________________
$ $ મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૯ ]
–શ્રી રાજુભાઈ પંડિત
આખરે કંસ કમેતે હણ્યે. ચા ગુરે શ્રીકૃષ્ણને અને શ્રીકૃષ્ણ ચાણુરને સાવધાન કરીને મલયુદ્ધનો આરંભ કર્યો. ?
કઢાવર ચાણુર સામે મગતરા જેવા લાગતા ગોવિંદ હમણાં હતા ન હતા થઈ જશે રે છે તેવી શંકા લોકોના મનમાં વ્યાપી હતી. ગોવિંદ તે સૌના મનના માણિગર હતા જ છે એટલે કદાવર ચાણુર સામે ગોવિંદનું આ નિયુદ્ધ-મલયુદ્ધ ઘણુ મનને દુભવી ગયું છે જિ. હતું. આમેય પ્રિયજનના અમંગળની શંકાએ બહુ જલદી થવા લાગે છે.
પણ... અહીં તે ગાયો ચરાવી જાણનારે નજને નંદના ગોવિંદે જનમથી છે ૨ મલયુદ્ધના અનુભવી એવા પણ ચાણુરની સામે સહેજે મચક આપતું નથી. તેને મન જ જ તે આ માત્ર રમત જ હતી. જીવ સટોસટના ખેલ તે કંસના મનમાં આ મલ્લયુદ્ધની કે આ સાથે જ ખેલાતા જતા હતા. કૃણ મરે તે પોતાને મૃત્યુને મારનારે ગણાવી શકાય ? છે તેમ હતું. અને ચાણુર મારે તે તે.તે કંસનું મૃત્યુ નિશ્ચિત જ હતું. આમે ય જ જમેલો કયો જણ મૃત્યુ નથી પામ્યો?
વિકરાળ-કદાવર મલ્લને ગોવિંદે અત્યંત કાર્થના પમાડી. આથી સમુદ્રવિજયાદિ ઇિ યદુરાજાઓને આનંદ માટે ન હતું. અને હવે કૃષ્ણ પગના ઘાત વડે પૃથ્વીને ધ્રુજાવી એ મૂકી. અને તે સાથે જ કંસ પણ ધ્રુજી ઉઠયો. તેને ચાણુરના મૃત્યુની આશંકાએ જ થવા લાગી.
કષ્ણુના પૃથ્વી ઉપરના પાઠ ઘાતથી ભયભીત બની ગયેલા કંસે “મુષ્ટિક નામના જ કે બીજા પાઈ-કઢાવર-હૃષ્ટ પુષ્ટ -દુષ્ટ–કુર એવા આખલા જેવા મહલને કૃષ્ણને હણી ૨ નાંખવા આદેશ દીધો. અને “મુષ્ટિક મલલ પણ કૃષ્ણ તરફ અતિ વેગથી કૃષ્ણને ઘાત . જ કરવા દોડી ગયો.
ચાણુર સાથેના યુદ્ધમાં વ્યગ્ર ગોવિંકની હત્યા કરવા દોડી રહેલા મુષ્ટિક મલને આ જોતાં જ સીરપાણી–બલદેવ બોલ્યા. “હે નરાધમ ! દુરાચારી! આ રીતે યુદ્ધ કરવા કેમ ત્ર દડે છે? પણ હવે તું જે તારી યુદ્ધ કરવાની ચળને હું હમણાં જ ખલાસ કરી નાખ્યું છે જ છું આ રીતે બોલીને બલદેવે મંચ ઉપરથી છલાંગ મારીને સીધા મુષ્ટિકના રસ્તા વચ્ચે જ જ ઉભા રહે તેની સાથે મુકાબાજીથી યુદ્ધ શરૂ કરી દીધું.