________________
શ્વેતાંબર જૈનોના પુરા છે පපපපපපපපපපපපපපපපපපපපපා
(લેખ ૧ લો) આ જનું ન્યાયતંત્ર અને કાયઢાઓ એવા છે કે જો યોગ્ય રજુઆત જે તે વકીલ 8 જ દ્વારા કરવામાં ન આવે તે સીધી સરળ રીતે જીતી શકાય એવો કેસ પણ હારી છે 4 જવાય. અને વકીલની રજુઆત જ એવી હોય. એકાદ શબ્દ ઉપર આધાર જ એવો છે ઊભું કર્યો હોય કે.. દેખીતી રીતે હારી જવાય એવો કેસ જીતી પણ જવાય છે
સમગ્ર જૈન સમાજમાં છેલ્લા પંદર-વીસ દિવસથી ચર્ચાના ચગડોળે ચઢેલો એક છે છે કે આ પ્રકારનો છે.
જેના તીર્થસ્થાન (જેને માં...બીજા બધા ધર્મ–કેમની જેમ મુખ્ય ત્રણ-ચાર ? ફિરકા છે. મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન જે દેરાવાસી તરીકે પણ ગુજરાતમાં ઓળખાય છે છે, બીજા મૂર્તિ નહિ પૂજનારા અને દેરાને બિન મહત્વનું ગણનારા સ્થાનકવાસી જેને તથા કિંગ.૨ મૂર્તિ અને દિગંબર સાધુને પૂજનારા દિગંબર જેને. એ સિવાય બીજા છે વિક્રમની બીજી સદીમાં આચાર્ય પાદલિપ્તસૂરિજી તથા નવમી સદીમાં આચાર્ય બ૫ભદ્રિસૂરિજી મ. આકાશગામિની વિદ્યાની જાણકારીના
પ્રતાપે જેની નિત્ય યાત્રા કરતા હતાં એવા...... નાના મોટા ફિરકાઓ લગભગ સો જેટલા છે. પરંતુ જેનોના તીર્થસ્થાનો) સેંકડે નહિ ! પણ હજારો છે તથા મહિને વર્ષે નવા નવા થતા પણ જાય છે જેમકે..જેને તીર્થસ્થાન છે 1 જ કહેવાય એટલે કે જ્યાં દેરાસર ઉપરાંત ધર્મશાળા અને ભોજનશાળા પણ હોય એવા ! તીર્થસ્થાને છેલ્લા દસ વર્ષમાં લગભગ ૧૦૦ જેટલા ઊભા થયા હશે.
ગુજરાત અને રાજસ્થાનમાં જે કે તીર્થસ્થાને વધુ છે એવું લાગે પરંતુ સંશે- 8. * ધન થતાં એવું પણ લાગે છે કે..કર્ણાટક, અન્ન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરેમાં એક કઈ જમાનામાં આટલા જ તીર્થસ્થાને જેનેનાં હશે. છેક બંગાળ, . એરિસ્સામાં પણ તીર્થસ્થાને કેઈક જમાનામાં હશે એવું સંશોધન ઉપરથી લાગે છે.
જેનેના આ બધા જ તીર્થસ્થાનેમાં શિરમણિરૂપ ગુજરાતના પાલિતાણાનું છે શત્રુજ્ય અને બિહારના મધુબન ગામ અને રેલવે સ્ટેશન (મુંબઈ–હાવરા કે અમદાવાd- છે છે હાવરા લાઈન પર) ગીરડીહ તથા નવું થયેલું પાર્શ્વનાથજીના સ્ટેશન નજીકનું લગભગ ૧ ૪૫૦૦ ફીટની ઊંચાઈવાળા પહાડ પરનું સમેતશિખર છે.
-
-