SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ { કે. કે. – પાટણના જ્ઞાનભંડારો અવલોકન – --પૂ. મુનિરાજ શ્રી ઝાન્તરત્ન વિજયજી મ. ૧ ચાપોત્કટ–ચાવડાવંશીય મહારાજા શ્રી વનરાજ અને જેનાચાર્ય શ્રી શીલગુણ- 5 # સૂરિના સહકારથી પાટણમાં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ગુણવંતી છે ગુજરાતની પૂણ્યભૂમિમાં ઉત્તરોત્તર રાજનીતિ, વાણિજ્ય, વિદ્યા, કળા, સાહિત્ય, ધાર્મિત અને સંસ્કારિતાના શ્રી ગણેશ મંડાયા, આ સીન કમિક વિકાસને વ્યવસ્થિત છે ઈતિહાસ લખાવો તે હજુ બાકી જ છે. આથ છતાં આપણે એટલું જાણીએ છીએ કે ? એ વાર રાજનીતિ અને વિદ્યા-કળા-સંસ્કારપ્રેમી ગુર્જરેશ્રવર મહારાજ શ્રી સિદ્ધ- ૨ રાજ જયસિંહદેવ અને મહારાજ શ્રી કુમારપાલદેવના સમયમાં રાજનીતિ પારંગત 1 અને વિદ્યા-કળા-સંસ્કારના સ્વામી ધર્મપુરૂષ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના ઓજસ છે અને પુરૂષાર્થભર્યા સહકારથી સેળે કળાએ ખીલી ઉઠયો હતે. આચાર્ય શ્રી હેમચંદ્ર 8 સાંપ્રઢાચિક પુરૂષ હોવા છતાં તેમણે પોતાની પ્રતિભા અને વિવેકને ઉપયોગ એકાંગી | ૫ સંપ્રઢાય વૃદ્ધિ માટે ન કરતાં ગુજરાતની આડશ સંસ્કારિતાને વિકસાવવામાં જ કર્યો છે હતો. ચારથી પાટણ અને ગુજરાતની પ્રજાને સદાચાર, વિવેક, પારસ્પરિક ધર્મ | અવરોધ અને સંસ્કારિતાનો જે વારસે મળ્યો હતો તેનાં બીજો આજે આપણને ! જોવા મળે છે. - - - - આચાર્ય શ્રી હેમચંદ્ર અને તેમના પુરગામી તેમજ જૈનાચાર્યો વિવેકભરી વિદ્યાના સ્વામી હેઇ, એ સૌએ ગુજરાતની ભૂમીમાં અનેકવિધ સાહિત્યની સરિતાએ છલકાવી દીધી હતી. આ સાહિત્યને સમજવા માટે તેમને સર્વ પ્રકારના સર્વદેશીયલ સાહિત્યની જરૂરત પડી અને એ રીતે પાટણ-ગુજરાતની ભૂમીમાં અનેક સ્થળે વિશાળ જ્ઞાનભંડારો સ્થપાવા લાગ્યા. તે પચાનના આચાર્ય શ્રી અભયદેવસૂરિ, વાટિદેવસૂરિ, } શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સંખ્યાબંધ સમર્થ જૈનાચાર્યોએ દેશવિદેશમાં ભ્રમણ-પર્યટન ! કરી સવદેશિય વિશાળ સાહિત્યરાશિને ગુજરાતની ભૂમીમાં આર્યો અને મંગાવ્યો. } એજ કારણ છે કે જેના જ્ઞાન સંગ્રહાલયો સર્વદેશીય વિવિધ વિષયોને લગતા પ્રાચીન 9 પ્રાચીનતમ સાહિત્ય ગ્રંથરાશિથી શોભી રહ્યા છે. એક રીતે એમ કહી શકાય કે છે જેને જ્ઞાનભંડારે શાસ્ત્રસંગ્રહની દષ્ટિએ હંમેશા અસંપ્રદ્યાયિક રહ્યા છે અને એ ? રીતે જૈન સંસ્કૃતિજ્ઞાનનું સમગ્ર ભાવે મૂલ્યાંકન કર્યું છે. આ જ કારણને લીધે જેન ! જ્ઞાનભંડાર ભારતીય અને પશ્ચાત્યે હજારે વિદ્વાનેનું આકર્ષણ બન્યા છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy