________________
સમેત શિખરજીના સંદર્ભમાં દિગંબરો બધું લોકેલ જ ચલાવી રહ્યાં છે.
-જિનદાસ ભગવાનદાસ
વિવાદ ૪િ આણંદજી-કલ્યાણજી પેઢી સામે ચલાવવામાં આવેલા ગેબેસનો પર્દાફાશ, આ
શ્રી સમેતશિખરજીના કેસમાં વેતાંબરોએ ઉઢારતાથી રાઈટ એક વશિપની છે છે આંગળી દિગંબરને પકડવા દીધી. એટલે હવે તેમાંથી “રાઈટ ઓફ ઓનરશિપનો જ એ પહોંચો પકડવા દિગંબરો છેલાં સો વર્ષથી અકારણ રીતે આ વિવાદને વધુ ને વધુ છે છે વકરાવતા જાય છે. છેલ્લાં સો વર્ષના લગભગ બધા જ ચુકાઢાઓ દિગંબરની વિરુદ્ધમાં 8
ગયા છે અને હજારીબાગની નાની કોર્ટથી માંડીને વડી અદાલતો અને પ્રીવી કાઉન્સિલે છે છે પણ સર્વાનુમતે શ્વેતાંબરના માલિકી, વહીવટ, નિયંત્રણ અને કબજા બાબતના સર્વાગીણ ?
અધિકાર પર મંજુરીની મહોર મારી છે. વેતાંબરેએ ઉઢાર ભાવે ક્રિાંબાને પૂજા @ કરવાને કેટ આપેલ અધિકાર માન્ય રાખે છે. રાંચી હાઈકોર્ટના ડિવિઝન બેન્ચમાં આ છે જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને સર્વોચ્ચ અદાલતમાં વેતાંબરો દ્વારા પડકારવામાં જ એ આ યો છે છતાં દિગંબરે એમ જુઠ્ઠાણું ફેલાવે છે કે શ્વેતાંબરો સમેતશિખરજીના કે કેસમાં હારી ગયા છે તે એક આશ્ચર્યની વાત છે. છે. દિગંબરો દ્વારા ચલાવવામાં આવી રહેલા ગેસ અભિયાનને પર્દાફાશ આ, શું લેખમાં કરવામાં આવ્યો છે. ઢિગંબરો પાસે કહ્યું હતું જ નહીં તેથી તેમને તે જે જ જ મળે તે મફતનું જ છે એમ સમજીને બિહાર સરકાર પાસે વટહુકમો કરાવી, ખોટેખોટા ક
કે ઊભા કરીને આખેઆખું પવિત્ર તીર્થ સરકારના હાથમાં અને તે દ્વારા પિતાના ૬ કબજામાં આવી જાય તેવા ઠાવપેચ રમવાનું શરૂ કર્યું છે. શ્વેતાંબરે પાસે પરાપૂર્વથી છે ઈ ચાલ્યા આવતાં અંતરીક્ષજી, કુંજગિરિ, મક્ષીજી વગેરે જુદાં જુઢાં ૧૧ તીર્થોમાં આવી છે આ રીતે ખોટી માલિકીના હકો ઊભા કરી દિગંબરોમાં રહેલાં કેટલાંક સ્થાપિત હિતે દિ છે સમગ્ર જૈન સંઘને ભયંકર નુકશાન પહોંચાડી રહ્યાં છે. વેતાંબરની એક વિશેષતા જ (૨ ઉડીને આંખે વળગે તેવી છે. તેઓએ દિગંબરના શ્રવણ બેલગોડા વગેરે કઇ તીર્થ
ઉપર પિતાને તાવ રજુ નથી કર્યો અને દિગંબરોએ એથી ઉલટું વેતાંબરના એક છે પણ તીર્થ માં પોતાનો વો રજુ ન કર્યો હોય તેવું બન્યું નથી. ટાઈમ્સ ઓફ જ ર ઇન્ડિયાના અનેક જૈન પાસે ચેથી જાગીર જેવું માતબર અખબાર છે. તેમના ઉચ્ચ ૨