________________
૯
મ ન ની ય મા ગ દ શ ન ક
-પૂ. આ શ્રી વિ. રામચંદ્ર સુ. મ.
[ વિ. સં. ૨૦૪૨ ના ફાગણ વદિ-૬ થી ફા. વઢ ૯ સુધી
ગેપીપુરા-સુરતમાં આપેલ પ્રવચનમાંથી સંકલિત ] જૈનકુળમાં જન્મેલો જીવ, તેનું ચાલે તે ઘર માંડે જ નહિ. આઠ વર્ષે સાધુ છે થાય. સાધુ ન થઈ શકે તેને માટે ભાવ શ્રાવકપણું છે તે ય તમે પામ્યા છે ? શ્રાવ- ૨ આ કના ય વ્રત સ્વીકાર્યા છે ? સમ્યકત્વનો ય સ્વીકાર કર્યો છે?
પ્ર : સમકિતી જીવની એાળખ શું ?
૯૦ : તેને દેવલોકમાં મૂકે તે દેવકને જેલ માને તે તમારા બંગલાકે બગીચામ પડયું શું છે ? તેને બંગલા-બગીચા, સુખ-સાહ્યબી-સંપત્તિ, લાખો-કરોડ, .
રાજ-રિદ્ધિ આદિ કાંઈ ન ગમે, મારા ભગવાનનું સાધુપણું જ ગમે, તેને સાપધુણા જ જ વિના જ ગતિની કઈ ચીજ ગમે નહિ, રાખવી ગમે નહિ, ભોગવવી ય ગમે નહિ. કમ- એ જ નશીબે ગવવી પડે તો ભેગવતા ભગવતા તેને રાખનારા કર્મોને ભુકકો બોલાવી છે. જ સમકિતી એટલે જદી મે પહોંચવાની ભાવનાવાળો જીવ! સંસારની બધી સામગ્રીને ૨ 8 બંધનરૂપ માનનારે જીવ !
૦ : આપ સમક્તિની વ્યાખ્યા ફેરવો તે ઘણા સમક્તિી બની જાય.
૯૦ : કિંમતીમાં કિંમતી ચીજ કદિ સેવી હોય જ નહિ. જે ચીજ કિમતી હોય છે તે માંદા જ હોય. મેરી ને સેધી બનાવે તેના જેવો જગતમાં બેવકૂફ એક નહિ.
: કઠીન માર્ગ ગ્રહણ કરવા શરૂઆત તે સરળ માર્ગની હોવી જોઈએ ને? 8.
ઉ૦ : આ જ સરળ માર્ગ છે. સંસારના સુખને ખરાબમાં ખરાબ માને, લાત છે ર મારવા જેવું માને અને તાકાત હોય તે છોડી દે. દુઃખ આવે તો માને કે મેં ભૂલ છે જ કરી મા દુઃખ આવ્યું છે તે તેનું સ્વાગત કરવું જોઈએ, જેથી વેઠવું જોઈએ સુખ છે જ મેળવવા અને દુ ખ કાઢવા બીજા પાપ તે કરાય જ નહિ.
2.૦ : બીજું સમજાવતા હો તે ?
(ા : શ્રી જિનને માને, શ્રી જિને જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે આ છે આપ માનનારને, આ માનવામાં શું વાંધો છે? અનંતા શ્રી અરિહંત પરમાત્માએ જ છેઆ સંસારના સુખને ભૂંડું કહી ગયા છે. હિંસાઢિ પાપ કરાવનાર આ સુખ અને