________________
કા
વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ : તા. ૨૪–૨–૯૮ : - - - - - - - ૬૫૧ . ૬ શેડી જુદી હતી. આપણે ત્યાં કોઈ તિથિની વૃદ્ધિ ન થતી. પણ દરેક બાસઠમી તિથિ આ ક્ષય પામતી, લૌકિકમાં તેમ ન હતું. ત્યાં કોઈપણ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવતી. આ જ રીતે કોઈપણ તિથિના ક્ષય કે વૃદ્ધિનો પ્રસંગે આરાધના દિવસ નકકી કઈ રીતે કરવો છે કિ. એ પ્રશ્ન ઉપસ્થિત થયે તે વખતે યુગપ્રધાન પૂર્વ ધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મ. ી આપેલો પ્ર" આપણને આજે ય કામ લાગે છે. શ્વેતાંબર પરંપરામાંથી દિગંબર છે જુદા પડ્યા એ પૂર્વના કાળમાં થયેલા એ મહર્ષિ છે એટલે તેમના એ વચને દિગંબરો આ પરંપરામાં આજે પણ મનાઈ રહ્યાં છે. છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મને પ્રવેષ એમ કહે છે કે
“ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્ય તત્તરા ' * તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિની આરાધના એની પૂર્વની તિથિમાં કરવી છે અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે તે તિથિની આરાધના ઉત્તર તિથિ-બીજી તિથિમાં જ કરી . છે "આજે પણ દિગંબરીય પંચાગોમાં પણ આ જ લોક ટાંકવામાં આવે છેઅને તે ૨ મુજબ આરાધના દિન નકકી કરાય છે.
છે. શું છે વિ. સં. ૨૦૧૪ પહેલા સકળ સંઘે જોધપુરથી નીકળતું ચડશુગંડુ માન્ય જ રાખેલું. તેમાં આવતી બધી તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત માન્ય રાખીને આરાધના જ કરવી એ સૌનું કર્તવ્ય હતું. પણ તે થતું ન હતું. આ પછી વિ. સં. ૨૦૧૪ પછી . સળ સંઘે નકકી કર્યું કે- જન્મભૂમિ પંચાંગ અનુસાર તેમાં આવતી બધી તિથિઓની 6 ક્ષય વૃધિયથાવત માન્ય રાખીને જ આરાધના કરવી તેથી જ જન્મભૂમિ પંચાંગ સંઘ- છે એક માન્ય છે કે ઓળખાવા લાગ્યું. તેમાં જે તિથિ જે દિવસે બતાવી હોય, તે વિસે જ ૬. તે તિથિની આરાધના કરવી, એ સૌનું કર્તવ્ય છે. ર - વિ. સં. ૨૦૫૩ ને ગત વર્ષમાં પણ ફાગણ સુદ ૧૩ ની આરાધના જન્મભૂમિ છે પંચાગ મુજબ જ કરવાને આપણે સંકલ્પ કર્યો હતે અને તે મુજબ આરાધના સચપર વાઈ. એ વખતે અમુક આચાર્યોના નામે એક જાહેરાત કરાઈ હતી કે, “શ્રી સંઘમાન્ય છે. જન્મભૂમિ પંચાગના આધારે ફાગણ સુઢ ૧૩ ની યાત્રાને દિવસ શુક્રવાર તા. ૨૧ મી 2 માર્ચે નથી, પરંતુ ફાગણ સુદ બીજી તેરશ શનિવાર તા. ૨૨ મી માર્ચે જ છે.” આ છે આ વાતની ખબર જયારે જન્મભૂમિ કાર્યાલયને થઈ ત્યારે જન્મભૂમિ કાર્યાલયના પંચાંગ & વિભાગનાં સંપત્રિકા કુ. જોતિબહેન ભટ્ટને વાસ્તવિક ખુલાસો કરવાની ફરજ પડી છે ૨. જેમાં તેમણે એ આચાર્યોની વાતને જન્મભૂમિ પંચાગને આધાર હોવાની વાતનું ખંડન ટ