________________
છે. ૨૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીઓ વિશેષાંક છે એક વખત આશ્રમમાં વાડી બનાવવા માટે કુલપતિ બાજુના ગામમાં ગયા હતા. છે શું તે સમયે રાજપુત્રોએ આવીને આખા આશ્રમમાં ભાંગફેડ મચાવી મૂકી હતી. આશ્રમ છે તરફ આવી રહેલા કુલપતિને કેઈકે કહ્યું- અરે ! રાજ પુત્ર તમારા આશ્રમને તોડફોડ જે કરી રહ્યા છે. છે. આ સાંભળતા જ કુહાડીથી રાજપુત્રોને હણી નાંખવાના કુર ક્રોધભર્યા વિચાર છે દિ સાથે તે કુલપતિ આશ્રમ તરફ દોડયા. પણ... રસ્તામાં આવેલા એક ઉંડા ખાડાને જોઈ ને છે ન શકવાથી કુલપતિ તે ખાડામાં પડ્યા. અને પોતાના હાથની પરશુ-કુહાડી પોતાના જ છે
માથામાં તીવ્ર વેગથી વાગતા તેના મસ્તકના બે ટુકડા થયા. કુલપતિ ત્યાં જ મૃત્યુ , પામ્યા અને મરીને એ જ કનખલ આશ્રમમાં ‘ચંડકૌશિક દષિવિષ સર્પ બન્યા. છ
પૂર્વના સંસ્કારોથી આ સર્પ મમતાપૂર્વક આશ્રમની આજુબાજુ જ ફર્યા કરે છે જ છે. કોઈ પણ આ રસ્તેથી જતાં મુસાફરોને આ સર્ષ પોતાની દૃષ્ટિની જ્વાળાઓથી છે
બાળીને ભસ્મ કરી નાંખે છે. માત્ર આ રસ્તેથી જ નહિ આકાશમાં ઉડતું કેઈ પંખી , છે જે આ સપની નજરે ચડી જાય કે તરત જ તે સર્પ તે જ ક્ષણે તે ખીને બાળીને ૨ ખાખ કરી નાંખે છે. " આથી આ પ્રદેશ હવે અત્યંત ઉજજડ બની જાય છે.
આવા સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં આ તરફ દ. પર આવી ચડે છે. રસ્તામાં ગાવાળાએ પ્રભુને વિનવ્યા, “પ્રભુ ! આ સીધો રસ્તો ચંડકૌશિક છે ૬ સપ તરફ જાય છે. ત્યાં ગયેલું કે પાછું ફર્યું નથી પ્રભુ! માટે કૃપા કરીને આપ છે આ વાંકા–સૂકા પણ નિભય રસ્તેથી પધારો.” જ પ્રભુએ જ્ઞાનના ઉપયોગથી જોયું તે-એ થાંભલા સાથે ટકરાયેલા મુનિવર, આ ખાડામાં પોતાના જ હાથના કુહાડાથી પિતાના મસ્તકના બે ટુકડાથી મત પામતા ) કે કુલપતિ અને છેલ્લે આ ચંડકૌશિક સર્પ દેખાયા. બોધ પામી શકે તે આ આત્મા છે
છે તેમ સમજીને કરૂણાનિધિ પ્રભુ સેવાળો ના પાડતા રહ્યાં છતાં ચંડકૌશિક તરફ લઇ ઇ જનારા રસ્તે જ પધાર્યા.
ચંડકૌશિકના રાફડાથી થોડે દૂર પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં.
ડીવાર થતાં પ્રચંડ ક્રોધને પહાડ ફંફાડા મારતો બહાર નીકળ્યો. તેણે ૨ કે પ્રભુને જોયા. વિચાર્યું કે-અરે! આ મને ઓળખી નહિ શકીને મારી અવજ્ઞા કરીને છે હું આ કોણ અહીં ઉભે છે? ઘમંડી ! હવે તું તારા ઘમંડની અને મારી અવજ્ઞાન