________________
૪િ ૨૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પર અજબ કહે, શી વાત કરું, મેં એક બાળકે તમને પણ જ્યારે કેઈક વાર છે એ અજબ ગજબ ને સાત સાગર આ અજબ ગજબની સવારી મળી જાય છે 2 સમાય જાય તેઓ ઉડે ખાડા જોય છે. તે જરૂર શેડીક વાર તેમની પાસે ઉભા
રહેશે તમને ખબર પડશે કે આવા ગપ્પીપર ગજબ કહે, શાબાશ, બિરાદર આ ટાસ હોય છે મગજમાં ન ઉતરે તેવું છે
ખાડે તે મેં ઘણી વખત મારી જાતે ભરડે છે. કૂવો છે. તેથી તારી વાતમાં જરા પણ ) આ વહેમ આવતું નથી.
- મુકેશભાઈ – બાળ ગઝલ – પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા, અંતરને અજવાળે વીર, પંથ તારે કાયે જા.
- ઈશીતા
(સેક દેડકે દદુરાંક દેવ પેજ ૨૭૦ નું ચાલુ) 6 ઉપર વિશ્વાસ ન બેસતા તે દરેક દેવે અહીં તારી પરીક્ષા કરવા અને ચંદનરસથી છે જ વિલેપન કરવા છતાં તારી નજર સામે તેણે પરૂ જેવા ગંદા પ્રવાહીને દેખાડયું. છે - દેશના પૂરી થતાં શ્રેણિક મહારાજા પોતાના મહેલ તરફ જતા હતા, ત્યારે જ
તેમણે એક સાધુને માછલા પકડવાની જાળ સાથે માછલા પકડતા જોયાં કે તરત જ છે શ્રેણિક રાજાએ શાસનની અપભ્રાજાના અટકાવવા તે સાધુને તેમ કરતા અટકાવી
દીધા. વળી આગળ જતાં એક સાધ્વી કે જે ગર્ભવતી હતા તેને જોયા કે તરત શ્રેણિક છે રાજાએ તે સાધ્વીને પોતાના મહેલમાં છૂપાવી દીધા.
આટલી પરીક્ષા રાંક દેવે કરી. છેવટે પિતાના સ્વરૂપમાં પ્રગટ થઇને તે જ દેવે સર્વે હકીક્ત કહી સંભળાવી અને એટલે દઢ સમ્યગ્દષ્ટિ શ્રેણિક રાજાને વંદના હિ. કરીને એક હાર તથા ગેળા આપીને પોતે દેવલેકમાં ગયા. દેશના સાંભળવા જવાના જ માત્ર પરિણામથી દુર= દેડકો હાંક દેવ બન્યો. આ
(ત્રિપછી શલાકા પુરૂષ ચરિત્ર)