________________
૧૦૮૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] . છે જ નથી તેની માંગણી હું પૂર્ણ કરું છું. જે આપ લીધા વગર પાછા ફરશે અને ૨ જ ઘણેનિદ્રયમાં આ સમાચાર પહોંચી જશે તો મારી રેવડી દાણા હાર થઈ જશે.
ફકીરજીએ કટાક્ષભર્યું હાસ્ય પાથયું મોઢું મચકોડતાં બોલ્યા, હે રાજન! " ૬ હું તારી પાસે યાચના કરવા આવ્યો હતો, પણ જોયું તે સમ્રાટ પોતે જ ભિખારી જ શ બન્યો. આપ પ્રભુ પાસે માંગી રહ્યા હતા. હરહમેશ હું આપને હાથ ઉપર જેતે જ એ હતો ને આજે નીચે જોયા ખુબ જ આશ્ચર્ય થયું.
જે પોતે જ ભિખારી હોય તે પોતે બીજાને શું આપવાને ? એમ વિચારી છે ૬ હું પાછો ફર્યો. જ પ્રભુ ભકિતના બઢલામાં તુચ્છ ફળ માંગનારાઓ ખરેખર ભાન ભૂલ્યા છે. શાશ્વત છેસુખ અર્ધનારા પાસે ઈહલોકિક ને પરલેકિક સુખની માંગણી કેટલી બાલિશ ગણાય !
–નિશાનત પ્રશાંત ઝવેરી
- ન મ્ર વિનંતી – પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મતિલકવિ. મ.સા દ્વારા સંપાતિ વિહાર શિકાર ૨ પુસ્તિકા અમોએ વિ.સં. ૨૦૧૩માં બહાર પાડેલ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતે તથા છે.
શ્રી સંઘ તરફથી જોરદાર આવકાર મળેલ. તેની ૩૦૦૦ નકલમાંથી અમારી પાસે છે. જ માંડ ૨૫ નકલ વધી છે. તેથી નવી આવૃત્તિ સુધારા વધારા સાથે બહાર પાડવા ૬ વિચારણા છે. તેથી આ પુસ્તકમાં કિ.મી. ઘર દેરાસર આદિની જે જે ભૂલ રહી ગઈ છે ર હોય- વિહારમાં ફેરફાર હાય- તથા બીજા ઉપયોગી વિહારોનો સમાવેશ કરવા જેવો વિ
લાગતો હોય તથા તેને લાગતા ઉપયોગી સૂચને ચતુર્વિધ શ્રી સંઘ તુરત પાઠવે છે છે તેવી અમારી હાર્દિક વિનંતિ છે.
વિહાર હર્શિકા અંગેના સૂચવે છે સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભક્તિ સમિતિ
૬/એ વર્ધમાનનગર છે
હજુર રહે સ રેડ, રાજકેટ (સૌ.) ૩૬૦૦૦૧.