________________
વર્ષ ૧૦ ૪ ૨૫–૨૬ તા. ૨૪-૨-૯૮;
: ૬૫૫
એકવાર કેવલી ત્યાં આવ્યા અને દેવતાઓએ સ્વવાળા કમળને શૈાભાયમાન યુ. હવે કુમાર સપરિવાર અને કાલ આઢિ રાજા કેવલીને ત્રણ પ્રશ્નક્ષિણા કરીને ભક્તિથી નમીને આગળ બેઠા કેવલી ધર્માંદેશનાને કહે છે. ભેગા કરેલા કરૂપિ વ્યાધિને હરનાર વૈદ્યસનાન બધા દેવાના લોકેાના લક્ષ્મીના લાભ આપનાર પવૃક્ષ અને અહિંયા બધા લેશેામાંથી છેડાવનાર મુક્તિને આપનાર દેખાય છે. શુદ્ધ ભાવથી શુદ્ધ ધર્મને આરાધીને ત્ય. આઠ કર્માના પણ સ્વરૂપ બંધ આદિ હેતુના ઉપદેશ આપે છે.
આંખે પાટા જેવું જ્ઞાનાવરણીય દરવાન જેવું દર્શનાવરણીય તલવાર પર મધ જેવુ' વેઢનીય મદરા જેવુ' મેાહનીય હાથની એડી જેવું આયુષ્ય ચિતારા જેવુ. નામકમ કુળ ઉંચનીચ એ ગેાત્ર કમ કુંભારના જેવું ત્યાં જ્ઞાનને ભણે તે અટકાવવા તે જ્ઞાનાવરણીયએ પાટા આંધવા જેવુ. ચક્ષુ અને બાકીની સ્પર્શઢિ ઇન્દ્રિયાથી થતુ દેનને રીઝન ૨ દે નાવરણીય છે. જેમ રાજાને જોવાની ઇચ્છાવાળા માણસ કરવાનવડે અટકાવાય છે. જેનાથી સુખદુ:ખ આપણે તલવાર પર મધ ચાટવું તેા સુખદુઃખના અનુભવ વેદા થાય-વેઢનીય મદિરા પીધા પછી મેાહુ પામે જીવ તે મેાહનીય તે બે પ્રકારે છે.
(૧) કૅન માહનીય (૨) ચારિત્ર માહનીય. પહેલું માહનીય ક સમ્યક્ત્વ મેળવવામાં અંતરાય ખીજુ` ચારિત્ર માહનીયનું કામ ચારિત્રમાં અંતરાય અને જે ચાર ગતિમાં દેહમાં રહેલેા જીવને અટકાવનાર આયુષ્યકમ તે જેમ ચાર બેડીએ બાંધેલી હાય તે આર્ષ્ય કમ ચારના પગમાં બેડીની જેમ શુભતિ અને અશુભગતિના જે ભેદ તે નામક ધારા ખરાબ ચિત્રા દ્વારે તે સારા ખરાબ શબ્દમાં ઉચનીચ ભાવવડે જે જીવ તે ગામ શુભ અશુભના શબ્દથી માન અપમાનને સારા ખરાબ પ્રાપ્ત કરનાર કુંભારની જેમ ગાઢ.
કાનથ અટકાવવા–રાજા દાન આપે ખજાનચી રાકે તે અંતરાય ક. એ પ્રમાણે બધા કના રૂપને જાણીને કુમાર વડે જ્ઞાનાવરણીયના બંધના હેતુ પૂછ્યા. ફરી કેવલીએ કહ્યું : મથુરામાં હેમાગહુ નામના રાજા લીલાવતી રાણી તેને અનેક પાસે માગણીથી મળેલ આપને પ્રિય મહા સ્વરૂપવાળા મકરધ્વજ નામના પુત્ર હતા. તે પાંચ વર્ષના થયા ત્યારે માતાપિતાએ ઘણા મહેાત્સવ વડે પાઠશાળામાં મૂકયા. જેમ જેમ ભણે છે તેમ તેમ રા થી ઘેરાય છે, તેના વડે નવા પાઠે યાદ નથી કરી શકતે! અને પહેલાના પાઠ ભૂલી જાવ છે. તે ખાલયના ક્રમમાં યૌવનમાં આવ્યા. જ્યાં તે વિદ્વાનની સભામાં ચર્ચા નિમિત્તે બોલી શકતા નહતા, જેમ તે મેલે તેમ જીભના રાગ અલગ સ્વર