SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ : : ૩૩૯ વધુ ઘેરે બનશે તેમ જણાઈ રહ્યું છે. જૈન સમાજમાં કોઈ ભારે ચહલ-પહલ મચે દિ અને અપ્રિય ઘટનાં આકાર લે તે પહેલા આગેવાનોએ જાગવાની જરૂર છે. અમારા પ્રતિનિધિએ મેડી રાત્રે બા તપોવન ખાતે પૂ. પન્યાસજીના અંગત 9 લલીત ધામી સંપર્ક કરતા તેઓએ પૂ.શ્રીના આવતીકાલથી ઉપવાસ પર ઉતરવાની છે આ વાતને સમર્થન આપ્યું હતું. અને તેઓ ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતે ૨ ઉભા થયેલા તપવનમાં ઉપવાસ પર ઉતરનાર હોવાનું કહ્યું હતું. (ફૂલછાબ તા. ૮-૧૦-૯૭) નવસારીના તપવનનો વિવાદ ગંભીર બને છે : જેનાચાર્યના ઉપવાસ સામે જ આજથી ૮૦ વરસના શ્રેષ્ઠીના બેમુદતી ઉપવાસ (જગદીશ ૨. શાહ દ્વારા) સુરત તા. ૯ નવસારી નજીકના તપોવન સંસ્કાર ધામના વહીવટના પ્રશ્ન છે છે. વર્તમાન ટ્રસ્ટ મંડળના રાજીનામાની માગણી સાથે અમદાવાઢમાં ગઈકાલથી બેમુદતી 8 ઉપવાસ કરી રહેલા પન્યાસ મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની તબિયત એક જ બાજુ કથળી છે તો બીજીબાજુ આ વિવાદમાં સમાધાન થવાના બઢલે પ્રશ્ન વધુ છે આ પેચીઢો બન્યો છે. ન મળતા માહિતી પ્રમાણે મુનિશ્રીના ઉપવાસ સામે તપોવન સંસ્કાર ધામના ૨ સ્થાપકો માંના એક અને એંસી વરસની વયના ટ્રસ્ટી શ્રી હિમ્મતલાલ રૂઘનાથભાઈ છ ખેડાવાલા પણ આવતીકાલથી બેમુદતી ઉપવાસ શરૂ કરશે. જો આ વાત સાચી પડે છે. એ તો સમગ્ર વિવાદ વધુ ગંભીર બનશે. આ પ્રકરણમાં ભૂતકાળમાં વિવાઢને મધપુડો છે છે છેડાયો હતો આથી અમદાવા, સુરત, નવસારી અને મુંબઈમાં ચાતુર્માસ ગાળી ત્ર રહેલા ઘણાં જૈનાચાર્યો અને સાધુ-સાધ્વીઓ તથા શ્રેષ્ઠીઓએ મૌન રહેવાનું જ પસંદ કર્યું છે. આજે દિવસ દરમ્યાન સમાધાનની ભૂમિકા શોધવાની પમ મથામણ ચાલુ હતી. - મધરાતે રાજસ્થાનના પડવાડા ખાતે ચાતુર્માસ કરી રહેલા ઉપવાસી મુનિના ગુરૂ છે અને જૈન તપગચ્છ સંપના ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરિશ્વરજી મહારાજે ખાસ ફેક્સ છે ૨ પાઠવી મુનિશ્રીને ઉપવાસ શરૂ નહિ કરવા આદેશ આપ્યો હતો જેની તેમણે અવજ ગણના કરી હતી. આજે એ જ જૈનાચાર્ય શ્રીમઢ વિજય જયઘોષ સૂરિશ્વરજી મહારાજે છે છે. નવસારી-તપોવન સંસ્કારધામના વયોવૃદ્ધ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ ખેડાવાળાને જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy