________________
છે . જયઘોષસૂરિને સુધચંદ્ર શાહની ખુલ્લી ચેલેજ છે
- પ્રાતઃકાલે હજારે સમ્યકત્વધારીઓ જેમના નામને મંત્રપદની જેમ સ્મા છે, હું છે જેમનું નામ લેવાથી અંતર અપાર શાતા અનુભવે છે, એવા સ્વનામ ધન્ય, પૂજનીય, છે કે આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ની છઠ્ઠી સ્વર્ગવાસતિથિ, ભારતના આ અનેકાનેક ગામ અને શહેરોમાં ઉજવાઈ.
અનેક આંખમાં આંસુઓની અંજલિ તે ગુરુદેવના ચરણમાં અધ્યરૂપે આપી, છે છે અનેક સ્થળોએ એ પરમગુરુદેવને જેમના પ્રત્યે અપાર ભક્તિ હતી તે ત્રિશલાન કનની કે મૂર્તિ સમક્ષ મહોત્સવ યોજાયા.
મુંબાઈ જેવા મહાનગરના માતબર પત્રોને પણ પિતાના પૃષ્ઠો, એ સૂરિપુ ગવની 8 ગુણગાથા માટે (જાહેર ખબર રૂપે નહિં) રેઠવા પડયા.
ઘણાને આશ્ચર્ય થાય છે કે–જેમના કાળધર્મ પછી ૨૧૬૦ વખત સૂરજ ઉગ્યો છે છે અને આથમ્યો છતાંય આ ગુરુવર કેમ ભૂલાતા નથી !
એમની અગ્નિસંસ્કાર ભુમિ ઉપર માનવસમૂહ આ વખતે હિલોળે ચઢયો હતે. છે છે શું નર કે શું નારી, શું બાલક કે શું બાલિકાઓ, એક જ સૂર હતો સને.
ર્શન દઈજા, દર્શન ઈજા, ગુરુવર પાછો દર્શન દઈ જા” . આ તે મેં મારી આંખેથી જોયું છે અને હું મારા રુઠનને રોકી શક્યો નથી. $ છે જાણે કે એક તીર્થકર ધરતી ઉપર પધાર્યા હતા અને અલોપ થઇ ગયા. આટલું છતાંય છે
એક તેજોષી ગ્રુપ અને તે પણ ઉપર્યુકત પૂ. ગુરુદેવથી ધર્મ પામેલું તેમના માટે પાટ પર છે ઉપર બેસી ચઢાં તદ્ધા પ્રલાપ કરે છે ત્યારે તે શું કહેવું તે જ સમજાતું નથી. ( મારે લાંબી વાતમાં નથી પડવું. તેમના આ પ્રલાપ બલ ચારે બે જુથી છે ઈ પત્રિકાઓનું યુદ્ધ ચાલ્યું છે, આ ઠીક નથી થયું. એ વાત ભૂલવા સાથે પણ કહીશ જ છે કે પૂ. ગુરુદેવના અનુયાયી ભક્ત હયાઓમાં આ પ્રલાપથી કેવા ચીરાડા પાડ્યા છે, એ છે 8િ આળાં હૈયાંઓને કોઈએ જાલિમ પ્રહાર કરીને લેહી નિંગળતા કર્યા છે એ સાબિત 8 છે થાય છે. અને આ કામ એક આચાર્ય ગણાતી વ્યકિત કરે છે જેનું નામ છે, છે - “ ષસૂરિ.” જ એમણે પિતાનું નામ, સ્થાન, મુનિત્વ અને આચાર્ય પદ્ધ આ સીને ભયંકર છે છે ખાડામાં ફેંક્ય છે. .
આખા ભારતવર્ષમાં પૂ. આચાર્યથી વિરૂદ્ધ માન્યતાવાળાઓ પણ એમના માટે છે એક ખરાબ શબ્દ નથી બોલતા ત્યારે એમના જ મુનિગણના, એમના જ ગુરુના શિષ્ય છે હું ગમે તેમ બોલે છે. લાગે છે કે હઠ થઈ ગઈ. અને એ કહેવત સાચી પડી કે- છે “વટલાયેલી બ્રાહ્મણી તરકડીને તેલે.”