Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, અને
ધાર્મિકું ગધસંગ્રહ :
પુત્ર છે. ટી . . M0gqo+હછલી
- રોમાન35સાર કે સંડે છે ,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુાિગરજી ગ્રન્થમાળા-ગ્રન્થાક ૪ર્ડ-૪૭.
અહ
धार्मिक गद्यसंग्रह
तथा
पत्र सदुपदेश.
હીર.સ. ૨૪૪૪
મગ ૧ ો.
[ચાગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિ સાગરજી સૂરીશ્વરના લેખો અને પત્રાના સંગ્રહ,
180
પ્રગટકર્તા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
હા. શા. લલ્લુભાઈ કરમચંદ દલાલ. { ચંપાગલી—મુભાઇ ]
પ્રત ૫૦૦.
મૂલ્ય રૂ. ૩-૦-૦.
વિક્રમ સ. ૧૯૭૪
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડેદરા-શિયાપુરામાં, લુહાણમિત્ર ટીમ કિં. પ્રેસમાં, વિઠ્ઠલભાઈ આશારામ કરે તા. ૧૫-૧૨-૧૮૧૭ ના રોજ પ્રગટકર્તા માટે છાપી પ્રસિદ્ધ કર્યું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન.
ન
શ્રીમદ્ ગુરૂવર્ય પતાના જીવન પ્રસંગમાં આવતી સ્ફુર્ગાને ખાનગી નાટબુકમાં આલેખેલી જે પૈકીના કેટલાક ભાગ અને પત્રા આ ગ્રન્થમાં લેવાયા છે અને તે જુદી જુદી રસવતીએ કરતાં પણ અધિક પ્રીય થઈ પડે તેમ છે.
:
જુદા જુદા વિષયેા સબધ્ધ સમય સમયને યેાગ્ય વિચાશ,-જુદી જુદી વ્યક્તિએને અનુસરીને ૮ પ્રગટ થયા છે તે-તે તે વિષયના અનુભવી અને જૈનતત્ત્વના વિશેષ રીતે ઉદાર વિચારપૂર્વક–જે કાઇ નણકાર હશે અને મધ્યસ્થદષ્ટિથી મનન કરશે તે યથાર્થ સમજી શકે તેમ હોવાથી પ્રસ્તાવના ન લખતાં ‘ વક્તવ્ય 'માં જણાવેલા વિચારાને યાદ રાખી આ ગ્રન્થને વાંચવાના પ્રયાસ યથાર્થ છ આપશે એમ જણાવવુ હીતકર જણાયું છે.
<
શ્રીમના રચિત ધણા ગ્રન્થા એવા છે કે જે ઉપર માધ્યસ્થદૃષ્ટિ વાળા, જીજ્ઞાસુ વિદ્યાના લખવા ધારે તે અનેક વિવેચના લખી જુદા ગ્રન્થે રૂપે બહાર લાવી શકે, પણ સમય ૫૦ વર્ષ પાછળ છે એ વાકય કહે છે કે, વમાન સમયમાં જે સમજાય છે તે કરતાં ભવિષ્યમાં વિશેષ સારા પ્રમાણમાં સમજાશે;–ભૂમિ સ્વચ્છ થાય છે—દીર્ઘદ્રષ્ટિ જ્ઞાનીઓનુ પ્રથમ તે કર્તવ્ય છે. આ પછીના યાગ ગ્રન્થ વાંચકાતે તે વિષે વધારે પ્રતિત કરાવશે.
શ્રીમા લેખસંગ્રહ અને પ્રાસ’ગીક ઉપદેશ પત્રતા સંગ્રહ વિશાળ છે, જેથી આ ધાર્મિક ગદ્યસંગ્રહ અને પત્ર સદુપદેશને ગ્રન્થમાળાના કર્યા છે. ખાતે ૪૬ તથા ૪૭ મા મણકારૂપે-ભા. ૧ લા તરીકે—પ્રગટ ભવિષ્યમાં પ્રગટ કરાશે; તેમાં કેટલાક પત્રા અને લેખા જે આ ગ્રન્થમાં લેવાયા નથી તે પ્રગટ થશે; શ્રીમદે જણાવ્યુ છે તેમ અધિકારપત્રે જુદા વિચારા જ્યાં જાય ત્યાં સયેગા, મનન કરશે! તાજ સત્ય સમજશે. સત્ય સત્ય લેવુ અથવા અસત્ય શૈવુ તે સ્વદૃષ્ટિ ઉપર જ આધાર રાખે છે, ઘણા વાચકોને માત્ર ઉપલકી
ઝુદ્દી
અને
અધિકારીને ખ્યાલ લાવીને
આ વાંચવાની ધ પડી હોવાથી આ યનની જરૂર પડે છે. જૈન દ ન જ
છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
:
*
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) એક પ્રકારનું છે કે કોઈ પણ વિષય સંબંધી એકાંત આમજ છે એમ કહી શકાતું નથી પણ અપેક્ષાએ—અમૂક ન્યાયે–આમ છે તેમ કહેવાય છે, તેથી તે તત્વને સ્મરણમાં રાખીને જ્ઞાનીનાં વચને ઉપર શ્રદ્ધા રાખી યથાશક્તિ આદર કરે તે જ હીતાવહ છે.
કેટલાક પત્રો અને લેખો નથી, ” એમ વક્તવ્યમાં જણાવેલા શબ્દનો અર્થ જરા ગંભીર છે. ચોગ્ય ન હોય તો લખાય જ કેમ ! પણ તેને ભાવાર્થ એ છે કે સર્વેને માટે તે વિચારો યોગ્ય થવા માટે સમયની ઢીલ છે. વ્યકિતને ચગ્ય હોય જ્યારે સમષ્ટિની ગ્રાહ્યશકિત માટે સમયની જરૂર હોય તેને જ્ઞાનીઓ સંભાળની નજરથી બહાર મુકે છે અને તે ઠીક જણાય છે. આપણે જોઈએ છીએ કે જે વિચાર ૨૫ વર્ષ ઉપર હસી કહાડવામાં આવ્યો હોય તેને આજે પ્રાધ્યાનતા મળે છે અને પ્રાચિનત્વ ઘસાઈ જવા પામે છે. અર્થાત્ અનુકુળ સમય જે ટેકો આપે છે તેવો ટેકો પ્રતિકુળ કે ઓછો અનુકૃળ સમય ટેકો આપતો નથી.
આવા ઉપયોગી અને મોટા પ્રથને પ્રગટ કરતાં ખર્ચ પણ ઘણો થઈ ગયો છે તેમાં હાલના વિગ્રહ સમયે તે કાગળના ભાવ વધારવામાં હદજ કરી છે એટલે ઇચ્છા કરતાં વધુ કીમત આ ગ્રન્થની રાખવી પડી છે તે પણ પડતર કરતાં તે વધુ રાખી નથીજ, સહાયકોને અમુક પુસ્તકો ભેટ આપવાના હોવાથી, ખુટતી રકમ માટે વિક્રીય પુસ્તકો ડાંજ રહેનાર છે. સહાયકોની નોંધ પણ લીધી છે જે તરફ ઉદાર અને મદદ કરવાની જીરાસાવાળા ગ્રહોનું ધ્યાન ખેંચી વિરમીએ છીએ.
લો.
ચંપાગલી, મુંબાઈ છે કાર્તિક શુદિ ૧૧ પરિ સં. ૨૦૪૪ ૭
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ.
આ ગ્રન્યના પકડાથે નીચે જણાવેલા સટ્ટોએ મદદ કરી છે અને કરાવી છે તે માટે તે સર્વે ને ધન્યવાદપૂર્વક આભાર પ્રદર્શીત કરવા આ નોંધ લેવામાં આવે છે. ૨૦૧] શ્રી. વરસોડાની સતાવી તરફથી રા. શેઠ નગીનદાસ મગનલાલ
શ્રી વરસોડા. ૧૦૧) શેઠ રામચંદ રીખવચંદ; શ્રી લેવાવાલા. ૨૫. શેઠ હીરાલાલ મુલચંદ વકીલ શ્રી વીજપુર૨૫) શેઠ ગલાબચંદ મંગળજી સંઘવી; શ્રી કડી. ૨૫) શેઠ કુબેરદાસ ધરમચંદ મોદી, શ્રી કડી. ૨૫) શેઠ નગીનદાસ હઠીસંધ; બી શિપિર. 19૫શેઠ સાકરચંદ છગનલાલશ્રી માણસા. ૫) શ્રી સાણંદ સાગરગચ્છને જ્ઞાનખાતામાંથી રા. શેઠ ચવુરભાઇ
કરશનભાઈ; શ્રી સાણંદ, ૩૫) શેઠ રાયચંદભાઈ ચંબઈ મહેતા, શ્રી સાણંદ. ૩૫] શેઠ શાન્તિભાઈ જેસંગભાઈ મહેતા, શ્રી સાણંદ. (ભોગીલાલને ત્યાં
પુવ પાપ્તિના સ્મણાર્થે ). 19] શેઠ દેવચંદભાઈ ઠાકરશી મહેતા, શ્રી સાણંદ 13 } શેક કરસનભાઈ નાગજીભાઈ મહેતા: શ્રી સાણંદ હા. શેઠ ચતુરભાઈ. 19] એ ગફળભાઈ સાંકળચંદ મહેતા, શ્રી સાણંદ. ૧૦૩ શેઠ ઉમેદભાઈ મારોકચંદ, શ્રી સાણંદ (તા. ગોવિંદભાઈ, ત્રીભવ
નદાસ, ચુનીલાલ ) ૧૦) શેઠ ખેમચંદ ત્રીકમદાસ ગાંધીના સ્મણાર્થે, (હા. આત્મારામ તથા
મેહનલાલ) શ્રી સાણંદ, છે | શેઠ મોહનલાલ ખેમચંદ ગાંધી, શ્રી સાણંદ (તેમના સગત પત્ની
સમરતને શ્રેયાર્થે )
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦] શેઠ ગોલાલ ખેમચંદ મહેતા, શ્રી સાણંદ ૧૦] શેઠ હઠીસિંધ ગોવિદજી મહેતા; થી સાણંદ.
૫) શેઠ જીવરાજ હઠીસંઘ વ્હેતા; શ્રી સાણંદ, ૧૦] બાઈ રૂપાલી તે મહેતા ભલચંદ દેવચંદની વિધવા. શ્રી સાણંદ. ૧૦] બાઈ પુરી તે ગાંધી હીરાચંદ જશરાજની વિધવા. શ્રી સાણંદ.
૨. 9૪૮]
એકંદર રૂ. ૦૪૮ ઉપરની વીગતે મલ્યા છે જેમાં રૂ. ર૧] ને ફાળે શ્રી સાણંદને છે. તે ફાળે ગાંધી આત્મારામ ખેમચંદ અને તેમના મીત્રોએ લીધેલ મહેનતને આભારી છે. જેઓ શ્રીમદ્ ગુરૂવર્ય અને શ્રીમના વચન ઉદ્ગાર રૂપી ગ્રો તરફ ભક્તિ દર્શાવનારા છે: તેઓએ આ રીતે કર્મયોગ તથા પદસંગ્રહ ભા. ૮ મા માટે પણ આજ ફાળે મોકલાવ્યો છે. એકવાર ફરીથી આ સર્વે સહાયકનો ઉપકાર માની વિરમીએ છીએ.
મુંબાઈચંપાગલી ) વીરાત ૨૪૪૪ } કાર્તિક સુદિ ૧૧ ).
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गद्यसंग्रह-वक्तव्य.
જૈન સાધુ માર્ગની જીવન યાત્રામાં પ્રસંગોપાત્ત જે જે વિચારાયું, જે જે બાબતોને ઉહાપોહ થયો તે સંબંધી વિચારોની નોંધ કરેલી તેને વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે. આત્માનું જે સત્ય છે તે સર્વનું છે અને સર્વનું જે સત્ય છે તે આત્માનું છે. જે આત્માના વિચારે પ્રગટે છે તે વસ્તુતઃ ગુપ્ત નથી. જ્ઞાનીઓની આગળ કંઈ ગુપ્ત નથી. સ્વાત્મપ્રિય વિચારોમાં સર્વ અધિકારી જનેનો ભાગ છે તેથી તે ફરજદષ્ટિએ તેને પ્રકાશ કરવા જોઈએ. રાજપીવાનામ્ એ ન્યાયે આપણું જે કંઈ સત્ય છે તેમાં સર્વનું ઉપગ્રહ તત્ત્વ સમાયેલું છે. અએવ વિશ્વજન સમક્ષ સ્વવિચારેને મૂક્યા સ્વાભાવિક પ્રવૃત્તિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે, જે જે દૃષ્ટિએ, જે જે હૃદયમાં વિચારો પ્રકાશ્યા તે તે કાલ, ક્ષેત્ર, ભાવ, દશાને ધ્યાનમાં લેઈ ભવ્ય જીજ્ઞાસુ મનુષ્યો જો આ પુસ્તક વાંચશે તો તેમથી કંઈ ગ્રાહ્ય શિક્ષણીય તત્ત્વ મેળવી શકશે. અસૂર યાદૃષ્ટિથી, વ્યક્તિ પથી, પક્ષપાત દૃષ્ટિથી, દોષ દૃષ્ટિથી જેઓ આ પુસ્તક વાંચવા પ્રયત્ન કરશે તેમને ગુણને બદલે અવગુણુપણું પરિણમે તેમાં તેમની દષ્ટિને દેવ કારણભૂત છે. વિશ્વમાંથી સત્ય લેવું વા અસત્ય લેવું એ સ્વાત્મષ્ટિપર આધાર રાખે છે. ગુણરાગદષ્ટિ વા મધ્યસ્થષ્ટિ વિના વાંચનમાંથી વા ઉપદેશમાંથી સત્ય પ્રહાતું નથી. જેટલું લખાયું હોય તેટલું સર્વ એક વ્યક્તિને માટે હોય નહીં વા એક વ્યકિતને સર્વ રૂચે નહીં. અધિકાર પ્રમાણે રૂચે છે અને ગ્રહણ કરાય છે. જેટલી દષ્ટિ ખીલી હોય છે તે પ્રમાણે લખાય છે. તેમાંથી જેને જે રૂચે તે તેને ગ્રહણ કરવું અને જે ન રૂચે તેની ઉપેક્ષા કરવી, પરંતુ નકામી તકરારો કરી મલીન જીવન કરવું એ કોઈ રીતે મેગ્ય નથી. દુરાગ્રહે છુટયા વિના અને દુરાગ્રહ છેડવાનું આત્મબળ ખીલવ્યા વિના સત્ય ગ્રહોતું નથી. વાચકો ઉપર ઉપરથી કોઇ વિષય વાંચે અને તેના પર પૂર્ણ મન ન કરે તથા આજુબાજુના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સોગે તરફ લક્ષ કે ન વાંચી શકે તે તેઓને જે વિષય ન સમજાય તેમાં તેમને દોષ છે. સ્વ મનુષ્ય લેખનાદિ સત્પત્તિ તે સારા માટે કરે છે, પરંતુ અન્ય વાચનું, શ્રેતાઓનું શુભ થવું વા ન થવું તે તે તેમની દૃષ્ટિપર આધાર રાખે છે. ગુણરાગદષ્ટિએ જે કંઈ વંચાય છે વા વિચારાય છે તેમાં ઘણું સત્ય ગ્રહણું થાય છે. આપણે જેને ખાનગી વિચારો માનીએ છીએ તે વિચારે વસ્તુતઃ ખાનગી નથી, જેને આત્માને સાક્ષાત્કાર થાય છે તેને સર્વ શુભ વિચારને અનુભવ આવે છે. દુનિયામાં જેટલા ધર્મો છે, જેટલાં દર્શને છે તે અમુક દૃષ્ટિએ સત્ય છે. તેમનું સત્ય વિચારવું અને મધ્યસ્થષ્ટિથી સત્ય ગ્રહણું કરવું. પક્ષપાતદષ્ટિથી પુસ્ત વાંચવાથી સત્ય ગ્રહોતું નથી. સત્ય વિચારેને મારી નાખવાની આત્મહત્યા કરનારા ઈર્ષ્યાળુ મનુષ્યો ઉત્તમ પુસ્તક વાંચીને પણ સત્ય લઈ શકતા નથી. હવે જમાનો એવો આવે છે કે દુનિયામાં એજ્ય તરફ લોકોનું લક્ષ્ય બેંચાય છે. આત્મશકિતઓ ખીલવી શકાય તે તરફ દુનિયાના મનુષ્યની દૃષ્ટિ ખેંચાય છે. આત્મસ્વાતંત્ર તરફ લેકોનું લક્ષ્ય ગયું છે. લોકો સત્યના કામી બનવા લાગ્યા છે. લોકો સત્ય વિચારોની કદર કરવા લાગ્યા છે અને નાતજાતને ભેદ રાખ્યા વિના સત્યના ઉપાસક બનવા લાગ્યા છે. તેવા જમાનામાં આવી નોંધ બુકેના વિચારે બહાર પડવાથી વિશ્વની આગળ સત્યને પ્રકાશ કરી શકાય એ બનવા ગ્ય છે. દેવી અજ્ઞાની મનુષ્ય ગમે તેવી અવળી દષ્ટિથી સત્ય વિચારોને મારી નાખવા પ્રયત્ન કરે પણ તેથી સત્ય વિચારો મરી જવાના નથી, પરંતુ ઉલટા તે બમણુ જોરથી અધિકારી જનોમાં પ્રકાશી શકવાના સત્ય વિચારેજ ધર્મરૂપ છે. સત્યમય આત્મા છે, માટે વિવેકી મનુષ્યો સત્યને માનવાના. હવે આધ્યાત્મિક શકિતઓ તરફ લોકોનું લક્ષ્ય ખેંચાયું છે. અધ્યાત્મજ્ઞાનથી જ વિશ્વની ઉન્નતિ થવાની છે અને તેને સમય પાસે આવ્યો છે.
હાલમાં અધ્યાત્મજ્ઞાન તરફ વિદ્વાનને રાગ પ્રકટ જાય છે. સર્વ આત્માઓમાં ઐકય જેવું એવા વિચારો જેસથી બહાર આવતા જાય છે. ભેદધર્મ કરતાં અભેદધર્મો પ્રાત લોકોની પ્રિયતા થતી જાય છે. ઉન્નતિકારક વિચારે તરફ વિશ્વમનુષ્યો વળવા લાગ્યા છે, તેવા સમયમાં સત્યને બહાર લાવવા મહાત્માઓ આત્મભોગ આપી પ્રવૃત્તિ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.
ગધસંગ્રહમાં ઉપર્યુક્તદષ્ટિના વિચારોની ઝાંખીને વાચકોને અનુભવ થાય એ સ્વાભાવિક છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
આત્માને જે કાલે,જે પ્રસંગે જે પ્રિય વિચારે લાગ્યા તે લખાયા. બહાર છપાયા. તેમાં અધિકાર પરત્વે અન્યોને પ્રિયપણુ અપ્રિયપણું રહે એ સ્વાભાવિક છે. બહાર નીકળેલા ભૂતકાલીન વિચારે જે આ પુસ્તકમાં છે તેના સબંધી વિચાર પર્યાયામાં દૃષ્ટાને સાક્ષી તરીકેના અધિકાર છે તથા તેવી દૃષ્ટિ છે. તે તે કાલીન વિચારામાં મેહમુદ્ધિ નથી પરતુ વિવેકમુદ્ધિ છે. નામરૂપના મેાહ વિના જીવનયાત્રામાં જે જે કંઇ થાય, કરાય, લખાય તે કરજ છે, એટલાજ ઉપયાગ રહે છે એમ આત્મસાક્ષીએ વિચારાય છે, તે સબધી વ દૃષ્ટિના અનુસારે મનુષ્યો ગમે તે વિચારા વા માને. તેથી સત્યને નાશ થતા નથી. દુનિયાના શુભાશુભ અભિપ્રાયા જે જે આ સબધે પ્રકટે તેમાં નિઃસગભાવે રહેવુ એજ લેખકની ક્રૂજે પ્રવૃત્ત થવાની જરૂર છે.
નોંધળુકામાંથી જે હાલ યેાગ્ય લાગ્યા તે વિચાર છપાયા છે અને કેટલાક ચેાગ્ય નથી લાગ્યા તે વિચારા છપાયા નથી. (દેશ,કાલ, અધિકાર સ્થિતિ આદિ સયાગાને લેઇ યેાગ્ય લાગ્યા તેટલાજ છપાયા છે. ) સદુપદેશ પત્રમાંથી પણ જેટલા ચાગ્ય લાગ્યા તેટલા છપાવ્યા છે, અને બાકીના સદુપદેશપત્રે ભવિષ્યમાં છપાશે. જે જે સદુપદેશપત્ર છપાયા હોય તેમાંથી જે સત્ય લાગે તેને વાચકોએ ગ્રહણ કરવુ. પુસ્તકના સદ્વિચારોની મહત્તા જેટલી વાચકને અનુભવાય છે તેટલી અસર તેના હૃદયપર થાય છે. જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવા ભાવ તેવા દેવ, જેવી મતિ તેવી ગતિ, એ નિયમ ખાસ ધ્યાનમાં રાખીને વાચકોએ પુસ્તક વાચવુ જોઇએ. એક પાનુ વાંચીને તે પર વિચાર કરવામાં પા કલાક પસાર થાય એવી રીતે વાચવું જોઇએ. પુસ્તકપર પૂજ્યબુદ્ધિ રાખીને વાચવુ જોઇએ, હંસદૃષ્ટિથી વાચવુ જોઇએ. આત્માન્નતિ થાય એવી દૃષ્ટિથી વાચવું જોઇએ. પુસ્તકની આશાતના ન કરવી જોઇએ. પુસ્તકના અવિનય કરીને વાચવાથી આત્મામાં તેનું સત્ય પરિણમન થતું નથી. આત્મામાંથી પ્રકટેલું જે કંઇ હોય તે અન્યાત્માઓને મળવું જોઇએ, અને તે સ્વાત્મામાં પ્રકટાવવું જોઇએ, એવી બુદ્ધિથી પુસ્તક વાચવું જોઇએ.
આ ગધસંગ્રહ પુસ્તકમાં જે જે વિષયા આવ્યા છે તેની અનુક્રમણિકા જેવી જોઇએ તેવી ખાસ બની શકે તેમ નથી. વાચકા સ્વયમેવ તે તે ઉપષ્ટિતત્ત્વા વાચીને તેના અનુભવ કરી એમ સૂચના કરવામાં આવે છે, જે જે પુસ્તકામાં જે જે કંઇ મહત્ત્વ છે તે કંઈ છૂપાવ્યું ગ્રૂપતું નથી. સત્ય નહીં ખાતાં ગગને ચઢીને ગાજે છે. અનતભૂતકાલ છે. વર્તમાનમાં પણ તેના અધિકારીજનો તેની મહત્તા સમજે છે અને ભવિષ્યકાલમાં અનેક
2
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 10 )
મહત્તાને ખ્યાલ કરશે. લખેલુ ઉપદિષ્ટ કે ! સેવાકરજને હરેક રીતે
મહા પુરૂષા થવાના, તે તેની નકામુ જતું નથી. મનુષ્યાના વિચારા કેળવાય એવી અદા કરાય છે અને ભવિષ્યમાં અદા કરારો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારેને પ્રકટ કરવામાં આલંકારિકભાષાપર ખાસ લક્ષ્ય અપાયુ નથી. કા સ્થાને લક્ષ્ય અપાયું છે અને કોઇ સ્થાને અપાયું નથી. ખાસ તેના પર લક્ષ્ય ન રહેતાં ભાવપર વિશેષ સક્ષ્ય રહે છે એવી સ્વાભાવિક ટેવ થઇ પડી છે, તેથી તે માટે ભાષાજ્ઞાનીએ ક્ષમા કરે એમ ઇચ્છાય છે. ભાષા પર અનેક નિયમાનાં અધતા નાખીને તેને ન મારી નાખતી નેઇએ. સદાકાલ એક સરખી ભાષાની કાયા રહેતી નથી તેથી તે પર અમારા જીવન પરત્વે તેમાં ખાસ લક્ષ્ય દેવાની જરૂર અમને જળુાતી નથી.
સર્વાત્માઓની સાથે આત્માને સબંધ છે. આત્માઓને આત્માઓનાં દર્શન થવાં અને પરમાત્માપદ પ્રાપ્ત થવું એજ લેખકની મુખ્યતાએ માન્યતા છે અને એ માન્યતાને લેઇ સ્વરજ અદા કરાય છે. આત્માઆની શક્તિયાને ખીલવવી. સર્વ વ્રામાં પરમાત્માને દેખવે, સ્વાત્મામાં પરમાત્માને દેખવા, અને આત્માની માત્મતા ખીલવવી એજ નારૂ ખાસ મંતવ્ય તથા કન્ય છે. આત્માની શુદ્ધતા અજ શુદ્ધ પરમ બ્રહ્મત્વ છે. સત્ર જામાં, પ્રાણીઓમાં પરમબ્રહ્મવ અનુભવવુ અને પરમ બ્રહ્મતાને પ્રાપ્ત કરવી એજ ખાસ ઉદ્દેશ છે.
શ્રી સદ્ગુરૂની પૂર્ણ કૃપાથી આત્મદર્શન, પરમાત્મર્શન થાય છે. શ્રી સદ્ગુરૂની શ્રદ્દા ભક્તિથી ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મની પ્રાપ્તિમાં ત કરતાં શુદ્ધ હૃદયની વિશેષ જરૂર છે. તર્કની કોટિ પરપરાએ ચઢેલા આત્મા શ્રી સદ્ગુરૂના મેધથી અને આત્મદર્શનથી વિમુખ રહે છે. માત્ર બુદ્ધિથી કઇ આત્માને વા પરમાત્માનો સાક્ષાત્કાર થતા નથી. શ્વાત્માના યાતે બ્રહ્મના સાક્ષાત્કાર કરવા માટે પ્રથમ ગુરૂના શરણે જવુ જોઇએ અને ભક્તિમાર્યાં, ઉપાસનામાર્ગ, જ્ઞાનમાર્ગ અને કર્મયોગનું અવલંબન લેવુ જોઇએ. ગુરૂની કૃપા પ્રાપ્ત કરી તેમના આદેશ પ્રમાણે વર્તવાથી પરમાત્મતત્ત્વને સાક્ષાત્કાર થાય છે. આત્મામાંજ પરમાત્મતત્ત્વતા સાક્ષાત્કાર કરાય છે. આત્મામાંથી સદા પ્રકટમાં છે. સર્વ ધર્મા રૂપે, સર્વ દર્શને રૂપે, અને સર્વ દેવ દેવી તથા શક્તિ રૂપે આત્માજ વિલસતા દેખાય છે. માટે આત્મામાંજ યાને બ્રહ્મમાંજ આનન્દ-જ્ઞાન વગેરેને અનુભવ કરવા જોઇએ,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) સર્વધર્મનાં શાસ્ત્રો અને સર્વમહાત્માઓએ આત્મામાં જ રમીને દેવ દેવીઓનો સાક્ષાત્કાર કરે તો તે માટે ગગહ વાંચીને ભવ્ય મનુષ્યોએ આ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં આજે છે ત્યાં સત્ય ધર્મ છે. આમા વિના ચાન્યની સિદ્ધિ થતી નથી. આને અનુભવ કરવાથી દેવી બળ ખીલે છે. આત્મા અનંત છે. આત્માના સ્વરૂપને વાણીથી કથી શકાય તેમ નથી. આત્માનું પૂર્ણ સ્વરૂપ કેઈએ વર્ણવ્યું નથી. જેટલું આત્મસ્વરૂપમાં ઉંડુ ઉતરાય છે તેટલું આત્મસ્વરૂપ અનુભવાય છે. સર્વ સમાજનો આધાર આત્માપર છે. આત્મા વિના સર્વ સમાજનું શૂન્યત્વ છે. આત્માને માટે સર્વ વસ્તુઓ પ્રિય છે. સર્વ વસ્તુઓ કંઈ આત્માની પ્રિયતા વિના પ્રિય નથી. સર્વ પ્રકારના શરીરમાં આત્માઓ પ્રિય છે. જ્યારે કોઈ પણ શરીરમાંથી આત્મા નીકળે છે ત્યારે શરીર પ્રિય જણાતું નથી. આત્મા વિના શરીર સૌન્દર્ય પણ માત્ર ટકતું નથી માટે સર્વ પ્રકારના ધર્મોની અને સર્વ પ્રકારની શક્તિયોની પ્રાપ્તિ માટે આત્માની મહત્તા અવબોધવી જોઈએ. આત્માના કરતાં દેહની કિંમત ઘણી નજીવી છે દેહન પૂજ, સેવા, સારવાર કરતાં આત્માની સેવા, આત્માની ભક્તિ, આત્માની ઉપાસના મહાન અનંતગુણી ઉત્તમ સમજવી જોઈએ. આર્યાવર્ત વગેરે દેશના મનુષ્યો જે આત્માથી શુદ્ધદષ્ટિએ વર્તી અને મન તથા શરીરને ઉપયોગી બાબતેમાં હથિયારરૂપ ગણીને વાપરે છે તેઓ આસક્તિ વિના કર્મગીઓ બની આત્મામાં રહેલી પરમાત્મદશા પ્રાપ્ત કરી શકે એમ દઢ નિશ્ચય છે. ગધસંગ્રહ, કર્મવેગ વગેરે જે પુસ્તકે આ લેખનીથી લખાયાં છે, તેની મુખ્ય સાધ્યદષ્ટિ ઉપર્યુક્ત વિચાર પ્રમાણે અવબોધવી. આધ્યાત્મિક દષ્ટિએ મનુષ્યની વાસ્તવિક પ્રગતિ થાય છે. અધ્યાત્મજ્ઞાની બનીને કર્મયોગી બનનારા મહાત્માઓ, પરિષદ, ઉપસર્ગો વેઠવાને શક્તિમાન થાય છે. ગધસંગ્રહમાં ઉપયુક્ત દૃષ્ટિએ અમારા વિચાર કરેલા છે માટે કોઈ બાનમાં શા પડે ઉપયુક્ત દૃષ્ટિ સમાધાન કરવું. અથવા જ્ઞાનીન. તથા તશુના રસમાગમમાં આવી તે શંકાનો પરિહાર કરી આત્માની શુદ્ધતા કરી વ્યાવહારિક કર્તવ્યો કરવાં જોઈએ.
પત્રસ૬ માં જેજે વ્યક્તિ પર પત્ર લખાયેલા છે જે તે વ્યક્તિઓની છે ગ્યતા પ્રમાણે તેમાં વિચારો ૯ ખાય છે, અને વક્તિો પર કેટલાક પત્ર લખાયા છે, પરંતુ તે હાલ નહેરમાં ફી નિ તેમ નથી. જે પત્રો જાહેરમાં મૂક્યા છે તેમાંથી પણ કેટલાક વિચારે હાલ છપાવવામાં આવ્યા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
નથી. ગૃહસ્થો પર જેવી રીતે પત્ર લખાયા છે તેવી પર પણ પત્ર લખાયા છે, અને તે સબંધ હશે તે પ્રશિષ્ય મુનિશ્રી જીતસાગરજીએ પાટણમાં દેહોત્સર્ગ કર્યાં તેથી તેના પર લખાયલા એ ત્રણ પદ્માને હાલ પ્રકટ કર્યા છે. ભવિષ્યમાં યોગ્ય જણાશે તે બાકીના પત્રાને નહેરમાં મૂકવામાં આવશે.
રીતે કેટલાક સાધુએ ભવિષ્યમાં જાહેર થશે.
મનુષ્યોના વિચાર! અને આચારામાં સદા પરિવ` ના થયા કરે છે, પરંતુ વ્ય રૂપે આત્માનુ પરિવર્તન થતું નથી. અમારા સમાગમમાં ભક્ત રૂપે અનેલા, શિષ્ય રૂપે બનેલા, તથા જિજ્ઞાસુ અનેક મનુષ્યા આવ્યા છે. તેની ઉન્નતિ માટે અનેક પત્ર લખાયા છે. તેમાંથી ઘણા પત્રા તે તેની તથા અમારી મચ્છ નહી હોવાથી બહાર છપાવ્યા નથી. ભજન સંગ્રહ આડમા ભાગમાં તથા અન્ય ભાગેામાં કબ્બાલિ વગેરે રાગમાં ભક્તે પર કાવ્યાકારમાં જે પા લખાયલા છે તેને છપાવવામાં આવ્યા છે. નૈતિકજીવન, આધ્યાત્મિક જીવન, ધ્યાન વન, સમાધિ જીવન, પ્રવૃત્તિ જીવન, કર્મયોગી જીવન વગેરે અનેક પ્રકારના જીવનાના અનુભવાના ઉદ્ગારા પ્રસગાપાત્ત આલેખાયલા છે. રહસ્યતત્ત્વાને તા ઉંડાણમાં ઉતરી વાંચવાથી અનુભવમાં આવે છે. મારા હાથે આ પુસ્તકની પ્રસ્તાવના લખી શકાય તેમ નથી એમ અન્તરાત્મા ક્યે છે તેથી પ્રસ્તાવના નહીં લખતાં કઇ વક્તવ્ય તરીકે જે લખાયું છે તેમાંથી સાર ગ્રહીને વાયકા પુસ્તકનું વાચન કરી જે રૂચે તે ગ્રહણ કરશે. લેખકનુ શરીર, મન, વાણી વગેરે સામગ્રી ખરેખર વિશ્વની સેવા કઇ સેવા માટે અર્ષાયલું આ લખાણ છે તેને વિશ્વજના એમ થાય છે.
