________________
૭૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ) જ બાઢ સત્તરભેદી પૂજા ભણાવાઈ સાંજે સાધર્મિક વાત્સલ્ય સવા શ્રીમતી લક્ષમી- . * બેન હંશરાજ પોપટ નાઈરોબી તથા બપોરે શ્રીમતી કંચનબેન મેત ચંદ્ર એસ. શાહ આ ? લંડન તરફથી થયા.
વિધિ માટે ભાઈ શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ જામનગર તથા ભાઈ શ્રી પં. આ ઇ અમૃતલાલ ભારમલ હરિયા મુંબઇથી પધારેલ પૂજા ભક્તિ માટે શ્રી જિનેન્દ્ર ભક્તિ છે
મંડળ જામનગરથી પધારેલ મંડળને તથા ડેકોરેશનને લાભ શાહ મેઘજી વીરજી શાહ છે ૬ વેલજી વીરજી દેઢીયા નાઈરોબી તરફથી લેવાયે. ૯. વ્યવસ્થા કરેક સુંદર રીતે જળવાઈ હતી. નવી વાડીની જમીન એક લાખ કુટ જ ઉપર હતી જેથી ત્યાં બધી વ્યવસ્થા પાક"ગ વિ. થયા હતા પ્રતિમાજી અદ્દભુત છે જેથી હું
આવનાર દર્શન આદિમાં એકાગ્ર બની જતા હતા. | મેડપર તીર્થ પ્રાચીન છે રેલવે સ્ટેશન એક કિમી. જેવું છે. જામનગર ખંભાળીયા રોડ ૩૫ કિ.મી. કુલઝર ડેમના પાટીયેથી ૯ કિ.મી. થાય છે.
સૌ પ્રતિષ્ઠાની અને પ્રતિમાજીની સુંદર યાઠ લઈને ગયા હતા. પ્રાચીન મંદિરને પણ રંગરોગાન વિ. કરાવી ભવ્ય બનાવાયું હતું.
અવશ્ય મોડપર તીર્થની યાત્રા કરવા યોગ્ય છે. - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી
પ્રાચીન મોડપર તીર્થ તથા આરાધના ધામ એક માસિક પંચતીથી આયોજન ક
મોડપર તીર્થની પ્રતિષ્ઠા પ્રસંગે ઉદ્દઘાટન થયા બાદ પૂ. આ. શ્રી વિજય જ ૨ જિનેન્દ્રસૂરીશ્વરજી મ. એ મેડપર તીર્થ તથા હાલાર તીર્થની પંચતી થી દર મહિને છે તે માટે ઉપદેશ આપ્યો. કીર્તિભાઈ અભિષેક ટ્રાવેલ્સ વાળાએ તે જવાબદારી લીધી ? 3 રૂ. બે હજાર આપીને જે પંચતીર્થને લાભ લે તેમનું ગામ મંદિર હોય તે પંચ- ૦ દિ તીથી યાત્રામાં લેવું અને રૂા. ૧ જેવું ટેકન ભાડું રાખવાનું એ રીતે દર મહિને કરે ૨ એક યાત્રા બસ નકી થઈ તેમાં નામે લખાયા બાદ જામનગર એવાળા સેન્ટરમાં જ છે. શ્રીમતી મોતીબેન પ્રભુલાલ મેઘજી તરફથી સામુદાયિક અઠ્ઠમ તથા તેમના તરફથી તથા રે છે. શ્રીમતી કસ્તુરબેન હંશરાજ ઘેલજી તરફથી મહોત્સવ યોજાયો તે વખતે ઉપદેશ છે ૨ આપતાં ૧૪ નામો ૧૪ માસ માટે લખાયા તેની યાદી નીચે મુજબ છે.