________________
૨ વર્ષ ૧૦ અંક ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ :
' : ૪૬૩ હું જઈ શીખવા કોશીષ કરવી અને આપણા જીવનમાં ક્રશન શુદ્ધિ આચાર અને વિચાર છે છે શુદ્ધ હશે તે જરૂર આપણે પણ એક વખત સાચા શ્રાવક બની શકશું. ત્યાર બાઢ રે
પ્રતિક્રમણ પણ અઠવાડિયે એકવાર બધા ભેગા મળીને અગર તો જાતે છેવટે બુકમાં દિ જોઈ વાંચીને અને તેમ શકય ન બને તે પાડોશી કે જ્યાં જે ભાઈ–બેન-ભાઈઓ માટે રે
ભાઈ–-ડેને માટે બેન. કરતા હોય ત્યાં જાવું કે મારે તમારા સંસર્ગમાં પ્રતિક્રમણ જ કરવું છે અને એમ આપણે કેશું તો રોજ પ્રતિક્રમણ કરનાર તે ખુશી થશે એને છે કે મહેનત નથી મૂળ આપણને ઈન્ટરેસ્ટ જાગો ખપે. જેમ અને શનિ-રવિવારે છે ? , તે ઢિવ તિથિ હોય તે અવશ્ય ઓછામાં ઓછું નવકારસીનું પચ્ચખાણ કરવા માટે છે છે હોંશ કરવી જેનાથી ૧૦૦ વર્ષના દે નાશ પામશે.. અને સાંજનું ચેવિહાર વગેરે જ છે. એ જ ભાવના એ જ સર્વ જીવનું કલ્યાણ થાઓ-કલ્યાણ થાઓ એવી શુભ ભાવના છે
આ જીવન તે પ૦-૮૦ વર્ષનું છે આપણા આત્માનું શું આ વિચાર પણ છે. રોજ થવા જોઈએ બાકી તે જીવન અસ્થિરે છે આત્માનું સાચું સુખ તો ત્યાગમય જી છે જીવન છે. ધર્મમય જીવન ભકિતમય સાધનામય જીવન જીવવાથી આત્માનું કલ્યાણ મા
અવશ્ય રહેલું વહેલું થઈ શકે છે એજ શુભ ભાવના. - - - -
સિદ્ધાંત મહોદધિ કેટીશ.. કેટીશે.... વંદના... 1 - પરમ આરાધ્ય પાઠ, પરમકૃપાસિંધુ, સિદ્ધાંત મહાકધિ, સ્વ. આ. પ્રેમસૂરીશ્વરજી . ના મહારાજા એટલે તપ, ત્યાગ, તીતીક્ષાના મૂર્તિ, વિનય, વૈયાવચ, વૈરાગ્ય, વાત્સલ્યના છે દિ વારિધી સંયમ, સેવા સ્વાધ્યાયના સાગર; ૩૦૦ ઉપરાંત સાધુના અધિપતિ, અનેક ર છે પ્રખર ચારિત્રના, પ્રખર તપસ્વીઓના, પ્રખર વક્તાઓના, શાસન પ્રભાવક, શાસન છે જ સુભટે, વિદ્વાન, પકવી શ્રી જિન શાસનને ચરણે ધર્યા, ઇતાં ન મેટાઈ ! ન બડાઈ! જ ન આડંબર ! "
૧૭ વર્ષ સંયમ સ્વીકાર્યું, ત્યાગાદિમાં આગળ વધ્યા, ગંભીર માંદ્રગીમાં પણ છે છે તમામ દળ, મેવા, મીઠાઈ બંધ.
પ૦ વર્ષ સુધી એકાસણું તે પણ પ્રશિષ્યોએ મહાકાય ગ્રંથ રચનાની બાંહેધરી છે આપી તવારે જ છેડ્યા ! કેવા ? દક્ષ વ્યાપારી! આવા અનેકાનેક ગુણાલંકૃત મહાન 8 છે સૂરિ પેવના ચરણ કમળમાં ચરણ કકર, ચરણરજ, શિષ્યાણ ચરણપ્રવિજયની પુનઃ છે આ પુનઃ કોટીશઃ કેટીશ વંદનાવલિ. ય પરમગુરૂદેવ... સ્વર્ગારોહણ તિથિ વિક્રમ સ.. જ ૨૦૨૪ના વૈશાખ વઢ ૧૧.
-પૂ. મુ. શ્રી ચરણપ્રવિજયજી મ. 9