________________
જ સમ્યગ્દર્શનના ઉદ્દગાતા મહામાનવ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
-સુબોધચંદ્ર નાનાલાલ શાહ-અમદાવાદ ભારતવર્ષનો વિ. સં. ૧૯૬૯ થી વિ. સં. ૨૦૪૭ સુધીને જૈન સંઘ રામ્યગૂઆ દર્શનના મહાન કાનેશ્વરી, ગણાધિપતિ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ મને, ૪િ હજારને સમ્યગ્દર્શન રૂપી રત્નના દાન બદલ અપાર ઋણી રહેશે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે, સમ્યગ્દર્શનને ભારતની ભૂમિમાં જન્મ લેવાનું મન છે મિ અને તે આ. શ્રી વિ. રામચંદ્ર સૂ.ના સ્વરૂપમાં અવતાર પામ્યું.
સમ્યગ્દર્શનના જોરશોરથી ડિડિમ વિ. સં. ૧૯૬થી વાગવા શરૂ થયા ધર્મ શું 8 કરનારા લોકો પણ સમ્યગ્દર્શન એ વળી કશી ચીજ છે ! તે જાણતા ન હતા, તે જ આ યુગમાં નાના બાલકથી માંડી મૃત્યુની નજીક પહોંચેલાઓને પણ સમ્યગ્દર્શનની સાચી છે
સમજ જે કેઈએ આપી હોય તે ઉપર્યુક્ત આ. ભગવંતે આપી. આજે નાના પાલક ) $ પણ સમ્યગ્દર્શન શું ? તે સમજાવી રહ્યાં છે.
વિ. સં. ૧૯૬૯ પૂર્વેના આચાર્ય પુંગવોની દેશનામાં સમ્યગ્દર્શનની વાત છે આવતી, પણ ઉપર્યુકત પૂ. આ.દેવે જે રીતે તેની અહાલેક જગાડી, જે રીતે રમ્યગુ િદનની મોરલીના નાદે લોકોને લતા ર્યા તે તો ઈતિહાસમાં અમર થઈ જાય તેવી ૨ હકીકત બની ગઈ. એટલું જ નહિ, પણ તેમની દેશના સાંભળી તેમના ઢાઢા રૂનાથ જ જ દાઢાગુરૂ પૂ. મલસૂરિ મહારાજને કહેવું પડયું કે-“આ ચીંથરે બાંધેલું રત્ન છે, જે છેએનું બરાબર જતન કરજે.”
પૂ. આત્મારામજી મ. તે તેમના જન્મ પછી તરત જ સ્વર્ગવાસી કે મહા વદેહરે વાસી થઈ ગયા હતા, એટલે તેમણે આ મહાત્માને જેવા સવાલ જ ન હતું, પણ છે છે પૂ. કમલસૂરિ મ., પૂ. વીરવિજયજી મ., પૂ. દાનસૂરિ મ. અને પૂ. પ્રેમસૂરિ મ. આ છે
સૌનાં વાત્સલ્ય અને આશીર્વાદ છે કે એક જ વ્યકિતને મલ્યા હોય તો તે વિ. રામચંદ્રસૂરિ મ. હતા. અને તે પણ તેમની સમ્યગ્દર્શનની દેશના તથા પ્રભુશાનની કાર સમર્પિતતા બદલ. તેમની માર્ગસ્થ અને સુવિશુધ્ધ દેશના માટે તેમના પૂ. ગુરૂદે શ્રી પ્રેમસૂરિ મ. પણ કહેતા કે-“રામચંદ્રસૂરિની દેશના પૂર્વાપરના વિભાગ પૂર્વક સાંભળો રે છે તેની દેશનામાં ક્યારેય શાસ્ત્રવિરૂધ્ધ વાત આવે જ નહિ અને ભવિષ્યની પ્રજા માટે છે રે રામચંદ્રસૂરિનાં વ્યાખ્યાનોનું સંસ્કૃતમાં રૂપાંતર કરાવી તે જ્ઞાનભંડારમાં મૂકાવા જઇએ.” છે
આવા મહાન ધુરંધર આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરિ મહારાજે જેન સંઘને 8 છે ઘણુય ચીજો વારસામાં આપી છે. પરંતુ તેમાં આ ત્રણ ચીજો વિશેષ ધ્યાન ખેંચે છે છે તેવી છે.