________________
વર્ષ ૧૦ અંક ૩૪ તા. ૨૬–૮–૯૭
ભગવંતને નમસ્કાર કરીને સારી રીતે બે હાથ જોડીને પોતાનો પૂર્વભવ પૂછયો?
કેવલિએ કહ્યું : આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં અયોધ્યામાં પ્રથમ તીર્થકર ઋષભ છે દેવનો પુત્ર શ્રી ભરત ચક્રવર્તિ થયો હતો. એકવાર તે ઘણું શ્રાવકોને બોલાવવા આદિ છે વડે મારા આવાસમાં ભોજન કરવા આવ્યા. અને કહ્યું-ધર્મધ્યાન કરવું જોઈએ, અને 5 કે તમે હારી રહ્યા છે, તેથી હણશ નહિ, હણશ નહિ એ પ્રમાણે મારા આર્શમાં રૂપને છે છે જોતાં આગળ જાણવું જોઈએ એ પ્રમાણે આદેશ આપ્યો એમ કહીને દરરોજ ભોજન 8 માટે આવવા લાગ્યા.
- લોજન કર્તા વધવા માંડયા તેની સંખ્યા પ્રાપ્ત નથી થતી રયા વડે અમે શું 4 કરીએ ? એ પ્રમાણે કહેવાયું. સમ્યક ધર્મની પરીક્ષા કરીને શુધ શ્રાવકના હદય ઉપર છે કાંકિણી ન વડે ત્રણ રત્ન વડે ત્રણ રેખા ચક્રવર્તિએ કરી અને તેમણે ભણવા માટે
આર્ય વેદોને બોલાવી છ-છ મહિના પરિક્ષા કરી. ભરતરાજા મોક્ષમાં ગયે છતે આઠ 4 છે પુત્ર વડે આદિત્ય અને યશા આદિ મુખ્ય પુત્ર વડે અડધું રાજ્ય ભગવાયું અને શ્રાવ[ કેને નિત્ય ભેજન અપાતું હતું.
- તેથી બીજા વંશવાળા પણ અજિતનાથ ભગવાનના વખતમાં શ્રાવકને બહુમાન ! છે અપાતું હતું અને હનશે નહિ હનશે નહિ એ પ્રમાણે પાઠથી બ્રાહ્મણો તે કાળમાં ? ૪ કહેવાયા તેમના વંશમાં અસંખ્યાત કાળ ગયા છતે તારા પૂર્વભવમાં તારો પડેથી છે સોમશર્મ બ્રાહ્મણ હતો જેના બાળકે ખેતરમાં રમતા હતા ત્યારે પૂર્વભવમાં તમારા બે છે ૧ વડે શ્રાપ અપાયો હતો અને તે બ્રાહ્મણ પણ ક્રિયાવાળો હોવા છતાં કુસંગથી માંસમાં 8 * લુબ્ધ બન્યા અને પોતાની પત્નીને કહ્યું–રજ મારા માટે માંસ પકાવવું પડશે તેણી
તે પ્રમાણે કરે છે. છે એક દિવસ રાત્રે બનાવેલું મોરનું માંસ બિલાડી ખાઈ ગઈ અને બીજું માંસ 5 ન મળવાથી એના માટે અનાથ મરેલા બાળકને રાંધીને આપ્યું. બ્રાહ્મણને ખુબ સ્વાઢિષ્ટ રે લાગવાથી કરજ એક એક છોકરાને મારતે રાજાને ખબર પડતાં તેને જંગલમાં કાઢી મૂક્યો.
એકવાર મુસાફર સાધુની હત્યા કરવા દેડો પણ સાધુએ પ ચ પરમેષ્ઠિ મંત્રથી સ્થિર 8 જ કરી દીધો. નવકારના બધ આ હિંસાને મૂકીને પર્વતી ગુફામાં રહ્યા. લેકે વડે ?
જાણીને હવા. નવકારના ધ્યાનથી સ્વર્ગમાં ગયો. હું અહિં ક્યાંથી એ પ્રમાણે જ્ઞાનના છે છે ઉપયોગથી જોયું.
| મારી પાસે દેવધિ ક્યાંથી એ પ્રમાણે નમસ્કારના ફલને જાણીને હમણાં તે છે છે ત્યાં આવ્યો છે. તેને પૂર્વભવનો મિત્ર જાણુને નમસ્કાર મંત્રના મહાસ્યને બતાવવા