________________
51
વા ન ૨ માં થી દેવ પs.
–પૂ. સા. શ્રી અનંતદશિતાશ્રીજી મ.
દિ શક્તિમતિ નામની નગરીમાં સિદ્ધ નામનો એક ઉત્તમ વૈધ રહેતે. હિતે. લોભી છે 4 એ હતો કે મુનિજનો સિવાયના બધા જ માણસને છેતરતો હતે. “લોભે લક્ષણ (૨ થઈ જાય” તે આનું નામ! કાંઈક પુણ્યોદય સહાયમાં માટે સાધુ જનની સદભાવથી સેવા- 4 આ ભકિત ચિકિત્સા કરત. પણ પાપ કેઈને છેડતું નથી. લોભી જીવો માટે સદગતિ જ
સુલભ કહી છે. આ વૈદ્ય પણ અંતે આર્તધ્યાનથી મૃત્યુ પામી એક ટવીમાં વાનર જ છે તરીકે ઉત્પન્ન થયેલ. ભાગ્યશાલીએ ! વિચારો પુણ્ય કયે આવી સુંદર ધ સામગ્રીવાળે છે જે મનુષ્યભવ મળ્યો, ધર્મ કરવાની સઘળી ય અનુકુળતા મલી છતાં પણ દુન્યવી સુખ %િ લાલસા, કામમાં ધર્મમાં જ આળસુ, પ્રમાદી, બેદરકાર બને તે આવી સુંદર જ હું સદગતિ સુલભ થાય કે દુર્લભ તે દરેકે સ્વયં વિચારવાની જરૂર છે. છે તે વાનર તે તે વનમાં વાનરેને મોટે ચૂથપતિ થયો. સારા ભાવે કરેલાં છે છે સતકાર્યો જ્યારે પણ નિષ્ફળ જતા નથી. ક્યારેક તે તે આત્માને સાવધ સાવચેત કરી છે છે જાગૃત કરે જ છે.
તે જંગલમાં સાર્થથી ભ્રષ્ટ થયેલા અને માર્ગ થી ભૂલા પડેલા કે.લાક મુનિવરે જ $ આવી ચઢયા. તેમાં એક મુનિના પગને દુઃસહ એવો જંગલી કાંટે વાગ્યો અને પાછો . છે ભાંગ્યો. અશુભ કર્મ ક્યારે કેવી રીતે ઉઢયમાં આવે તે ખબર નથી તેવે અવસરે ૯
સમાધિ ટકાવવી-રાખવી દુર્લભ ન બને માટે હંમેશા અનુકુળતામાં ૬ દાસીનતા અને આ છે પ્રતિકૂળતામાં પ્રસન્નતા કેળવવી ખૂબ જ જરૂરી છે. આ તો મહામુનિ હતા. સમતા
સમાધિના સાગર હતા. આવી અસહ્ય પીડામાં પણ મજામાં હતા, મમતાથી સહન જ કરતા હતા. નિર્જન અટવી અને આવી પીડા–તેમાં સમાધિ રાખવી કેટલી કઠીન છે! છે છતાં પણ ભગવાનનું શાસન જેના હૈયામાં પરિણામ પામ્યું હોય તેના માટે તે આ છ બધું સહજ છે. તેથી તેમણે સહવત્ત મુનિએને કહ્યું કે, “નિર્જન અટવી છે, હું ૨ એક ડગલું પણ ચાલી શકું તેમ નથી માટે મને મૂકીને તમે બધા જા એ. હું પણ
સાગારિક અનશન સ્વીકારી આત્મકલ્યાણ સાધીશ.” બીજા મુનિએ તેમને ખમાવીને આ છે આગળ ચાલ્યા ગયા અને આ એક મુનિ કાંટાની અસહ્ય પીડા–વેઢના દતાં સ્વાધ્યાયા- જ મૃતના પાનમાં મગ્ન બની સમાધિના પારણે ઝુલવા લાગ્યા.
તે જ વખતે પેલા વાનરોનું યૂથ ત્યાં આવ્યું અને આ સમાઘિનિષ્ઠ સાધુને