________________
૨ ૨૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક : સિદ્ધવડનું નામ બાળકને કાને પડતાં જ બાળક રડતે બિલકુલ બંધ થઈ ગયા. આ છે અને બહુ જ ધ્યાનપૂર્વક આખું સ્તવન સાંભળવા તલ્લીન બની ગયે. અગ્યાર દિવસના જ બાળકની આંખમાં અને મુખારવિંદમાં, હૃદયમાં અને મનમાં આ સ્તવને એવી ઉમી છે. કે જગાડી કે જ્યારે ત્યારે બાળક અસ્વસ્થ જણાય કે તુરત જ આ મધુર સ્તવન સંભ છે લાવીએ કે તુરત જ બાળક સ્વસ્થ બની જાય.
સિદ્ધરાજ ત્રણ વર્ષનો થયે. એક દિવસ તેના કાકી સાથે વાલકેશ્વર મુંબઈ જ શ્રી આદીશ્વર દાઢાના દર્શન કરવા ગયો ત્યારે મૂળનાયકજીની પ્રતિમા જોઇ સિધ્ધરાજ છે તુરત બેલી ઉઠયે શ્રી આદીશ્વર ઢાઢાની પેલી પ્રતિમા આ પ્રતિમાજી કરત, મોટી હતી.
સના કાકી ? તું ક્યા આદીશ્વર દાઢાની વાત કરે છે? સિદ્ધરાજ : સિદ્ધવડના આદીશ્વર દાઢા. સેના કાઠી : તું તે ક્યાંથી જાણે? સિદ્ધરાજ : મેં તે પ્રતિમાની પૂજા કરી છે. સેના કાકી : ખોટું બોલે છે? તારા જન્મ પછી આપણે સિદ્ધાય. ક્યાં ગયા ,
જ છીએ ? સિદ્ધરાજ : હું સાચું જ બેસું છું મેં પૂજા કરી જ છે. સોના કાઠી ઃ તે ભગવાનની પૂજા કરી છે કે ? સ્વપ્નામાં જોયા છે? સિદ્ધરાજ : મેં પૂજા કરી છે. સના કાકી ? તે કેવી રીતે બને? બોલ બેટા તે ક્યારે પૂજા કરી ? સિદ્ધરાજ : પહેલા. સેના રાકી : એ કેવી રીતે ? સિદ્ધરાજ : પૂર્વભવમાં હું પોપટ હતે. સેના કાઠી : તે વખતે તું ક્યાં રહેતું હતું? સિદ્ધરાજ : સિદ્ધવડમાં.
આ આશ્ચર્યજનક વાત હાઈ. મન તે ઝડપી સ્વીકારવા તૈયાર ન હતું છતાં છે જયારે સિદ્ધરાજ વારંવાર સિદ્ધાચલની વાત કરતા તેથી તે ખોટું બે લે છે તેમ જ જ માનવાને કઈ કારણ ન હતું તે વારંવાર સિદ્ધાચલજી જવા માટે હઠ લે અને ૨ આ સિદ્ધગિરિમાં વાપરવા માટે તે થોડા પૈસા ભેગા કરવા લાગ્યો.
ઈ. સં. ૧૯૧૨ના જાન્યુઆરીમાં અમે બધા પાલીતાણુ આવ્યા. સોનગઢથી