________________
વર્ષ ૧૦ અંક ૧૩+૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
': ૪૦૩ તેમનું પ્રથમ પ્રદાન છે-સમ્યગ્દર્શનનું ઠેર ઠેર દાન.
બીજુ પ્રદાન છે- શ્રમણ શ્રમણ સંઘને અપાર વિપુલતા ઉપર પહોંચાડે છે છે આના અંગે પણ ઘણી વાત કહેવાય તેવી છે. વિ. સં. ૧૯૬૦ લગભગમાં શ્રમણ– 2
શ્રમણી સંઘની સંખ્યા તપાસ અને સંવત્ ૨૦૪૭ વખતની સંખ્યા તપાસ આસમાન છે 0 જમીનનું અંતર જણાશે. આ તેમનું અપૂર્વ પ્રદ્યાન છે.
ત્રીજુ પ્રદાન છે દરેક વસ્તુને જિનવચન સાથે સરખાવી પછી માનવી પણ . થઇ જડ રૂઢિઓના દાસ ન થવું આવી એક આગવી સૂઝ તેમણે આપી છે. ક્યી કયી છે 9 રૂઢિો, કયા ક્યા સમયે, કેવા કેવા સંજોગોમાં શરૂ થઈ તે તપાસી, જિનવચનને બાધ છે છે ન આવે તે રીતે નિર્ણય કરી આચરણ કરવું તે બુદ્ધિ તેમના સિવાય કોણ આપત! છે જેન સંઘમાં સેંકડો વર્ષોથી કેટલીક તદન ખોટી પ્રણાલિકાએ ચાલુ થઈ ગઈ છે જ હતી, તેમણે આ પ્રણાલિકાએ સામે પ્રખર વિરોધ કર્યો. પણ જેમનામાં નવું વિચાર
વાની મતિ કે શક્તિ જ ન હતી તેઓ પૂ. આ.શ્રીની આવી બધી વાતે કેમ પચાવી છે આ શકે ! તિથિઓની આરાધના કયી સાચી ! તે તેમણે આગમન અને શાસ્ત્ર પાઠેને દીવો હ ધરીને બતાવ્યું. આવી તે કેટલીય શાસ્ત્રવિરૂધ્ધ રૂઢિઓ તેમણે એકલે હાથે સાફ કરી. જ
તેઓશ્રી કહેતા કે--હજી તે કેટલાં જાળાં ઉલેચવાના બાકી છે પણ હવે હું જ શરીર થી થાક છું, તે કામ, પાછળના ગીતાર્થો કરશે. અને તેમણે તેમની પાસે રહી, પણ
જ્ઞાનની પિપાસા બૂઝવનારાઓને તે જાળાં દેખાડ્યાં હતાં. આ સર્વ કામો કરવામાં તે છે છે પુષ્કળ ઘસાઈ ગયા હતા, તેમને આ કામમાં તેવા વિપુલ–સહાયકો પણ ન હતા, તેય છે જ જૈન શાસનને આ રાણે પ્રતાપ એકલપંડે ઝઝુમતે હતો.
સાથીઓ સાથે છેડી દેતા હતા, જેમણે તેમને કેરા ચેક આપ્યા હતા તેવા છે , આચાર્યો પણ એ ચેક પાછા લેવા આવ્યા હતા, એટલું જ નહિ પણ જેઓ તેમનાથી જ જ સમ્યકશન અને વિરતિધર્મ પામ્યા હતા તે પણ તેમનાથી માત્ર વિમુખ જ નતા પર જ થયા પરંતુ વિરૂધ પણ થયા હતા. તો ય આ મહાસુભટ કેઈની પણ પરવા કર્યા ? છ વિના, પોતે માંડેલ શુધિયજ્ઞ પૂરો કરવા મથતું હતું. જાણે કે આચાર્ય હરિભદ્રસૂરિ છે છે અને વિજ્ય ઉપાધ્યાયે ફરી અવતાર લીધો હતો. “ધર્મથી સુખ મળે આ માન્યતાને જ
તેમણે જડમૂળથી ઉખેડી, “ધર્મથી સુખને રાગ જાય અને દુઃખ વહાલું લાગે.” આ છે છે એક શેખનાદ ફેંકયો જેના પડઘા આજે પણ ઢિગતમાં ગૂંજે છે અને તેમને પરિવાર છે છે પણ ૨ાજે એજ શંખનાઢ ફૂકી રહ્યો છે, જે કે આ મહાન શુદ્ધિ યજ્ઞ માટે તેમને એક છે પોતાના અઢીસો લગભગ સાથીઓને બહાર મુકવા પડ્યા, તે ય આ સેનાપતિ અડેલ છે
પણે પોતાનું કામ બજાવત જ રહ્યો. સમગ્ર ભારતવર્ષ તેમના પ્રઢાનો બઢલ કરોડ ૪. જન્મ સુધી તેમનું ઋણ રહેવાનું છે.