________________
વર્ષ ૧૦ અ ૩+૪ તા. ૨૬-૮-૯૭ :
મ`ડુક– સમુદ્રનુ`. પારગત રુપ છે. તેઓ હા.
મંડુ-તમે તે રુપ જુએ છે ? તેઓ તા.
મંડુ– દેવલેાક ગતરુપ છે ?
તેઓ– હા.
મ'ડુક-તમે તેઓ તા.
: ૫૩
રૂપ જુએ છે ?
મંડુ-આ પ્રમાણે હું આયુષ્માના ! હુ', તમે કે અન્ય કોઇપણ છદ્મસ્થા જે જાણતા નથી કે જોતા નથી તે બધુ...જ ન હોય.
આ પ્રમાણે માનશે તેા તમે ઘણા લોકો પણ નહિ માની શકે. આ પ્રમાણે તે બધા અન્ય તીર્થિકોને નિરૂત્તર કરીને તે શ્રી મડુક શ્રાવક ગુણુશીલ ચૈત્યમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે જઇને વંદનાદિ પૂર્વક ઉચિત સ્થાને બેઠા ત્યારે ખુન્ન ભગવાને મંડુને કહ્યું કે હે મંડુ! તુ શાનિક છે. જે તારા વડે અસ્તિકાયાદિના સ્વરુપને નહિ જાણતા હેાવાથી, અન્ય તીથિકાની આગળ પણ ‘હુ' જાણતા નથી’ તેમ ક્યું. પરંતુ જો તે નહિ જાણતા હેાવા છતાં પણ હું જાણું છુ” તેમ જો કર્યું હોત તે! તુ· અરિહંત આદિની આશાતના કરનારા થાત !
એક શ્રદ્ધાલુ શ્રાવકની ખુશ્ન ભગવાને ભર સમાવસરણમાં પ્રશ'સા કરી અને સ્પષ્ટ કહ્યું કે–તું . જાણતા હેાવા છતાં પણ ‘હુ જાણુ છુ” તેમ કહ્યું હેાત તે। શ્રી અરિહંત
આદિની આશાતના કરનારા થાત !'
આના ઉપરથી સંસ્કૃતિ પ્રેમ અને પર્યાવરણની ધૂનમાં ભાનભૂલા બનીને માર્ગનુ જ્ઞાન નહિ હૈ.વા છતાં હું જ મધુ' જાણું છું-સમજુ છું. અમે પણ ભણેલા છીએ તેમ માને, કોઇ સાચુ' સમજાવે તે તુરત જ ‘વિરાધી'' લેખલ આપનારા તે અંધા વિચારી લે કે કેવા પાપના ભાગી બને છે. જે સાવદ્યના ભીરૂ શ્રાવક પણ ન બેાલે કે કરે તેવું કરવાની સ`મતિ જ્યારે સાધુએ અને પદ્મસ્થ ગણાતા આપે તે બધાને
તે
કેવા માનવા પડે ?
શાસન અને સસ્કૃતિની રક્ષાને નામે બધાનું ‘ચાણ’ કરવા માગતા ખૂબ જ શાંતિથી વિચારે કે અમે લેાકાને કેવુ... કેવું સમજાવી રહ્યા છે. જે સંસ્કૃતિ સાવદ્યકાર્યાની અને મિથ્યાત્ત્વની પુષ્ટિ કરે તેને સસ્કૃતિ કહેવાય ખરી ? અને જે શાસન સાવદ્યકાર્યાને