________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. ન. જી. એન.૮૪ O૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
AIL LIST LT
પષ્મ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે ? આ સંસારના સુખના ભિખારી કરી જેન બની શકે નહિ. ૪ : સાધુને જોઈ સાધુ થવાનું મન ન થાય અને શ્રીમંતને જોઇને શ્રીમંત થવાનું . | મન થાય તે મિથ્યાષ્ટિ હોય કે સમકિતી ?
જેને દુર્ગતિને ભય ન હોય અને ધર્મસાધક સદગતિને પણ ખપ ન હોય તે આ ધર્માત્મા જ નહિ?
અધર્મ માત્રનો ત્યાગ અને સધર્મને આદર તે જ સાચા સુખી થવાને રાગમાર્ગ ! ) ક સાધુપણું એટલે બિલકુલ પરતં જીવન અને સ્વતંત્રતાને સાચે રવાઢ અનુ- તું
ભવાવનારું જીવન ! * * દુનિયાના સુખી થવાની લાલસા મૂંડી, સારા થવાની ઈચ્છા સારી. પાર થવા છે
ઈ છે તેને જ મોક્ષ મળે દુનિયાના સુખે સુખી થવા ઇચ્છે તેને મોક્ષ મળે જ નહિ ! 8 મેક્ષના સાધકે સમજવું પડશે કે, મન, વચન, કાયાને યથેચ્છ પ્રવર્તાવા અને
મોક્ષમાર્ગની આરાધના કરવી એ અશક્ય છે. કે હિંસાદિ આશ્ર જેમ સ્વ માટે પાપકારી છે તેમ પર માટે કરાતા સેવાતા હૈ
આશ્રવ પણ પાપરૂપ છે. જે પ્રવૃત્તિથી હિંસાદિ પુષ્ટિ પામે, જનતા એ માર્ગે
જોડાય, પરિણામે એમાં રત થાય, તે તમામ કિયાએ આશ્રવ લાવનારી છે. ૪ * ક અહીં કેવળ કુલ, જાતિ કે નામની પૂજા નથી, યોગ્યતાની પૂજા છે. ૪ ૦ આત્માની દબાઈ ગયેલી અનંત શક્તિને પ્રગટાવવા માટે ધર્મક્રિયા છે,
. ખરેખર જે આત્માને માનતે હોય તેને આત્માની કિંમત વધારે હોય કે શરીરની . 8 કિમત વધારે હોય? ooooooooooooooooooooat જૈન શાસન અઠવાડિટ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુ.પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર થી પ્રસિદ્ધ કર્યું
0:000000000000000000000000