માટે છે, માટે જે પ્રેમથી સ્વીકારા
For Private And Personal Use Only
સર્વ મનુષ્યાને એક સરખું કાઇ પણ રૂચે એવું હાતું નથી. સર્વને એક સરખુ રૂચે એવું ભૂતમાં થયું નથી, વમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થનારૂં નથી. ગદ્યસંગ્રહના સર્વ વિચારા એક સરખા સતે રૂચે નહીં એ સ્વાભાવિક છે પરતુ અધિકારીના અનેક ભેદો હોવાથી કોઇને કોઇ પ્રિય ગ્રાહ્ય થઈ પડે અને કોઇને કોઇ પ્રિય ગ્રાહ્ય થઇ પડે, એમ સર્વની ભિન્નભિન્ન રૂચિ યોગે સર્વ પ્રિય થાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ અસ યાગાએ, અસખ્ય માર્ગોએ મુક્તિ કહી છે તે અસખ્ય મેક્ષ માર્ગના ચોગામાં ગધસંગ્રહના, પત્રસદુપદેશના વિચારાને પૂર્ણ રીત્યા સમાવેશ થાય છે, એમ ખાસ અનેકનયાની અપેક્ષાએ, સ્વાનુભવ જણાવવામાં આવે છે, તેથી માભક્તિથી ગદ્યસંગ્રહના વિચારા પ્રમાણે ભા
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શિષ્ય જવાએ તથા મધ્યસ્થજનાએ પ્રવૃત્તિ કરવી.
સત્ય
થવામાં
ભાખતમાં કાઇને કંઇ
જરા માત્ર સોચ કરવાની જરૂર નથી. કાઇ પુછ્યા જેવુ હશે તે રૂબરૂમાં મળી ખુલાસા કરી આત્માન્નતિ માગે વળવુ. આત્મામાં ઉંડા ઉતરીને આત્માને શકાએ પુછવાથી આત્માવડે સ શકાઓનું સમાધાન થાય છે. આત્માને બ્રહ્મ, પરબ્રહ્મ, કૃષ્ણ, અરિહંત, રામ, ઇશ્વર, પરમાત્મા માનીને તેને સર્વ જીવેામાં જોવા, ભાવવેા અને તેના સાક્ષાત્કાર કરી જવે અને એ માગે આ ગઘસ ગ્રહના વિચારાને આચારમાં મૂકી અનાસક્તિએ વવું. સ્યાદ્વાદષ્ટિએ સર્વાં વિચારામાં અને આચારોમાં સત્ય દેખી આત્માન્નતિ કરવી એવા માગે પ્રગટેલા વિચારાને વાચક સમક્ષ મૂકી જન સેવાના સેવક રૂપે રારીરને બનાવી કમ યાગીને અધિકાર ખજાવવામાં પ્રવૃત્ત થતાં કઇ ક્ષમાયેાગ્ય ગણાય તે સજ્જને ક્ષમસે એમ કહી નિવેદી વક્તવ્ય સમાપ્ત કરૂ છું.
ॐ अहं शान्तिः પેથાપુર-સાગરાપાશ્રય.
આસા હિંદ ત્રયેાદશી સ. ૧૯૭૩ લે. બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. જે તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને શૈલીમાં સમજવા હોય અને પિતાનું હદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલી
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચેના પ્રત્યે પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અપૂર્વ સસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાળી હેવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
- વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદ-ભજન-તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકોના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે –કેઈપણ ગ્રન્ય પ્રકાશકમંડળ કરતાં-ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કિંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે , બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના 2 પૈકી, કાઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપારલી. વ્યવ થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ જોગ કરે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થા.
૧. ભજન સંગ્ર; ભાગ ૧ કી.
૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા.
૨. ભજનસંગ્રહુ ભાર એ....
૩. ભજન્સ ગ્રા, ભુ કે બ
૪. સમાધિ શ ){
...
www.kobatirth.org
...
...
...
...
⠀⠀
૫. અનુભવ પાંચ્યા
૬. આત્મપ્રદીપ,
છે. ભજનસંગ્રહ ભાગ ૪ થે...
૮. પરમાત્મદર્શન. ૯. પરમાત્મજ્યંતિ.
૧૦. તત્ત્વબિંદુ.
૧૧. ગુણાનુરાગ. ( આવૃત્ત બીજી ) ૧૨-૧૩. ભનસ ગ્રહ ભાગ ! મા તથા નાનદીપિકા.
૧૪. તીથ યાત્રાનુ વિમાન
ન બીજી )
૧૫. અધ્યાત્મ બજનેસ ગ્રહુ ૧૬. ગુળાન
૧૭. તત્ત્વજ્ઞાનીકા.
૧૮. ગહુલીસંગ્રહ.
૧૯-૨૦. શ્રાવકધ સ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ ત્રીજી ૪૦-૪૦
૨૧. ભજન પદ સંગ્રહ ભાગ ૬ રૃ।
૨૦૮
રર. વચનામૃત.
૩.૮
૨૩. યાગદીપક.
૨૬૮
૪૦૮
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા. ૨૫. આનન્દધન પસંગ્રહ ભાવા સહિત....
loc
૨૬. અધ્યાત્મ શાન્તિ ( આવૃત્તિ બીજી)....
૧૩૨
૧૫૬
૯૬
૨, કાવ્યસ ગ્રહ ભાગ ૭ મી. ૨૮. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૨૯. કુમારપાલ ચરિત્ર (હિંદી) ... ૩૦. થી ૩૪. સુખસાગર ગુરૂગીતા.
૨૮૭
૩૦૦
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પૃષ્ઠ ૨૦૦ ૦-૮-૦
૨૦'
૮-૪-૦
૩૩
-૮-૦
૧૫ ૦-૮-૦
૩૮
-૮-૦
...
...
...
...
...
...
...
***
#=7-0
૨૮
૩૧૫ 01610
૩૦૪ 0-6-0
૪૩૨
-૧૨-૦
૫૦૦
૦-૧૨૦
૨૩૦ 0-8-0
૨૪
01910
૧૯૦
૦૬-૦
૬૪
૭-૧૮
૧૯૦
૦-૬૦
૧૯૨
amy-c
૧૨૪
-~-~
૧૧૨ 013-0
019-0
૦.૧૨.૦
*૧૪૦
૦-૧૪-૦
૧-૦-૦
૨-૦-૦
-૩-૦
q=7-2
૦-૩-૦
011-0
Q=-q
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦-8-2 ૦-૪-૦ ૦-૬-૦
( ૨ ) ૩૫. પદ્ધ વિચાર. • • •
૨૪ ૦ ૩૬. વિજાપુર તાંત. . . . ૩૭. સાબરમતી કાવ્ય...
. ૧૮૬ ૩૮. પ્રતિજ્ઞાપાલન. ...
૧૧૦ ૩૯-૪૦-૪૧. જૈનગ૭મત પ્રબંધ. સંઘપ્રગતિ. જેનગીતા. જર. જૈન ધાતુતિમા લેખ સંગ્રહ. ૪૩. મિત્રમંત્રી. .. . ૪૪. શિષ્યોપનિષદુ. ... .. ૪૫. જેને પનિષ ... ... ... ... ૪૮ ૪૬-૪૭. ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ. ભાગ ૧ લે. ક૭૬
૧-૦-૦ ૧૦- ૦–૮–૦ ૦-૨-૦ ૦–૨–૦ -૦-૦
- નીચેના પ્રત્યે પ્રેસમાં છપાય છે.
(૧) કર્મવેગ. (૨) ભજનપદ્યસંગ્રહ ભાગ ૮ મે. (૩–૪) શ્રીમદ દેવચંદ્રજી ગ્રન્થસંગ્રહ. પ્રથમ ભાગ-દ્વિતીયભાગ.
નિચલા સ્થળે પુસ્તકે મળે છે.
મુંબાઈ, પાયધણી. બુકસેલર–મેઘજી હીરજી.
, ચંપાગલી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Se
॥ શ્રીસર્વજ્ઞાય નમઃ |
श्रीमद् योगनिष्ठ शास्त्रविशारद जैनाचार्य बुद्धिसागर सूरिकृत
धार्मिक गद्यसंग्रह. "
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आध्यात्मिक.
આત્મા એ પરમાત્મા છે એવી ભાવનામાં એટલા બધા મસ્ત અની જવું કે આત્મા અને પરમાત્માના ભાવના ભાવતાં ભેદ રહે નહિ. આત્મા એ પરમાત્મા છે આવું અવષેાધ્યા ખાદ પરમાત્મભાવનામાં મસ્ત અનવાની જરૂર છે, અસખ્યાત પ્રદેશમય આત્માનેજ પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્માની ભાવના ભાવતાં અને પરમાત્મારૂષધ્યેયાકારે પરિણમી જતાં પરમાત્મશક્તિયાના અન્તમાં અનુભવ આવે છે, એમ સ્વાનુભવથી અવખાધાય છે. આત્મા એ પરમાત્મા છે એવું અવોધ્યા બાદ શા માટે સાંસારિક પદાથૅની ઇચ્છા કરીને દીન બનવું જોઇએ ? આત્મા પાતે પરમાત્મા રૂપે પોતાના જાણીને અન્ય આત્માને જાગૃત્ કરે છે એ તેની ફરજ છે. જે આત્માએ પેાતાને આળખવા ઇચ્છતા હોય તેને આત્મજ્ઞાન આપવુ જોઇએ. અન્ય આત્માએ પણુ સત્તાએ પરમાત્મા છે. તેઓના પ્રતિ આત્મવત વવું એ આત્માની ખરેખરી જ છે. તેઓના પેાતાના કરતાં સત્તાની અપેક્ષાએ હલકા ગણુવા એ પેાતાની હલકાઇ કરવા બરાબર છે; કારણ કે પેાતાને આત્મા અન્ય આત્માઓને નીચ દ્રષ્ટિથી દેખે છે તે તેવા
*ગુરૂ મહારાજશ્રીના જીવન પ્રસંગમાં જે જે જે ઉદ્ગારા ખાનગી બુકામાં લખી રાખેલા તેઓને ઉત્તારા કરી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે,
સ્ફુરણાએ ઉઠેલી તેના ચેગે જે ધાર્મિક મધસંગ્રહ તરીકે અત્ર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ધાર્મિક ગદ્યસ ંગ્રહ.
પ્રકારના પરિણામને ધારણ કરનાર પોતે તેવા બને છે. આ આત્મસત્તાની અને પરિણામની અપેક્ષાએ અવશેાધવું. તેમજ વિવેક દૃષ્ટિથી વસ્તુ રૂપે વસ્તુને અવમેધતાં કંઇ હાનિ નથી પણ સમ્યકત્વદ્રષ્ટિની વૃદ્ધિ છે તેમ નચેાની અપેક્ષાએ પણ અવખેાધવુ'. પુસ્તકો વાંચીને વા ગુરૂને ઉપદેશ સાંભળીને આત્માના અનુભવ લેવા માટે આત્મધ્યાનમાં મસ્ત થવુ જોઇએ. આત્માના સ્વરૂપમાં ધ્યાનવર્ડ લીન થઇ જવાથી મનની ચંચળતા ટળી જાય છે અને આત્માના અનુભવ આવે છે. સર્વ પ્રકારની ધર્મ ક્રિયાઓ વડે આત્માની ઉન્નતિ કરવી. આત્માના ગુણા પ્રકાશવા એજ સાધ્ય માનવામાં આવ્યુ છે. હું આત્મા પોતે પરમાત્મા છું એવી ભાવના ભાવવી એ સંસારમાં ઉત્તમાત્તમ કાય છે. આત્મધ્યાન વડે આત્માને તારી શકાય છે. પેાતે પેાતાને આળખે તાજ કર્મથી દૂર થઇ શકાય છે. આત્તમ સ્થાને आतमा ऋद्धि मळेसवि आइरे, वीरजिनेश्वर उपदिसे ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને આત્મા જે બાબત તરક પ્રવૃત્તિ કરે છે તે તરવું તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તારનાં દેરડાં બનાવવાના પહેલાં યુરેપીયન લોકોની પાસે કઇ તૈયાર પુસ્તકા નહાતાં, પણ તે બાબતનાં શેાધકોએ પેાતાના આત્મામાંથી તે બાબતનું જ્ઞાન પ્રગટ કર્યું. આગગાડી બનાવવાના યુરોપીયન લોકાની પાસે પુસ્તક નહાતાં પણ તે ખાખતની ક્રિયા શેાધા કરતાં આત્મામાંથી તે બાબતનું જ્ઞાન પ્રગટયું. ટેલીફેાન સબંધી પણુ પહેલાં પુસ્તકા નહાતાં પુછ્યુ તે બાબતની શેાધકદૃષ્ટિની પ્રવૃત્તિથી આત્મામાં તેવા પ્રકારનું જ્ઞાન પ્રગટયું. પહેલાં ફાનેગ્રાફ્ જેવાં યા નહતાં પણ એડીસને પેાતાના આત્મામાંથી તેવા પ્રકારનું જ્ઞાન પ્રગટાવીને ફોનથ્રાક તૈયાર કર્યું. પહેલાં આમાટા બનાવવાનાં પુસ્તકા નહોતાં તેમ છતાં શેાધકાએ પોતાના આત્મામાંથી તે ખાબતનુ' જ્ઞાન પ્રકટાવીને આગાટા બનાવી. પહેલાં ટારપીડેા, સબમરીન બનાવવાનાં પુસ્તકા નહેતાં પણ શેાધકાએ કામણિકી બુદ્દિના પ્રયાસે ટારપીડા પશુ બનાવી. હજી ભવિષ્યમાં ધણી રોધેધ થશે. પુસ્તકામાં ડ્રાય તેટલુ જ બને છે એમ એકાન્તે ન કહી શકાય. આત્મામાંથી જે જ્ઞાન પ્રગટે છે તે પુસ્તકામાં દાખલ થાય છે. પશ્ચાત પુસ્તકાના આધારે અન્ય મનુષ્યા પ્રવૃત્તિ કરે છે. પૂર્વે પણ ધણી શાધા થઇ હશે પણ પુસ્તકા નષ્ટ થતાં શોધકાએ હાલ પણ આત્મામાંથી જ્ઞાન પ્રગટાવીને વસ્તુ બનાવી. દુનિયામાં જેટલાં બધાં પુસ્તકો છે તેમાં જે કંઇ લખાયું છે તે આત્મામાંથી પ્રગટેલા જ્ઞાનબળવડે લખાયું છે. પુસ્તકા વિના કષ્ર બનવાનું નથી એમ વિચારી
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
લમણે હાથ દઈ બેસી રહેવું ન જોઈએ. જો કે પહેલેથી શોધ કરીને શોધકોએ જે પુસ્તકો બનાવ્યાં છે તેના આધારે કાર્ય કરતાં સહેલું થાય છે અને પુસ્તક વિના નવીન શોધ કરતાં વાર લાગે છે પણ સમજવાનું કે સર્વ પ્રકારનું જ્ઞાન આત્મામાં છે. આપણી પાસે આત્મા છે તેમાંથી જે જે બાબતનું જ્ઞાન પ્રગટાવવું હોય તે પ્રકટે છે, એમ જાણીને શ્રદ્ધા ધારણ કરી આગળ વધવું જોઈએ.
અજ્ઞ મનુષ્યો પિતાની વૃત્તિના અનુસારે પોતાના વિચારોમાં સર્વ પ્રકારનું સત્ય કલ્પીને અન્યોના સત્ય વિચારે તરફ લક્ષ આપતા નથી. અલ્પજ્ઞો, જ્ઞાનિયાના વિચારોનું સત્ય ન સમજી શકે એ તે બનવા છે, પરંતુ અ૫નો તેટલું કરીને બેસી રહેતા હતા તો તેમની તે ભૂલથી તેઓ ભાપાત્ર ગણાત; પણ અસો અન્ય વિશેષજ્ઞોના વિચારમાં અસત્યતા માને છે અને તેઓને ધિક્કારે છે તથા તેના વિચારોને દાબી દેઇને પિતાને કો ખરો કરવા પ્રયત્ન કરે છે. સુજ્ઞો, અને વિચારોમાં પણ અંશે અંશે જે કંઈ સત્ય સમાયું છે તેને દેખી શકે છે અને અના વિચારમાં જે જે અંશે અસત્યતા રહી હોય છે તેથી તેઓ ખરેખર અોને ધિકકારતા નથી પણ એના ઉપર કરૂણભાવ ધારણ કરે છે અને તેઓના દેશોને બાળકની પેડે ગણીને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે. સુણો પિતાની જ્ઞાનદષ્ટિવડે સર્વ વસ્તુઓના ધર્મને અપેક્ષાએ જાણ શકે છે. પુરૂષો પિતાનું હૃદય કાચના કરતાં અત્યંત ઉજજવલ કરે છે અને તેઓ અન્યોને પણ નિર્મલ કરવા ઉપદેશ દે છે. બાળજીવ જેમ રમકડામાં સુખ કલ્પીને તે વડે રમે છે તેમ અજ્ઞ છો રમકડાના જેવી પદગલિક વસ્તુઓની સાથે રમે છે. બાળ જેમ પિતાની હઠ મૂકતા નથી તેમ ઘણી અપેક્ષાઓને અજાણુ એ બાળજીવ પોતાને સમજાયેલા એકપક્ષી વિચારોને સત્ય માનીને બીજી તરફના વિચારોને નહિ માનવાનો કદાગ્રહ કરીને ક્લેશ કરે છે. જૈન ધર્મના તને સ્યાદ્વાદરીયા નહિ સમજનાર અને આચાર વેષના એકાન્ત રાગી એવા મનુષ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અને અન્ય અનેક આશયોની અપેક્ષા સમજ્યા વિના સામાન્ય બાબતોને મોટું રૂપ આપીને શુદ્ધપ્રેમ મૈત્રીભાવ વગેરેથી પરાભુખ થઈને સંકુચિત દૃષ્ટિનું જીવન ગુજારે છે અને પુનઃ તેઓ સંકુચિત દૃષ્ટિના આશયમાં સર્વથા સર્વ સત્ય કલ્પીને પરિપૂર્ણ ઉચ્ચજીવન કરી શકતા નથી.
મનુ ન્યાર્થથી પિતાની સંતતિને પણ અશુભાકર્મને વારસો આ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પતા જાય છે. માતા અને પિતા વગેરેમાં જે જે દુર્ગુણો હોય છે તે દુર્ગણોને વાર તેઓની સંતતિને પ્રાય: અમુક અંશે મળે છે. બાળક જેઓના સમાગમમાં આવે છે તેના પ્રાયઃ આચાર વિચારોને અનુસરે છે. જે દેશને રાજા સગુણ હોય છે તેની પ્રજાના ઉપર પણ રાજાના સદ્દગુણોની અસર થાય છે. શેઠની અસર તેના કુટુંબ ઉપર થાય છે. બાલ્યાવસ્થામાંથી જે જે દુગુણેના સંસ્કારો મહાના ન્હાનાં બાળકો ઉપર આગળ વધે છે અને અને પિતાના આત્માને જ પરમાત્માપણે દેખી શકે છે. કોઈની તરફ ધિક્કાર નજરથી ન દેખો. દુનિયામાં અન્ય મનુષ્યોને નિજ નિજ આત્માનું ભાન કરાવવું કે જેથી તેઓ પિતાના આત્મામાં સત્ય સુખ છે એમ નિશ્ચય કરી શકે એ મહાત્માઓના મનમાં અભિપ્રાય હોય છે. સર્વના આત્માઓ તરક દષ્ટિ દઈએ તો તેના તરફ આપણે આત્મભાવ વૃદ્ધિ પામે અને આપણી અને તેઓની વચ્ચે રહેલે ભેદભાવ રૂપ પર્વતને નાશ થઈ જાય. ઘણી લક્ષ્મી થવાથી વા ઘણા યંત્રો થવાથી વા ઘણું આરંભ સારંભને વ્યાપારો વધારવાથી વા યુદ્ધની અનેક કળાઓ વધારવાથી આપણી તથા દુનિયાની ખરી ઉન્નતિ થવાની નથી. ખરી ઉન્નતિના ઉપાયો બાહ્યમાં નથી. ખરી ઉન્નતિના ઉપાયે ખરેખર આત્મામાં છે. આત્મામાં સર્વ શોધો !!! આપણને જેટલું જોઈએ તેટલું આપણું આત્મામાં છે. ફક્ત આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે. બાથનો ત્યાગ અને અન્તર્ની ઉપાસના કર્યા વિના મહાન સિકંદર–નીર જેવા બાદશાહો પણ સુખ પામ્યા નથી. સાડા એસીડના ઉભરાની પેઠે બાથની ઉન્નતિ ક્ષણિક છે. મનમાં કોઈ પણ પ્રકારની વાસના રહેશે નહિ તે વખતે ખરૂં સુખ આપોઆપ પ્રગટી નીકળવાનું છે. જે મનુષ્યો આત્મામાં ઉંડા ઉતરતા નથી તેઓને આત્માના ખરા સુખને નિશ્ચય કયાંથી થઈ શકે? દુનિયાને વાતેના તડકામાં ખરૂં સુખ જોઈએ છીએ પણ તેવી રીતે ખરા સુખને માર્ગ શોધાય નહિ. ખરા સુખના શોધકોએ અન્તમાં રમણતા કરવી જોઈએ. આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂના આધીન રહીને જ્ઞાનવેદિકા ઉપર વિષયે પશુએને યજ્ઞ કરવો જોઈએ.
પોતે જેવો આત્મા છે તેવા અન્યાત્માઓ છે તેમ છતાં સત્તાથી આત્માનું સ્વરૂપ ભૂલીને જેઓ ફક્ત દયિક દૃષ્ટિથી અને દેખીને ધિક્કારે છે તેઓ આત્માના ગુણોને શી રીતે ખીલવી શકે? જીવોને જેઓ ધિકારના હોય તેઓ દુનિયાના જીવોને આત્મહાન શી રીતે આપી શકે ?
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
મનુષ્યો કરતાં જડ વસ્તુઓ ઉપર જેઓ પ્રાણુ કરતાં પણ અનંત ગણો પ્રેમ ધારતા હોય તેઓ મનુષ્યના આત્માની કિસ્મત ક્યાંથી આંકી શકે? જેઓ જડ વસ્તુઓના પ્રેમી છે તેઓ જડ જેવા છે તેથી તેઓ અન્તનું ચૈિતન્ય જાગ્રત કરી શકતા નથી. જડ વસ્તુઓના સાટે કદી આત્માની પ્રાપ્તિ થતી નથી. જડ વસ્તુઓ કદી ત્રણ ભુવનના બાદશાહ એવા આ ભાને પ્રાપ્ત કરાવવા માટે શકિતમાન થતી નથી. તેથી મહાત્માઓ જડ વસ્તુઓની કલ્પાથલી ઋદ્ધિને હીસાબમાં ગણતા નથી અને તેના ઉપર ભમવ ધારણ કરતા નથી. જડ વસ્તુઓ ખરેખર આમાની ચારે બાજુએ છે પણ તેના ઉપર મમતા વિના આત્માને તેઓનાથી બંધન થતું નથી. મમત્વની કલ્પના ન હોય તે ચારે બાજુએ રહેલા જડ પદાર્થો કંઈ આત્માને દુઃખ ઉપજાવવા સમર્થ થતા નથી. જડ વસ્તુઓમાં લક્ષ્મીની કલ્પના કરીને અજ્ઞાની છત્ર તે તે વસ્તુઓના બંધનથી બંધાય છે અને તે તે વસ્તુઓના ભોગની વાસના ધારણ કરીને તે તે વસ્તુઓ માટે જન્મે છે અને મરે છે પણ અજ્ઞાનથી જરા માત્ર ખરી શાન્તિ થતી નથી. વાસનાઓનું મરણ થતાં આત્માના સુખની પ્રતીતિ થાય છે. જે વસ્તુઓ ન હોવા છતાં પણ ત્યાગી મહાત્માઓ અપરંપાર આનંદ ભગવે છે તે વસ્તુઓના દાસ બનીને પણ શ્રીમત્તે કદિ દુનિયામાં ખરું સુખ મેળવી શકતા નથી. આત્માજ મહાત્મા બને છે, આભાજગી બને છે, આત્માજ શ્રેષ્ઠ બને છે. આત્માજ પ્રિય બને છે, આભાજ સુખી બને છે. આત્મા જ ન્યાય કરે છે, પોતાના આત્માની પેઠે સર્વ આત્માઓને માન અને તેમની ભકિત કરે. સર્વ આત્માઓને આરાધો, તેમના સેવક બને, તેમના મિત્ર બને, તેમને ખરા સુખથી જાગ્રત કરો. પિોતે જાગ્રત થઈને અન્યોને જાગ્રત કરે. આત્માને ગુણો વિરૂદ્ધ જે જે ટીકાઓ નિન્દા વગેરે થાય છે તે આત્માની ટીકાઓ વા નિન્દા નથી માટે તે પોતાના આત્માને ન લગાડા તેમજ અન્યનો આત્માને ન લગાડો. તમારું પિતાનું શુદ્ધ સ્વરૂપ જે છે તે જ તમે છો.
જેના હૃદયમાં પરમાત્માનું ધ્યાન છે એવો સાધુ ખરેખર પિતાની વાણીથી અન્યોને અસર કરી શકે છે. જે સાધુઓ અન્યની સહમાં તણાઈ જાય છે અને ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલ્યા કરે છે તેના ઉપદેશની અસર બરાબર થઈ શકતી નથી. જે સાધુઓ અન્યની તૃષ્ણ રાખીને પિતાના સદિચારોને લોકાપવાદના ભયથી દાબી રાખે છે તેના ઉપદેશની અસર અને થઈ રાકતી નથી. જે સાધુઓ સાંકડી દષ્ટિ રાખીને અન્યને ઉપ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ’ગ્રહ.
દેશ આપે છે તેના ઉપદેશની અસર થઇ શકતી નથી. જે સાધુઓના હૃદયમાં ઉચ્ચ વિચાર। નથી અને કહેણી પ્રમાણે રહેણી નથી તેના ઉપદેરાતી અન્ય લેાકાને અસર થતી નથી. જે સાધુએ પુસ્તકો વાંચીને સત્યના નિર્ધાર કરી શકતા નથી તે અન્યોને પેાતાના વિચારા અર્પી શકતા નથી. જે સાધુએ ક્રિયાકાંડમાંજ સંકુચિત દૃષ્ટિથી ગુંથાઇ જતે એકાન્ત ઉપદેશ આપે છે તેઓના ઉપદેશની અસર અન્યાને થતી નથી. જે સાધુએ સભાની પરીક્ષા કર્યાં વિના ગમે તેવું મેલ્યા કરે છે. તેઓના ઉપદેશની અસર અન્યાને થતી નથી. જે સાધુએ ખરૂં કહેતાં ભય પામે છે તેએાના ઉપદેશની અન્યને અસર થતી નથી. જે સાધુએ શુપ્રેમ, મૈત્રી ભાવના, ગુણાનુરાગ દૃષ્ટિ, પરાપકાર, દયા, સત્ય, અને વૈરાગ્ય આદિ ગુણાથી હીન હોય છે તેના ઉપદેશની ખરેખરી અસર થતી નથી. જે સાધુના હૃદયમાં નિન્દા, ઇર્ષ્યા, ક્રોધ–વેર-ઝેર, લાભ, અને સ્વા વગેરે દુગુણા હોય છે તેઓના ઉપદેશની અન્યાને અસર થઇ શકતી નથી. જે સાધુએ ભકતાને પરસ્પર લડાવી મારે છે અને પેાતાને પક્ષ બાંધવા યત્ન કરે છે તેના ઉપદેશની લેાકા ઉપર અસર થઇ શકતી નથી. જે સાધુએ પેાતાનું ગાયા કરે છે અને અન્યાના શુભ વિચારાને પણ સહી શકતા નથી તેએાના ઉપદેશની લોકોના ઉપર અસર થઇ શકતી નથી. જે સાધુએ મ્હારૂં તેજ સારૂં' અને અન્યાનુ સાચુ તે પણ ખાટુ કરાવવા પ્રયત્ન કરે છે અને લાકામાં ક્લેશ ફેલાવે છે તેના ઉપદેશની અન્યાના ઉપર અસર થતી નથી. અનેકાન્ત માર્ગ ધ્યાનમાં રાખીને જે ઉપદેશ આપે છે અને જેએ સદ્ગુણીના સ્થાનભૂત હાય છે તેઓના ઉપદેશની લાકા ઉપર અસર થાય છે.
મનુષ્યે સર્વે એક પ્રકારના હોતા નથી. કાઇમાં બ્રહ્મચર્યના ગુણ્ હોય છે તેા સત્ય હાતુ નથી. કોઇનામાં સત્ય ખેાલવાન! ગુણ હોય છે પણ બ્રહ્મચ હેતુ નથી, કોઇમાં દાનગુણુ હોય છે પણ ક્રાધના સ્વભાવ હોય છે. મનુષ્યમાં સર્વ ગુણા હોય અને કોઇ પણ પ્રકારના દેષ ન હોય એમ હાલના કાલમાં બની શકે નહિ. મનુષ્ય માત્રમાં કોઇ પણ જાતના ગુણ તે હાયછેજ. સન્ત પુરૂષો મનુષ્યના ગુણેને દેખે છે અને તેએ અવગુણેને જાણે છે છતાં તે તરફ લક્ષ આપતા નથી. સત્પુરૂષ હંસની દૃષ્ટિ ધારણ કરીતે ગુગ્રાની તરફ દેખે છે. સદ્ગુણેાની તરફ લક્ષ આપવાથી ઉત્તમ થવાય છે. જેની સાથે બેસવામાં આવે, જેની સાથે વાત કરવામાં આવે તેની પાસેથી ગુણ પ્રહણ કરા. મનુષ્યા પ્રાયઃ અવગુણા તરફ વળો આપીને
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
સગુણા તરફ અલય કરે છે. પુરૂષ સદ્ગણોને ઉત્તમ ધન સમજે છે, સદ્દગુણોને જ ઉત્તમ રાજ્ય સમજે છે. જે મનુષ્યની પાસે જે ગુણો હોય તેને ગ્રહણ કરો. દુર્ગણી મનુષ્યોની કદી નિન્દા કરવી નહિ. દુર્ગુણ ધારણ કરનારા તરફ કરણાભાવ ધારણ કરવો. સપુરૂષો કે જેઓ ગુણોના અર્થ છે તેઓની સુવર્ણની પેઠે કસોટી થાય છે. પુરૂષો ઉદાર દિલથી અપરાધીઓને ક્ષમા આપે છે. અપરાધી જી ઉપર ક્ષમા આપવાથી તેઓ પડે છે તેની મોટપણમાં પ્રાય: અસર જતી નથી. સત્વગુણી દુનિયાને બનાવવા માટે મહાત્માઓ પ્રયત્ન કરે છે. ચારે ખંડના મનુષ્યનો તિરસ્કાર કરવા માટે તમારે જ... નથી. દુનિયામાં તમારા વિચારથી પ્રતિપક્ષી જે જે હોય તેઓની નિન્દા કરવા માટે તમારો જન્મ નથી. દુનિયામાં તમને જે ન રૂચે, તમને જે ન ફાવે અને તમારાથી જે પ્રતિકૂલ હોય તેઓના પ્રતિ હેપ ધરાવવા માટે તમારો અવતાર નથી. દુનિયામાં તમારા વિચારે જીવતા રહે અને અન્યોના વિચારો મરી જાય તે માટે અશુભ ઉપાયો લેવા તેમાં તમારી જીદગી વાપરશે નહિ. વિચારે અને આચારમાંથી તમને જે સત્ય લાગે તે ગમે ત્યાંથી ગ્રહણ કરીને તમારી ઉચ્ચ દશા કરવા પ્રયત્ન કરે. કોઈ પણ મનુષ્યને વા પંખી પશુ વગેરેને મદદ આપવા માટે તમારે હાથ લંબાવ જોઈએ.
આત્માના સુખની પ્રાપ્તિ માટે સર્વ બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરે પડે છે. અન્તરથી થતા મમત્વ પરિણામને ત્યાગ તેજ ખરો ત્યાગ છે. બાહ્ય વસ્તુઓ પર મમત્વ રહેતું નથી ત્યારે ગમે તે વસ્તુઓને ધર્મના માટે ત્યાગ કરવામાં આવે છે. જગતની વસ્તુઓને પોતાની કપીને બ્રાન્ડ મનુષ્યો દુઃખ પામે છે. જડ વસ્તુઓને પિતાની લક્ષ્મી કલ્પવાથી અને મનુષ્ય જડ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. મૂઢ મનુષ્યોને અગ્યારમાં પ્રાણ રૂ૫ ધન લાગે છે. ધન એ અગ્યારમ પ્રાણ છે એ કહેવત મૂઢ મનુ
ને લાગુ પડે છે. જડમાં બંધાયેલું મમત્વ ખરેખર બાહ્ય પ્રાણોના નાશ માટે થાય છે અને તેમજ ભાવ બાણુના નાશ માટે પણ તે થાય છે. ધનના નાશથી ઘણુ મનુષ્યો ગાંડા બની ગયા છે અને વર્તમાનમાં ગાંડા બનેલા દેખવામાં આવે છે. જ્યાં સુધી અન્તમાં બાહ્ય વસ્તુની મમતા સ્પરે છે ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. આત્માના પ્રદેશોની ચંચળતા કરનાર ખરેખર પર વસ્તુની મમતા છે. આત્મામાં ભમતાના વિચારો જે જે પ્રગટે તેને તુર્ત પાછા હઠાવવા. મમતા વિનાને મનુષ્ય ખરેખર તેની ચારે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
તરફ અનેક વસ્તુઓ છતાં ત્યાગી છે. અન્તમાં જડ વસ્તુઓની મમતાની ફુરણ ઉઠે છે ત્યાં સુધી ખરેખરૂં ત્યાગીપણું નથી. કેટલાક બાહ્યથી ત્યાગી હોય છે, પણ અન્તથી ત્યાગી હોતા નથી. કેટલાક અન્તથી ત્યાગી હોય છે પણ બાઘથી ત્યાગી દેતા નથી. કેટલાક બાહ્યથી ત્યાગી હેતા નથી અને અન્તથી પણ ત્યાગી દેતા નથી. કેટલાક બાહ્યથી પણ ત્યાગી હોય છે અને અંતરથી પણ ત્યાગી હોય છે. શરીરાદિકની સંરક્ષા માટે ધર્મની અપેક્ષાએ વસ્ત્ર પાત્ર પુસ્તક વગેરે જે જે સાધને રાખવામાં આવે છે તે પરિગ્રહ તરીકે ગણાતાં નથી. જેઓની સાધ્યષ્ટિ ઠેકાણે છે એવા મહાત્માઓને ઉપકરણે વગેરે વસ્તુઓથી પ્રતિબધનત્વ પ્રાપ્ત થતું નથી. અતથી સર્વ વસ્તુઓનો ત્યાગ એજ ખરેખરૂં મુકતત્વ વા સ્વતંત્રત અવબોધવું. કોઈ પણ બાહ્ય જડ વસ્તુઓને નાશ થતાં વા ચોરાતાં મનમાં જરા માત્ર શોક વા અરતિ ઉત્પન્ન ન થાય અને કર્તવ્યની સાથે આત્માની સહજ દશા બની રહે ત્યારે જાણવું કે મમત્વ ઘટયું. ત્યાગની પરીક્ષાની કસોટીમાંથી પસાર થવા હે ચેતન ! પ્રયત્ન કર. ખરેખરી ત્યાગાવસ્થા પ્રાપ્ત કરવા ઉપસર્ગ અને અપવાદને ધ્યાનમાં રાખી પ્રયત્ન કર.
દીર્ધદષ્ટિથી વિચાર કરીને પ્રત્યેક કાર્ય કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. હું જે કાર્ય કરું છું તેનું ભવિષ્યમાં શું પરિણામ આવશે? તેને હૃદયમાં વિચાર કરવો જોઈએ. દીર્ધદષ્ટિથી વિચાર કર્યા વિના જે કાર્ય કરવામાં આવે છે તેથી કાર્ય હાનિ પશ્ચાત્તાપ વગેરે પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્ય કરવું હોય તે તે કાર્ય સંબંધી ચારે તરફથી વિચારો કરવા. જે કાર્ય કરૂં છું તેમાં મારો અધિકાર છે કે નહિ ? અને તે કાર્ય કરતાં હાનિ કરતાં લાભ વિશેષ છે કે નહિ તેને સ્થિર દૃષ્ટિથી વિચાર કરો. વૃદ્ધ જ્ઞાની મનુષ્યની સેવા કરવાથી દીર્ઘ દૃષ્ટિ ગુણની પ્રાપ્તિ થાય છે. કાર્યો કરતાં અને તત સંબંધી વિચારો કરતાં કરતાં દીર્ધદષ્ટિ ગુણની પ્રાપ્તિ થાય છે. ધમાલ કરીને કાર્ય કરનારા મનુષ્યો ભવિષ્યકાળનો વિચાર કરી શકતા નથી. દીર્ધદષ્ટિથી કાર્ય કરવામાં ખરો વિવેક ગુણ પ્રાપ્ત થાય છે અને પરિણામે સુંદર કાર્ય થાય છે. દરેક કાર્ય સંબંધી ઉંડે વિચાર કર્યા વિના અને તે સંબંધી આજુબાજુના સંયોગોને અનુભવ કર્યા વિના કાર્યો કરવામાં ઘણી ભૂલો થઈ જાય છે. સ્વપરનું કલ્યાણ થાય તથા કોમ સમાજવર્ગ દેશ, ધર્મ વગેરે કોઇની હાનિ ન થાય અને દરેક વ્યક્તિનું દ્રવ્ય તથા ભાવથી કલ્યાણ થાય અને પરંપરાએ પણ ઉત્તમ કૂલ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
થતું જાય એવાં ઉત્તમ કાર્યો કરવામાં સપુષો પ્રવૃત્તિ કરે છે. ઉચ્ચ કોટિપર આરોહણ કરનારા ઉત્તમ મનુષ્યને તે દીર્ધદષ્ટિ હોય છે જ તેથી તેઓ સામાન્ય મનુષ્યોની પેઠે દેશમાં સપડાતા નથી. દરેક કાર્ય કરતાં પહેલાં દીર્ધદષ્ટિથી વિચાર કરી આત્મશક્તિને દુરૂપયોગ ન થાય અને આત્મશકિતયોને સદુપયોગ થાય તે માટે દીર્ધદષ્ટિગુણથી ધર્મ કાર્યોમાં લક્ષ રાખ !
આત્માની અનન્ત શક્તિ છે પણ તેઓને ખીલવવાના ઉપાયો આદર્યા વિના ખીલતી નથી. આત્માની જ્ઞાનાદિ શક્તિને ખીલવવાની કેળવણી પ્રાપ્ત કરવાની જરૂર છે. કેળવણીથી જરૂર આત્માની શક્તિ ખીલે છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય એવાં પુસ્તક અને એવા પુરૂષોના સંબંધમાં આવવું જોઈએ.
જ્યારે ત્યારે પણ આત્માનું સમ્યમ્ જ્ઞાન કરવાથી આત્માની શકિત પ્રાપ્ત કરવાના ઉપાયો હાથમાં આવે છે. આત્માનું સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉપશમાદિ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારનાં પાપ ધોવાનું તીર્થ ખરેખર આત્મજ્ઞાન છે. જેનાથી શાતિ મળે તેને તીર્થ કહે છે. જેના વડે સંસાર સમુદ્ર તરી શકાય તેને તીર્થ કહે છે. આત્મજ્ઞાનવડે સંસાર સમુદ્ર તરી શકાય છે, માટે આત્મજ્ઞાન એ ઉત્તમ તીય અવબોધવું. સાધુ તીર્થ, સાધ્વી તીર્થ, શ્રાવક તીર્થ, શ્રાવિકા તીર્થ, જ્ઞાન તીર્થ, દર્શન તીર્થ, ચારિત્ર તીર્થ, ક્ષમા તીર્થ, સરલતા તીર્થ, માવતા તીર્થ, નિભતા તીર્થ, વ્રત તીર્થ, તીર્થકરોની કલ્યાણ ભૂમિયો તીર્થ ઇત્યાદિ તીર્થો ખરેખર નાની અપેક્ષાએ કહેવામાં આવે છે. પીસ્તાલીશ આગમો તીર્થ છે. આત્મજ્ઞાન એ આત્માની પરમાત્મદશા કરવાને માટે ઉત્તમ તીર્થ છે. અનેક પ્રકારના દુર્ગાનને નાશ કરવા માટે આત્મજ્ઞાન હેતુભૂત છે માટે સમ્યમ્ આત્મજ્ઞાન એ તીર્થ ગણી શકાય છે. આત્મા એ પૂજવા યોગ્ય છે અને આત્માનું જ્ઞાન પણ પૂજવા યોગ્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને પશ્ચાત્ વિચાર કરો કે આત્મજ્ઞાનમાં કેટલી બધી તીર્થતા સમાઈ છે. સંસારમાં સારભૂત કોઈ હોય તો આત્મા છે; કારણ કે આત્મામાં સહજ સુખનો નિધિ રહ્યા છે અને એ આત્માની પ્રાપ્તિમાં દેષોને દોષ રૂપે જ જણાવનાર કોઈ હોય તો ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. ઉત્તમ સાધુઓના સમાગમથી પરમ કલ્યાણભૂત અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જગતમાં સર્વ પ્રકારની ઉપાધિથી ભિન્ન અને આનન્દમય એવા આત્માને અધ્યાત્મજ્ઞાન જણાવે છે તેથી તેની ઉપાસના કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
ધાર્મિક ગદ્યમ રહે.
ગાડરીયાપ્રવાહમાં હવે ન તણાઓ!!! હવે આંખા ઉધાડીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી શું કરવા લાયક છે તેને વિચાર કરેા, તમે કયા અધિકાર પર છે. તેને ખ્યાલ કરે. સ્વાશ્રયી બનીને તમારૂં કાર્ય કરવા મંડી જાઓ. તમારે માથે ધણા ખેજો આવી પડયા છે. તમારે ઘણી ફરજો અદા કરવાની છે. આત્માના આશ્રયી બનીને તમા અખૂટ મદદ ગ્રહણ કરી જ્યાંથી કા અધુરૂ છે ત્યાંથી આરંભ કરેા, તમારા હાથ તે જગતના હાથ બનાવેા. તમારી આંખ તે જગતની આંખ બનાવે. તમારૂં હૃદય તે જગનું હૃદય કરેા. તમારી પાસે જે કાંઇ સારૂં' હોય તે જગત્તે આપેા. તમારી આંખના સામુ જેનારની સામું જુએ. તમારા હાથના સામું જોનાર પ્રતિ હાથ લખાવે. તમારા મુખ સામું જેનારના મુખ સામું દેખા. તમારા દીલ સામુ જૈનારના દીલ સામું જુએ. દુનિયામાં સંચાર કરનાર કાષ્ઠ જીવને નાશ કરતાં પહેલાં પ્રભુની દયાના ખ્યાલ કરેા. જે જીવાને ઉત્પન્ન કરવાની તમારામાં શક્તિ નથી તેના નાશ પણ તમારાથી ન થાય એવા કરૂણાના હૃદયથી વિચાર કરે. કોઇ પણ જીવને દુ:ખ ન દે. કોઇ પણ જીવને પરતંત્રતાની મેડીમાં ન નાખેા. ભલું કરનાર સમ્યકત્વવતાને જગાડા. સદુ૫દેશ સરાવર બંધાવેા. દયાના મેઘ વર્ષાવા. સત્યને સૂર્ય ઉગાડા. શાન્તિને ચન્દ્ર ઉગાડા. સદ્ગુણાનુ` ઉપવન ખીલવેા. તમારા શાશ્વત જીવનની પવિત્રતાને પૂજો અને તેનું ધ્યાન ધરેા. તમારા શાશ્વત જીવનના આનન્દમાં મસ્ત અને. તમે માયાવિ આકારામાં લાભાએ નહિ પણ માયાવિ આકારની પાછળ રહેલા સત્યને દેખા. સારાંશ કે તમે। વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે સમ્યક્ અવલકા કે જેથી માયાવિ આકારાના પડદા દૂર ખસી જાય. તમે વિચારે કરવામાં જે જે ઉપયાગી વિચારા ભૂલી ગયા હોવ તા દીન નહિ અનતાં હૃદયના ઉલ્લાસથી ખીજી વખત ઉપયોગ રાખીને વિચાર કર. દુર્વાસનાઓની પાછળ પશુની પેઠે ધસડાતા નહિ. એક આત્માને આશ્રય ગ્રહણ કરે!. તમેા આત્મા છે. જો તમારા આત્માને તમે પોતે અવલખશે તે દુર્વાસનાએના હૃદયમાં સંસ્કાર પડી શકશે નહિ. ત્રણ ભુવનનું બળ તમારામાં છે એવા સબળ જુસ્સા પ્રગટાવીને અશુભ ધાદિક વિચાર સાથે યુદ્ધ મચાવીને આગળ વધે. પાલિક સુખની આશાના હવાઇ વિમા નમાં ખેડેલી દુનિયા કયાં ઘસડાઇ જશે તેને ખ્યાલ કરે. શરીરમાં રહેલા આત્માવિતા અન્ય વસ્તુ ખરેખરી પ્રિય નથી. ખરેખરા પ્રિય એવા આમામાં રમશે! તે। આનન્દના અનુભવ લેશેા. દુનિયાને હળવે હળવે ખરા સુખની દિશા તરફ દેરવા આત્મબળથી પ્રયત્ન કરેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
મનુષ્યભવ એ રત્નદ્વીપ સમાન છે. મનુષ્યભવમાં ખરેખરૂ રળવાનું છે. મનુષ્યભવમાં ચડવાનું છે. મનુષ્યભવમાં ખરેખરૂં જોવાનું છે. મનુષ્યભવ એ મોટામાં મેટું વિમાન છે. મનુષ્યભવ એ ભવસમુદ્રને તરવા માટે મેટામાં મેટી સ્ટીમર છે. મનુષ્યભવ એ પરમેશ્વરને જોવાનું દ્વાર છે. મનુષ્યભવ ખરેખર સૂર્યથી મહાપ્રકાશી છે. ચન્દ્રના જેવી શીતલતા પેાતાને લેવા માટે અને અન્યાને શીતલતા આપવા માટે મનુષ્યભવ મળેલા છે. મનુષ્યભવ એ મેાક્ષની નિસ્સરણ છે, પુણ્યની મેાટી કમાણી એ મનુષ્યભવ છે. દશ દૃષ્ટાન્ત દુલભ એવે મનુષ્યભવ પામીતે આપણે સત્ય મા ઉપર ચાલવુ જોઇએ. સ્વર્ગ તર‰ જવું તે પણ આપણા હાથમાં છે અને નરક તરફ જવુ તે પણ આપણા હાથમાં છે. મેાક્ષનાં દ્વાર ઉધાડવાં તે પણ આપણા હાથમાં છે. ગમે તે ગતિરૂપ નગરની ટીકીટ લેઇને તે નગરમાં જવું એ આપણા હાયમાં છે. આપણા માર્ગમાં વેરેલા કાંટાઓને દૂર કરવા તે પણ આપણા હાથમાં છે. આપણા માર્ગમાં કાંટાએ વેરવા તે પણ આપણા હાયમાં છે. અધકાર તરફ મુસાપુરી કરવી વા પ્રકાશ તરફ મુસાફરી કરવી એ પાતાના વિચાર ઉપર આધાર રાખે છે. આપણી સારી વા ખાટી કરણી પર ભવિષ્યની સુખરૂપ વા દુ:ખરૂપ જીંદગીની આશા રાખી શકાય. દેહરૂપ દેવળમાં રહેલા આત્મા રૂપ પરમાત્માને પૂજવા– ધ્યાવવા તે પણ આપણા હાથમાં છે. અજ્ઞાની મનુષ્યાને પ્રકાશ તરફ વાળવામાં મદદ પણ આપણે કરવાની છે. પોતાની મેળે અજ્ઞાનથી નઠારા વિચારા કરીને આત્માજ સ્વયં દુ:ખની કલ્પના ઉભી કરીને કંપે છે. દાડે છે, રૂવે છે અને શેક કરે છે. માયાવર્ડ થતુ હું અને તું ભૂલી જતાં દુ:ખસાગરની પેલી પાર જઇ શકાય છે. મનુષ્યભવમાં વિરતિના સાધના પ્રાપ્ત કરીને કની વણીએ ખેરવી શકાય છે. લક્ષ્મી, સત્તા આદિ જડ વસ્તુઐાના સંબધે હર્ષ અને વિયેાગ શેક કરવા એ વિવેકી આત્માને હાય નિહ. જડ વસ્તુએમાં મમત્વ કલ્પીને નાની કદિ દીન મનતા નથી. લક્ષ્મી અને સત્તાને નાશ થવાથી આત્માની જા માત્ર હાનિ થતી નથી પરન્તુ ઉપાધિ ટળે છે એવે વિચાર કોઇ વિરતિધારક જ્ઞાનીના મનમાં આવે છે. આપણે પોતાના શુદ્ધ સ્વભાવમાં રમવુ એજ આપણું મુખ્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only
૧૧
જે મનુષ્યેાના આત્માઓને સ્ફટિકરત્ન જેવા નિર્મળ બનાવવા પ્રયત્ન કરે છે એવા મહાત્માઓને નમસ્કાર થાએ, સર્પ કાંચલીના ત્યાગ
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
ધાર્મિક ગદ્યસંગ્રહ,
માત્રથી જેમ નિર્વિષ બનતો નથી તેમ મનુષ્ય ત્યાગીને વેષ પહેરવા માત્રથી કંઇ ત્યાગી બની શકતો નથી. મનમાં રહેલાં કષાયાદિનો ત્યાગ કરો એ ઘણું દુષ્કર કાર્ય છે. હજારો ગ્રન્થ વાંચી શકાય, લાખો મનુષ્યોને ઉપદેશ દેઈ શકાય પણ દુર્ગણ ઉપર જય મેળવવો એ ધાર્યા કરતાં ઘણું દુષ્કર કાર્ય છે. વિચારમાં લાખ ઘણું આવી શકે પણ આચારમાં તે એક ઘણું મૂકી શકાય તે ધન્યવાદ ઘટી શકે. પરમાત્માનું સ્વરૂપ એક ઘડીમાં વર્ણવી શકાય પણ પરમાત્મત્વ પ્રાપ્ત કરતાં તો અનેક અવતારો કરવા પડે છે. ઉપદેશક પિતાની વાણીથી ઉપદેશ દેઈને લાખો મનુષ્યને રંજન કરી શકે છે પણ તે પિતાના આત્માને રંજન કરે છે કે નહિ એ બાબતને નિર્ણય કરી શકાય નહિ. મનુષ્યો બાહ્યથી જે આચાર દેખાડે છે તે આચાર તેઓના અન્તઃકરણપૂર્વક છે કે નહિ તેને નિર્ણય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. મનુષ્યની પરીક્ષા કરતાં ઘણી ભૂલો થવાનો સંભવ છે. મનુષ્યોનાં હૃદય અવલોકવાથી મનુષ્યની કિસ્મત આંકી શકાય છે. મનુષ્યોના આત્માઓને સુધારવાના વિચાર કરવાનું કાર્ય ઘણું સહેલું છે પણ તેઓને સુધારવાના વિચારને આચારમાં મૂકી બતાવવાનું કાર્ય ઘણું કઠીન છે. મનુષ્યને સુધારવા જતાં પિતાના ઉપર આવી પડેલી ઉપાધિને સહન કરવાનું કાર્ય કંઈ જેવું તેવું ગણાય નહિ. ગમે તે દેશને અને ગમે તે જાતને મનુષ્ય હોય તેમાં જ્ઞાનિયે ભેદભાવ ધારણ કરતા નથી. મનુષ્યોના આત્માઓને સુવિચારો અને સુઆયારો વડે કેળવવા પ્રયત્ન કરનારા મનુષ્યોને ટિશ: ધન્યવાદ ઘટે છે. ધન પ્રાપ્ત કરી શકાય, કીતિ મેળવી શકાય, સત્તા મેળવી શકાય પણ ગુણાને મેળવવા એ કાર્ય ધાર્યા કરતાં ઘણું મુશ્કેલ છે. વિચારભેદ, મતભેદ, આચારભેદ, અને ધર્મભેદમાં સહિષ્ણુતા રાખનારા મુનિવરે અન્ય મનુષ્યોનું સારા ઉપદેશવડે ભલું કરી શકે છે. વિચારભેદ, આચારભેદ, અને ધર્મભેદ વગેરે બાબત જગતમાં ચાલતી આવી છે અને ચાલે છે તેનો કંઈ એકદમ નાશ કરી શકાય નહિ. પિતાના માટે ગળણું રાખી શકાય અને જલને ગળીને પી શકાય પણ મોટા સમુદ્રને ગળણું બાંધી શકાય નહિ.
પિતાની ઉપર જે વખત ઘણું લોકે ટીકા કરે તે વખતે પરમાત્માનું ભજન કરવું. પરમાત્માના ધ્યાનમાં, પરમાત્માની સ્તુતિ કરવામાં અને પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવામાંજ કાલ વ્યતીત કરે. ટીકા કરનારા મનુષ્યોના આત્માઓ તરફ શુદ્ધ પ્રેમથી જોવું. ટીકા કરનારાઓનું ભલું
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૧૩
ચિંતવવું, ટીકા કરનારાઓ વા નિંદા કરનારાઓ મહેને ઉન્નતિક્રમમાં ચઢાવવાને માટે સહાયકારી બન્યા છે. તેઓના ધક્કાથી હું આગળ વધવાને છું અને કંઈ નવીન જાતને અનુભવ મેળવવાનો છું, એવું મનમાં ચિંતવવું. જે જે કંઈ થાય છે તેમાંથી કંઈ સારા ભવિષ્યની આશા બાંધવી. વાવેલી બાજરી ઉપર રાંપડી દેવાથી બાજરી વધારે મજબુત થાય છે તેમ પ્રતિપક્ષીઓના ઉપસર્ગોથી-ઉપાધિયોથી મારું જીવન ઉચ્ચ થવાનું છે એમ વિશ્વાસ ધારણ કરવો. પ્રતિપક્ષીઓ વા દુષ્ટ મનુષ્યો પર જ્યાં સુધી હું શુદ્ધ પ્રેમથી કરૂણભાવ ધારણ કરૂં ત્યાં સુધી તેઓના અશુભ વિચારેની અસર મારા ઉપર કદી થવાની નથી એમ મનમાં દઢ નિશ્ચય કરો. સત્યપદેશ દેતાં પણ કોઈનું મર્મ ન હણાય એ ઉપગ ધારણ કરવો. પ્રતિપક્ષીઓનો પરાજય કરવો, તેઓનું ખરાબ કરવું એ કંઈ પ્રતિપક્ષીઓ ઉપર જય કર્યો કહેવાય નહિ. પ્રતિપક્ષીઓના આત્માઓને શુભ વિચારો આપીને તેઓને સત્ય માર્ગમાં લાવવાથી પ્રતિપક્ષીઓ ઉપર જય કર્યો એમ થાય છે. વૈરીઓના વૈરને પ્રતિબદલો લેવાથી કંઈ યેરીઓનો પરાજય કર્યો કહેવાય નહિ પણ વરીના વૈરનો નાશ કરવાથી વૈરીઓનો પરાજય કર્યો એમ કદી શકાય છે. શઠના પ્રતિ શઠતા વાપર્યાથી શર્ટને જીત્યો એમ કહેવું એ યોગ્ય ગણાય નહિ પણ શઠના આત્માને સરલ બનાવ્યાથી તેના ઉપર જય મેળવ્યો એમ કથી શકાય છે. કૂતરાની સામે કૂતરા જેવા થઈને ભસવાથી કંઇ કૂતરાનો પરાજય કર્યો એમ વસ્તુતઃ કહી શકાય નહિ પણ તિરાની કુટેવો વારવાથી અને પોતાના આત્માને કૂતરાના જેવો ઇર્ષાળુ નહિ બનાવ્યાથી કૂતરાનો પરાજ્ય કર્યો એમ ગણી શકાય. પિતાના ઉપર પડેલી ઉપાધિયોને જે સમતાભાવે સહન કરે છે અને પિતાનું પ્રગતિનું કાર્ય આગળ ચલાવે છે તે શર કળી શકાય છે, એવો વિચાર ધારણ કરીને ટીકા કરનારાઓ અને નિન્દા કરનારા મનુષ્ય પ્રતિ શુભ ભાવ ધારણ કરવો જોઈએ. પિતાના કાર્યની ટીકા કરનારાઓ અને નિન્દા કરનારાઓ પિતાને જાગ્રત કરે છે માટે તેનો ઉપકાર માનો. પિતાના માર્ગમાં વેરાયલા કાંટા દૂર કરી આગળ મુસાફરી શરૂ કરવી. વજનું હૃદય કરીને નિર્ભય થઈ આગળ ચાલવું.
જૈન દર્શનમાં ધર્મને સર્વ અંગોને સમાવેશ થાય છે. સર્વ દુનિયાના ધર્મોની નાની અપેક્ષાએ પરીક્ષા કરીને સત્ય દર્શાવનાર જૈનદર્શન ખરેખર એક સર્વ ન્યાયધીશની વાણું છે. જૈન દર્શનમાં સર્વ ધર્મ,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધાર્મિક ગદ્યસંગ્રહ.
તો ભર્યા છે. જૈન દર્શન રૂપ દુકાનમાં ઘણો માલ ભર્યો છે પણ તેને દેશ દેશ ફેલાવો કરનારા ઉત્તમ વક્તાઓ રૂપ માલ વેચનારાઓની ખામી દેખાય છે. અન્ય દર્શનમાં જિન દર્શનની અપેક્ષાએ અલ્પ અને ઉત્તમ ભાલ ન હોવા છતાં જે કંઈ થોડો માલ છે તેને જમાનાની રીતિએ કેલાવો કરનારા ઘણું મનુષ્ય દેશદેશ ફરીને લોકોને આપે છે અને તેથી દુનિયાના મનુષ્યો તે માલ કે જે હજી ઘણે અંશે અપૂર્ણ છે તે પણ તેને પામીને ખુશ થઈ જાય છે. શ્રી વીર ભગવાનની ધર્મરૂપ દુકાનમાં ઘણે ભાલ છે પણ હાલ તે દુકાનને ચલાવનારા ગુમાસ્તાઓ જમાનાની હરિફાઈમાં અન્ય દર્શની ગુમાસ્તાઓ કરતાં પાછળ પડયા છે અને તેથી શ્રી મહાવીર પ્રભુની ધર્મરૂપ દુકાનના માલથી દુનિયાના ઘણું મનુષ્ય અજાણ રહ્યા છે. શ્રી વીરપ્રભુ એક મહાન શહેનશાહ છે અને મુનિવરો તેમના સેવકે છે. શ્રીવીરપ્રભુનું ધર્મરાજ્ય વિસ્તારવામાં પ્રભુના સેવકે તેમના નામે માલ ખાઈને વિશાલ દષ્ટિથી સતત ઉઘમ નહિ કરશે તો તેનું ફળ પશ્ચાત્તાપરૂપ જનોને ભોગવવું પડશે. શ્રી વીર પ્રભુના જૈન દર્શનની દુકાનને માલ ખરેખર જમાનાને અનુસરી સાધુઓ અને શ્રાવકે રૂપ ગુમાસ્તાઓને વેચતાં નહિ આવડે તેમાં તેમને જ દોષ સમજાશે. અન્યદર્શનીઓ કે જેઓની દુકાનમાં ધર્મરૂ૫ નાણાં અને ધર્મરૂપ માલ સામાન્ય હોય છે તેઓની દુકાનો તરફ લાખો, કરોડો મનુષ્યો ગ્રાહક થઈને જાય અને શ્રી સવજ્ઞવીર પ્રભુની દુકાનેથી ભાલ લેનારા થોડા મનુષ્યો હોય તેમાં અમને તો ગુમાસ્તાઓની બેદરકારી, અકુશળતા, અ૯૫ અનુભવ અને પ્રમાદપણું સમજાય છે. હવે તો ચેતવાની ખાસ જરૂર છે.
છસ્થાવસ્થામાં શ્રી વીર પ્રભુએ ચંડકોશીયા સર્પ પર જે દયા દર્શાવી હતી તેનું વર્ણન કરી શકાય તેમ નથી. શ્રી વીર પ્રભુના અનુયાયી એવા આપણે જે તે પ્રમાણે અન્ય કે જે આપણે કરતાં નીચી કોટિના છે છે તેઓના ઉપર દયા દર્શાવીશું તો આપણે શ્રી વીર પ્રભુના પગલે ચાલનારા ગણાઈશું. અન્ય જીવોના દુઃખોને નાશ કરવા શ્રી વીર પ્રભુની પેઠે દયાની દૃષ્ટિ ધારણ કરવાની જરૂર છે. જડ એવા ધન કરતાં અનંત ગણા મોટા અને પ્રિય જીવો જણવા જોઈએ. ગરીબ છોના ભલા માટે જ લક્ષ્મીનો વ્યય કરતાં જો હૃદય અચકાતું હોય તે જાણવું કે આપણે આત્મા ખરેખર જડ વસ્તુ કરતાં આત્માઓની અનન્ત ગણું ઉત્તમતા સમજવા લાયક બન્યો નથી અને તેથી ખરા ધર્મને સન્મુખ પગલું
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
ભરાયું નથી એમ અવમેધવુ. જડ લક્ષ્મી એ વસ્તુતઃ લક્ષ્મી નથી છતાં તેની પ્રાપ્તિ માટે અનેક દાષા સેવાય અને મનુષ્યો, પશુ, પંખીઓ વગેરેના ભલા માટે કપણું ન વિચારાય, અને ન કરાય તે સમજવુ કે હજી જૈન ધરૂપ કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઇ નથી. જૈનધર્મના ઉપદેશ શ્રી વીરપ્રભુએ ચડાશીયાને એધ દેવા ઉપદેશ દીધો ત્યારે તેમના અનુયાયી એવા આપણે જૈને જીવાના ભલા માટે મનુષ્યોને જૈન ધર્મના ઉપદેશ દેવા ક ંઇપણુ પ્રવૃત્તિ ન કરીએ તે કેવા ગણુાઇએ તે વિચારવું જોઇએ. જૈતાએ પેાતાના સાધર્મી બએને ભક્તિના પરિણામથી મદદ કરવી જોઇએ પણ અનુક’પાથી નહિ. આત્મા તે સત્તાએ પરમાત્મા છે એવી આત્માની મહત્તા અવષેાધ્યા પશ્ચાત વાને કલ્યાણના માર્ગ ચઢાવવા ખરેખરા પ્રયત્ન થાય છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એમ અપેક્ષાએ અવષેાધીને સર્વ જીવાને સારી દૃષ્ટિથી દેખવાની ટેવ પાડીને મનુષ્યા એ વીર પ્રભુના માર્ગમાં વહેતા ખરેખર તેમ સર્વથા કથી મુક્ત થઇ મેાક્ષનું અનન્ત સુખ પ્રાપ્ત કરી શકે છે. શ્રી વીર પ્રભુના ગુણાને અવલખીને આત્માની પવિત્રતા કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી વીર પ્રભુનું ચરિત્ર સ્મરણ કરીને તે પ્રમાણે વર્તવાને અભ્યાસ સેવીને પોતાનુ ભવિષ્ય પેાતાને હાથે ઉજ્જવલ કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
૧૫
એક મનુષ્ય ગુણુતા ખપી છે અને એક મનુષ્ય કાઇના દોષજ દેખનારા છે. બન્નેમાંથી ગુણાને ખપ કરનારા આગળ વધે છે અને દાષાના જોનારા પાછળ પડે છે. એક મનુષ્ય પેાતાના કરતાં સારાને દેખીને તેના કરતાં આગળ વધવા પ્રયત્ન કરે છે અને એક મનુષ્ય પેાતાના કરતાં જે સારા ગણાતા હોય તેની નિન્દા, હેલના, ઇર્ષ્યા કરી તેને પાછળ પાડવા પ્રયત્ન કરે છે. અન્નેમાંથી સારા થવાની દૃષ્ટિવાળા ઉત્તમ જાણવા અને આગળ વધનાર સારા મનુષ્યને પાછળ પાડવા ઇર્ષ્યા, નિન્દા વગેરે દાષાને સેવે છે તે નીચ જાણવા અને તે પાછળ રહે છે. અન્ય મનુષ્યા અન્યાને જે જે ગુણેથી આકર્ષતા હોય તે તે ગુણાને પ્રાપ્ત કરવાની જરૂર છે પરન્તુ નિન્દા, ઇર્ષ્યા કરવાની કંઇ જરૂર નથી. કાઇની માટી હવેલી દેખીને તેની ઇર્ષ્યા ન કરવી જોઇએ પણ તેના કરતાં મેાટી હવેલી બનાવવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. ખીજાની દુકાનના સારા માલ દેખીને તથા તેની દુકાનની સુંદરતા દેખીને હજારા મનુષ્યો તે તરફ્ આકર્ષાય તેથી અન્ય દુકાનવાળાએ ઇર્ષ્યા ન કરવી જોઇએ પરન્તુ તેના કરતાં સુંદર દુકાન અને ઉત્તમ માલ રાખવા જોએ કે જેથી ગ્રાહકા પોતાની મેળે દુકાને દોડયા
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
આવશે. કોઈની ધર્મ દુકાન સારી ચાલતી હોય તેથી આપણે તેની ઇર્ષા ન કરવી જોઈએ પણ તેના કરતાં ધર્મની સારી દુકાન બનાવવાની જરૂર છે. પોતાના કરતાં જે જે મનુષ્ય આચારોમાં, વિચારોમાં અને ગુણોમાં આગળ વધ્યા હોય તેઓની પેઠે પોતાને પણ આગળ વધવાની જરૂર છે પરન્તુ આગળ વધનારાઓને વિદ ન કરવો જોઈએ. આપણું ભારત દેશમાં અને તેમજ જૈનોમાં આવી ઉત્તમ દૃષ્ટિ ખોલશે એટલે પિતાની મેળે આગળ વધશે એમ નિશ્ચય માનવું. કોઇની પ્રશંસા સાંભળીને તેના ઉપર ઇર્ષ્યા ન કરતાં તેના કરતાં સારા થવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ ધારણ કરવી. સારૂં દેખીને સારા થાઓ. દુનિયા જેવડું મોટું હૃદય કરીને દુનિયામાંથી સાર ગ્રહણ કરો. જેટલું ઉદાર દીલ થશે તેટલા મહાન થશે. મનુષ્યોમાં જે કંઈ સારું દેખાય તે ગ્રહણ કરો. સારા થવા માટે શુભ દૃષ્ટિ ખીલવવાની જરૂર છે.
लायब्रेरी. વીતરાગનાં વચનોને હૃદયમાં ઉતારવાથી ખરા વિચારોની પ્રિયતા અવબોધાય છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચનો પ્રિય લાગવાથી સંસાર સમુદ્રનો અંત આવે છે. મહા પુણ્યના ઉદયે શ્રી વીતરાગનાં વચને ઉપર પ્રેમ પ્રગટે છે. શ્રી વીતરાગ દેવથી વાણીનું શ્રવણ થયા બાદ શ્રદ્ધા કરવી એ મહા દુર્લભ છે. ભવ્ય જીવોને વીતરાગનાં વચને હૃદયમાં રૂચે છે અને તેના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રી વીતરાગ દેવની વાણીનું આરાધન કરવાથી વીતરાગ દશાનું આરાધન થાય છે. આખા હિન્દુસ્થાનમાં એક મેટો જેનાગમ ભંડાર કરવાની જરૂર છે. એક મોટું અર્ધા માઈલનું મુકામ વ્યવસ્થાવાળું હોય, લાખો રૂપિયાના ખર્ચથી બંધાવેલું હોય, લખેલાં જૂનાં પુસ્તકોનું વ્યવસ્થા રહે અને હવા વગેરે પુસ્તકોને ન લાગે તથા અજવાળું આવે એવી વ્યવસ્થા હેય, દરેક સાધુઓનાં પુસ્તકો તેમની તરફથી સાચવવામાં આવે અને તેમના સંબંધે રહે એવા જૂદા જૂદા ઓરડા હાય, ઈંગ્લાંડની મોટી લાયબ્રેરી પેઠે સર્વ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય, વિજલી, અગ્નિ વગેરેથી પુસ્તકનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય, છાપેલાં દરેક જાતનાં પુસ્તકો રાખવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હોય, જૈનાગમ ભંડાર સ્થાનમાં બેસીને સર્વ પ્રકારની વ્યવસ્થાપૂર્વક વાંચનારાઓ પુસ્તક વાંચે અને લખનારાઓ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પશુ
લખે એવી વ્યવસ્થા હોય, ભંડારમાં સારા સારા લાયબ્રેરીની વ્યવસ્થા કરે એવા વિદ્વાનેા રાખવામાં આવ્યા હોય, જૈનગમ ભડાર વા જેનાગમ લાયબ્રેરીની ચારે તરફ પવિત્રતા હોય, સાધુએ અને સાધ્વી આવીને ત્યાં વાંચે એવી વ્યવસ્થા હોય, દરેક જાતનાં ધર્મ પુસ્તકાનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હોય, અનેક આરડીએ તથા માળની વ્યવસ્થા હોય, લાખા વા કરાડે રૂપૈયાનું ફ્ડ કરીને જેમાં સ પુસ્તકાનેા સંગ્રહુ કરવામાં આવ્યા હોય, એવા જૈનાગમ ભંડારની વા લાયબ્રેરીની ઘણી આવ
શ્યક્તા છે.
