________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી.ન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
-
--
છે
- સ્વ + ". આચાર્યદેવેશ શ્રીમદવિઠયશચંદ્રસૂરી_રહallelow US
*
છે. અમારે પણ પણ સંયમની સાધનામાં જે જરૂરી ન હોય તેવી ચીજોની છે છા તે
ઉપાધિ અને સંયમની સાધનામાં જરૂરી એવી ચીજે તે ઉપાધિ. આ રેલાના ભિખારી કરતાં સંસારના સુખના ભીખારી મોટામાં મોટા ભિખારી છે. ) િ દુનિયાનું સુખ ગમે, તે મોહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે ય હ . તે છે
સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મેહ છે. તે સંપત્તિ મળે અને આને થાય છે તે ય મેડ છે. તેથી દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે તે જ
મેહથી ધર્મ કર્યો કહેવાય ! છું કે જે જીવ ખાવાને ઉપાધિ માને તે રોજ તપ ન કરી શકે તેય ‘ત પર પી છે. 9
અને જે ખાવામાં જ મજા માને તો તે માસક્ષમણાઢિ કરે તે ય તપસ્વી નથી ! જ ક પાપ કરતાં જેને ડર લાગે તે ધમી જ નથી. છે ભગવાન પાસે દુનિયાની સુખ-સંપત્તિ માગવી તે મોટામાં મોટે ભીખનો ધ વે છેજ છે જે ભગવાન મોક્ષે ગયા, મોક્ષ આવવાનું આમંત્રણ આપી ગયા તે ભગવાન પાસે જ
મક્ષ વિના બીજું કાંઈ મંગાય ખરું? : ધર્મને સેવનારો કદી દુઃખી થાય નહિ, પાપના ચગે તેને દુખ આવે તે બને છે
પણ તે દુઃખી હોય નહિ. છે કે આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવા છે ?
એ મા અનાઢિથી સંસાર રૂપી રેગમાં ફસાયેલા છે. તે સંસારની રિબામણથી જ જ છૂટી જાય અને મેક્ષ રૂપી આરોગ્યને પામે તે માટે. છે છે ભગવાન પાસે મોક્ષ મંગાય, મેક્ષ સાધક ધર્મ મંગાય પણ પૈસે-ટકે તે ન જ છે
મંગાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું