________________
૩ વર્ષ ૧૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭-૯૮ :
- : ૧૦૭૩. છે. નવમાંશમાં ઉચ્ચનો છે અને ચંદ્ર વર્ગોત્તમી છે. આમ સમગ્ર કુંડળી ઉચચતા છે જ પામેલી છે. ૯. સ્થાભિલાષી મનુષ્યત્વ એટલે જ આચાર્યશ્રીની કુંડળી-મનુષ્ય વિકાસના જ કેવા કેવા મહાન સીમાડાઓ સર કરી શકે છે તે આ કુંડળી માં સ્પષ્ટ રીતે જોવા મળે જ છે. આવા લે કેત્તર મહાપુરૂષ જગતની નિ સારતા સમજીને અદ્વિતીય પુરુષાર્થ દ્વારા આ અદ્દભુત સફળતા મેળવે છે અને ઈતિહાસમાં સોનેરી અક્ષરે જીવનગાથા લખાવી જાય છે. જે ખરેખર તે બા ! મહાન પુરુષોને એાળખવા તે પણ દેહ્યલું કામ છે. આપણુ આરૂઢ કે તિષી શ્રી અશ્રિવનભાઈ રાવલે સાચું જ કહ્યું છે કે “આચાર્યશ્રીને કાચ બહુ એાછા મારે સાચા અર્થમાં સમજી શક્યા હશે.
આચાર્યશ્રીનું આત્મબળ અનન્ય હતું, તે અંગે જોઇએ તો ૪થે ઉચ્ચને મંગળ, આ ઉચ્ચના ગુરૂની દુષ્ટ છે. મંગળ શનિની રાશિમાં હોઈ તેની ઉપર શનિના ગાંભીર્યની ૪ અસર છે જારે નવમાંશમાં જુસ્સાને કારક મંગળ બીજે ગુરૂની રાશિમાં અને ગુરૂથી છે
દુષ્ટ પણ છે. લગ્નેશ શનિ ૪થે છે અને ગુરૂથી દુષ્ટ છે. આમ ૧, ૨, ૪, ચંદ્ર, ગુરુ છે અને શનિ પરસ્પર સંકળાયા છે. તેથી અસાધારણ મનોબળ વ્યકત થાય છે. ભલભલા છે કરોડપતિઓને પણ સ્પષ્ટ કહેને આ.શ્રી જરાય ખચકાયેલા નહિ અને પ્રચંડ વિરોધની આ $ વેળાએ પણ ખુબ જ મકકમ રહેલા. તેમનો આત્મદીપ વિરોધના વાવાઝોડામાં પણ છે છે જરાય ઝાંખો ન પડયે એટલું તો ખરું જ, ઉપરાંત તેમના આત્મદીપની પ્રચંડ તેજો
રાશિએ વિરે ધીઓએ ઊભાં કરેલાં વાળાં વેરવિખેર કરી નાંખ્યાં. પ્રચંડ આત્મબળ દ છે. આ કુંડળીને એક નોંધપાત્ર વિશેષતા છે.
| ચંદ્ર દશમેશ-કર્મશ છે અને તે શનિ સાથે પડે છે. શનિ ત્રીજે જુએ છે. છે અને વ્યકા રક ગુરૂ (કે જે દશમા કર્મસ્થાનમાં જ પડે છે) ઉપર દ્રષ્ટિ કરે છે. આ ર ગુરૂ ત્રીજાના કારક મંગળથી દુષ્ટ પણ છે. નવમાંશમાં ત્રીજે (પરાક્રમ) ઉચ્ચને સૂર્ય , જ છે. કર્મશ 'ગળ બીજે ગુરૂની રાશિમાં પડયો છે અને ધર્મકારક ગુરૂથી દુષ્ટ છે. છે વળી મોક્ષકારક કેતુથી પણ દુષ્ટ છે. આ બધી ગ્રહસ્થિતિએ તેમને સિદ્ધાંતનિષ્ઠ કર્મઠતા છે આપી. આ.કીના જીવનની પળેપળમાં કર્મઠતા નીતરતી દેખાય છે. તેઓ સ્વયં ધર્મમય બની ધર્મને પ્રકાશ અવિરતપણે ફેલાવતા જ રહ્યા. છે પ્રખર બુદ્ધિમતા પણ આ કુંડળીનું એક વિશિષ્ટ અંગ છે. ૮મે રહેલા ખુટે છે રે સાથે ધર્મકારક ને મ્યુન છે અને ગૂઢત્વના કારક હર્ષલની બંને ઉપર દ્રષ્ટિ છે. આ જ ગો આધ્યાત્મિક વિકાસમાં સારો ભાગ ભજવ્યો છે. વળી, હુ શુક્રની રાશિમાં છે ? છે અને તે શુક્ર સાથે ત્રિકેણ ગ રચતા હોઈ પ્રચંડ બુદ્ધિમત્તાને સૂચક છે. વળી શુ છે હું ગુરુદ્રષ્ટ તે છે જ આમ, આ કુંડળીમાં ઊંચી બુદ્ધિમત્તાના ચમકારા સ્પષ્ટ દેખાય છે. તે