For Private And Personal Use Only
૧૭
ગમેતેવી દશામાં પણ ઉચ્ચગુણાને ભૂલી જવા ન જોઇએ. સંકટની વેળામાં પણ ઉચ્ચગુણાથી ભ્રષ્ટ થવુ ન જોઇએ. ગુણ એજ આપણા પ્રાણ છે એમ સદાકાળ ખરા નિશ્ચયથી માનવું એઇએ. ગમેતેવી વર્ષાત્તયેાના પ્રસગામાં પણ અડગ રહીને ગુણાને સેવવા જોઇએ. વિપત્તિયેાથી શુદ્ધ જીવન કસાય છે અને ઉચ્ચ થવાને માર્ગ દેખી શકાય છે. કષ્ટ, છેદ અને તાપ એ ત્રણમાંથી આત્માને પસાર કરવા જોઇએ. દુઃખના પ્રસ’ગામાં ઉચ્ચ થવાના વિચાર થાય છે. દુઃખના પ્રસંગામાં પશુ દીનતા તે કદી ન ધારણ કરવી જોઇએ. નરક અને નિગેાદનાં દુઃખા જેણે સહ્યાં છે એવા આત્માએ મનુષ્યના ભવમાં દુ:ખથી ન ગભરાવુ જોઇએ. ગમે તે રીતે પણ પ્રાપ્ત થએલાં દુઃખા સહન કર્યાં વિના છૂટકો થવાને નથી ત્યારે દીનતા, શાક, હાય વરાળ, ગભરામણ, અને ચિન્તા વગેરે કરવાથી કાઇપણ જાતના કાયદે! થવાને નથી. એમ નિશ્ચય કરીને દુ:ખાના સામા અડગ ઉભા રહીને ગુણાનું સેવન કરવુ જોઇએ. દુઃખ પડયા વિના સુખનુ ભાન થતું નથી. દુ:ખના પ્રસંગાથી વસ્તુતઃ વિચારીએ તા ઘણું શિખવાનુ` મળે છે. અપેક્ષાએ વિચારીએ તે। દુઃખે। એ ભવિષ્યની સુખ જીંદગીને ગુરૂ છે. દુ:ખથી વ્હીનુ નહિ અને તેમજ દુ:ખનુ કારણ એવું કર્મ છેદવાને દરરાજ પ્રયત્ન કરવા. દુઃખના પ્રસંગાને ઉત્સવ સમાન માનીને સમભાવે સહન કરવા જોઇએ. દુઃખના પ્રસંગાથી ઉદયની દિશા સુઝી આવે છે. દુઃખના પ્રસંગેા મળતાં સત્ય જીવનની ઉચ્ચતાની દિશા સુઝી આવી છે. દુઃખના પ્રસંગે જેએનું આત્મબળ જાગૃત્ રહે છે તેવા જ્ઞાતિમનુષ્યાનું અનુકરણ કરીને આપણી જીંદગી ઉતમ બનાવવા પ્રયત્ન કરવા જોઇએ. આત્મામાં અનંત શકિત છે. આત્માને આત્મભાવે ધારીને પરમાત્મપદ પ્રગટાવવા પ્રયત્ન કરવા એજ સત્ય માર્ગ છે.
3
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
+ +
+
+ 1
+
4
+
+
*
*
*
*
*
* *
દરેક મનુષ્ય નીચે પ્રમાણે વિચાર કરવો. હું ઉચ્ચ થવા મનુષ્યનો જન્મ પામ્યો છું અને ભારે ઉચ્ચ થવું જોઈએ. મારા આત્માના અનંત ગુણો ખીલવવા માટે હું જભ્યો છું. સર્વ જીવોના ભલામાં ભાગ લેવાને માટે મનુષ્યનું શરીર મેં ધારણ કર્યું છે. મુકિત રૂપ મહેલનાં આગળનાં પગથીયાં પર ચઢવાને માટે મારે મનુષ્યને અવતાર છે. સકલ દે ત્યાગ કરવાને માટે અને સકલ ગુણ ગ્રહણ કરવા માટે મારો જન્મ છે. જ્યાં ત્યાંથી સારૂં ગ્રહણ કરીને આત્માના ગુણોની ઉચ્ચતા કરવા માટે મારે જન્મ છે. સદાચારો અને સદિચારે વડે મારા આત્માની શુદ્ધિ કરવા માટે દશ દષ્ટાન્ત દુર્લભ એ મનુષ્ય જન્મ મેં ધારણ કર્યો છે. આમાની સાથે લાગેલા અષ્ટ કર્મને પરિહાર કરવાના ઉપાય વડે મારે જીવવાનું છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિ ગુણે પ્રકટાવવા માટે મારે જીવવાનું છે. સર્વ જીવોની સાથે સમભાવ ધારણ કરવાના ઉદેશને કલીભૂત કરવા માટે જીવવાનું છે. પંચેન્દ્રિય વિષયોમાં રાગ અને દેવથી પરિણામ પામવાને માટે મારે મનુષ્ય જન્મ નથી. સર્વ ને મોક્ષને માર્ગે વાળવાને માટે મારો જન્મ છે. સર્વ જીવોને સુખની ખરી દિશા દેખાડવા માટે મારે જન્મ છે. સર્વ જીવોને સગુણનો ઉપદેશ આપવા માટે મારી જિહા છે, સર્વ જીનું ભલું દેખવા માટે આંખ છે. જગતમાં સગુણો શ્રવણ કરવા માટે કાન છે. અન્યના સદગુણ ગાવા માટે વાણી છે. સર્વ જીવોની રક્ષા કરીને ગમન કરવા માટે આંખ છે. સર્વ જીવોને યથાશકિત દાન દેવા માટે હસ્ત છે. સર્વ જીવોનું ભલું ચિંતવવા માટે હૃદય છે. સર્વ જીવોને સુખી કરવાના કાર્ય પ્રતિ ગમન કરવા માટે પાદ છે. પિતાના આત્માના ગુણે વધારવા માટે જ મનુષ્ય જન્મમાં એગ્ય સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. આળસુ જીવન ગાળવાને માટે મનુષ્યને અવતાર નથી. અન્ય જીવોને દુ:ખી કરવા માટે પોતાને પ્રાપ્ત થએલી કોઈપણુ શકિત વાપરવા માટે મનુષ્યને અવતાર નથી. અન્ય જીવોને પિતાનાથી નીચ હલકા ગણવા માટે આપણે મનુષ્યને અવતાર પામ્યા નથી. પિતાનું અને અન્ય જીનું ભલું કરવા માટે આપણને શકિત મળે છે તે શકિત વડે આપણે પરમાત્મ જીવન પ્રાપ્ત કરવાનું છે.
હે માનવ બધુઓ !!! તમે સાવધ થઈને દયાના માર્ગે પ્રભુ પ્રાપ્તિ માટે ગમન કરો. અપરાધીઓના અસહ્ય અપરાધોની માફી આપીને તેઓના ઉપર સ્નેહ ધારણ કરે. તમારા વૈરીઓને વરી તરીકે ભૂલી જઈને તેઓને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૧૪
---માતા
મિત્ર દષ્ટિથી દેખે. વૈર લેવાની બુદ્ધિને બીલકુલ ત્યાગ કરો અને સર્વ જીવોના ઉપર ઉચ્ચ શુદ્ધ નેહ ભાવ ધારણ કરે. કોઈપણ આત્માની લાગણી દુ:ખવી હોય તે પ્રભુની સાક્ષીએ માફી માગીને શુદ્ધ થાઓ. સર્વ જીવોને પિતાના આત્મ સમાન માનીને તેઓના ભલામાં ભાગ લે. સનેહ ભકિતના નિર્મળ પ્રવાહવડે જીવોની મલીનતા જોઈ નાખે. વૈર, વિરોધ અને હિંસા વગેરે દુષ્ટ વાસનાઓને ભૂલી જઈને સર્વ જીવોને પિતાના આત્મસમાન પ્રિય ગણશે તો પ્રભુને તમે દિવ્ય જ્ઞાન શક્તિથી દેખવા સમર્થ થશે. હે જગતના મનુષ્યો ! તમે ગમે તે ધર્મ પાળતા હોય તે પણ એટલું જ વવાનું છે કે સર્વ જીવ ઉપર દયા, સર્વ જીવો ઉપર આત્મપ્રેમ સર્વ જીવો પર સ્નેહ, સર્વ જીવો પર મૈત્રી ભાવના, સર્વ જીવો પર કરૂણું ભાવના, સર્વ જીવો પ્રતિ પ્રમાદ ભાવના, સર્વ જીવોનું ભલું કરવાની બુદ્ધિ ઇત્યાદિ સદગુણોને પહેલા ધારણ કરીને ધર્મમાર્ગાનુસારી થવા પ્રયત્ન કરશે. દુનિયાના માનવ બધુઓ ! તમો અપરાધીઓના અપરાધો ભૂલી જઈને તેના ઉપર પ્રેમની વૃષ્ટિ કરે એજ મહાત્મા થવાનું પ્રથમ લક્ષણ છે. દુનિયાના માનવ બધુઓ ! દયા એ મોક્ષની સડકને માર્ગ છે તે ઉપર તમે ચાલો. દુનિયાના માનવ બધુઓ ! તમે પ્રતિ શ્રી મહાવીરને સંદેશ છે કે તમે પોતાના ગુણેને દેખી તેઓને ટાળે અને અન્ય મનુષ્યોને દુર્ગણે, અપરાધો, દોષો નાશ પામે એવી માતૃદષ્ટિ તમારી ખીલવીને અને શુદ્ધ કરે. દુનિયાના મનુષ્યો ! તમે વૈર, માન, સત્તા, લક્ષ્મી, અને વિદ્યા વગેરેથી અન્ય જીવોને તાબે કરી શકશો નહિ પણ કરૂણુ, દયા, નેહ, પ્રેમ, અને ભક્તિથી અન્યોને હાલા બનાવી શકશે એમ નક્કી માનશે.
સર્વ વસ્તુઓની સાથે બંધાવવાનું મુખ્ય કારણ મમત્વ છે. જે મમત્વથી બંધાતો નથી તે મહાત્મા જાણવો. જગતમાં ઉત્તમોત્તમ ત્યાગ ગુણ છે પણ ત્યાગનો ખરો અર્થ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલીક વસ્તુઓ અન્ય જીવોના ભલા માટે દાનાર્થે ત્યાગવાની છે. કેટલીક વસ્તુઓ પિતાનું અને પરનું અશુભ કરનારી જાણ ત્યાગવાની છે. મન, વાણું અને કાયાના અશુભ વ્યાપારોને ત્યાગવા જોઈએ. દુષ્ટવાસનાઓને ત્યાગવાની જરૂર છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગવાની જરૂર છે અનેક જીવોની સાથે બાંધેલા વૈરને ત્યાગવાની જરૂર છે. કૃપણુતા ત્યાગવાની જરૂર છે. કલેશને ત્યાગ કરવો જોઈએ. નિન્દાને ત્યાગ કરવો જોઈએ. ચતું ગતિમાં ભ્રમણ કરાવનાર સાત વ્યસન ત્યાગવાં જોઈએ. જીવહિંસાના
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
ધાર્મિક ગદ્યસ‘ગ્રહ.
પરિણામના ત્યાગ કરવા જોઇએ. મેાહની પ્રકૃતિયાને ત્યાગ કરવા જોઇએ. શાકના વિચારે, ભયના વિચાર। ત્યાગવાની જરૂર છે. ઝધડાટાના વિચારોને ત્યાગ કરવાની જરૂર છે. કાયા, વાણી અને મન ઉપરનું મમત્વ ત્યાગવાની જરૂર છે. કદાગ્રહ ત્યાગવાની જરૂર છે. અશુદ્ધ પ્રેમ ત્યાગવાના છે. પાંચવ્રતના અતિયારે। ત્યાગવાની જરૂર છે. અનુપયેાગી વસ્તુઓને ત્યાગ કરવાની આવશ્યકતા છે. કપટ, વિશ્વાસઘાત, દગા વ્રેહના ત્યાગ કરવા ોઇએ. ફૂટ લેખ, ફ્રૂટ સાક્ષી આદિ જૂઠ વચનના ત્યાગ કરવા જોઇએ. સ્વાર્થ, આળ, ચાડી વગેરે દોષોને ત્યાગ કરવા જોઇએ. અન્તર્ના રાદિ દોષોને ત્યાગ કરવાથી ખરેખરા ત્યાગ પ્રાપ્ત થાય છે. જગતના ભલા માટે લક્ષ્મીને ત્યાગ કરવા જોઇએ. સુપાત્ર ક્ષેત્રમાં લક્ષ્મી વગેરેને ત્યાગ કરવા જોઇએ. આત્માની પરમાત્મશા કરવા માટે ત્યજનીય સર્વ વસ્તુઓના ત્યાગ કરવાની જરૂર છે. ધર્મના કાર્યમાં આત્મભેગ આપવા એ પણ એક જાતને ત્યાગ છે. સ્વા, મમત્વ, દ્વેષાદિન ત્યાગ કરવાથી અને સર્વ વસ્તુને ત્યાગીને ત્યાગી થવાથી આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાગ એ મહાન્ ધર્મ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ પુરૂષાની સંગતિ કરવાથી ઉત્તમ વિચાર પ્રગટ થાય છે. સન્તાની સગતિથી ખરાબ વિચારાના વિરત નાશ થાય છે. સાધુએ આ જગતમાં જંગમતીર્થ છે. પુસ્તકા વાંચવાથી પણ જે શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વૈરાગ્ય ત્યાગ આદિ ગુણ્ણાના અન્તમાં સ્થાયિભાવ થતા નથી તે ગુણાના ખરેખર સાધુ સંગતિથી હૃદયમાં સ્થાયિભાવ થાય છે.
અન્ય જીવા ઉપર મીઠી નજર થવી એજ તારા ઉદયનું ચિન્હ છે. પોતાની ભૂત અને વર્તમાન જીંદગીના મુકાબલા કરીને ભવિષ્યની જીંદગી સુધરે એવા ઉપાયને વર્તમાનમાં સેવ! જીંદગીની એક ક્ષણ ગએલી પાછી આવવાની નથી. આખી દુનિયામાં સખ્યાત મનુષ્યા છે. સર્વ મનુષ્યા પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રવ્રુત્ત કરે છે, તેમાંથી તું વિશેષ શુ કરે છે તેને વિચાર કર. મનુષ્યેાના ભલા માટે તે શું કર્યું ? આત્માને લાગેલા કને। ક્ષય કરવા માટે તે શું કર્યું? તુ હાલ જે જે પ્રવૃતિ કરે છે તેમાંથી કયા કયેા અનુભવ મેળવ્યા તેના વિચાર કરીને આત્મ કલ્યાણમાં વિશેષતઃ લક્ષ આપ. કષાયેાનાં મૂળ છેદવાને આત્મ પુરૂષા ફારવ, જ્યારે ત્યારે આત્મ પુરૂષાર્થ ફારવ્યા વિના આગળના ભાગ ખુલ્લેા થવાના નથી. સર્વ ધાર્મીક કાર્યોમાં અહીંવ્રુત્તિ ન થાય એમ ઉપયાગ ધારણ કર. કાઇનુ ખાટુ કહેતાં પહેલાં તે સારૂં કયા વિચારાથી માને છે તેના પૂર્ણ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહે,
ખ્યાલ કર. પેાતાની બુદ્ધિવડે સત્યના માર્ગમાં વિચારવા પ્રવૃતિ કર ! હારી મુસાફરીથી દુનિયાના કોઇ જીવને અંશ માત્ર પણ પીડા ન થાય એવા ભાવ ધારણ કર ! જેમાં વિશેષ રૂચિ થતિ હોય તે માર્ગદ્વારા આગળ ગમન કર પણ યાદ રાખજે કે મેાહના વિચારાના તાબામાં ન આવી જવાય. સાધક અવસ્થામાં મેાહનીય કની પ્રકૃતિયેાના ઉછાળાઓના સામુ થઇને યથામતિ શક્તિના અનુસારે મેક્ષ તરફ ગતિ કરવી પડે છે. મેાહની પ્રકૃતિયાને જીતવા પ્રયત્ન કર. અત્યંત તીવ્રાપયેાગ ધારણ કરીને તટસ્થપણે શાતા અને અશાતાને વેદ ! હ અને શાકમાં સમાન રહીને આત્મપ્રકાશથી આગળના માર્ગ દેખીને તે માર્ગ તરફ ગમન કર ! સ જીવા તિ યયાયાગ્ય ભક્તિ, પૃયતા, શુદ્ધપ્રેમ, અને દયાના પરિણામ વર્તે એવા ભાવ રાખ ! કાઇને ઉપકાર કરીને ઉપકારના બદલે લેવાની સ્વપ્નમાં પશુ ઇચ્છા ન રાખ ! સદ્વિચારાના સંસ્કારાથી પાષાયલા આત્મા આગળ ઉપર ઉચ્ચ માર્ગ પર ચઢશે એમ વિશ્વાસ ધારણ કરીને ક્ષણે ક્ષણે પરમાભારૂપ ધ્યેયને હૃદયમાં ધારીને ધ્યાનમાં મસ્ત રહી પાતાની ઉન્નતિ કર્યો કર !
For Private And Personal Use Only
૨૧
ધૈર્ય ધારણ કરીને પેાતાના શિરપર પડેલી આતા સહન કરવી. શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા હતા તેવા ઉપસમાં હાલ ક્યાં છે? પૂર્વ મુનિવરાએ પ્રાણ જતાં પશુ ધર્મના ત્યાગ કર્યાં નથી. મેતા મુનિએ જે ઉપસ સહન કર્યાં છે તેનુ વર્ણન થઇ શકે તેમ નથી. આપણા ઉપર એવા ઉપસર્ગ ક્યાં આવ્યા છે? અવંતી સુકુમાલે જે ઉપસમાં સહન કર્યાં તે સાંભળતાં ય કમ્પે છે. એવા ઉપસર્ગ પ્રસ ંગે કંપાયમાન થાય નહિ એવુ ધૈર્ય બળ ખીલવવાની જરૂર છે. ઉપસર્ગ પણ મૂળી જેટલેા લાગે છે એવી હાલની દશા છે. વાચિકજ્ઞાન પામીને ખુશ થવાનું નથી પણ અંતમાં ધ્યેય પ્રકટાવીને ઉપસર્ગ સહન કરીને સમભાવે આત્માને ભાવવા બેઇએ. દુઃખના સમયમાં જે જ્ઞાનના ઉપયાગ રહે નહિ એવા કાચા આત્મજ્ઞાનથી સાષ ન જોઇએ. ઉપસર્ગો અને દુ:ખાના સમયમાં જે આત્મજ્ઞાન ટળે નહિ અને ધૈર્યબળ અપે એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી ોઇએ. જે શસ્ત્રથી વખત આવે પેાતાના બચાવ થાય નહિ તેમ જે માનથી રાગ દ્વેષને અભાવ, ધૈ આદિ ચરિત્ર પગટે નહિ તે નિશ્ચયનયની અપેક્ષાએ જ્ઞાન ગાય નહિ. મરણુ વખતે શરીરમાંથી આત્માના પ્રદેશા નીકળે છે. તે વખતે આમાટે ઘણું દુઃખ થાય છે અને સ્થિરતા રહેતી નથી માટે
આત્મ
માનવે
પણ આત્મા સેાય જેટલે
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પ્રથમથી તપ કષ્ટાનુષ્ઠાન વડે દુઃખો સહન કરવામાં આવે તો મરણ વખતે ઘણું દુઃખ સહન કરી શકાય. મરણના સમાન ભય નથી. દેહથી આત્માને ભિન્ન માનીને શરીરાદિપર થતા રાગ દૂર કરે. સંસારના પદાર્થો માટે હે આત્મન્ ! તે અનન્ત દુઃખ સહન કર્યા હવે તો તું દેહથી ભિન્ન પિતાને સમજીને રોગે ઉપદ્રવો ઉપસર્ગોને સહન કર! કર્મના વિપાક ભોગવ્યા વિના છૂટકો થવાનું નથી. દીનપણે પણ કર્મ ભોગવ્યા વિના છૂટકો થવાને નથી ત્યારે શર થઈને શા માટે વિપાક સમભાવે વેદ નથી ? એમ જ્ઞાની પિતાના આત્માને બાધ આપીને વૈર્યથી કર્મના વિપાકોને સહન કરે છે.
કોઈ મનુષ્યને પિતાના તાબામાં લેવા હોય તો તેના ઉપર શુદ્ધ પ્રેમનો પ્રવાહ ચલાવવું જોઈએ. સત્તાથી કઈ તાબે થઈ શકતું નથી અને કદાપિ તાબે થાય છે તો ઉપરથી થાય છે પણ અન્તરથી નહિ. ખરી રીતે વિચારીએ તો હૃદયને તાબે લીધા વિના કાયાને તાબે કરવાથી તાબેદાર થનાર ખરી રીતે તાબે થયે એમ ગણી શકાય નહિ. શુદ્ધ પ્રેમના બળ વડે વૈરીઓને પણ તાબે કરી શકાય છે. જે મનુષ્ય આપણુ ઉપર વૈર રાખતા હેય, મનમા અંટસ રાખતા હેય, લાગ પડે આપણે નાશ કરવા ઈચ્છતા હોય તેઓના તરફ શુદ્ધપ્રેમથી મૈત્રીના વિચાર કરવા. મધ્ય રાત્રીએ અત્યંત આત્મબળથી ઉત્સાહપૂર્વક વિચાર પ્રવાહ નીચે મુજબ ચલાવવો. જે મારા ઉપર અમુક મનુષ્યો વર રાખે છે તે હવે મિત્રના રૂપમાં બદલાય છે. મારી સાથે પ્રેમથી વર્તે છે. તેમના હૃદયમાં વેર ચાલ્યું જાય છે. તેઓ મારા ઉપર પ્રેમ કરે છે. તેઓ ગુણી થતા જાય છે. તેમને આત્મા શુદ્ધ થાય છે. મારા ઉપર તેઓ અત્યંત પ્રેમ ધારણ કરે છે. તેમના ઉપર હું અત્યંત શુદ્ધ પ્રેમ ધારણ કરું છું. તેમના ગુણોને વખાણું છું. આ પ્રમાણે દરરોજ રાત્રીએ એક કલાક વિચાર શ્રેણિ ચલાવ્યાથી અમુક જે જે પ્રતિપક્ષીઓ, વૈરીયો હોય છે તેમના ઉપર ગુપ્ત રીતે શુદ્ધ પ્રેમની અસર થાય છે. પ્રતિપક્ષીઓના અને વૈરિયાના મનમાંથી વૈર ટળે છે. આ પ્રયોગ અજમાવી જોવાની જરૂર છે. જેટલા આત્મબળથી શુદ્ધ પ્રેમના ઉપર પ્રમાણે વિચાર કરવામાં આવશે તે પ્રમાણે અન્યોને અસર કરી શકાશે. આ પ્રયોગમાં એકદમ ફળ ન દેખાય તે સમજવું કે તે પ્રમાણે આત્મબળથી શુદ્ધ પ્રેમના વિચારો કરવામાં આવ્યા નથી વા કંઈ વિશેષ વખત પર્યન્ત આ પ્રયોગ અજમાવાની જરૂર છે. મન વાણી
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગધસંગ્રહ.
૨૩
અને કાયાથી શત્રુઓના આત્માઓને પણ પિતાના આત્માની પેઠે પરોક્ષમાં વા પ્રત્યક્ષમાં પ્રિય ગણશે તે મનુષ્ય આ પ્રયોગની સારી રીતે સિદ્ધિ કરી શકશે. પશુઓ અને પંખીઓ પણ શુદ્ધ પ્રેમના વિચારોથી અસર થાય છે અને તે પણ વશ્ય થાય છે. વનસ્પતિ ઉપર પણ શુદ્ધ પ્રેમથી સારી અસર થાય છે. પતિવ્રતા સ્ત્રો વા માતા પિતાના શુદ્ધ પ્રેમથી સંતાનેને આહાર પાણી દ્વારા સારી અસર કરી શકે છે અને તેથી સંતાનનાં શરીર પિપાય છે. આ વિચાર જન શાસ્ત્રોના અનુસારે છે કે કેમ તેને ગીતાર્થોએ વિચાર કરવાની જરૂર છે. એમાં જે કંઈ યોગ્ય સાથે હોય તે ગ્રહણ કરવું. આ વિચારો જૈનશાને અનુસરીને છે કે કેમ ? તેને નિણર્ય કરવા પ્રયત્ન કરો.
જે મનુષ્યોમાં વિવેક બુદ્ધિ નથી હોતી તેઓને અન્ય સુજ્ઞ મનુષ્ય પિતાના વિચારો પ્રમાણે પ્રવર્તાવે છે. અા મનુષ્યોની શક્તિને પણ વિદ્વાને યુક્તિથી તાબે કરી શકે છે. જ્ઞાનવડે રે, આગબોટ, પવનચક્કી વગેરે અનેક વસ્તુઓધારા મવા કાર્યો કરી શકાય છે. મનુષ્યો ધારે છે તે પિતાના મનુષ્ય જન્મની મહત્તા અવબોધવાને શક્તિમાન થાય છે. આ ભૂમિમાં પૂવે મોટા જ્ઞાનીઓ થઇ ગયા છે. હાલમાં આ ભૂમિમાં વસનારા મનુષ્ય વ્યસની બની ગયા છે તેમજ કુસંપ, ઈર્ષા અને સંકુચિત દૃષ્ટિના દાસ બની ગયા છે તેથી તેઓ નીતિના માર્ગથી પ્રાયઃ મોટા ભાગે ભ્રષ્ટ થયા છે. તેઓની અજ્ઞતા વધવાથી આતિથ્ય સત્કાર ભૂલી ગયા છે અને ઘેર ઘેર કલેશ, ટંટા, અજ્ઞાન, નિન્દા, ઇર્ષ્યા વગેરે દુર્ગુણોએ પ્રવેશ કર્યો છે. શુદ્ધ પ્રેમ, સત્ય, જ્ઞાન આસ્તિય, દયા, ભક્તિ, સંપ, એક બીજાને મદદ, આખી દુનિયાના મનુષ્યની સેવા, સત્ય બોલવું, આત્મભોગ આપ વૃદ્ધાવસ્થામાં વિશેષતઃ પરમાર્થ કાર્યો કરવાં, અને બીજાના ભલામાં રાજી થવું ઇત્યાદિ ગુણો તરફ લક્ષ જશે તો ભારતવાસીઓની ખરી ઉન્નતિ થશે. પાશ્ચાત્ય પ્રજાઓમાં આત્મભોગ, સં૫, હિમ્મત, સહાય અને ઉદ્યોગ શેધક બુદ્ધિ વગેરે આર્યગુણોએ પ્રવેશ કર્યો છે તેથી તેઓ બાલ્યાન્નતિમાં આગળ વધે છે. આર્ય લોકોમાં ભક્તિને ડાળ ઉપર વધવા માંડયો છે અને અનનો સત્ય ભક્તિરસ શુષ્ક થવા લાગ્યો છે. વૈષયિક પદાર્થોની મોજ લેવામાં પ્રમાદી બનેલા મનુષ્યોમાં આર્યપણાના ગુણે ક્યાંથી રહી શકે? ઠાકોર, નવા, અને રાજાઓ પિતાની સત્તાને સ્વાર્થબુદ્ધિ વડે દુરૂપયોગ પ્રાથઃ કરતા હોય એવી દશા જ્યાં વર્તતી હોય ત્યાં લુણાવડે 'આર્ય થવાનું
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
ક્યાંથી ખની શકે? જૈનરાજ્ય ગયું ત્યારથી પડતીનાં ચિન્હ આરંભાયાં છે. તન મન અને વાણી બળના ઉપયાગ કરીને આત્મભાગી મનુષ્યા પેદા કરવા જોઇએ. આખી દુનિયાના મનુષ્યાને પોતાના આત્મ સમાન માનીને તેમેના ભલા માટે પોતાનું સર્વ અર્પણ કરવાની વિશાળ દૃષ્ટિ ન પ્રગટે ત્યાં સુધી આ દેશને ઉદય થવા દુર્લભ છે. જૈનાચાયોએ પ્રથમ સર્વ દુનિયાને ધર્મજ્ઞાનના ઉપદેશ આપવા બહાર પડવું. પેાતાની વિશાળ દૃષ્ટિ પ્રગટાવીને આખી દુનિયાના મનુષ્યાને સુધારવા પ્રયત્ન કરવા જોઇએ, સાત વ્યસનને ત્યાગ કરાવવા ઉપદેશ દેવા જોઇએ. આખી દુનિયાને પ્રભુને ઉપદેશ સંભળાવવા જે બને તે કરવું એજ ક્રૂરજ અદા કરવી, એજ માર્ગ ગ્રહણ કરવા લાયક છે. પ્રભુના જેવા ગુણી પેાતાનામાં પ્રગટાનવા પ્રયત્ન કરવા અને અન્યને તે તે ગુણેા પ્રગટાવવા ચળવળ કરવી એજ જૈનાચના ઉદ્યનું લક્ષણ છે.
પ્રાયઃ અજ્ઞાનથી કદાગ્રહ, હઠ, ધારણ કરી શકાય છે. અન્ધશ્રદ્ધાથી મનુષ્યા કદાગ્રહ કરીને સમાજમાં પશુઓની પેઠે કાલાહલ કરી મૂકે છે. અન્ન મનુષ્યા ગદ્દાપુ પકડનારની પેઠે પકડેલા પક્ષ મૂકતા નથી અને તેથી તેઓ ઘણી ઠાકરો ખાય છે, તે મનમાં સમજે છે છતાં મીયાં પડથા પણ ટંગડી ઉંચીની પેઠે પોતાના કક્કા ખરા કરવા પ્રયત્ન કરે છે. આવા હઠના વિચારાથી અનેક બાબામાં ઘણુ નેવું પડે છે. કીલા મનુષ્ય માફ તે સાચુ એવી હઠ ઉપર આવીને પોતાના પક્ષ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. વેારાના નાડાની પેઠે અનુ મનુષ્યા સમજ્યા વિના ગમે તે વાત પકડી લે છે અને તેથી તેઓ અવનતિના ખાડામાં પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય દુર હાય છતાં લેાહચુંબકના ન્યાયે દૂર રહેલી વસ્તુએ પુણ્યના પ્રતાપે તેના આત્માની પાસે ગમે તેરીતે ખેંચાઇ આવે છે. પુણ્યનાં અને પાપનાં પુદ્ગલામાં અચિંત્ય શતિ રહી છે અને તે અનેક રીતે પેાતાને વિપાક દેખાડે છે. રાગદ્વેષની શુભાશુભ પરિણતિ પુણ્યના અને પાપનાં પુદ્ગલા ખરેખર આત્માના પ્રદેશાની સાથે બંધાય છે. ઉગ્ર પુણ્ય અને પાપતા આ ભવમાં કાઇને વિપાક પ્રાપ્ત થાય છે. શુભરાગ અને શુભ દ્વેષથી પાપનાં પુદ્ગલાને પણ પુણ્ય રૂપે પરિમાવી શકાય છે. કાઇ ક્ષેત્ર કાલ પામીને પુણ્ય પ્રકૃતિને ઉદય પ્રગટે છે અને કાઇ ક્ષેત્ર કાલાદિ પામતાં પાપ પ્રકૃતિના ઉદય પ્રગટે છે. આત્મા, શરીરમાં અસંખ્ય પ્રદેશે વડે વ્યાપી રહ્યા છે અને તે અરૂપી હોવાથી મધ્યમ પરિણામવાળે! ગણાય છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ‘ગ્રહ.
નથી. શુભ વિચારે અને અશુભ વિચારોની શ્રેણિયાથી આત્મામાં ક્ષણેક્ષણ પુણ્ય પાપનાં દલિકા લાગ્યા કરે છે. શુભ પરિણામ વાળા વિચારામાં પુણ્યના દલિકા ખેંચવાની શક્તિ રહી છે અને અશુભ પરિણામવાળા વિચારેમાં પાપનાં પુલ દલિકા ખેચવાની શક્તિ રહી છે. પુણ્ય એ સુવર્ણની એડી સમાન છે અને પાપ એ લેહની ખેડી સમાન છે. પુણ્યના ઉદ્યથી શાતા વેદ્નીયના સમેગા પ્રાપ્ત થાય છે અને પાપના ઉદયથી અશાતા વેદનીય (દુઃખ) ના સયેાગા પ્રાપ્ત થાય છે. શુભરાગ અને શુભ દ્વેષના ઉચ્ચ શુદ્ધ પરિણામથી તીર્થંકર નામ કમ અંધાય છે. શુભરાગના પરિણામ વિના તીર્થંકર નામ કર્મ બંધાતું નથી. સમ્યકત્વના યેાગે શુભરાગાદિ પરિણામથી જીવા તીકર નામ કર્મ બાંધે છે. રાગદ્વેષની વૃત્તિથી,૩૫ને છે સંસાર, રામદેવના નાથી, મનનો વામો વાર્ ! શુભાશુભ રાગદ્વેષની પરિણતિના સબંધ બ્લેડનાર હિમાં સંચરતુ મન છે. અન્તમાં આત્માની સાથે મન રહે છે તેા સસારનો ઉદ્ભવ થતા નથી. રાગદ્વેષ વિનાનું મન, નિર્વિષ સની પેઠે દુઃખ આપવા સમ થતું નથી. મનુષ્યાએ ધમનાં, પરમાનાં કાર્યા કરવાં પણ પૌલિક સુખની ઇચ્છા રાખવી નહિ. પોતાની કરજ ગણીને નિષ્કામ બુદ્ધિથી ધાર્મિક શુભ કાર્ય કરતાં છતાં બંધાવાનું થતુ નથી. પોતાના આત્માનો શુદ્ધ પરિણતિ વતે છે વા અશુદ્ધ. પરિણતિ વર્તે છે તેના અનુભવ પોતાને થાય છે. પુણ્યની આકાંક્ષા વિના શુભ કરણીત જ્ઞાનીમનુષ્ય. પેાતાના અધિકાર પ્રમાણે સેવ્યા કરે છે. પાતાના અધિકાર કેટલા છે તે જાણીને તે પ્રમાણે આનન્દી પ્રવૃત્તિ કરવી. પુણ્યના ઉષથી આત્માને શ્રેષ્ઠ માનવા નહિ અને પાપના ઉદ્દેશ્યથી આત્માને દીન માનવેા નહિ. પુણ્ય અને પાપ એ ક ંઇ આત્માના ધર્મ નથી. આત્મા પોતાના મેં ત્રણ ભુવનમાં શ્રેષ્ઠતા ભાગવે છે. બબામાં ચુ' ઉછળેલું જળ જેમ નીચુ પડે છે તેમ પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય ક્ષયથી અને પોચું Ø પડે છે. ના ૨ મેડેલું પપ્પા ની મને નીચી ! તે પ્રમાણે તેના આત્માને ઉચ નાંચ માનાં લેતુ નથો; તેમ મનુષ્યાએ પશુ પુણ્ય અને પાપથી પેાતાનામાં ઉચ્ચતા વા નીચતા માની લેવી નહિ.
For Private And Personal Use Only
૨૫
ખાદ્યધમ ક્રિયાના ભેદા તા કદી એક થઇ શકે નહિ. ખાદ્યધમ યિાએ જુદી જુદી હાય છે છતાં તેમાં વહેનાર અધ્યાત્મ રસ તા એક જાતના ડ્રાય છે. બાબડિયાએ દરેકની જીંદી દેખીને ભત સહિષ્ણુતા ભારણ રક્ષાની જો
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ.
છે. ભિન્ન ભિન્ન ક્રિયભેદની દષ્ટિથી મનુષ્યને દેખતાં પિતાના કરતાં ઘણું તે દૂર જણાશે પણ અધ્યાત્મ દષ્ટિથી તેઓને દેખતાં પિતાના આત્માની પાસે રહેલા તેઓ જણાશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલાનુસારે બાથધર્મ ક્રિયાઓના ભેદો પડયાં, પડે છે અને પડશે. એના ઝઘડાને કદી પાર આવનાર નથી. ડાળાં પાંખડાની ભેદતાથી ડાળાં અને પાંખડાં અન્ય ડાળાં અને પાંખડાંથી પિતાને ભિને માની શકે પણ તે વૃક્ષથી વા વૃક્ષમાં વહેનાર રસથી ભિન્ન નથી, તેથી તે જીવી શકે છે. તે પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મક્રિયાના ભેદથી પિતાને ભિન્ન માનનારાઓ પણ આત્મતત્વથી જુદા પડતા નથી અને તેઓ આત્માને ચેતચરસ લેઇને જીવી શકે છે. જેનામાં ચેતન્યરસ (અધ્યાત્મરસ) આવતા બંધ થાય છે તેઓ જીવી શક્તા નથી. બાહ્ય ધાર્મિક ભિન્ન ભિન્ન ક્રિયાઓ એ આત્મધર્મનાં વેણને છે. પેટીમાં જેમ રને રહે છે પણ પેટીથી જેમ તે ભિન્ન હોય છે તેમ બાહ્ય ધાર્મિક ક્રિયાઓ વચ્ચે છુપાયેલું અધ્યાત્મ તત્વ તે બાહ્ય ક્રિયાઓથી ભિન્ન હોય છે છતાં તેઓની સાથે સંબંધ ધરાવે છે. ભિન્ન ભિન્ન વેષ ધારણ કરનારા મનુષ્યો ભિન્ન ભિન્ન વેષની ઉપાધિથી પિતાને અન્ય મનુષ્યથી ભિન્ન માને છે તેઓ મૂખ ઠરે છે, તદ્દત બાહ્ય ક્રિયાઓથી આત્મધર્મમાં ભેદ દેખનારા અજ્ઞ મનુષ્ય કલેશ, નિન્દા આદિ દેષ સેવીને આત્માના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. બાહ્ય ધર્મની ક્રિયાઓમાં સમયાનુસાર ફેરફાર થયા કરે છે પણ તેને મુખ્ય ગુપ્ત ઉદેશશું છે તે જે જાણવામાં ન આવે તે અંધ પરંપરા અને શુષ્કતાનો વધારે થાય છે. સમ્યગદષ્ટિના અસંખ્યાત ભેદ પડે છે. રાગદ્વેષની પરિણતિ જે જે અંશે ટળે છે તે તે અંશે સમ્યગૃષ્ટિપણું પ્રાપ્ત થાય છે. સમદષ્ટિના ગે ધર્મક્રિયાના ભેદમાં અહેમમત્વ સ્પરતું નથી. બાહ્ય ધર્મક્રિયાઓની ઉપયોગિતા અધિકાર પરત્વે સિદ્ધ થાય છે. ધર્મનું સામાજીક બળ ઉત્પન કરવામાં ધર્મની ક્રિયાના ભેદેની કડવાશ ઉત્પન્ન કરીને મળેલા સોનેરી સમયને ન હોવો જોઈએ.
વિવેક વિના અહેવ અને મમત્વના દઢ આવેશમાં મનુષ્યો અહં. કારના વશ થઈને દરેક મનુષ્યને આદર આપી શકતા નથી અને અન્યને હલકા પાડવાના પ્રયત્ન કરે છે. આર્ય દેશમાં પૂર્વ ઘણું નિરભિમાની મહાભાઓ પ્રગટ થતા હતા અને તેથી તેઓ અન્યોને ધર્મ માર્ગ ઉપર લાવીને આર્ય દેશની મહત્તા રક્ષતા હતા. અવિધા, અજ્ઞાન, મોહથી, અહવૃત્તિ ઉત્પન્ન થાય છે અને તેથી મનુષ્ય અસત કલ્પનાઓને વશ થઈને
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
२७
ભવિષ્યની ઉન્નતિનાં દ્વાર બંધ કરે છે. ઉત્તમોત્તમ લઘુતા છે. નાના અને મેટાની અવાસ્તવિક કલ્પનામાં કદાગ્રહ બંધાઈ જતાં મનુષ્ય પિતાના આ ભાનું સ્વરૂપ ભૂલી જાય છે અને પિતાનામાં અસતને આરોપ કરીને નવી કલ્પનાની સૃષ્ટિ રચીને જેવી રીતે કરોળીયો પોતાની જાળમાં ફસાય છે તેવી રીતે ફસાય છે અને તેથી આત્મબળને નવો જુસ્સો ઉત્પન્ન થત બંધ પડી જાય છે. અભિમાનવૃત્તિથી આત્મોન્નતિના દ્વારે બંધ પડી જાય છે. આત્મામાં ગમે તેવા ગુણે પ્રગટ થાય તો પણ તે સત્ એવા ગુણે ઉત્પન્ન થયા છે તેથી અભિમાન કરવાનું કંઈ કારણ જણાતું નથી. અભિમાનથી આયે પિતાના આત્માના સદગુણે ખીલવવામાં પોતાની મેળે વિદને ઉભાં કરે છે. પિતાનામાં બધું માની લઈને અન્યોના ગુણે તરફ અલક્ષ્ય રાખીને તેને ધિકકારનારા મનુષ્ય કદિ વાસ્તવિક આત્માની ઉન્નતિ કરવા શક્તિમાન થઈ શકતા નથી અને તેઓ આર્યોની આત્મધર્મોન્નતિમાં પણ ખરેખરો ભાગ લઈ શકતા નથી. આમાના પરિપૂર્ણ ગુણે ખીલવવામાં દરેક મનુષ્ય વિદ્યાર્થીઓ છે. સ્વાર્થ, તૃષ્ણ, અને વ્યસન આદિથી મનુષ્ય પોતાની શક્તિોને ખીલવવાના ઉપાયે આદરી શકતા નથી. લઘુતાથી મનુષ્ય પોતાની વાસ્તવિક દશા અવલોકી શકે છે અને જે જે પિતાની શકિતયો ખીલી નથી તેઓને ખીલવવા પ્રયત્ન કરી શકે છે. અભિમાની અને દેષદષ્ટિ નિર્દક મનુષ્યો આર્યવના ગુણે પ્રગટાવી શકતા નથી, કારણ કે તેઓની દષ્ટિમાં વિપર્યયતા હોય છે તેથી તેઓ પિતાનું વાસ્તવિક હિત અને માતૃદષ્ટિવડે કરાતી જગતની સેવા સમાજવાને લાયક બની શકતા નથી. પિતાનામાં સર્વ ગુણો છે એવું વ્યક્તિની અપેક્ષાએ બ્રાન્તિથી માની લેવાથી ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રયત્ન થતું નથી અને તેમજ અન્ય મનુષ્યોને આદરસત્કાર આપી શકાતા નથી. પિતાનામાં ખરી આર્યતા પ્રગટાવવી હોય તો અભિમાનને ત્યાગ કરીને સર્વની સાથે સમાનતા રાખવી જોઈએ અને વ્યસન દુર્ગણોને ત્યાગ કરીને નીતિમાર્ગ પર આવવું જોઇએ.
પૂર્વે અધ્યાત્મ જ્ઞાનથી આ બહુ ઉન્નત સ્થિતિ પર હતા. અધ્યાત્મ વિવાથી આર્યો પિતાના આત્માની મહત્તા ઇચ્છતા હતા અને તેઓ આત્મજ્ઞાનથી દેહાધ્યાસને દૂર કરતા હતા. આત્મજ્ઞાનથી આ શરીર અને બાહ્ય વૈભાના સુખથે સ્વાર્થ, તૃષ્ણ, કલેશ, અહંવ, પ્રમાદ આદિ દોષથી દૂર રહેતા હતા, શરીરરૂપ પેટીમાં રહેલા આત્મરૂપ રનની તેઓ ખરી કિસ્મત
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ધાર્મિક ગદ્યસંગ્રહ,
આંકી શકતા હતા, તેથી મન વાણી અને કાયાને તેઓ તાબે રાખીને વિષય અને વ્યસન ઉપર જય મેળવી શકતા હતા. આત્મવિદ્યાના બળે તેઓ ભારત વંશના પ્રાણીઓને કટુંબવત માનીને તેઓના પ્રતિ પિતાની જે જે ફરજ હતી તે અદા કરતા હતા અને નિષ્કામ કરણથી આગળ પગલાં ભરી શકતા હતા. આત્મજ્ઞાન બળથી તેઓ વિષયસુખ તરફ અત્યંત આસકિત ન કરતાં જગતના જીવોને સદ્ગુણોના માર્ગે દોરવા વિશેષ પ્રયત્ન કરતા હતા. શારીરોહનું (દેહાધ્યાસનું) જોર ખરેખર અવિદ્યાથી વૃદ્ધિ પામે છે. તે વખતમાં આત્મજ્ઞાનને ભાનુ અત્યંત પ્રકાશમય હતો, તેથી ભારતવાસીઓમાં સદગુણ પ્રાપ્ત કરવાની વિશેષ અભિલાષા હતી. હાલ અધ્યાત્મ વિદ્યાના પ્રખર તેજના અભાવે શરીરમેહ, વિષય સુખેચ્છા, સ્વાર્થ, કપટ આદિ દેષોની વૃદ્ધિ થવા લાગી છે. તેથી ભારતવાસીઓ આત્મોન્નતિની ખરી કુંચીઓ પ્રમાણે વર્તી શકતા નથી. અધ્યાત્મ જ્ઞાન તરફ પ્રવૃત્તિ થતાં મેહનું જોર ટળે છે અને તેથી મનુષ્યો પતે ખરી સેવા, ખરી ભક્તિ, ખરી ક્રિયા, અને ખરી ફરના માર્ગે ચઢી શકે છે. હાલમાં અધ્યાત્મજ્ઞાન ફેલાવવાની જરૂર છે. શ્રી વીર પ્રભુના આગમોમાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે.
મનુષ્ય વાચાતુરી પ્રાપ્ત કરી એટલે તેનામાં સર્વ ગુણ આવી ગયા એમ તો કદી માની શકાય નહિ. મન વાણી અને કાયાની એકતા જ્યાં જોવામાં આવે છે ત્યાં વાકચાતુર્યની સફળતા અવલોકાય છે. ઘણું બોલવાથી વા ઘણું વાંચવાથી હૃદય પર જે અસર થાય છે તેના કરતાં હૃદયમાં ઘણું મનન કરવાથી જે અસર થાય છે તે એર પ્રકારની છે. હદયમાં સ્વતંત્ર વિચાર કરનારાઓની વાણી અને કાયાનું જે વર્તન દેખવામાં આવે છે તે આદર્શરૂપ અને અન્યને અસર કરવા રૂપ થઈ પડે છે. આદર્શ જીવન કરવું હોય તો હૃદયના ગુણે ખીલવવાની જરૂર છે. હૃદયના ગુણો ખીલવવાથી કાયિક સદ્ધનરૂપ બાહ્ય ચારિત્ર્ય, પિતાની યોગ્યતા અને અધિકાર પ્રમાણે ઉચ્ચ થાય છે અને તેથી વાણીથી બહાર કાઢવામાં આવતા થોડા શબ્દો પણ જગતને ઉત્તમ અસર કરવા સમર્થ બને છે. શુદ્ધ પ્રેમને ખીલવો હોય તો વાક્ચાતુર્ય કરતાં હૃદયના ગુણોના સંયમમાં લા રાખવું. વાણું અને કાયાની ચેષ્ટાથી જગતને ઉપર ઉપરને આંજી નાખવાનો પ્રેમપાઠ શીખવવા કરતાં હૃદયના શુદ્ધ વિચારોથી શુદ્ધ પ્રેમને કેળવી જગતને પિતાનું વાસ્તવિક વર્તન દેખાડવું એ આદર્શ પુરૂવ થવાનું ચિફ છે. વાચાતુર્યથી લોકે છેતરાય છે અને તેની સાથે સ્વાર્થવૃત્તિ તે
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક વસ‘ગ્રહ.
ર
કાયમ રહે છે. વાક્ચાતુર્યથી ખરા જ્ઞાનની પરીક્ષા થઇ શકતી નથી. વાણીના ચાતુર્યથી પાતાની શ્રેષ્ઠતા જણાવવી એ પેાતાના આત્માને છેતર વાનું કાર્ય છે. જેનાથી પોતાના આત્માને છેતરી શકાય છે તેનાથી અન્ય જીવાતે પણ કેમ ન છેતરી શકાય ? પોતાના આત્માને જેનાથી પ્રકાશી શકાય એવું સદન, સાયા મેલ અને શુભ વિચાર એજ અન્ય જીવાના એય માટે છે એવુ અવમાધી વાક્ચાતુર્ય પ્રાપ્ત કરવા પહેલાં હૃદયની
ઉત્તમતા કરવી એજ યાગ્ય છે.
समकितीनी परीक्षा.
અમુક મનુષ્યમાં સમ્યકત્વ છે કે કેમ તેની પરીક્ષા કરવી હોય તે તેનામાં ગુણાનુરાગ છે કે નહિ તેની તપાસ કરવી. આ જગમાં કોઇપણ મનુષ્ય મુક્તિ પામશે તે ગુણાનુરાગી થશે ત્યારે પામશે. ગુણાનુરાગ એ વીતરાગના ધર્મને પમાડનાર મેાટા ગુણુ છે. જેનામાં ગુણાનુરાગ છે તે સમ્યકત્વ પામ્યા વા પામશે. ગુણાનુરાગી સત્યની બાજી તરફ વળે છે અને દાને દેખે છે તાપણુ દોષ તરફ તેનુ લક્ષ-ચિત્ત ચોંટતુ નથી. જ્યાં ત્યાં ગુણ છે તેજ મારા છે એવી ગુણાનુરાગીની દૃષ્ટિ હોય છે, તેથી તે ગુણુ અને ગુણીની પરીક્ષા કરતા કરતા છેવટે સર્વગુણી એવા વીતરાગ દેવના રાગ ધારણ કરી શકે છે અને વીતરાગતા ભક્ત બને છે. ગુણાનુરાગી માર્ગનુસારી તેા અવશ્ય હોય છે. તેને ગુણના પક્ષપાત હોય છે. મ્હારૂં તે સારૂ એવે તે આગ્રહ કરતા નથી, પણ જે જે ગુણું! છે તે મારા આત્માના છે એવી તેની દૃષ્ટિ ડાવાથી ગુણાનુરાગી ગુણતી શ્રેણિ પર ચઢે છે અને હળવે હળવે તે ગુણના આધભૂત થાય છે. જેનામાં કાŁપણ જાતના ગુણુ હાય તેને સમકિતી દેાષ રૂપે દેખતા નથી. સમકિતી કાઇના ગુણને અવગુણુ રૂપે ખેલતા નથી. ગુણાનુરાગી કદી કાઇના દેખને વતા નથી. ગુણાનુરાગો અમુક મનુષ્ય છે તે! સમજવું કે તે હાલ સામાન્ય સ્થિતિમાં છે તે પશુ તે અન્તે તે ગુણુના ચાગે પરમાત્માની પ્રાપ્તના અધિકારી બનવાના એમ અખાવું. મૂળથી જૈન કહેવાતા હોય અને તેનામાં જે ગુણાનુરાગી ન હાય તે। તે શ્રીવીર પ્રભુના ગુણાના રાગી બની શકે નહિ. ગમે તેવા ક્રિયાવાદી કયાગી હોય વા વેઢાન હોય પરન્તુ જે ગુણાનુરાગી નથી હોતા તે તે અન્ય મનુષ્યના ગુણાને દેખી શકતા નથી, અને ઉલટા અન્યાના ગુણને પણુ દારૂપે વદીને જનસમાજને નીચ બનાવવા પ્રયત્ન કરે છે અને
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૩૦.
ધાર્મિક ગદ્યસંગ્રહ
તેથી પિતે તથા અન્યોને ઉપકારક બની શકતો નથી. ગુણાનુરાગી અને કોઇના ગુણને બોલનાર ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.
શ્રત જ્ઞાનના અનુસારે અનર્મુખ ઉપગથી આત્મતત્વનું ચિંતવન કરતાં કરતાં જે જે અનુભવ રણુઓ ઉઠે તે તે અનુભવ Úરણુઓને શાના આધારે તપાસવી અને તેમાં જ્ઞાનીએાની સલાહ લેઈ ઘટતે ફેરફાર કરવો. શાસ્ત્રોમાં કથેલાં આત્મ સંબંધી વચનને અન્તર્મુખેપગધ્યાનથી અનુભવ કરવો અને તે તે વચનોમાં રહેલું પરિપૂર્ણ હાર્દ અવબોધવા ધ્યાન ધરવું જોઈએ. એકાન્ત સ્થાનમાં આત્મતત્વ સંબંધી દીર્ધકાલ પર્યત વિચારો કરવાથી આત્માના જ્ઞાનાનુભવમાં વૃદ્ધિ થાય છે, દ્રવ્ય સંવરઠારા ભાવસંવરના ઉપયોગમાં લીન થએલો મનુષ્ય શુદ્ધભાવ નિર્જરાના સંમુખ થઈને સમયે સમયે અનન્ત ગુણ કર્મની નિર્જરા કરીને આત્માના અસંખ્યાત પ્રદેશોને નિમલ કરે છે. પિતાના આત્માની શુદ્ધાપ
ગથી શુદ્ધિ થાય છે અને તેથી છવ પિતાના સહજ ગુણને પ્રકાશ જે જે અંશે થાય છે તેને અનુભવી શકે છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાનાદિને પ્રકાશ ખીલવે હાય તો ખરેખર આત્માના શુદ્ધપયોગ વડે ધ્યાન કરવાની જરૂર છે. પૂર્વ મહામુનિવરે આત્માનું ધ્યાન ધરીને અપૂર્વ જ્ઞાન પ્રગટ કરી જગતમાં ચમત્કાર બતાવતા હતા. નિવૃત્તિ માર્ગમાં આત્માના ગુણો ખીલવવા ધ્યાનની મુખ્યતા બતાવી છે. ધ્યાનના સન્મુખ થએલ મનુષ્ય દરરોજ તરવજ્ઞાનના પ્રકાશમાં વૃદ્ધિ કરે છે અને તેથી પૂર્વના અનુભવ કરતાં વર્તમાનમાં ઘણો જ્ઞાની થએલો પોતાને દેખી શકે છે અને ભવિષ્યમાં વર્તમાન જ્ઞાન કરતાં વિશેષ જ્ઞાની થવાને એમ તે નિર્ણય કરી શકે છે. આગળ આગળના જ્ઞાનાનુભવથી પૂર્વ પૂર્વમાં થએલા જ્ઞાનમાં ઘણું બાકી રહેલું તે દેખી શકે છે. છેવટે પરિપૂર્ણ કેવળ જ્ઞાન થતાં આત્માને કોઈ જાતનું જ્ઞાન બાકી રહેતું નથી. આવી દશા પ્રાપ્ત કરવા માટે અન્તર્મુખ તિથી આત્મ સાક્ષાત્કાર કરીને તેમાં સદા લયલીન રહેવું.
અપ્રમત્ત સાધુઓને અવશ્યકાદિ ક્રિયાઓનો નિયમ નથી. नवप्रमत्तसाधूनां, क्रियाप्यावश्यकादिका। नियता ध्यानशुद्धत्वाचदन्यरप्यदः स्मृतम् ॥७॥ (अध्यात्मसार)
આ પ્રમત્ત સાધુઓને આવશ્યક પ્રતિ લેખન વગેરે ક્રિયા કરવાને નિયમ નથી; કારણ કે ધ્યાનવડે પોતાના આત્માની શુદ્ધિ કરે છે તેથી.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગદ્યસંગ્રહ,
આ પ્રમાણે અન્યોએ પણ કહ્યું છે. જેનામાં ધ્યાનની શુદ્ધિ હોય છે તેઓનો અધિકાર ઉચ્ચ છે. આત્મજ્ઞાનીયાનીને વ્યાપાર અન્તરમાં રમણતા રૂપ હોય છે. મન, વચન, અને કાયાની ચંચલતા થાય એવી ક્રિયાઓ ન કરતાં તેઓ મન, વચન અને કાયયોગની સ્થિરતા થાય એવી
ધ્યાન ક્રિયા તરફ લક્ષ આપે છે. ધ્યાનમાં જેઓને વખત જાય છે તેમને ધન્ય છે. બાલવ લિંગ રજોહરણદિલિંગ દેખી ધર્મ માને છે. મધ્યમ ક્રિયાઓમાં ધર્મ દેખે છે અને ઉત્તમજ્ઞાની જ્ઞાનમાં ધર્મ માને છે. વાદ: પર ટિમ ચા િશ્રી હરિભદ્રસૂરિ ષોડશકમાં દર્શાવે છે “વધુ સદાવો છો ” આ ઉત્તરાધ્યયન સૂત્રની ગાથાથી પણ આત્માને સ્વભાવ તેજ આત્માનો ધર્મ સિદ્ધ થાય છે. મન વચન, અને કાયાથી ભિન્ન એવો જ્ઞાન દર્શનાદિ ગુણ તેજ આત્માને ધર્મ છે. જ્યાં આમ ધર્મમાં ધ્યાન વડે રમણતા થતી હોય અને આત્મહદયમાં લયલીનતા થવાથી આત્માને સહજાનન્દ અનુભવાતો હોય ત્યાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓ કરવી એ નિયમ હેય નહીં એમ યથાયોગ્ય બનવા યોગ્ય છે. આત્મધર્મનું ધ્યાન ધરનાર સાધુ અપ્રમત્ત કહેવાય છે. મન, વચન અને કાયાના યુગનું ધ્યાનમાં સ્થિરત થાય છે. મન, વચન અને કાયાના યોગનું સ્થિરપણું થવાથી આવશ્યક ક્રિયાઓ-કરણું કે જેમાં કાયાદિ ગની ચંચલતા થાય એવી દશાને અપ્રમત્ત દશામાં ધ્યાન ગોગીઓ ઈચ્છી શકતા નથી. ધ્યાની સાધુઓને પિતાના અધિકાર ભેદે રૂચિ યોગે જે કરવા યોગ્ય હોય છે તે જ તેઓને રૂચે છે. બાલકને ઢીંગલાની રમત રૂચે છે. પણ યુવાનને રૂચતી નથી તેવું કારણ અધિકાર પરત્વે દષ્ટિ અને રૂચિનો ભેદ પડે છે તે જ છે. જેમાં જેને રૂચિ હોય છે તેમાં તે રમણતા કરે છે તે તેમાં જ આનન્દ પામી શકે છે. ક્રિયાના અધિકરીને ધ્યાનીની ધ્યાન ક્રિયામાં રૂચિ લાગે નહીં તેમજ અપ્રમત્ત સાધુઓને આવશ્યાદિ ક્રિયામાં ચેન પડે નહિ, એવું પ્રત્યેકના અધિકાર ભેદ સમજવું.
જ્યારે ધાનીને ક્રિયાને નિયમ નથી તે ગોચરી વગેરે ક્રિયાઓ શામાટે કરવી જોઈએ તેનું કારણ દર્શાવે છે. देहनिर्वाहमात्रार्था, यापि भिक्षाटनादिका । क्रिया साज्ञानिनोऽसङ्गान्नैव ध्यानविघातिका ॥११॥ (अध्यात्मसार)
દેહના નિર્વાહાથે ગોચરી વગેરે જે ક્રિયા હોય છે તે અસંગપણથી
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ર.
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
જ્ઞાનીને ધ્યાનને વિધાત કરનારી હોતી નથી. માત્મજ્ઞાની સાધુને માઘની ક્રિયાઓ કરતાં છતાં પણ્ જ્ઞાનખળે અસગપણું રહે એ સ્વભાવિક છે. પ્રસગાપાત્ત ગેાચરી વગેરે જે જે ક્રેયાએ કરાય છે તેમાં અહુંમમત્વના અધ્યાસ વિના બંધાવાનું થતું નથી. નાની આસ્રવતી ક્રિયાઓને પણ સંવરરૂપે પરિણુમાવે છે તે! પશ્ચાત્ ભિક્ષાટનાદિકક્રિયાઓમાં તેનું અસગપણું રહે એમાં કંઈ આશ્ચર્ય નથી. શાન્ત, દાન્ત, મેાક્ષાર્થી અને વિશ્વવત્સલ એવા આત્મજ્ઞાની સાધુ જે ક્રિયા કરે છે તે યેાગ્ય છે. નિઃસગ ભાવથી આહારાદિક ક્રિયા કરતાં જ્ઞાની બન્ધાતા નથી. જ્ઞાની ગેચી વગેરે ક્રિયા કરતે છતા અસગપણાથી કની નિર્જરા કરે છે. આત્મજ્ઞાની પોતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરે છે તાપણું તે અસ ંગપાયો આત્મશકિતયાને ખીલવી શકે છે. જ્ઞાનયેાગીને પ્રસંગાપાત્ત ક્રિયાયોગ સેવવા પડે છે પણ તે રેઢિક ક્રિયાયેાગની શૈલીમાં રઢિકવૃત્તિથી અમુકજ ક્રિયા કરવી જોઇએ અને અમુક નહિ એવી રીતે બંધાતા નથી. અધ્યાત્મ જ્ઞાનના વિધાત કરનારી જે ક્રિયાઓ હાય છે તે તે તરફ તે લક્ષ આપતા નથી. સાપેક્ષ દ છેથી નાની દેહુ નિર્વાહાદિ અર્થે જે જે ક્રિયા તે તે બ્ય, ક્ષેત્ર, કાળ અને ભાત્ર ઉપયોગી છે, તેએને તે અપેક્ષાએ કરે છે પણ તે ક્રિયાઓના રહસ્યને સમ્યગ્ અવએધતા હોવાથી ઔપચારિક સાધનને વાસ્તવિક સદ્ભૂત સાધન તરીકે માની લેતા નથી. બાહ્ય ક્રિયાએ તા અન્ય વાંચનાથે કપટથી પણ થઇ શકે છે. માટે રૂપ, ક્રિયા વેષ અને ઉપદેશથી સાધ્યદૃષ્ટિ ન ચૂકતાં આત્માના શુદ્ધેાપયેાગે ઔપચારિક નિમિત્ત કારણુ રૂપ ગણાતી ક્રિયાઓમાં સદ્ભૂત સાધનતાને આરેપ કરવા નહિ. જ્ઞાનયેાગી ક્રિયાયેાગને સેવે છે. પણ તે ઉપરના શ્લેાકમાં દર્શાવ્યા પ્રમાણે દેહ નિર્વાહાદિ કારણે।ને લેને ક્રિયાયેાગ સેવે છે તેથી તેને તે તે આહાર ગ્રહણુ ભક્ષણાદિ ક્રિયાએ ધ્યાનના ત્રિધાતભૂત થતી નથી પણ ઉલટીધ્યાનમાં સોહાચ્ય કરનારી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્રયમાં લીન થએલએ અતિ પ્રયેત્ ભૂત ક્રિયા થતી નથી પશુ અત્રહાર દશામાં રહેલા આ ક્રિયા મા ગુજ કરી થાય છે.
या निश्वयैकलीनानां क्रिया नातिप्रयोजनाः व्यवहारदशास्थानां ता एवागुणावहाः || १९|| ( अध्यात्मसार ) નિધ્યમાંજ એલીન ચિત્ત જેમનુ થએલ છે મેલા મનુષ્યા
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
ક્રિયાઓ કંઈ અતિ પ્રોજન વાળી હોતી નથી; કારણકે ક્રિયાઓ કરીને જેની સિદ્ધિ કરવાની છે તેને તેઓને નિશ્રયમાં એકલીન ચિત્તથી થાય છે, ધાર્મિક ક્રિયામાં ચિત્ત રમાવીને તે વડે પરભાવમાં થતી મનની રમણુતા વારવાની હોય છે. ધાર્મિક ક્રિયાનું પ્રજન ખરી રીતે અવકીએ નિશ્ચય શુદ્ધાત્મ સ્વરૂપમાં ચિત્તની લીનતા કરવાને માટે હોય છે. ગાય ભેંસને ઘાસ ખવરાવવાનું પ્રયોજન ઘતની સિદ્ધિ અર્થે છે. ધૂતની સિદ્ધિ થતાં ઘાસનું પ્રયોજન રહેતું નથી. ઘટની સિદ્ધિ અથે ચક્રભ્રમણ વગેરે ક્રિયા
ની જરૂર રહે છે પણ ઘટપૂર્ણ સિદ્ધ થતાં ચક્રભ્રમણ વગેરે ક્રિયાઓ તેજ ઘટને અથે પશ્ચાત પ્રજનવાળી હોતી નથી તદત અત્ર પણ આમ ગુગુમાં ચિત્ત લીન થતાં તેના માટે ખાસ તે વખતે નિમિત્ત કારણરૂપ ગણતી ક્રિયાઓ અતિ પ્રોજનવાળી ગણાતી નથી. આત્માને ગુણોમાં ચિત્તને રમાવવા માટે પ્રયમાભ્યાસમાં નિમિત્ત કારણરૂપ ક્રિયાઓની આવ
શ્યકતા સિદ્ધ કરે છે પણ પશ્ચાત નિશ્ચયૅકલીનતારૂપ કાર્ય થતાં નિમિત્ત કારણુરૂપ ક્રિયાઓ અતિ પ્રજનવાળી રહેતી નથી, જ્ઞાનયોગ એ નિશ્ચય માર્ગ છે. જ્ઞાનયોગ વડે આભામાં રમણુતા કરવી, તત્ત્વનું ચિંતવન કરવું, ઇત્યાદિ નિશ્ચય જ્ઞાનયોગ છે. એ જ્ઞાન વડે ચિત્તની એકાગ્રતા થતાં કર્મયોગ રૂપ ક્રિયાઓનું અત્યંત પ્રયોજન રહેતું નથી. જે ક્રિયાઓનું નિશ્ચકલીન ચિત્તવાળાઓને અત્યંત પ્રયોજન રહેતું નથી તેજ ક્રિયાઓ વ્યવહાર દશામાં રહેલાઓને અત્યંત ગુણ કરનારી થાય છે. જ્ઞાનયોગ વડે ચિત્તની એકાગ્રતા જેઓની થતી નથી તેવાઓને કર્મચગભૂત ક્રિયાઓ અત્યંત હિતકારી થાય છે. જ્ઞાનયોગ એ ઉચ્ચ યોગ છે, તેમાં જેઓનો અધિકાર નથી તેવા બાળજીવોને ક્રિયાગ ગુણાવહ થાય છે. પ્રતિલેખના આવશ્યક વગેરે ક્રિયાઓથી બાળજીવોને ગુણ થાય છે. જેને જે જે અધિકારે જે જે ગની આરાધના કરવાની હોય છે તેજ તેઓને ગુણકર થાય છે. નાનીઓની સૂક્ષ્મદષ્ટિ થઈ હોય છે તેથી તેઓ જ્ઞાનગ વડે ચિત્તની સ્થિરતા કરી શકે છે પણ સ્કૂલ બુદ્ધિવાળા કાગના અધિકારીઓને તે ક્રિયાઓ કરવાની હોય છે, કારણ કે જ્ઞાનયોગની અપ્રાપ્તિએ તેઓ નિમિત્ત કારણભૂત ધાર્મિક ક્રિયાથી કઈક શુભ ધમને આરાધી શકે છે. જ્ઞાનયોગીઓ કે જેઓ નિશ્ચયમાં એકલીન ચિત્તવાળા થએલા હોય છે તેઓ તે રનના વ્યાપારીઓ ગણાય છે અને વ્યવહાર દશામાં રહેલા તે ફયા જેવા હોય છે, રનના વ્યાપારીઓને ટિરિયાણાને વ્યાપાર અત્યંત
5
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગદ્યસંગ્રહ,
પ્રયોજનવાળો થતો નથી પણ રત્નના વ્યાપારને જેઓએ અધિકાર પ્રાપ્ત કર્યો નથી એવા કિરિયાણાના વ્યાપારીઓને કિરિયાણાની વ્યાપાર ક્રિયા ગુણકારી થાય છે,
શર્મયોગનું પાત્ર.
