________________
માં જ્ઞાન ગુણ ગંગા :
– પ્રજ્ઞાંગ
૦ “શ્રી સ્થાનાંગ સૂત્ર માં દશ પ્રકાશને લોચ કહ્યો છે. પાંચ ઈદ્રિયને જય, ૬. ૬ ચાર કષાયને ત્યાગ એ નવ પ્રકારે ભાવ લોચ કહ્યો છે અને દશમો કેદાચ એ દ્રવ્ય છે છે લોચ કહ્યો છે.
૦ “શ્રી આવશ્યક સૂત્રમાં શ્રુતજ્ઞાનની ચૌક પ્રકારે આશાતના કહી છે તે આ
આ પ્રમાણે
૧. એકના એક પઇને બે-ત્રણ વાર બેસવું તે “આએડિત.” ૨. એક્ષર એ છ બોલો તે “હીનાક્ષરી. ૩. અક્ષર અધિક બેલ તે “અધિકાક્ષર'. ૪. પઇ કાઢી નાખીને બેસવું તે “પકહીન'. ૫. વિનય રહિત બોલવું તે “વિનય હીન'. ૬. ઉદાસ વિગેરે ઘેષ રહિત બોલવું તે “કહીન”. ૭. યોગવલન ર્યા વિના ભણવું તે “ગહીન”. ૮. ગુરૂએ બરાબર નહિ દીધેલું તે “સુઠું અad. ૯.ગુરૂએ બરાબર દીધા છતાં હુષ્ટપણું બતાવવું તે “દુષ્ટ પ્રતિષ્ઠિત'. ૧૦. મલિન અંતઃકરણથી મૃત પાઠ કરવો. ૧૧, અકાલે સ્વાધ્યાય કર. ૧૨. કાલે સ્વાધ્યાય ન કરે. ૧૩. અસ્વાધ્યાય વખતે સ્વાધ્યાય કર. ૧૪, સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કર,
૦ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના બીજા અવિધિજ્ઞાન, મનઃ વિજ્ઞાન અને દિ કૈવલજ્ઞાન થાય જ નહિ. આ અગે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં
“તભાવે સેસાણિય તેણુએ મઇ-સુયાઈ ૮૫) ટીકાxxxનષ્ણાવે છ ઇત્યાદિ” તભાવે અતિ-શ્રુતજ્ઞાનસભાવે-એવશેષાયવધ્યાદીનિ જ્ઞાના વખતે નાન્યથા, ન હિ સ કશ્ચિત્ પ્રાણી ભૂતપૂર્વ, અસ્તિ, ભવિષ્યતિ વા, મતિ- ૨