________________
શુદ્ધ ઘી મેળવવાની ભાવના રાખનારા...
જ્યાં દૂધની સરિતા હતી ત્યાં છાશ પણ મળતી નથી. ' .
ઘી તે મળે જ ક્યાંથી ઘી ની વાસ પણ મળતી નથી. આ માખણ મલાઈની જરા મીઠાસ પણ મળતી નથી.
વસ્તુ અમારા દેશની છે ખાસ, પણ મળતી નથી.
શું આપ બજારના ભેળસેળીયા ધી થી કંટાળ્યા છો? શું આપ કો પણ કિંમતે છે % શુદ્ધ ઘી જ વાપરવા માગો છો ? આજે... આઝાદી બાd - કતલખાનાઓને પશુઓની આ
તલ કરવાની ભારે આઝાદી મળી છે અને દેશનું અમૂલ્ય પશુધન નાશ ૬. થવાના આરે છે. આજ સુધીમાં અબજો પશુએ તલખાનામાં કસાઈઓની કરવતનાં ભાગ બની કપાઈ ગયા છે. અને કરોડે પશુ વરસે કપાઈ રહ્યા છે, ઘી બનાવવા કરતાં દૂધમાં એાછી મહેનતે વધુ કમાણી થતી હોવાથી ગામડે ગામડે વલેણ બંધ થયા, ધી જ બનાવવાનું બંધ થયું અને દૂધ બધું ડેરીઓમાં ભરાવા માંડયું છે ત્યારે ગામડાના ૨ નામે વેચાતું ઘી શુદ્ધ ઘી હોઈ શકેં ખરૂં ?
અભણ્ય ત્યાગ અભિયાન દ્વારા બજારમાંથી મળતા ચરબી/વેજીટેબલ,ન્ય અભય છે આ પઢાર્થોના મલાવટ વાળા ઘી ના વિકલ્પરૂપે શુદ્ધ ઘી દેશી પદ્ધતીથી વલેણ દ્વારા તૈયાર ન કરવાનું શરૂ કર્યું છે. આ રીતે ઘી બનાવવું ઘણું મેંઘુ પડે છે. પણ શુદ્ધતાના
આગ્રહીઓ માટે મૂલ્યની નહી માલની કિંમત છે, કિંમતની નહી કલીટીની કિંમત છે. - જિનમંદિર-દિક્ષા પ્રસંગે-પ્રતિષ્ઠા મહત્વ-ચાતુર્માસ રસેડામાં-સં યાત્રાઢિમાં છે છે આવા શુદ્ધ ઘી જ વપરાય અને બજારૂ અભક્ષ્ય ઘી નો ઉપયોગ બંધ થાય તે અતિ જ જરૂરી છે.
શુદ્ધ–સાત્વિક–પૌષ્ટિક–ગુણકારી–આરેગ્યપ્રઢ ઘી મેળવવા સંપર્ક કરે આજે જ છે જ માહિતિ કેમ મંગાવે.
સરનામું : અભય ત્યાગ અભિયાન છે સુમંગલમ ટ્રસ્ટ કાર્યાલય, કાનું મેદાન ગોપીપુરા સુરત (૦૨૬૧) ૪૩૩૩૨૨