________________
જ વર્ષ ૧૦ અંક ૩૮-૩૯ : તા. ૨૬-૫-૯૮ :
: ૯૪૫. જ પીડાનો અનુભવ થતો નથી. (૧૪–૮–૧૮) દિ દેવેની શ ત- કેટલાક દેવે હજાર જાતના શરીર બનાવી જુદી જુદી હજાર જાતની ભાષા બોલી શકે છે. (૧૪-૯-૯).
વળી કેટલાક દે મનુષ્યની પાંપથ પર બત્રીસ જાતના નાટક બતાવી શકે છે જે છે છતાં પણ તે માણસને જરા પણ પીડા થતી નથી. આવા દેવો “અવ્યાબાધ દેવ છે. કહેવાય છે. ૧૪–૮–૧૭)
મહેરછા, પ્રતિબંધ, લોભાત્મા, ભાર, કલિકરંડ. અનર્થ, અગુપ્તિ, તૃષ્ણ, જ આસક્તિ અને અસંતોષ – આ બધાને પરિગ્રહના પર્યાયવાચી શબ્દો છે એમ આ જ શ્રી પ્રશ્ન રાકરણ સૂત્રમાં કહ્યું છે. છે કે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ચાર પ્રકારે કષાય કહ્યા છે.
૧. ૨૨ પ્રતિષ્ઠિત પિતાની ભૂલથી પિતાની જાત પર કષાય કરે. ૨. ૨ પતિષ્ઠિત- બીજાની ભૂલથી બીજા પર કષાય કરે. ૩. ૯ ભય પ્રતિષ્ઠિત- સ્વ અને પરની ભૂલથી બને પર કષાય કરો.
૪. પ્રતિષ્ઠિત– કારણ વિના ગુસ્સે થવું. છે કે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં નીચે પ્રમાણે આઠ પ્રકારે પણ કષાય કહ્યો છે.
૧. નામ કષાય- કેઈનું કષાય એ પ્રમાણે નામ. ૨. સ્થાપના કષાય- કેદની તેવી સ્થાપના કે મૂતિ. ૩. દ્રવ્ય કષાય- ભગવા કપડા વગેરે ૪. આદેશ કષાય- દેખાવ કષાય. ૫. ઉત્પત્તિ કષાય- અન્ય નિમિત્તે થતું કષાય. ૬. પ્રત્યય કષાય- નિમિત્ત વિના જ અંદરથી થતો કષાય. ૭. રસ કષાય- હરડે આદિનો કષાય તૂરો રસ.
૮. ભાવ કષાય- ક્રોધ. માન. માયા. લોભ. ૨ ૩ શ્રી અનુયાગદ્વાર સૂવમાં સાધુને વિવિધ ઉપમા આપી સ્તવ્યા છે. સાપ - સપની જેમ મુનિ પિતાના માટે ઘર ન બનાવે, આહાર કરતાં સ્વાઇન
કરે, સંયમની જ એક આંખ રાખે. આ પર્વત – પરિષહ રૂપી પવનથી પર્વતની જેમ અડગ રહે, જરા યોમાયમાન ન થાય. 5 અગ્નિ – અગ્નિની જેમ તપના તેજથી ઝળહળે.