आवश्यकादिरागेण, वात्सल्याद्भगवद्गिराम् । पामोतिस्वर्गसौख्यानि, न यातिपरमपदम् ॥४॥ अध्यात्मसार॥
આવશ્યકાદિના રાગ વડે અને ભગવદ્ વાણી પર પ્રેમ ધારણ કરવાથી મનુષ્ય સ્વર્ગ સુખને પામે છે, પણ પરમપદ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. આવશ્યકાદિના રાગથી પુણ્યને બંધ થાય છે. આવશ્યકાદિકિયા પર રાગ ધારણ કરવાથી શુભાનુબધુ અનુષ્ઠાન થાય છે. ભગવંતની વાણી પર રાગ ધારણ કરવાથી શુભાસ્ત્રવને બંધ થાય છે, આદિ શબ્દથી પ્રતિલેખન, પ્રભુપૂજા, દેવદર્શન, તીર્થયાત્રા અને સાધમ્ય વાત્સલ્ય વગેરેથી સ્વર્ગ સુખની પ્રાપ્તિ થાય છે એમ અવબોધવું. આવશ્યકાદિ ક્રિયાયોગ તે કર્મચાગ છે. કમાગ કરતાં જ્ઞાન અનન્ત ઘણે ઉત્તમ છે, ધાર્મિક કર્મ કરતાં અશુભ રાગ દ્વેષની પરિણતિ જાગ્રત થાય છે તો સંસારમાં બંધાવાનું થાય છે. આવશ્યકાદિ ક્રિયાવિધિયોગના મતભેદે કલેશની ઉદીરણ કરીને પરસ્પર વિવાદ કરવામાં આવે છે તો સંવરની ક્રિયાઓ પણ આમ્રવરૂપે પરિણમે છે, એમ ખાસ લક્ષમાં રાખીને ભિન્ન ભિન્ન ગચ્છભેદે ભિન્ન ભિન્ન આવશ્યકાદિ વિધિની, આચાર વગેરેની માન્યતાની તકરારમાં ન પડતાં ચિત્તની આત્મામાં લીનતા થાય એ ઉદ્દેશ ધ્યાનમાં રાખી ક્રિયાઓ કરવાની જરૂર છે. આવશ્યકાદિ ક્રિયાઓ કરનારાઓમાં હઠ, કદાગ્રહ ન હોવો જોઈએ. ક્રિયા કરનારાઓમાં છળ, કપટ, પ્રપંચ, સ્વાર્થ, નિન્દા, ઈર્ષ્યા અને આશા વગેરે દોષો હોય છે તો શુભાનુબંધ કરનારી પણ ક્રિયાઓ થઈ શકતી નથી. જ્યાં ત્યાં ક્રિયાવાદીઓમાં નિન્દાની ટેવ વિશેષ હોય છે. નિન્દાની ટેવ હોય છે ત્યાં સુધી ક્રિયાની સફળતા થતી નથી. જેનામાં મધ્યસ્થ ગુણ અને ગુણાનુરાગ એ બે ગુણો હોય છે તે કમીયોગથી ઉપયુકત સ્વ ફલ મેળવી શકે છે. ક્રિયાઓ કરનારામાં માર્ગનુસારીના ગુણ હોય છે, તે તેઓની ક્રિયા ભાનુબંધ કરનારી થાય છે. અન્ધશ્રદ્ધા અને શાળા પ્રવાસી ભાભી બાલાજી દિયામાપી &ાભ લ મણ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૩૫
વસાયે પ્રગટી શકતા નથી અને વહોરાને નાડાની પેઠે સમજ્યા વિના ક્રિયાનો આગ્રહ ઇછિત ફલને આપવા સમર્થ થતો નથી. “નિશા વાત કામ જયો , મનવો ” આ વાક્યને આત્મજ્ઞાનથી અર્થ વિચારીને રાગદ્વેષની મન્દતા દરરોજ થતી જાય અને શુભાધ્યવસાયની વૃદ્ધિ થાય એવી તતુ તથા અમૃત ક્રિયા તરફ લક્ષ રાખો. મેક્ષની પ્રાપ્તિ ખરેખર જ્ઞાન યુગથી થાય છે. આવશ્યક વગેરેની બાહ્યક્રિયાઓ નિમિત્ત કારણ છે અને જ્ઞાનયોગમયતે આત્મા પિતે છે, માટે પિતાના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મમય થવું એવી દષ્ટિ રાખવી.
ज्ञानयोगनुं स्वरूप.
ज्ञानयोगस्तपः शुद्ध-मात्मरत्येकलक्षणम् । ન્દ્રિયાત્મનામવાન્સપલમુરાધાર આશા ધ્યાનમસારા
આત્માના શુદ્ધ ધર્મમાં રમણતારૂપ શુદ્ધતપ છે અને તેજ જ્ઞાનયોગ કહેવાય છે. ઈન્દ્રિયોના પિતા પોતાના વિષયેથી ઉન્મનીભાવ હોવાથી જ્ઞાનયુગ ખરેખર મોક્ષ સુખસાધક છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન યુગ ગણાય છે. વ્યાકરણ શાસ્ત્ર, ન્યાયનાં શાસ્ત્ર વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્માની પ્રતીતિ થવાથી આત્મજ્ઞાની બાહ્યમાં ઉન્મુખ થતી વૃત્તિને આકર્ષીને પિતાના આત્માભિમુખ કરે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુભવ થતાં બાહ્યમાં ભટકતું એવું મન ઠેકાણે આવે છે અને આમામાં રતિ થાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા, પ્રીતિ, એકતાન લાગતાં સંવર અને નિર્જરા એ બે તત્વ પ્રગટાવી શકાય છે. આવી રીતે આત્મરતિ થવાથી ઉન્મની ભાવની સહેજે પ્રાપ્તિ થાય છે. આવી રીતે જ્ઞાનાગવડે અલ્પકાલમાં મોક્ષ સુખ સાધી શકાય છે. રાગાત્મક જગતનો આત્મામાં વિકલ્પ સંકલ્પ ન પ્રગટે અને નિર્વિકલ્પક ઉપયોગથી આત્મામાં સ્થિરપયોગ રહે એવો સર્વોત્તમ જ્ઞાનયોગ સાધવા ગ્ય છે. ધ્યેયરૂપે આત્માનો જ્યાં ભાસ થાય અને આત્મારૂપ ધ્યેયને ધ્યાતા આત્મા જ્યાં અનુભવાય છે તે જ્ઞાનાગને અન્તર્ દૃષ્ટિથી અવલોકી શકાય છે. આત્મામાં પર્યાયને ઉત્પાદ તે બ્રહ્મા, આત્મામાં પર્યાયને વ્યય તે મહાદેવ અને આત્માની ધ્રુવતા તે વિષ્ણુ, એમાં આ
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
આત્મામાં ત્રણને અસ્તિભાવ અનુભવવામાં આવતાં જ્ઞાનયોગનું ખરું સ્વરૂપ પ્રગટાવી શકાય છે. મેહ દૈત્યનો નાશ કરનારી શુદ્ધ પરિણતિ રૂ૫ અંબિકાને આમામાં દેખવી તથા પ્રગટાવવી એ જ્ઞાન છે. આત્મારૂપ વેદીમાં કર્મરૂપ કાષ્ઠોને ભસ્મીભૂત કરનાર જ્ઞાનાસિ સળગાવવી અને આ મંત્રરૂપ વેદમંત્ર ભણીને વિષય વૃત્તિયોરૂપ પશુઓને હણવાથી આત્મયજ્ઞની પૂર્ણાહૂતિ થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રૂપ આર્ય ભૂમિમાં મેતાદિ અસુરોની સાથે લડીને જ્ઞાનાદિ સુરાજ્ય મેળવી શકાય છે. સુરો અને અસુરેનું અન્તર્ દૃષ્ટિથી સ્વરૂપ અવલોકવું જોઈએ, અને આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ આર્યક્ષેત્રમાં સુરરૂપ પિતે બનવું જોઈએ તથા મહાદિ અસુરોને હઠાવી પિતાની અસંખ્યાત પ્રદેશરૂપ ભૂમિમાં નિર્ભયપણે સ્વસુખ ભેગમાં મહાલવું જોઇએ. પિતાના શુદ્ધ ધર્મના ઉપયોગમાં સ્થિરતા ધારણ કરીને તટસ્થપણે શરીરાદિકના શુભાશુભમાં વર્તવું એવું શુદ્ધ તપ તે જ્ઞાનયોગ છે. જ્ઞાન યોગીને સર્વ પ્રકારના એકાતિક આગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ સંબંધી ટે છે અને તે સુખમય પિતાને અનુભવે છે.
જ્ઞાનયોગ દશામાં શું થાય છે? न परप्रतिवन्धोऽस्मिन्नल्पोप्येकात्मवेदनात् । शुभंकर्मापिनैवात्र व्याक्षेपायोपजायते ॥ ६॥ अध्यात्मसार ॥
એક શુદ્ધાત્મ સ્વરૂપના વેદનથી અર્થાત્ અનુભવથી જ્ઞાનયોગમાં પરનો પ્રતિબંધ હોતો નથી. જ્ઞાનયોગમાં શુભકર્મ પણ વ્યાપાથે થતું નથી. જ્ઞાનયોગીને શુભકર્મથી પ્રતિબધ થતું નથી. જ્ઞાનગીને શુભકમ મોક્ષ પ્રાપ્તિમાં વિઘભૂત થતું નથી એવો ભાવાર્થ પ્રગટે છે. આત્મજ્ઞાનીને શુભાશુભને પ્રતિબધ નથી; કારણ કે આમાના સ્વરૂપનું વેદના થતાં શુભાશુભ કર્મની પરિણતિ ધારા વહેતી નથી તેમજ પ્રારબ્ધ રૂ૫ શુભાશુભ વેદતાં હર્ષશોકની પરિણતિના અભાવે નવીન કર્મ બંધાતાં નથી. આવી જ્ઞાનેગીની આન્તરિક દશા હોય છે. સાક્ષીભૂત થએલો એ આત્મજ્ઞાની જે જે દેખે છે અને બાહ્યથી પ્રસંગોપાત્ત જે જે કરે છે તેમાં તે પ્રતિબંધ પામતો નથી. જ્ઞાનયોગીએ ભૂતકાળમાં અશુદ્ધ અનન્ત પર્યાય ર્યા તેમાંથી તે કયા પર્યાયમાં લપટાય ? અર્થાત્ કોઈમાં પણ લપટાય નહિ. વર્તમાનમાં પણ અનેક ઔપચારિક પર્યાને આત્માના સંબંધે જાણે છે એ છે
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
પણ તેમાં તે પ્રતિબન્ધ પામતા નથી. જ્ઞાનયેાગમાં આપચારિક પર્યાયાનુ અવ મમત્વ નહિ ભાસવાથી ભલે શરીર વાણીથી પ્રસંગેાપાત્ત જે જે કરાય પણ તેમાં પ્રતિબન્ધ ક્યાંથી હોઇ શકે ? અર્થાત ન હોઇ શકે. આવી જ્ઞાનયોગ દશામાં જે જે આંખે દેખાય છે તે તે અન્તર્ની આંખે' જુદું દેખાય છે અને ભિન્નત્વના તેમાં અનુભવ થાય છે. આવી દશાથી દુનિયાની દૃષ્ટિએ જ્ઞાનયોગી બાહ્ય જગત્માં જે રૂપે છે, તે રૂપે તે અન્તર્ની ષ્ટિએ નથી એમ દિવ્ય જ્ઞાનીએ જાણી શકે છે. ખાઘુના સાનુકૂલ વા પ્રતિકૂળ સયેાગામાં, ખાવામાં, પીવામાં, રહેવામાં, અનેક પ્રકારની શારીરિક ક્રિયાઓ કરવામાં આત્મજ્ઞાનીને પ્રતિબન્ધ નથી. જે કંઇ કરે છે, ભાગવે છે, તેમાં હું એવી અહુ વૃત્તિથી આત્મજ્ઞાની પ્રતિબન્ધમાં પડતા નથી. જ્ઞાનયેાગી કર્મ યાગના અમુક આચારામાં હું એવી અહુ વૃત્તિથી ખાતા નથી. તેણે चाले औकरे, ज्ञानी सबही अचंभ, व्यवहारे व्यवहारसु, निञ्चयमें વિથમ આત્મજ્ઞાની શુભ કર્મો કરે છે તેમાં તે “ મળ્યે ધાતે मा फलेषु कदाचन આવી પ્રવૃત્તિ કરતા હોવાથી શુભ કર્મો પ તેને નડતાં નથી, કારણ કે તે અન્તર્થી શુભાશુભવૃત્તિના પ્રતિબન્ધથી રહિત છે.
આત્મામાં સતુષ્ટ થએલા જ્ઞાનયાગીને કર્તબ્ધ ક’ઇ બાકી રહેતું નથી.
૩૭
यस्त्वात्मरतिरेवस्या दात्मतृप्तश्च मानवः । आत्मन्येव संतुष्ट स्तस्य कार्य न विद्यते ॥ ८ ॥ अध्यात्मसार ॥
For Private And Personal Use Only
જે મનુષ્ય આત્મરતિ છે, આત્મ તૃપ્ત અને આત્મામાંજ સંતુષ્ટ રહે છે તેને કઇ કર્તવ્ય કર્મ બાકી રહ્યું હોય એવું જણાતું નથી. આત્મજ્ઞાની આત્મરતિને જગતનું તથા જગમાં પાલિક કાર્યાંનુ પ્રયાજન નથી. આત્મજ્ઞાની જે નિર્વિકલ્પ દશામાં જાગે છે તે દશામાં જગત્ ઉંધે છે, કારણકે જગતને તે દશાને અનુભવ નથી. આત્મજ્ઞાની જે વિકલ્પ સંકલ્પ દશામાં ઉંધે છે તે દશામાં વિકલ્પ સંકલ્પવાળુ જગત્ જાગે છે. વિકલ્પ સૌંકલ્પ એ મનના ધર્મ છે. મનના ધર્મથી પેલીપાર રહેલુ એવુ આત્માનું શુદ્ધ ધર્મ સ્વરૂપ છે. તેમાં રમણતા કરનારને કંઇ જગતનું પ્રયોજન રહેતું નથી. કર્મયાગનું પ્રત્યેાજન ખરેખર તેવા આત્મજ્ઞાનીને ક્યાંથી હોય ?
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
आत्मज्ञाननी ज्योतिमां, सदा रहे आनंद । बुद्धिसागर ज्ञानीने, नडे न दुनिया फंद ॥१॥ प्रारब्धे जे जे थतुं, साक्षी त्यां निज होय । बुद्धिसागर ज्ञानीने, सहज भाव अवलोय ॥२॥ प्रारब्धे करणी थती, नहि करणीय विचार । बुद्धिसागर ज्ञानीनी, दशा अलौकिक धार ॥३॥ માત્મામાં તૃપ્તિ થતાં, જે ન મારા શT बुद्धिसागर ज्ञानीने, सहजानंद हमेश ॥ ४ ॥ लेवु नहीं देवू नहीं, जगनी साथ लगार । बुद्धिसागर ज्ञानीने, सहजभाव निर्धार ॥ ५ ॥
અધ્યાત્મ દષ્ટિએઆત્મામાં લોકાલોક સમાઈ જાય છે. આત્મામાં શુભ પરિણામ રૂપ દિવ્ય ભાવનો આવિર્ભાવ તે અધ્યાત્મદષ્ટિએ સ્વર્ગ છે. આત્મામાં અશુભ પરિણામને આવિર્ભાવ તે અધ્યાત્મ દષ્ટિએ નરક છે. શુભ પરિણામ અને અશુભ પરિણામ એ બે સ્થૂલ જગમાં સુખ દુઃખના હેતુભૂત છે. શુભ પરિણામ ને અશુભ પરિણામથી ભિન્ન એવા શુદ્ધ પરિણામમાં મોક્ષ છે. આત્મામાં શુદ્ધ પરિણામ રૂપે મોક્ષને અધ્યાત્મ દૃષ્ટિએ આવિર્ભાવ થતાં શુભાશુભમાં કંઈ કર્તવ્ય જણાતું નથી અને કર્તવ્યની બુદ્ધિએ શુભાશુભની આચરણ થતી નથી. આત્મસંતુક મુનિને ઈન્દ્ર વરદાન માગવા કહે તો તેને કંઈ વરદાન માગવાનું કર્તવ્ય જણાતું નથી. કોઇનું અશુભ કરવાનું પણ તેને રહેતું નથી; કારણકે શુભાશુભમાં ચિત્ત દેવું એ તેને ગમતું નથી. આવી આત્મજ્ઞાનયોગીની દશા વતે છે તેને અજ્ઞાનીઓ બહિથી દેખી જાણી શકે નહિ. અજ્ઞાનિની દષ્ટિમાં જ્ઞાનયોગીની દશા દેખાય જ નહિ. જ્ઞાનયોગથી સંતુષ્ટ થએલો આત્મા પૂજવા ધ્યાવવા યોગ્ય છે. તેમનું જ્ઞાનસ્વરૂપ આરાધવા તથા પ્રાપ્ત કરવા રોગ્ય છે.
આત્મજ્ઞાની અને આત્મ સંતુષ્ઠને કંઈ કર્તવ્ય રહેતું નથી, તેનું કારણ નીચે મુજબ છેઃ
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નામક ગદ્યસત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
नैवतस्य कृतेनार्थी, नाकृते नेह कश्चन । नचास्य सर्वभूतेषु कचिदर्थं व्यपाश्रयः ॥ ९ ॥ अध्यात्मसार ॥
For Private And Personal Use Only
આત્મસંતુષ્ઠ યાગીને કરવા વડે કંઇ નથી અને ન કરવા વડે કઇ નથી. કારણ કે તે ખાદ્યમાં કરવું અને નહીં કરવું તેના પરિણામથી તે મુક્ત છે. મેાવિના આત્મજ્ઞાની જે જે કંઇ કરે છે તેમાં તેને કઇ સ્વા હાતા નર્મી અને તે સાક્ષીભૂત થઇને કરે છે તેથી તે જે કાર્યાં કરતા તેમાં તેનું કશુ કંઇ જતું આવતું નથી. કારણ કે તે કરવાથી લેપાતે! નથી. જ્ઞાની પોતાના ભૂતકાળમાં થએલા અનન્ત પર્યાયાને જાણે છે તથા વર્તમાનમાં સમયે સમયે બદલાતા પર્યાયાને જાણે છે તેમજ અન્ય બ્યાના પર્યાયાને જાણે છે. ક્ષણે ક્ષણે દરેક વસ્તુનું અભિનવ પર્યાયે રૂપાન્તર થયા કરે છે તેથી આત્મજ્ઞાની પોતાનામાં ક્ષણે ક્ષણે નાનાદિ પર્યાયાનું રૂપાંતર થતુ દેખે છે અને તેને અનુભવ કરે છે, તેથી જ્ઞાનયેાગમાં અનન્તાનં બેગવે છે. પેાતાના આત્માથી ભિન્ન એવા પરવસ્તુઓના પર્યાયેા કે જે તેના રૂપે ઉત્પાદ વ્યયને પામે છે તેમાં પોતાનું તે કંઇ દેખતેા નથી, અને પેાતાના અર્થે તેને પરવસ્તુનું કંઇ કંબ્ય રહેતું નથી એમ અનુભવ દૃષ્ટિથી અનુભવી શકાય છે. આત્મ નિષ્ફજ્ઞાની વ્યવહારથી કાર્યાં કરે છે તે તેમાં તેના સ્વાર્થ નહિ હાવાથી કાર્યાં કરે છે તેથી તેનું કઇ પણ પ્રયેાજન સિદ્ધ થતું નથી અને તેમજ આત્મજ્ઞાન નિષ્પ્રયાગી કાઇ કાર્ય નથી કરતે તે નહિ કરવા વડે પણ તેને કંઇ નથી. સારાંશમાં કહેવાનું કે કાર્યાં કરવા વડે વા ન કરવા વડે તેને કંઈ નથી. આવું સ્વરૂપ ખરેખરી રીતે તે। તેવી દશા પ્રાપ્ત કરે તેનાજ અનુભવમાં આવી શકે છે. આત્મસ'તુષ્ટ જ્ઞાનીતું કરવુ. વા ન કરવું એ સર્વ દુનિયાની દૃષ્ટિની પેલી પાર હાવાથી આત્મસ ંતુષ્ટ મનુષ્ય તેને પરિપૂર્ણ અનેક અપેક્ષાએથી જાણી શકે છે. સર્વ પ્રાણીઓમાં આત્મસંતુષ્ટ જ્ઞાનીને અ ના સ્વાય હતેા નથી. આત્મજ્ઞાનીને આત્મામાં સંતાપ થવાથી અન્ય પ્રાણીઓ દ્વારા સતાષ પ્રાપ્ત કરવાના હોતા નથી. આત્મજ્ઞાની પોતાનામાં જેવું સત્તાએ જ્ઞાનાદિ ધન રહ્યું છે તેવું સમાં દેખે છે, તેથી સમાન દ્રષ્ટિથી સ્વાદિ સંગ વિના આત્મામાં દેખે છે અને આનન્દમાં લીન રહે છે. ખાદ્ય જગમાં બધાયલી અવૃત્તિ છેદીને તે સર્વ પાલિક વસ્તુઓથી પોતાને ભિન્ન દેખે છે. સર્વ પ્રાણીખેામાં તે નિઃસ્વાથ દષ્ટિથી `ખીતે આત્માના માતમમાં બખૂશીન એ છે
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ધાર્મિક ગદ્યસંગ્રહ.
.
•
- -
- - -
જ્ઞાનગીને ક્રિયા કરવાની હોતી નથી તેનું કારણ દર્શાવે છે.
अवकाशो निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि । વ્યારાવર્ષમતાક્ષાત્ તળિયા વિપનમાં અધ્યાત્મસારો
જ્ઞાનયોગમાં અરતિ અને રતિને અવકાશનો નિષેધ છે તે ધ્યાનવખંભથી ક્રિયાઓનો વિક૬૫ કયાંથી હોય ? આ કાલમાં સાતમાં ગુણસ્થાનક પર્યન્તનો જ્ઞાનયોગ છે અને આ કાલમાં છ ગુણસ્થાનક સુધી અમુક સાપેક્ષ દૃષ્ટિથી ક્રિયાયોગ છે. જ્યાં જ્ઞાનયોગ વડે આમરમણતા થતી હોય ત્યાં ક્રિયાની કંઈ જરૂર નથી એટલું જ નહિ પણ ક્રિયા કરવાની વિકલ્પ સંકલ્પ કરવાની પણ જરૂર નથી. આત્મધ્યાનમાં રહેનારાઓને ક્રિયાને વિક૯પ પણ ક્યાંથી હોય ? જેનું મન ખરેખર જ્ઞાનેગથી તતક્ષણ હરતું હોય તેને ક્રિયાઓમાં પ્રવૃત્તિ હોતી નથી. આથી એમ કહેવાને આશય સિદ્ધ થતો નથી કે ક્રિયાયોગની શ્રદ્ધા વા જરૂર નથી. જેનું મન ક્રિયાયોગના આલંબન વડે ઠરતું હોય તેને તો ક્રિયાયોગની જરૂર છે. બધાની સાધુને ધ્યાનમાં મનની સ્થિરતા થાય છે માટે તેને ક્રિયા કરવાનો વિકલ્પ હોતું નથી. ક્રિયાવાદીઓ ક્રિયાની મહત્તાનાં બણગાં ફુકીને નાનગીઓને અધર્મી જૂઠા ઠરાવવા પ્રયત્ન કરે તેમાં તે કમગીઓની ભૂલ છે, કારણ કે જ્ઞાનયોગ વિના કર્મચાગની અસ્તિતાની વા ઉપયોગિતાની સિદ્ધિ થતી નથી. કર્મયોગને પિતાની અસ્તિતા માટે જ્ઞાનની સામું સદા દેખવું પડે છે. જ્ઞાનયોગીઓને કમગીઓ ખરેખર પિતાની પે ક્રિયા કમ કરનારા નહિ દેખવાથી સ્થૂલ બુદ્ધિથી તેઓ એમ વિચારે છે કે, અરે જ્ઞાનયોગીઓ તે કંઈ ધર્મ કરતા નથી પણ ક્રિયાવાદીઓ ઉંડો વિચાર કરે તો તેઓને માલુમ પડશે કે અરે આત્માનો ધર્મ તો અન્તર દષ્ટિથી દેખી શકાય પણ બાહ્ય દૃષ્ટિથી દેખી શકાય નહિ. જ્ઞાન અને ધ્યાયના બળે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે કેવળ જ્ઞાન પણ અન્તર્ દષ્ટિ વિના પામી શકાય નહિ. બાહિથી જે ક્રિયાઓ કરવી તે તો બાળજીવોને અધિકારે ઘડે છે. જેઓને આત્મ જ્ઞાન થયું હોય અને જેઓ આત્માનું ધ્યાન ધરતા હોય તેઓએ ક્રિયાવાદીઓના બકવાદ સામું લક્ષ દેવું નહિ. આત્માના ધ્યાનમાં મસ્ત થવું અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અર્થે જ્ઞાનયોગથી વિચાર કર્યા કરવા. જ્ઞાન વડે ધ્યાનમાં રહીને મન-વચન અને કાયાદ્વારા ચંચલ થતા વીર્યને સ્થિર
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ’ગ્રહ.
કરવું. અનેક નયાની સાપેક્ષ દૃષ્ટિ વડે અન્ય દ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણુ પર્યાયાથી આત્મદ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણુ પર્યાયની ચિંતના કરવી. આધી રીતે ધ્યાનનુ અવષ્ટભ લેઇને પેાતાના આત્માની પરમાત્મતા પ્રગટ કરવી.
જ્ઞાનયેાગીની આચારક્રિયા પણ લભેદથી ભિન્ન ભિન્ન ભેદવાળા હાય છે.
रत्न शिक्षागन्या हि तन्नियोजनदृग् यथा । फलभेदात् तथाचारक्रियाध्यस्य विभिद्यते ॥ १२ ॥ अध्यात्मसार ॥
For Private And Personal Use Only
૪૧
રત્નની શિક્ષા દષ્ટિ અન્ય છે અને તેની નિયેાજન દૃષ્ટિ અન્ય છે, તે પ્રમાણે લભેદથી આ યાગની આચાર ક્રિયા પણ ભેદવાળી થાય છે. જ્યાં ફૂલભેદ પડે ત્યાં યોગની આચારક્રિયા સ્વતઃ એવ ભેદાય છે એમ અનુભવ દૃષ્ટિથી અવલાકતાં અવગેાધાય છે. જ્ઞાનયાગીઓની ભેદે ક્રિયાએ ભિન્ન ભિન્ન પ્રકારની ગણાય છે. અધિકાર ભેદ ક્રિયાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. નાની સંકલ્પ વિકલ્પથી રહિત થઈને સ્વાધિકારે આચારમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનયેાગીએ પેાતાને શું શું કર્તવ્ય છે તેના નિણુંય પેાતાની મેળે કરીને જે કાલે જે ક્ષેત્રે જે યાગ્ય હોય છે તે કરે છે. જ્ઞાનયેાગીએ અનુવૃત્તિથી મરી જઇને અને દેહાધ્યાસાતીત નિર્વિકલ્પક આધ્યાત્મિક મહાવિદેહક્ષેત્ર કે જે પોતાના અસખ્યાત પ્રદેશ રૂપ છે તેમાં અવતરે છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્મારૂપ મહાવિદેહક્ષેત્રમાં સત્તાએ રહેલા પરમાત્માને ધ્યાવે છે અને બહિર્ચી દ્રવ્યક્ષેત્ર કાલથી ચાગ્ય એવી ક્રિયાઓને અધ્યાત્મદૃષ્ટિએ કરે છે. આત્મજ્ઞાનીઓ આત્માની શિક્ષાર્દષ્ટિને ધારણ કરે છે અને પશ્ચાત્ આત્માના શુદ્ધ સ્વરૂપમાં પેાતાની દૃષ્ટિને ચેાજે છે. શરીરને તેએ ઉપરનુ ખેમુ’–પડે છે એમ જાણીને તેમાં રહેલા આત્માને જુવે છે. આદારિક શરીરમાં રહેલા કાણુ અને તૈજસ શરીરથી ભિન્ન એવા આત્માને દેખવા દૃષ્ટિની રાજના કરે છે. સ્વાત્માને કાણુ અને તેજસ શરીરથી ભિન્ન પાડીને તથા મનથી પેાતાના આત્માને દૃષ્ટિ વડે ભિન્ન પાડીને ઠેઠ ઉ’ડા પોતાના સ્વરૂપમાં ઉતરી જાય છે. આત્મામાં ઉતર્યાં બાદ પશુ તે અશુદ્ધ સ્વરૂપને ભિન્ન કરીને પેાતાના શુદ્ધ સ્વરૂપમાં કે જે સ્વરૂપ ખરેખર નામ રૂપાદિથી તથા શબ્વાદિથી ભિન્ન જ્યેાતિય છે તેમાં જ્ઞાનદૃષ્ટિની ચેાજના કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં
6
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાનિક ગધસંગ્રહ.
જ્ઞાનદષ્ટિ વડે રમે છે. ફલભેદે તેમની દ્રષ્ટિમાં ભેદ પડે છે તેમાં તેમની પરિણામ ધારા કારણભૂત છે. ખરેખર શુદ્ધા વ્યવસાય થયા પશ્ચાત્ જ્ઞાનીઓની બાહ્ય તથા આન્તરિક ક્રિયામાં પરસ્પર સંબંધ રહેતો નથી તે વાતને આત્મજ્ઞાનીઓને અનુભવ આવી શકે તેમ છે.
સંકલ્પથી કર્મબન્ધ થાય છે, સંકલ્પ વિના કમલેગથી કમબન્ધ થત નથી તે દર્શાવે છે.
कर्माप्याचरतो-ज्ञातु मुक्तिभावो न हीयते । तत्र संकल्पजो बन्धो, गीयते यत्परैरपि ॥ ३२ ॥ अध्यात्मसार.
આત્મજ્ઞાનીને કર્મ આચરતાં મુક્તિભાવ ટળતો નથી. કારણ કે કમ કરવામાં કલ્પથી બન્ધ છે. કર્મ વિષે જે ફલાદિકને સંકલ્પ હતો નથી, તે જ્ઞાની કામગ કરતો છતે બંધાતો નથી. અનેક જ્ઞાનીઓએ કર્મમાં સંક૯પ વિના કર્મ કર્યા છે અને મુક્તિ રૂ૫ ફલ પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનીઓને પિતાના અધિકાર પ્રમાણે કર્મો કરવાં પડે છે. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનાં બાવથી સમાન કર્મ જણાય છે. આત્મજ્ઞાનીઓ ખાય છે. પીવે છે, ચાલે છે, હાલે છે, બોલે છે. તેમજ અજ્ઞાનીઓ પણ ખાય છે, પીવે છે. બોલે છે, ચાલે છે અને અન્ય કાર્યો કરે છે. આત્મજ્ઞાનીઓ સંકલ્પ વિના કર્મ કરે છે તેથી અજ્ઞાનીઓની પેઠે બાહ્યથી સમાન કર્મવાળા હોવા છતાં કમથી ( ક્રિયાથી ) બંધાતા નથી. આત્મજ્ઞાનીઓ ધર્મની ઉન્નતિ વગેરેનાં સાત્વિક ગુણી કર્મો કરે છે પણ તેમાં તે ફલની ઇચ્છા વિના બંધાતા નથી. નામ, રૂપાદિને અધ્યાસ જેઓને ટળી ગયા છે એવા આત્મજ્ઞાનીઓ કર્મ કરે છે તે પણ બંધાતા નથી અને કર્મ ન કરે તો પણ બંધાતા નથી. રજોગુણ અને તમોગુણ કર્મથી દૂર રહીને જ્ઞાનીઓ સત્વગુણ કર્મને કરે છે. આત્મજ્ઞાની શબ્દથી ભિન્ન એવું આત્મસ્વરૂપ અવબોધે છે અને જ્ઞાન દૃષ્ટિથી તેને ઉપયોગ રાખીને ધાવમાતાની પેઠે વા જલમાં રહેલા કમલની પેઠે નિર્લેપ રહીને બાહ્યથી કર્મ કરતે હોવાથી કર્મ કરતો છતે પણ અકર્મ છે. આત્મજ્ઞાની કર્મ કરતાં છતાં તેમાં પિતાનું અકર્તાપણું તથા અભોક્તાપણું દેખે છે. જે જે બાહ્યનાં કર્મો છે તેમાં સંકલ્પ રહિત પ્રવૃત્તિ થવાથી તથા કર્મમાં પણું પોતાના અકર્મ રૂપ પરિણામ હોવાથી જ્ઞાની કર્મ કરતો છતાં પણ અકર્મ છે એમ પિતાને દેખે છે. આત્મજ્ઞાની અકર્મ રૂપ એવા
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહ
પેાતાનામાં શુદ્ધ ભાગરૂપ વા મુતિરૂપ કકુળને દેખે છે, જ્ઞાની અષ્ટ કર્મથી ભિન્ન અકમ એવા પેાતાના અસખ્યાત . પ્રદેશામાં જ્ઞાનદર્શનના શુદ્ધ પર્યાયાના ઉત્પાદ વ્યયરૂપ કર્મને દેખે છે, કર્મમાં કર્મ દેખે છે. અષ્ટ કને અષ્ટક રૂપે વા ક્રિયા રૂપ કી ક્રિયા કરૂપપણે દેખે છે, અને કથી ભિન્ન એવા પેાતાનુ શુદ્ધ ધર્મ સ્વરૂપ છે તે અકર્મ રૂપ છે તેને અકપણે દેખે છે. આત્મજ્ઞાની દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અક અર્થાત્ અક્રિયરૂપ પેાતાના આત્મા છે તેને અક અર્થાત ક્રિયારહિત રૂપે . ખરેખર દ્રબ્યાયિકનયની અપેક્ષાએ દેખે છે.
૪૩
આત્મજ્ઞાની પર્યાયાથિંકનયની અપેક્ષાએ પર્યાયપર દૃષ્ટિ દેશને પોતાના આત્માનેકરૂપ યાને ઉત્પાદવ્યયક્રિયારૂપ દેખે છે. આત્મામાં અનન્ત પર્યાય છે. સમયે સમયે આત્માના પર્યાયેામાં ઉત્પાદ્દશ્યયરૂપ ક્રિયા કમ થયા કરે છે. ઉત્પાદવ્યયરૂપ ક્રિયા કર્મીને નાની પર્યાયાયિકનયની અપેક્ષાએ ઉત્પાદન્ય ક્રિયા કર્માંરૂપે દેખે છે. કતે કરૂપે દેખવાની સાપેક્ષ શક્તિ અને અકને અક રૂપે દેખવાની સાપેક્ષ નય શક્તિને ધરાવનાર તત્ત્વનાની અર્થાત્ આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની દ્રવ્યથી અક્રિય અર્થાત્ અક રૂપ એવા આભામાં પર્યાયાર્થિંકનયની અપેક્ષાએ ઉત્પાદન્પયરૂપ ક્રિયા અર્થાત્ કર્મને દેખે છે. જ્ઞાનીની આ પ્રમાણે બાહ્ય અને અન્તર્થી દ્રશ્ય અને પર્યાંયથી એમ અનેક સાપેક્ષનય યાગે દૃષ્ટિ પ્રગટવાથી તે સ્વાધિકારે કત કરતા છતા અર્થાત્ કાયાદિ વડે કાર્યને કરતા છતા પણ સંકલ્પ ( પરિ ામ ) વિના અંધાતા નથી. આજ આશયને અનુસરીને ભગવદ્ગીતાના નીચેના ક્ષેાકના અય કરવામાં આવે તે તે સ્યાદ્વાદનાનની પુષ્ટિ અર્થે થાય છે. તથાચ भगवद्गीतायाम्
tr
,,
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः
सबुद्धिमान् मनुष्येषु स युक्तः कृतकर्मकृत् ॥ ३३ ॥ अध्यात्मसारगत ।।
For Private And Personal Use Only
23
આત્મજ્ઞાનીની આવી કચેાગમાં નિલેષતા પ્રવર્તે છે. ક્રિયાએ ક, પરિણામે બધ, અને ઉપયેાગે ધમ આ ત્રણ બાબતને વિચાર કરવામાં આવે તે ઉપયેગે રહીને આમ ધર્મને સાધતા એવા કર્મ કર્નાર જ્ઞાનયેાગી પરિણામ અર્થાત્ સંકલ્પ વિના કર્માંથી બધાતા નથી. ચતુર્થાં ગુણુસ્થાનકથી પ્રારંભીને આત્મજ્ઞાન અર્થાત્ જ્ઞાનયોગના પ્રાદુર્ભાવ
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
-
-
-
-
-
-
-
-
-
=
=
=
=
-
-
થાય છે. સમ્યકતવ અર્થાત શુદ્ધ વિવેક પ્રગટયા બાદ ગૃહસ્થ વા સાધુ પિતપિતાના અધિકાર પ્રમાણે કર્મ કરતો છતો અતથી અલિપ્ત રહે છે. સુખમાં વા દુઃખમાં, વિપત્તિના પ્રસંગમાં, હર્ષના પ્રસંગોમાં, શાકના પ્રસં. ગામાં, મિત્રોના પ્રસંગોમાં, શત્રુઓના પ્રસંગોમાં, ઘરમાં વા અરણ્યમાં આત્મજ્ઞાની દ્રવ્ય ક્ષેત્ર કાલાદિ અનુસારે કર્મ કરતો છત બંધાતો નથી. આત્મજ્ઞાન થવાથી બાહ્યના શુભાશુભ પ્રસંગમાં પ્રસંગોપાત્ત કરતા કર્મમાં અહંવૃત્તિને જ્ઞાનીને અભાવ હોય છે. ઈન્દ્રિયો અને મનને બાહ્ય વસ્તુઓમાં
જ્યાવિના આત્માને સહજાનન્દ અનુભવાય એટલે જાણવું કે આત્મજ્ઞાનની ઝાંખી કંઈક પિોતાનામાં પ્રગટી છે. પોતાની આત્મજ્ઞાન દશાને પિતાને ખ્યાલ આવે છે તે અન્યોને રૂપી વસ્તુઓની પેઠે દેખાડી શકાય નહીં. આવી જ્ઞાનીની દશામાં કર્મથી બંધાવાનું થાય નહીં.
અભેદે પાસનારૂપયોગ શ્રેષ્ઠતર છે. समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९॥
પરમાત્મામાં આત્માની સમાપતિ કરવાથી આત્માની પરમાત્મતાનો સ્પષ્ટ અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદોપાસના રૂપ શ્રેષ્ઠતર યોગ છે. પ્રથમ અભ્યાસ કરતાં પરમાત્મામાં આત્માની સ્થિરતા, લીનતા કરવી પશ્ચાત પરમાત્માથી આભા ભિન્ન નથી એમ ભાવવું. મારા આત્મામાં પરમાત્માપણું છે, અને તે સત્તાગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ સ્પષ્ટ છે એમ ભાવવું. આત્મા અને પરમાત્માની અભેદ પાસના કરતાં કરતાં આત્મા તે જ પરમાત્મા છે એમ અનુભવ ખીલતે જાય છે. આત્મા એજ પરમાત્મા છે એમ ધ્યાન કરતાં અભેદપણે ભાવના કરવાથી પરમાભત્વ પ્રગટે છે. જે સંયમ કરવામાં આવે તે ધ્યાતા થાય છે. પરમાત્માને સંયમ કરતાં અને આત્મામાં પરમાત્માની ઉપાસના કરવાથી આત્મા અને પરમાત્માને ભેદ ટળી જાય છે, એમ જ્ઞાનયોગીઓને અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદે પાસના કરતાં પૂર્વે સંગ્રહનય દષ્ટિથી સર્વ પ્રાણુઓ કે જે ઉર્વલોક, તીર્થોલક અને અધલોકમાં રહેલા છે તેમાં પરમાત્મત્વ દેખવું, ભાવવું, જે જે પ્રાણીઓ દેખવામાં આવે છે તેના શરીરાદિ તરફ ન દેખતાં તેઓમાં રહેલી પર
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
માત્મત્વ સત્તા દેખવી અને મનમાં પણ સર્વ જીવોની પરમાત્મતા વિચારવી. સૂક્ષ્મસત્તાગ્રાહક સંગ્રહનદષ્ટિથી પશુ, પંખીઓ અને મનુષ્યોની શરીરાદિ ચેષ્ટાઓ તરફ અલય કરીને ગમે તેવા સંયોગોમાં પણ તેઓનામાં પરમાત્મવ દેખવું અને ભાવવું. પિતાના આત્મામાં પરમાત્મવ દેખવું અને ભાવવું. સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્મા છે એમ ભાવના ભાવવી. બાળક, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરૂષોમાં સત્તાએ પરમાત્મા દેવ છે એવું દ્રઢ નિશ્ચયથી માનવું અને તેમાં રહેલા પરમાત્મપણ સંબંધી ખ્યાલ કરે. ચઉદ રાજલોકમાં સત્તાએ સર્વ જીવોમાં પરમાત્મત્વ છે એમ સંગ્રહનય દષ્ટિથી દેખવું અને ભાવવું. મારામાં જેવું પરમાત્મત્વ રહ્યું છે તેવું આ આંખે દેખાતા સર્વ જીવોમાં પરમાત્મપણું રહ્યું છે તેથી સત્તાની અપેક્ષાએ આખું જગત સચિત પરમાત્મારૂપ દેખાય છે. સત્તાએ ચિ રૂ૫ સર્વ જીવોની સેવા ભકિત અને ધ્યાનમાં એકતવ રૂપ ઉપાસના કરવાથી નાત, જાત, નામ, રૂપાદિ સ્થલ ભેદની બ્રાતિને નાશ થાય છે અને પરમાત્મત્વજ સર્વત્ર સત્તાથી અવલોકાય છે. આ પ્રમાણે ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં અને અન્ય કાર્ય કરવા છતાં સંગ્રહનયષ્ટિથી સત્તાની સાપેક્ષાએ સર્વત્ર પરમાત્માની ભાવના ભાવ્યાથી આત્માની અને પરમાત્માની અભેદે પાસ નાની સિદ્ધિ થાય છે. | સર્વ પ્રાણીઓમાં સત્તા પરમાત્માની રહ્યા છે, આમ જે જુવે છે તે પોતાનામાં અન્યમાં પ્રભુને જોઈ શકે છે અને તે પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય અભેપાસનાથી આખી દુનિયામાં પરમાત્મ દેવને સંયમ કરતો નથી તે પ્રભુની પ્રાપ્તિ છે તો ક્યાંથી તે તેને મળી શકે ? જે સર્વ જીવોમાં અભેદોપાસનાથી પરમાતમપણું સત્તાએ દેખતું નથી અને સર્વ જીવોને ઠાત નથી તે પ્રભુના નામ વડે પ્રભુની સાથે અભેદોપાસના કેવી રીતે કરી શકે ? આખી દુનિયામાં ઉદાર ભાવથી સત્તાએ સર્વ જેને પરમાત્માઓ માનીને તેઓના પ્રતિ આત્મદષ્ટિ રાખીને તથા આત્મદષ્ટિને આચારમાં મૂકીને વર્તવાથી પ્રભુની ભક્તિ સેવારૂપ અભેદપાસના ક્ષણેક્ષણે થયા કરે છે. આમામાં પ્રભુતા પ્રગટાવવાની અભેદોપાસના સર્વોત્તમપાય છે. દુનિયામાં સર્વ જીવોની સાથે સત્તાએ તેઓ પરમાત્માઓ છે એવો ભાવ રાખીને વર્તવું જોઈએ. જે અસંખ્યાત પ્રદેશરૂપ અરૂપી આત્મતત્વ પોતામાં વ્યાપી રહ્યું છે તેવા પ્રકારે સર્વ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ધાર્મિક ગદ્યસંગ્રહ
પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્મતત્ત્વ એક સરખા ગુણવાળું વ્યાપી રહ્યું છે. તે આત્મતત્વને જ ખરી રીતે દેખવાનું છે અને તેને જ ખરી રીતે પૂજવાનું છે અને તેના સ્વભાવે ખરી રીતે વર્તવાનું છે. નાના મોટા ત્રણ ભુવનમાં રહેલા સર્વ દેહધારીઓ એકસરખા સત્તાએ પરમાત્માને દેખવા. આવી રીતે સત્તાએ પરમાત્માને દેખવાથી સર્વ જીવોની સાથે વેર વિરોધ રહેતો નથી અને તેમજ અહં મમત્વરૂપ મેહભાવ સ્વયમેવ પાણીમાં લૂણુની પેઠે વિલય પામી શકે છે એમાં કંઈ આશ્ચર્ય નથી. સત્તાએ સર્વ પ્રાણીઓમાં પરમાત્માને દેખવા એ કંઈ બાળકોનો ખેલ નથી. મહાજ્ઞાનીઓ આવી દષ્ટિ ધારણ કરીને ખરેખરી અભેદે પાસના સેવવા સમર્થ થઈ શકે છે. આવી ઉત્તમ અભેદ પાસનામાં તન્મય થઈ જવાથી લૌકિક નીતિ, રીતિ, લૌકિક વિચારે અને આચારના ભેદ, ખેદ અને કલેશનો નાશ થાય છે અને હૃદયની ફટિકની પેઠે નિર્મલતા થાય છે. વેદાન્તદર્શન સર્વત્ર સર્વને બ્રહ્મ ભાવનાથી દેખવાનો ઉપદેશ આપે છે. શ્રીમહાવીરપ્રભુએ ઉપદેશેલી અભેદે પાસના સર્વત્ર સત્તાની અપેક્ષાએ પરમાત્મત્વ દેખવાને ઉપદેશ આપે છે. જનદર્શન આવી રીતે સાપેક્ષપણે સર્વત્ર પ્રાણીઓમાં પરમાત્માને દેખવાની સાથે પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માનું વ્યકિતગત અસ્તિત્વ સ્વીકારે છે સર્વજીવો સત્તાએ પરમાત્માએ છે અને સર્વજીએ પરમામસત્તાને પોતાનામાં દેખવી, અનુભવવી, પોતાનામાં અને અન્ય જીવોમાં સતાએ પરમાત્મપણું દેખવું, માનવું, ધ્યાવું એ ખરેખરી અભેદપાસના સેવવા યોગ્ય છે.
સત્તાગ્રાહક સંગ્રહયદષ્ટિથી સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માઓ રહ્યા છે એવું જ્યારે ભાન થાય છે ત્યારે સર્વજીની સાથે ઉત્તમ, ઉદાર, શુદ્ધ પ્રેમ ભાવથી વર્તવાનું મન થાય છે. ખરેખરૂં ઉદાર ચરિત્ર પણું આવી દૃષ્ટિથી પ્રગટ થાય છે. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્માને સત્તાએ દેખનારા જ્ઞાનીઓના હૃદયમાંથી રાગદ્વેષ ટળે છે અને સર્વત્ર સર્વથા પર મામ સત્તાને દેખતાં આખી દુનિયા જાણે પિતાનું કુટુંબ હોય એમ ભાસે છે. કહ્યું છે કે અર્થ નિકઃ gaો તિ, જળના ઢપુતરા ફારિતાનાં તુ, વધેવ દુલા એ ખરેખર સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મત્વ દેખવાથી સંકુચિત સેવા ભક્તિને પરિણામ ટળે છે અને તેના ઠેકાણે વિશાલ દૃષ્ટિથી સેવા ભક્તિનો પરિણામ જાગ્રત થાય છે. જે જીવો પરમાત્માએ થયા છે અને જેમાં સત્તાએ પરમાત્મત્વ રહ્યું છે અને ભવિષ્યમાં
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
ન
ગમે ત્યારે પણ જેએ પરમાત્મપણું પ્રગટ કરશે એવા પ્રાણીઓમાં રહેલી પરમાત્મસત્તાની ભક્તિ સેવા કરવાનું મન થાય છે. જેગ્યામાં સત્તાએ પરમાત્મ સત્તા રહી છે તે જીવને મૂકીને જડમાં પરમાત્મત્વ માની શકાતુ નથી. સર્વત્ર સર્વથા જીવાના યિક ભાવ તરફ દૃષ્ટિ ન રાખતાં જીવામાં રહેલા સત્તાએ પરમાત્મપણાને પૂજવું, માનવું અને તેને આચારમાં મૂકી આદર્શ પુરૂષની પેઠે ખરા પૂજક તથા અભેદોપાસક બનવું જોઇએ. માતાના સ્વભાવજ એવા હોય છે કે પુત્રના દાષા તરફ્ દિષ્ટ ન દેતાં તેના મલનું પ્રક્ષાલન કરવું અને તેનામાં આત્મપણું જોવું. આવી વારસામાં મળેલી દૃષ્ટિને આગળ કરીને સવેામાં કર્મથી પ્રગટેલા દેાષા તરફ્ દૃષ્ટિ ન રાખતાં તેએાનામાં સત્તાએ રહેલા પરમાત્માને દેખવા અને પૂજવા. પૂજા, સેવા, ભક્તિ, સત્કાર, શુદ્ધ પ્રેમ, ઐકય, સન અને ખરી પરમાત્મની ઉપાસના ખરેખર સર્વત્ર વામાં સત્તાએ રહેલા પરમાત્માને દેખવા, માનવા એજ છે. અનન્ત ભવનાં કરેલાં પાપને ક્ષય કરવાના મુખ્ય સરસ ઉપાય આવી અભેદાપાસના છે. પરમાત્માની સાથે સત્ર પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માને દેખીને તથા પેાતાનામાં સત્તાએ પરમાત્મા દેખીને તેની સાથે ઐકય કરવુ એજ ખરેખરી અભેદોપાસના હથેળીમાં મેાક્ષ દેખાડનાર છે.
For Private And Personal Use Only
૪૭
પરમાત્માએ છે તેથી
તે
સ જીવેમાં સત્તાએ સત્તાની અપે ક્ષાએ સિદ્ધના ભાઈએ છે. આમ અવમેધ થયા પશ્ચાત્ સર્વ જીવાની રક્ષા કરવા પોતાનામાં દયા ઉત્પન્ન થાય છે, અને અનન્ત કાલથી તે જીવાની સાથે બંધાયલાં વૈર ટળે છે અને સર્વ વેામાં આત્મભાવ પ્રગટે છે તેથી સર્વ જીવાની સાથે નીતિને અનુસરી વર્તન કરી શકાય છે. વ્યવહાર નયની ઉત્તમતાના વિવેક દર્શાવનાર ખીજભૂત સંગ્રહનય છે. સ જીવેામાં સર્વ પ્રસંગામાં સત્તાએ રહેલું પરમાત્મત્વ જાણવાનુ' અને દેખવાનું અને એવું તીવ્ર સ્મરણ રહે એવા શુદ્દાપયેાગ વધારવાની ખાસ જરૂર છે. સર્વ જીવેામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ દેખીને તેનું ધ્યાન ધરનાર મુનિવરને આખી દુનિયા પાતાનામાં અને સર્વ જીવામાં પોતાને દુખવાના ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે. સર્વ જીવેામાં સત્તાએ સિધ્ધવ દેખવાનું ધ્યાન ધરવાથી આખુ જગત જુદીજ દૃષ્ટિથી દેખાય છે અને તેના અપૂર્વ અનુભવ આવે છે. આવી સ્થિતિ પપિવ થયાથી સમતા ભાવ સામાયિક પ્રગટે છે, કર્યું છે કે,
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાનિક ગદ્યસ ગ્રહ
जो समोसवसु, तसेसु थावरे य ॥ तस्स सामाइयं होइ, इइ केवलिभासि ॥ १ ॥
સમભાવ
જે ત્રસ અને સ્થાવર સર્વ જીવા પર રાગ અને દ્વેષ પરિણામ રહિત સમભાવી છે તેને કેવલી ભાષિત સામાયિક હોય છે. કયેાગે જીવે સ'સા રમાં પરિભ્રમણ કરે છે. તેએની ઉત્તમતાના ખ્યાલ આત્મજ્ઞાનથી થાય છે અને તેથી સર્વજીવા પર સમભાવ પ્રગટે છે. જીવાનેા મૂળ સ્વભાવ કંઇ કાષ્ઠના અશુભમાં પ્રવૃત્તિ કરવાને નથી. કના વશથી એ સર્વ થાય છે એમ અનુભવ આવતાં શત્રુઓ તરીકે વર્તણૂક ચલાવનારા વેાનુ પણ બુરૂ કરવાના વિચાર પ્રગટતા નથી, ઉલટું તેઓનું સત્તાએ રહેલુ રવરૂપ જોવાથી તેમની પૂજ્યતા અને મહત્તાને ખ્યાલ આવે છે અને જીવાને જીવાની દૃષ્ટિએ દેખવાથી આત્મજ્ઞાનીને તેએ ઉપર પ્રગટે છે. સર્વ વેદની પરમાત્માએ જેવી સત્તાએ દશા દેખ્યા બાદ આત્મજ્ઞાનીના મનમાં તેના ઉપર પૂજયભાવ પ્રગટે છે અને તેએાનું શ્રેય કરવા વ્યાવહારિક વિવેક, ભક્તિ, સેવા અને ઉપાસનાના વિચારે પ્રગટે છે અને તેથી તે શ્રીવીરપ્રભુના ઉપદેશને આખી દુનિયામાં ફેલા વવા પ્રયત્ન કરે છે કારણ કે શ્રીવીરપ્રભુના વયનેયી આખી દુનિયાના જીવાને શાન્તિ મળે છે. આખી દુનિયાને સર્વ જીવેા પર સમભાવ પ્રગટ થાય એવા સામાયિક આવશ્યકતા લાભ મળેા એવા આત્મજ્ઞાની ઉદાર ધર્મભાવ ધારણ કરી શકે છે અને તે સમભાવરૂપ સામાયિકની આચરણા આચારમાં મૂકવા શિાંતમાન થાય છે.
સર્વ જીવાની સાથે સમભાવથી વવાના પરિણામ તથા તેના આચારને ખીલવવાથી પ્રતિદિન ઉત્તમાત્તમ સામાયિક પ્રાપ્ત કરી શકાય છે. કાઇ પણ જીવને મારવેા નહિ, સર્વ જીવા પર થતા શુભાશુભ સકલ્પી વિરામ પામવું, અને સવાની સાથે તેઓના શુદ્ધ ધર્મના અને પેાતાના શુદ્ધ ધર્મના ઉપયાગથી શુદ્ધ પરિણામવાળા થવું, એજ ઉત્તમ સામાયિકની દશા છે. આવી દશામાં આવનાર નાની ખરેખર ૧ સમકિત સામાયિક, ૨ શ્રુત સામાયિક, ૩ દેશિવરતિ સામાયિક, ૪ અને સ વિરતિ સામાયિકની મદ્વત્તાને અને ઉપયેાગિતાના ખ્યાલ કરી શકે છે. દ્રવ્યાયિકનયની અપેક્ષાએ આત્મા તેજ સામાયિક છે અને પર્યાયાર્થિંક
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ,
અપેક્ષાએ આત્માને ગુણ તેજ સામાયિક છે. સર્વ સાવધારાનું પ્રત્યાખ્યાન જેમાં છે એવા સામાયિકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને અન્તર્ભાવ થાય છે. સર્વનય વિચાર વિષયભૂત સામાયિક છે એમ વિશેષાવશ્યકમાં
સરનામયાધાર ” એમ કહી સૂચવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ વડે વ્યવહારનય આત્માની મુકિત માને છે અને નિશ્ચયનય એકલા ચારિત્રવડે આત્માની મુકિત માને છે. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નય વડે સામાયિકનું સ્વરૂપ ધારીને આત્માના ધર્મમાં રમણતા કરવા માટે શુ૫યોગ ધારણ કરવો. વ્યવહાર અને નિશ્ચયનયથી સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. રાગ અને દેશના પરિણામને દૂર કરીને સામાયિક કરનાર જ્ઞાની પોતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે. જે જે અંશે રાની પિતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે તે તે અંશે સામાયિક કરનારનો આત્મા દિવ્ય સ્વરૂપમાં પરિણામ પામતો જાય છે અને તેના મન વચન અને કાયાના યોગની શુદ્ધિ થતી જાય છે. સામાયિક કરનાર જ્ઞાની સમકિતી અને મિથ્યાત્વી આદિ સર્વ જી પર સમભાવ ધારણ કરીને પિતાના આત્માની સમભાવ પરિણતિ ખીલવે છે અને તેમજ સર્વ જીવોની સાથે મિત્રીભાવ ધારણ કરતો છત વર્તમાન અને ભવિષ્યકાલને સુધારે છે. સામાયિક કરનાર ખરેખર વર્તમાન કાલ સુધારે છે અને તેથી ભવિષ્ય કાલમાં પણ તે સમભાવ વડે ઉચ્ચ બની શકે છે. ચોદ રાજલકમાં રહેલા સર્વ જીવોની સાથે રાગદ્વેષ રહિત સમભાવે સામાયિકમાં વર્તે છે અને તેથી સમયે સમયે અનન્તકમની નિર્જરા કરી શકે છે. આત્મજ્ઞાની સર્વ જીવોનું સત્તાએ પરમાત્મપણું સામાયિકમાં રહીને દેખે છે અને તેને ભાવે છે તેથી પિતાનામાં પરમાત્મપણું પ્રગટ કરવા સમર્થ બને છે. કાચી બે ઘડીમાં સામાયિકવાડે જ્ઞાની વ્યાની જીવ કેવળ જ્ઞાન પ્રગટાવી શકે છે અને જન્મ જરા તથા મરણના બંધનથી મુકત થાય છે. સંગ્રહનયથી આત્માની સત્તાને ધ્યાવીને જે પરમાત્મસત્તાને પોતાનામાં દેખે છે તે જ્ઞાની મનુષ્ય શુદ્ધ વ્યવહારવડે સામાયિકની આચરણ કરી શકે છે અને નિશ્ચયનયથી આત્માના સમભાવમાં રમણતા કરીને પરિપૂર્ણ પરમાત્માપણું પ્રગટાવી શકે છે.
सामायिक. मोक्ष भवे च सर्वत्र, निस्पृहो मुनि सत्तमः । मकृताभ्यासयोगेन, यत उक्तो जिनागमे ॥१॥ (अभिमान राजेंद्र)
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
ધાર્મિક ગદ્યસંગ્રહ. འགབ་འབཀའགལ་བབཀའའའའའའ་འབབ་མམ་པ་འཁཀག་འཁ་བའགག་པ་ཐམཁ་བསམ་མའའའའབབབའགབ་ཐབཀ་ ཁབ་ཁབབབ་བལ
ઉત્તમ મુનિ ખરેખર મોક્ષ અને ભવમાં સર્વત્ર નિસ્પૃહ હોય છે. સં. સાર અને મોક્ષની સ્પૃહા રહિત સમભાવે મુનિવર રહે છે. ચક્રવર્તિ, ઇન્દ્ર વગેરેની સુખની ઇચ્છા પણ નિસ્પૃહ મુનિને હેતી નથી. પોતાના સહજ સુખમાં મગ્ન એવા મુનિને પદ્ગલિક સુખની સ્પૃહા કયાંથી હોય? સમભાવમાં વર્તનાર મુનિવરને મોક્ષની સ્પૃહા ન હોય તો ભવની તે સ્પૃહા ક્યાંથી હોય ? સમભાવમાં પરિણામ પામેલા મુનિવરની ખરેખર આવી ઉત્તમ દશા હોય છે. સમભાવ ભાવિત મુનિવરનો આમા અન્તથી જુદા પ્રકારન હોય છે. સુકેલા નાળીએરના ગોળાને અને નાળીએરના છોડીને જેવો સંબંધ છે તે સંબંધ સમભાવી મુનિને અને દુનિયાના પદાર્થોને હોય છે. સમભાવી મુનિવરને કોઈ પણ જાતની ઇચ્છા, સ્પૃહા, પ્રગટતી નથી. સમભાવી મુનિવરની આવી આન્તરિક પરિણામ દશા વર્તે છે, તેને સર્વજ્ઞ વીતરાગ દેવ જાણવા સમર્થ થાય છે. જ્ઞાની સમભાવી મુનિવરની તુલના કરનાર દુનિયામાં કોઈ નથી. આવી ઉત્તમ નિસ્પૃહતાના વિચારે જેઓના મનમાં પ્રગટે છે તેવા મનુષ્યોને ધન્યવાદ ઘટે છે, અને જેઓ નિસ્પૃહતાના વિચારોને આચારમાં મૂકીને નિસ્પૃહતાની મૂર્તિ અથવા આદર્શરૂપ બને છે તેઓને અમારે નમસ્કાર થાઓ. સ્પૃહા એ આત્માને મૂળ ધર્મ નથી પણ તેતે રાગરૂપ વિભાગ પરિણામ છે. આત્માને આત્મરૂપ અવબોધ્યા પશ્ચાત્ આત્મામાં સમભાવ પરિણતિ પ્રગટવા માંડે છે અને તેથી સ્પૃહા રૂપ વિભાવ પરિણતિ સેવવા રૂચિ થતી નથી. આમા વિના અન્ય વસ્તુઓ ખરેખર જડ હોવાથી તેમાં જ્ઞાની મનિને સ્પૃહા પ્રગટતી નથી. મુકિતને પ્રાપ્ત કરનાર આત્મા છે. મુનિના આત્મામાં સમભાવની પરિણતિનું એટલું બધું ઘેન વ્યાપી જાય છે કે તેથી મુનિવર સર્વત્ર નિસ્પૃહ દષ્ટિથી દેખી શકે છે. કાયા, ઉપકરણો અને બાહ્ય પદાર્થોના સંબંધમાં છતાં પણ ઉત્તમ મુનિ ખરેખરો નિસ્પૃહ હોવાથી કોઈ પણ ઠેકાણે મૂચ્છથી બંધાતા નથી. મૂછના કુત્તો ના પુત્તે તાદ ( દશવૈકાલિક ) મૂચ્છ તેજ પરિગ્રહ છે એમ જ્ઞાત પુત્ર વાત શ્રી મહાવીર દેવે કહ્યું છે. નિસ્પૃહ મુનિવરને ગચ્છાદિક સંબંધમાં રહેતાં અને જૈન ધર્મની સેવા કરતાં છતાં પણ અન્તથી નિલેષપણું નિઃસંગપણું રહે છે. આવા મુનિની નિસ્પૃહતા જગતને અનુકરણીય છે. જગતમાં નિસ્પૃહ દશાનો પ્રકાશ થાઓ.
મનુષ્ય નારકી વગેરે પર્યાને ધારણ કરનાર આત્મા તો વસ્તુતઃ એક છે.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
ari मयूर कुण्डलादिषुवर्तते नृनारकादिभावेषु तथाऽत्मैको निरञ्जनः ॥ २४
कर्मणस्तेहिपर्याया, नात्मनः शुद्धसाक्षिणः कर्मक्रियास्वभावोय दात्मानस्वभाववान् ||२५|| अध्यात्मसार
For Private And Personal Use Only
૧
જેમ ખાળુધ અને કુંડલ વગેરેમાં સુવર્ણ એકજ છે તેમ મનુષ્ય નારકાદિ પર્યાયમાં આત્મા એકજ મનુષ્ય દેવ નરક અને તિર્યંચ વગેરે કના પર્યાયેા છે. વસ્તુત: શુદ્ધ સાક્ષીભૂત એવા આત્માના તે પર્યાયા નથી. ક્રિયા સ્વભાવવાળું કર્યું છે. ક્રિયાથી કમ થાય છે અને કથી મનુષ્યાદિ પર્યાયે થાય છે એમ સમજીને જ્ઞાની વિચારે કે આત્માને સ્વભાવ તે નથી. આત્માના ક્રિયારૂપ સ્વભાવ નથી તેથી તે કર્મથી ન્યારા છે. કના પર્યાયામાં આત્માનું અહંમમત્વ ઘટી શકે નહિં તેમજ ક્રમ પર્યાયામાં હું આત્મા છું એવી ભ્રાન્તિ કરવી તે સત્ય નથી. કના પર્યાયાને અને આત્માના પર્યાયેાને ભેદજ્ઞાનથી ભિન્ન ભિન્ન જાણીને આત્મજ્ઞાની હંસની પેઠે કના પર્યાયાથી મુક્ત થઇને આત્માના શુદ્ધ પર્યાયામાં એકતા લીનતા ધારણ કરે છે અને તેથી તે કર્માંના પર્યાયેા નવા ધારણ થાય તેવી સ્થિતિમાં પેાતાના આત્માને મૂકતા નથી. આત્મજ્ઞાની શરીરાદિક સર્વ કના પર્યાંચેામાં શુભાશુભ વૃત્તિથી બધાતા નથી. આત્મજ્ઞાની પેાતાનામાં શુદ્ધ નિશ્ચય જ્ઞાનના પ્રકાશ પાડે છે અને તેથી અગ્નિની પેઠે સર્વ કર્મને આળી ભસ્મ કરે છે. અગ્નિ ગમે તે પદાર્થÎના સબંધમાં પેાતાના ઉષ્ણુ સ્વભાવ છેડતા નથી તત્ આત્મજ્ઞાની સર્વત્ર શુદ્દાપયેાગને ધારણ કરી પોતાનું ભાવ જીવન ધારણ કરી શકે છે. અગ્નિને જેમ ઉધેઈ લાગતી નથી તેમ આત્મ જ્ઞાનીને કલેપ માહલેપરૂપ ઉધેઈ લાગતી નથી. આખી દુનિયામાં કોઇ એવી એકે વસ્તુ નથી કે જે આત્મજ્ઞાનીને બંધન માટે થાય. આત્મજ્ઞાની ખાધુ જડ પદાર્થાની વચમાં પેાતાના અસખ્ય પ્રદેશી આત્માને રહેલા દેખે છે તેથી તે સવ મૈયાનુ જ્ઞાન કરે છે અને પેાતાના શુદ્ધ પર્યાયને પ્રગટ કરે છે. કના પર્યાયથી ભિન્ન એવા આત્માના શુદ્ધ પર્યાયાને ઉપયાગ ધારણ કરનાર નાનયેાગીને ખાતાં પીતાં ઉડતાં ખેસતાં જ્યાં ત્યાં પ્રારબ્ધથી પ્રવૃત્તિ કરતાં છતાં પણ અતર્થી નિવૃત્તિરૂપ શુદ્ધ સહજ સમાધિ વર્તે છે તે શરીર વા પ્રાણપર કબજો મેળવવાના કરતાં કયાથી દૂર રહી
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ધાર્મિક ગધસંગ્રહ.
પિતાના શુદ્ધ પર્યાને પ્રગટાવીને અનન્ત ગુણ ઉત્તમ ચમત્કારોથી પર એવા આત્માને કબજો મેળવે છે.
બુદ્ધનય જ્ઞાન અને તેની ભાવનાથી આત્મામાં એકવ પ્રાપ્ત થાય છે.
इतिशुद्धनयायत्त मेकत्वं प्राप्त मात्मनि अंशादिकल्पनाप्यस्य नेष्टायत् पूर्णवादिनः॥३॥अध्यात्मसार।।
એ પ્રમાણે આત્મામાં પ્રાપ્ત થએલું એવું એકપણું તે ખરેખર શુદ્ધનયના તાબે છે. પૂર્ણાદિને આત્માના અંશ વગેરેની કલ્પના પણ ઈષ્ટ નથી. પૂર્ણવાદી શુદ્ધ નિશ્ચયથી પિતાના આત્મામાં પરિપૂર્ણત્વ દેખે છે અને તેમાં એકત્વ ભાવને પામી આનન્દમાં મગ્ન રહે છે. પોતાના આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટાવવાને માટે આત્મજ્ઞાનીઓએ શુદ્ધનયનું આલંબન લેવું જોઈએ. આત્માને પરિપૂર્ણ શુદ્ધધર્મને શુદ્ધનય દર્શાવે છે માટે શુદ્ધનયની દષ્ટિથી આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં ભાવતાં અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. પિતાને છે કે કમની અશુદ્ધતા લાગી છે પણ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા માટે તો શુદ્ધધર્મોપયોગ ધારણ કરવાની ખાસ જરૂર છે. પોતાના શુદ્ધ ધર્મમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે આત્માના શુદ્ધ સ્વરૂપ વિના અશુદ્ધતાનું સ્વપ્ન પણ આવે નહિ. આત્માને શુદ્ધ જ્ઞાન-દર્શન અને ચારિત્રનો ઉપયોગ ધારણ કરીને આત્મજ્ઞાની પોતાની પૂર્ણતાનો અનુભવ કરે છે. આત્મજ્ઞાની સાપેક્ષ દૃષ્ટિથી પિતાનામાં પૂર્ણતા વિચારે છે. આ પૂરું પૂઈ પૂત્ પૂર્વમુતે, પૂરી mળમાય, ઘૂમેવાશિષ્યને ય આ પ્રત્યક્ષ અનુભવથી જણાતું એવું આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આત્મામાં વિદ્રવ્યાદિકની અસ્તિતા અને પર
વ્યાદિકની નાસ્તિતાને પરિપૂર્ણ સમાવેશ થાય છે તેથી અતિ અને નાસ્તિની અપેક્ષાએ સર્વ અતિધર્મ અને નાસ્તિધર્મને આત્મામાં અાર્ભાવ થાય છે. આમામાં સત્તાએ પૂર્ણ સ્વરૂપને તિરોભાવ છે. તિરોભાવી એવા પૂર્ણ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. પૂર્ણ એવા આત્માના ધર્મને પૂર્ણ પ્રગટભાવ થાય છે તે સત્તા અને વ્યક્તિ અથવા આવિર્ભાવ અને તિરભાવની અપેક્ષાએ સમજવું. આત્માની પૂર્ણતામાંથી પૂર્ણતાને બાદ કરીએ તે પણ પૂર્ણતા રહે છે. સારાંશમાં કહેવાનું કે આત્માની પૂર્ણતાને કદી નાશ થતો નથી. આત્માની પૂર્ણતા સદા છતિપર્યાય અને
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ધાર્મિક ગદ્યસંગ્રહ.
સામર્થ્ય પર્યાયની અપેક્ષાએ કાયમ રહે છે. આત્માના ગુણ પચની પૂર
તા ખરેખર છતિપર્યાયામાંથી સામર્થ્ય પર્યાયોમાં આવે છે. છતિપર્યાય કરતાં સામર્થ્ય પર્યાયે અનન્તગુણ વિશેષ છે. આત્માને શુદ્ધપયોગથી એક સરખા સ્થિર ધાન્યમાં રહી આત્માની પૂર્ણતાને ખ્યાલ કરવામાં આવે છે તો પશ્ચાત્ કોઈ જાતની અપૂર્ણતા-અસંતોષ વાસના વગેરે જણાતું નથી એમ ક્ષયો સમજ્ઞાનધ્યાન બળેપણ નિશ્ચય કરી શકાય છે તો કેવળ જ્ઞાનનું તે શું કહેવું? આત્માની શુદ્ધ નિશ્ચયનયષ્ટિ પ્રગટતાં પિતાની શુદ્ધતાનો પ્રકાશ પિતાની મેળે થાય છે અને પશ્ચાત પિતાની શુદ્ધતા કરવી એ પિતાના હાથમાં છે અને તે શુદ્ધપયોગ બળે થાય છે એમ પરિપૂર્ણ ખ્યાલ આવે છે. પોતાની શુદ્ધતા થવાની હોય તો શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિ પ્રગટે છે તેનો અનુભવીએ અનુભવ કરે છે.
આત્મજ્ઞાની વિવેકી પ્રારંભજ્ઞાનાવસ્થામાં આત્માની આ પ્રમાણે પ્રાર્થના કરે છે.
प्रपञ्चसञ्चयक्लिष्टान् , मायारूपात् बिभेमि ते । કસર મશવનાત્મન !! શુદ્ધ કરી રૂડી અધ્યાત્મસાર!
ભાવાર્થ –હે આત્મન ! પ્રપંચ સંચયથી કલેશવાળા તારા માયા રૂપથી હું બીવું છું. હે ભગવન આત્મન ! કૃપા કરી અને પોતાના શુદ્ધ રૂપને પ્રકાશ ! આત્માને આ પ્રમાણે પ્રાર્થના કરનાર આત્મા જ છે. આમ જ્ઞાનથી જાગ્રત થએલ જ્ઞાની પિતાની અશુદ્ધતા દેખીને અને કર્મને પ્રપંચ દેખીને પિતાના આત્માને પ્રાર્થના કરે છે. પિતાના આત્માની પરિણતિ સુધર્યા વિના હજારો નિમિત્ત કારણો મળે તો પણ પોતાની શુદ્ધતા થઈ શકતી નથી. માટે આત્માની શુદ્ધ પરિણુતિ રૂપ પ્રસન્નતાની પ્રાર્થના પોતાને આત્મા કરે છે. પિતાનો આત્મા ભગવાન છે. આરાધ્ય છે. પોતાની સૃષ્ટિના કર્તા પિતાને આત્મા ખરેખર ઈશ્વર છે. પિતાનામાં રહેલું શુદ્ધજ્ઞાન એજ ખરેખરૂ વિષ્ણુપણું છે. પિતાની પ્રસન્નતા પિતાના પર થયા વિના કંઈ વળવાનું નથી. પિતાના ખરા રૂપના આવેશમાં આવ્યા વિના પ્રસન્નતા પ્રગટતી નથી. યોદ્ધો ધડપર માથું નથી એવો ભાવ લાવીને જ્યારે ખરા રૂપમાં આવે છે ત્યારે તે વિજય વરમાળને પ્રાપ્ત કરે છે. પિતાની શુદ્ધતા અને પરમાત્મા પ્રગટાવવા અર્થે ખરા રૂપમાં અર્થાત ખરા
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ધાર્મિક ગધસંગ્રહ.
“ཀཀཀ པ་
આવેશમાં આવવાની જરૂર છે. પિતાના આત્માની સ્તુતિ કરવી એ પર માત્મદશા પ્રગટાવવાનું મંગળ ચિન્હ છે. પોતાનામાં રહેલ પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરીને તેને શુદ્ધ ધર્મના આવિર્ભાવ રૂપે પ્રત્યક્ષ કરવાની જરૂર છે. જેમ જેમ આત્માની ઉપર પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે છે તેમ તેમ આત્મામાં જાણે ઈશ્વરી પ્રસન્નતા પ્રગટ થતી હોય એમ અનુભવ આવે છે. આત્માની પ્રસન્નતાને માટે આત્મા જવાબદાર છે. પિતાને આત્મા ઇશ્વર રૂપ હોઈ ખરી પ્રાર્થનાને તે પિતાની મેળે આન્તરિક ફુરણાથી જવાબ આપે છે. દરરોજ અમુક વખત સુધી પોતાના આત્માની ઉપર પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે તે અન્તના દેવની પ્રસન્નતાની ખુમારીનો અનુભવ આવ્યાવિના રહેતું નથી. પોતાના આત્માને સર્વસ્વ સ્વધર્મને અર્પણ કરી શુદ્ધ નિશ્ચયથી તેની સેવા કરવાથી માયાના રૂપથી આત્મા ભિન્ન થાય છે અને માયાની ભેરવતા રહિત પિતાના શુદ્ધરૂપે પિતાને દર્શન આપે છે.
વસ્તુતઃ વિવેક દષ્ટિથી વિચાર કરતાં અવબોધાય છે કે આત્માનું દર્શન કરવું અને આત્માની શુદ્ધતાને પ્રકાશ કરે એજ આગમને સાર છે. આપણે કોણ છીએ અને આપણું શુદ્ધતાને કેવી રીતે પ્રકાશ કરવો તે અવધવાની આવશ્યકતા છે. ત્રણમણ વા ચારમણના શરીરમાં રહેનાર અને ભૂતકાલનું સ્મરણ કરનાર આત્મા પોતાનો છે અને તે શરીરને વ્યાપી રહ્યા છે. આત્માનું મૂળ સ્વરૂપ અને કર્મના યોગે વિકૃત સ્વરૂપ અવલોકીને એમજ વિવેક દષ્ટિ દર્શાવે છે કે વિભાવિકરૂપ તે ખરેખરૂં આત્માનું રૂપ નથી. મેહના સંબંધે વિભાગ દશાનું પરિણમન થએલું છે. એ વિભાગ દશાના પરિણમનથી વિવેકી આત્મા ભય પામે છે અને તેથી તે પિતાના આત્માને કહે છે કે હે આત્મન ! તમે પોતાના શુદ્ધરૂપે પ્રકાશય થાઓ. વિભાવ ભાયારૂપ તમારા વૈરા સ્વરૂપને પરિહાર કરવા માટે વિવેકરૂપ અર્જુન પોતાના આત્મા૫ કૃષ્ણને કથે છે કે હે આત્મારૂપ કૃષ્ણ તમારી કર્મરૂપ વિભાવ માયાથી બનેલી વૈરાટું સ્વરૂપતાને દેખીતે હું ભય પામું છું. કર્મરૂપ માયાએ તમે વિશ્વરૂપ જણાઓ છે અને તેથી આખી દુનિયા તમારી કર્મરૂપ માયાના વૈરા સ્વરૂપમાં દેખાય છે માટે હેને ત્યાગ કરીને તમે પિતાના શુદ્ધ નિર્મલ રૂપને પ્રકાશે કે જેથી હું આનન્દ પામું. આ પ્રમાણે વિવેક જ્ઞાનરૂપ અને પિતાના આત્મારૂપે કૃષ્ણને કથે છે. વિવેક જ્ઞાન પિતાના આત્માને આ પ્રમાણે જ્યારથી વિજ્ઞપિત કરે છે
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૫૫
ત્યારથી સમજવું કે હવે આત્મા ઉત્ક્રાન્તિ માર્ગમાં સંચરેલો કૂટાતે, પીટા, અથડાતો, અને ઠાકરે ખાતો પોતાના શુદ્ધ ધર્મના આવિર્ભાવને પ્રાપ્ત - કરવાને એમ નિશ્ચયથી અવબોધવું. પોતાની શુદ્ધતા અવધી અને અશુદ્ધતાથી ભય પામવાનું થયું ત્યારથી સમજવું કે હવે આત્માની વેળા જાગી, પિતાના આત્માને વિવેક દષ્ટિથી ભગવાન તરીકે ઓળખીને ભગવાન શબ્દથી સંબોધ્યો એટલે સમજવું કે પોતાનું ભગવાનપણું પ્રગટ કરવાને માર્ગ ખુલ્લે થયો. પિતાની સિદ્ધતા, બુદ્ધતા, અને પરમાત્મતા અવબોધ્યા બાદ આવા પ્રકારના ઉદ્દગારે નીકળે છે અને પોતાના આત્માને કહેવાય છે કે હે ભગવન તું પિતાને શુદ્ધ સ્વરૂપને પ્રકાશ. પિતાના આત્માને માટે જેને આવું માન પ્રગટયું અર્થાત્ ઉત્તમ સંસ્કાર પ્રેમ ભક્તિ ઉત્પન્ન થઈ તે આભા ખરેખર પિતાના હાથમાં મુકિતને ધારણ કરનાર થયે એમ અવબોધવું. ઉપર્યુક્ત વિવેકને પ્રકાશ ખરેખર આત્મજ્ઞાનીને પ્રાપ્ત થાય છે.
शुद्धविवेकयी आत्मानुं भान.
साक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतेः यथा भानं तथा शुद्ध-विवेके तदतिस्फुटम् ॥७८॥
(અધ્યાત્મસારે ગાત્માનવાધિકાર) ભાવાર્થ–સુષુપ્તિમાં સાક્ષી નિરહંકારી એવા સુખરૂપ આત્માનું જેમ ભાન થાય છે તેમ શુદ્ધ વિવેક પ્રગટ થયે છતે આત્માનું અતિ ફ્રુટ ભાન થાય છે. ઘોર નિદ્રામાં પાંચ ઈન્દ્રિયો અને મનને વ્યાપાર કથંચિત્ શાન્ત થવાથી બાહ્ય દુઃખને અભાવ માલુમ પડે છે અને તે વખતે હું અમુક છું, આ તું છે, આ હું છું, એ મારૂં, આ તારૂં, અમુક નામ રૂપ વાળે હું એવું ભાન હોતું નથી. અહંકાર વિના સાક્ષીરૂ૫ અને સુખરૂપ આત્માનું ભાન થાય છે. નિદ્રામાંથી જાગ્રત થતાં કહેવું પડે છે કે હાશ ખૂબ સુખ થયું. દુનિયા કઈ તરફ હતી તે હું જાણતો નહે. સુખનું ભાન જાગ્રત થતાં થાય છે અને તેને સાક્ષીભૂત પિતાને આત્મા હોય છે, સુષુપ્તિ અવસ્થા કરતાં શુદ્ધ વિવેક પ્રાપ્ત થયે છતે તો પિતાનું ભાન પિતાને રહે છે અને આનંદમાં વિલસતો એવા પિતાને આમાં સાક્ષાત અનુભવાય છે. આત્મજ્ઞાનથી શુદ્ધ વિવેક પ્રગટે છે અને શુદ્ધ વિવેક પ્રગટ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
વાથી ભરનિદ્રાની પેઠે નામ રૂ૫ આ સંસારને ભૂલી શકાય છે. પાંચ ઇન્દ્રિયો અને મનના બાહ્ય વ્યાપાર ટળે છે અને શુદ્ધ ચેતના વડે અન્તમુંબ વૃત્તિ થાય છે. આવી દશા થતાં મન અરુ આત્મામાં વળીને આત્માના ધર્મમાં લીન થાય છે અને અન્તર્મુખપયોગ વડે આત્માની ઉપાસના થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં પોતાને ઉપયોગ રહે છે અને તેમાં ઉપયોગની સ્થિરતા થતાં એકદમ ઝાકાર-ઝળહળ જ્યોતિનો પ્રકાશ થાય છે. આવો અનુભવ લેખકને આવ્યો છે. આત્માને પ્રકાશ થવાથી બે ઘડી સુધીતો એવો આનન્દ રહે છે કે જેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. ધ્યાતા-બેય અને ધ્યાન એ ત્રણની તે વખતે એકતા ભાસે છે અને આત્મતિના ઝાત્કારનો અનુભવ કદિ ટળતો નથી. આત્માને ઝાત્કાર થયા પશ્ચાત આખો દિવસ આનન્દની ઘેન રહ્યા કરે છે. ઘેર નિદ્રામાં જેમ બાહ્ય દૃષ્ટા-દશ્ય અને દશનનું ભાન રહેતું નથી તેમ શુદ્ધ વિવેક પ્રગટે છતાં અહં મમવરૂપ બાહ્ય દશ્યનું ભાન રહેતું નથી. આવી દશામાં સાક્ષીભૂત નિરહંકાર સુખરૂપે જે ભાસે છે તે જ પોતાને આત્મા છે, તીર્થયાત્રા તપ, જપ, પઠન, પાઠન, દીક્ષા, શિક્ષા અને ભિક્ષા વગેરે વગેરેથી જે સાધ્ય કરવાનું છે તે આત્માનું ભાન પ્રગટ થતાં સ્વયમેવ જણાય છે. અનન્ત કાળ પર્યન્ત તપ, જપ, અને જ્ઞાનાભ્યાસ કરીને આત્માને સાક્ષાત્કાર કરવાનો હોય છે. કાર્યની સિદ્ધિ થતાં કારણોની જરૂર રહેતી નથી. સુખરૂપ આત્માનો સાક્ષાત્કાર થવો એ ઉત્તમ સમાધિ છે. આત્મજ્ઞાનીઓની આવી દશા થયા પશ્ચાત્ જે કર્તવ્ય તેમને કરવાનું હોય છે તે શુદ્ધ વિવેકમાં ભાસે છે અને તેથી તે તે પ્રમાણે કરે છે.
નની કલ્પના આત્માને વિકાર કરી શકતી નથી.
नात्मनोविकृति दत्ते तदेषांनयकल्पना शुद्धस्य रजतस्यैव, शुक्तिधर्मप्रकल्पना॥११८॥ अ. सा.
आत्मनिश्चयाधिकार.
નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબદ, સમભિરૂઢ અને એવભૂત એ સાત નો અને તેના સાતસો ભેદની કલ્પના વા અસંખ્યાત નાની કલ્પનાથી આત્માને વિકાર થતો નથી. શ્રીમંદ ચિદાનન્દજી કથે છે કે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
પછે.
नय अरु भंग निक्षेप विचारत पूरवधर थाके गुण हेरी, विकलप करत त्याग नविपाये निर्विकल्पतें हेत भयेरी ॥
अकलकला जगजीवनतेरी ।
નય, ભેગ અને નિક્ષેપનો વિચાર કરતાં પૂર્વધરે થાકી ગયા પણ વિકલ્પ કરતાં આત્મસ્વરૂપનો પાર પામ્યા નહીં માટે આત્માની નિવિકલ્પ દશાની સાથે મારો પ્રેમ થયો છે -
ભિન્ન ભિન્ન અસંખ્ય દષ્ટિથી સૂર્યને દેખવામાં આવે અને સૂર્ય સંબંધી કલ્પનાઓ કરવામાં આવે તેથી કંઈ સૂર્યમાં વિકાર થતું નથી. આજ વાતને શ્રીમદ્ રજનના દૃષ્ટાન્તથી જણાવે છે. શુદ્ધ રૂપામાં જેમ છીપના ધર્મની ક૯પના કરવામાં આવે તો તેથી શુદ્ધ રૂપામાં વિકાર થતો નથી. રૂપું જેવું શુદ્ધ હોય છે તેવું ને તેવું શુદ્ધ રહે છે. તેમ તેની કલ્પનાથી આત્માના સ્વાભાવિક રૂપમાં ફેરફાર થ નથી. અસંખ્યન પિપોતાની કલ્પનાવડે આમાને કહ્યું પણ તેથી આત્મામાં વિકાર થતો નથી. આત્મા તો જેવા છે તેને તે દ્રવ્યપણે અવિકારી રહે છે. નયોની કલ્પનાથી આત્મામાં વિકાર થતો નથી. રવિહgશ્રતનાં નોની કલ્પનાને સમાવેશ થાય છે. સવિકલ્પ ધ્યાનમાં નાની કલ્પના ઉપયોગી છે. નિર્વિકલ્પમય આત્માનું સ્વરૂપ છે. તેમાં નાની કલ્પનાથી વિકાર કરી શકાતો નથી. તેની કલ્પના જેમાં છે એવા આત્માને નિર્વિકલ્પ સ્વરૂપમાં સતત નિર્વિકલ્પપગ સ્થિર કરવાથી વાસ્તવિક આત્માનન્દને અનુભવ આવે છે. આત્મા અને તેના ગુણ પર્યાનું જેવું સ્વરૂપ છે તેમાં વાસ્તવિકપણે કદિ નચોથી વિકાર થવાનો નથી. નયોની કલ્પનાની પેલી પાર નિવિકલ્પ અનુભવ છે. નિવિકલ્પ અનુભવ જ્ઞાન પ્રાપ્ત થતાં આ બાબતને અનુભવ આવે છે. સન ફાર चरणथकी, अलख स्वरुप रस पीजीए, शुद्ध निरजनएकरे, धर्म ॥ ५ ॥ આનન્દઘનજી. જ્ઞાનીઓને એક સરખો અનુભવ મળે છે.
આત્મા આત્મજ્ઞાનથી મુક્ત થાય છે પણ શાથી મુક્ત થતો નથી.
अज्ञाता विषयासक्तो, बध्यते विषयैस्तुसः જ્ઞાનાદ્ધિ પુરવામા, ન તુ શાસ્ત્રાદિ પુછાત ૨૪
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
વિષયાસક્ત એવો અજ્ઞાની વિષયવડે બંધાય છે પણ વિષયમાં રાગ વિનાને જ્ઞાની તેજ વિષયોથી બંધાતું નથી. જ્યાં ત્યાં વિષ ભરેલા છે. શરીર મન વાણી એજ વિષય છે. અજ્ઞાની તેથી બંધાય છે અને જ્ઞાની પિતાના જ્ઞાનબળે શરીર મન વાણીરૂપ વિષયોમાં અનાસકિતપણાથી છૂટે છે. આત્મા જ્યારે ત્યારે પણ આત્મજ્ઞાનથી મુકાય છે. આત્મજ્ઞાનથી વિષયમાં બંધાવાનું થતું નથી. અજ્ઞાની વિષયોમાં સુખ રહેલું જાણે છે અને જ્ઞાની વિષમાં સુખની બુદ્ધિ ધારણ કરતો નથી તેથી તેને વિષે બાંધવાને સમર્થ થતા નથી. અજ્ઞાની જ્યાં ત્યાં સુખની બુદ્ધિથી ગમે તે પદાર્થમાં બંધાય છે. અજ્ઞાનીને આખી દુનિયા વિષયભૂત હોવાથી આખી દુનિયામાં ગમે ત્યાં જાય છે ત્યાં તે જડ પદાર્થોમાં સુખની કલ્પના કરીને ભ્રાન્તિથી પિતાની મેળે બંધાય છે. તે એક વિષયથી 2 છે તો બીજા વિષયથી બંધાય છે. સંવરના કારણોમાં પણ તે અહંમમત્વ વૃત્તિથી બંધાય છે. અબ્ધ ગમે ત્યાં જાય ત્યાં પણ તે ફાંફાં મારવાનો, તદત અજ્ઞાની ગમે તેવા ધર્મના હેતુઓમાં પણ ૫ર વસ્તુમાં સુખની બ્રાન્તિથી અહંમમત્વની કલ્પના કરીને બંધાવાનો. અજ્ઞાનીને શાસ્ત્ર પુદ્ગલે પણ મુકિત માટે થતાં નથી. નવરસનાં શાસ્ત્ર વગેરે અનેક દુનિયાનું જ્ઞાન આપનારાં શાસ્ત્રના અભ્યાસથી અજ્ઞાની, ભવથી છુટતું નથી. આત્મજ્ઞાનથી આત્મા મૂકાય છે પણ શાસ્ત્ર પુદગલથી નહિ, એ પ્રમાણે આત્મજ્ઞાનીઓ પિકારીને કથે છે. ધર્મનાં શાસ્ત્રના અભ્યાસ કરીને પણ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ન આવ્યું તો મુક્તિ થતી નથી. અધ્યાત્મશાસ્ત્રથી આત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાને નિમિત્તકારણુતા છે. અધ્યાત્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્રોના અભ્યાસ કરીને આત્મજ્ઞાન પ્રગટાવવામાં આવે છે તો આત્મજ્ઞાનથી આત્મા વિષયોથી છૂટે છે પણ કેવળ સાધ્ય નિરપેક્ષશાસ્ત્ર પુદગલો વડે આમા વિષયોથી છૂટતો નથી એમ શ્રીમદ્ ઉપાધ્યાય જણાવે છે તે અનુભવમાં આવે છે. આત્મજ્ઞાની જ્ઞાનબળે વિષય છતાં તેમાં અનાસક્તિપણાથી બંધાતો નથી. વિષય અર્થાત પદાર્થો દુનિયામાંથી ટળી જતા નથી પરંતુ તેમાં આસક્તિ થાય છે તેને દૂર કરવાની જરૂર છે. આત્મજ્ઞાનથી જ્ઞાની ખરેખર વિષયોમાં થતી આસકિતથી છૂટે છે. વિષયોમાં થતી આસક્તિ તેજ ખરેખરૂં બંધન છે. તેને નાશ કરવા માટે આત્મજ્ઞાન ખરેખર ઉત્તમ કારણ છે. આત્મજ્ઞાની સંસારના વિષયમાં નિર્લેપ રહીને સમાધિ પ્રાપ્ત કરી પરમસુખમાં મહાલે છે.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
૫૯
વસ્તુતઃ મુકિતની પ્રાપ્તિ માટે જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ભાવલિંગ કારણ છે પણ બાહ્યલિંગ કારણ નથી તે દર્શાવે છે.
अता रत्नत्रयं मोक्ष स्तदभावे कृतार्थता । पाखंडिगणलिङ्गेश्च गृहलिङ्गैश्च कापि न ॥ १७९ ॥
अध्यात्म आत्मनिश्चकाधिकार पाखंडिगलिङ्गेषु, गृहलिङ्गेषु ये रताः । न ते समयसारस्य, ज्ञातारो बालबुद्धयः ॥ १८० ॥ भावलिङ्गरता येतु, सर्व सारविदो हि ते । लिङ्गस्था वा गृहस्थावा, सिध्यन्ति धुतकल्प्मपाः ॥ १८१ ॥ भावलिङ्गं हि मोक्षाङ्गं, द्रव्यलिङ्गमकारणम् । द्रव्यं नात्यन्तिकं यस्मा नाप्येकान्तिकमिष्यते ॥ २८२ ॥ भावलिङ्गं ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद्, भावनीयं मनस्विना ॥ १८७ ॥
જ્ઞાનદર્શન અને આત્મગુણ રમણતા રૂપ ચારિત્રરૂપ ભાવ લિંગથી મોક્ષ છે. પાખંડિઓના લિંગ અને ગૃહસ્થના લિંગ વડે ભાવલિંગ વિના કૃતાર્થતા નથી. પાખંડિગણું લિંગમાં અને ગૃહસ્થલિંગમાં જે આસક્ત થએલા છે તે સિદ્ધાંતના સારને જાણતા નથી કારણ કે તે બાલબુદ્ધિ વાળા છે. વાઢ: પરાતિ ઢિહું બાલ ચિન્હને દેખે છે પણ સત્ય ધર્મને દેખી શકતા નથી. જ્ઞાનાદિક ભાવલિંગમાં જેઓ રાગી છે તેઓ સિદ્ધાંતના સારને જાણનારા છે પશ્ચાત ભલે તે ગમે તે લિંગધારી હેય વા ગૃહસ્થો હોય પણ તે પાપોને ધોઈ નાખેલા એવા સિદ્ધ થાય છે. જ્ઞાન, દર્શન અને સ્વામ ધર્મ રમણુના રૂપ ચારિત્રરૂપ ભાવલિંગજ મોક્ષનું કારણ છે અને રજોહરણાદિ વેષ રૂપ દલિ ગ ત અકારણું છે તેથી આત્યંતિક અને એકાન્તપણે દ્રવ્યલિંગ ઇચ્છતું નથી. ભિન્ન ભિન્ન લિંગમાં પણ ભાવ લિંગથી મોક્ષ છે માટે કદાહનો ત્યાગ કરીને પંડિતે આ બાબતને વિ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગદ્યસંગ્રહ.
માહ્ય
ચાર કરવા. જ્ઞાન, દન ચારિત્રાદિગુણે વિના મુક્તિ થતી નથી. લિગામાં જેએ આસક્ત થઇ અશુદ્ધ વ્યવહારને મુખ્ય કરીતે જે નાનાદિ ગુણાત્રિના પેાતાનામાં સાધુપણું માનીને અહંકારી બને છે, તે ત્યાગનું સ્વરૂપ જાણી શકતા નથી. માલના ધટાટાપ કરવાથી અને ખાદ્યના ઘટાટાપથી કઇ કાર્યની સિદ્ધિ થતી નથી.
પાખંડેલિંગ, સાધુલિંગ અને ગ્રહલિંગ એ તે ધર્મોની ઓળખાણ માટે છે. ભાવલિંગ વિના દ્રવ્યલિંગાથી મુક્તિ થતી નથી. ધાડરાકની ત્તિમાં કથ્યુ` છે કે અનંતવાર રĂહરણાદિ વ્યલિંગ ધારણ કરવામાં આવ્યાં પણ ભાવલિંગ વિના મુકેત થઇ નહિ. જનશ્રુતિ પણ એવી છે કે મેરૂપર્વત જેટલાં રજોહરણ અને મુખસ્રિકાએ ગ્રહવામાં આવે તે પણ વાસ્તવિક–નાન–દન–ચારિત્રરૂપ ભાવલિંગ વિના મુકિત નથી. જ્ઞાન-દર્શ ન-ચારિત્રાદિ ગુણાવિના જજે દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તે નાટકીયાની પણ થઇ શકે. ઉપરના વેષ અને આચારથી ખુશ થવાથી કંઇ વળતું નથી. આત્માના સદ્ગુણાથી આત્માની સિદ્ધિ થાય છે. અન્યલિંગ પણ જીવા મુક્તિ પામે છે તેનું કારણુ ખરેખર ભાવિલંગ છે. આત્માના ગુણા તેજ ભાવલિંગ છે. તે જો પ્રાપ્ત કરવામાં આવે તે આત્મા તેજ પરમાત્મા થાય છે. લિંગાની તકરારા કરીને રાગ દેધમાં પડીને ભાવલિ'ગથી ભ્રષ્ટ ન થવુ જોઇએ. ભાવલિંગની સાધ્યતાના ઉપયેગ ન ચૂકવા જોઇએ. દ્રવ્યલિં’ગના કદાશ્રદ્ગથી ક્લેશ કરીને મનુષ્યા એક ખીન્નનું અશુભ ચિંતવે છે . અને મમત્વભાવથી બધાને સાધ્યની શન્યતા ધારણ કરે છે. B લિંગના આગ્રહીએ પેાત પેાતાના લિંગની સિદ્ધિ કરવા અનેક પ્રકારની યુક્તિએ ફરે છે અને ભાવલિંગના સ્વરૂપને નિશ્ચય કથીને બાળવે કાગ્રહમાં ચાર્જ. છે. દ્રવ્યલિંગના એકાન્તરાગી મનુષ્યે ભાવલ ગની પ્રશ્નપણા જેવી જોઇએ તેવી કરી શકતા નથી. દ્રવ્યલિગના મમત્વ કદાગ્રહ એ પરિગ્રહ છે. આત્માના ગુડ્ડા એ ભાવલિંગ છે તેમાં ભવ્ય મનુષ્યએ રૂચિ ધારણ કરવી જોઇએ. ભાવલિંગમાં કદાગ્રહ, મમત્વ, દ્વેષ અને કેસ વગેરે દેખા હાતા નથી. વેષ બાહ્યાચાર વગેરે બાહ્યમાં તેા કપટ કરી શકાય છે. ભાવલિંગમાં તે કપટ હાઇ શકતું નથી. ગમે તે કામમાં, ગમે તે નાતમાં, ગમે તે દેશના મનુષ્યામાં, ગમે તે બાલ્યાદિ અવસ્થામાં નાન~~~દન ચારિત્રરૂપ ભાવલગથી મોક્ષ થાય છે એમ નિશ્ચયનય
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
કિંડિમ વગાડીને કથે છે. શ્રી વીર પ્રભુએ સર્વજ્ઞ દષ્ટિથી કથેલું અવ્યભિચારી જ્ઞાન દર્શનચારિત્રરૂપ ભાવલિંગ ગમે તે મનુષ્યને મોક્ષ આપવા સમર્થ છે. સ્ત્રી હોય વા પુરા હૈય, જૈન કેમનો મનુષ્ય હેય વા જેનેતર હોય પણ જે તેનામાં ભાવલિંગ આવ્યું તો ગમે તેવું બાઘલિંગ હોવા છતાં તેની મુક્તિ થાય છે એમ નિશ્ચય છે.
ભવ્ય જીવોએ ભાવલિંગ રૂપ સાધ્યની અપેક્ષાએ વ્યલિંગ રૂપ સાધન વ્યવહારને આદરવો જોઈએ. દ્રવ્યલિંગધારકોએ દ્રવ્યલિંગનું મમત્વ ન ધારણ કરવું જોઈએ. ભાવલિંગ રૂ૫ પિતાના જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરવા નિરહંવૃત્તિથી ખરો ઉપયોગ દેવો જોઈએ. સાધુએ દ્રવ્યલિંગથી પાતાનામાં સાધુપણું આવી ગયું એમ માની ન લેવું જોઈએ. શ્રી ધર્મરત્ન પ્રકરણમાં શ્રીમદ્ દેવેન્દ્રસૂરિએ ભાવ સાધુનાં લિંગે વર્ણવ્યાં છે તેનું મનન કરીને તેવા ગુણે પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. દિગંબરએ વસ્ત્ર ન હોય તેજ મુકિત મળે એવા કદાગ્રહને વશ ન થતાં ગમે તે લિંગ હેવા છતાં ભાવલિંગથી મુકિત થાય છે એવા ન્યાય માર્ગ તરફ વળીને આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ.
કવાલિ.
ફુલીને ફાળકો થા ના, ગ્રહીને સાધુનો વેષજ; અનન્તા દ્રવ્યલિંગોને, ગ્રહ્યાં છે ભાવ લિંગજ વણ. ગુણ વણ તો ફટાટોપે, વળે ના કંઇ વિચારી ને રહ્યા જ્યાં રાગદ્વેષાદિ, નથી ત્યાં ત્યાગ અન્તર્કો. અમે સાધુ ખરાએ, અહંવૃત્તિ રહી એવી ગુણોની જ્યાં નથી પરવા, સર્યું શું દ્રવ્ય ત્યાં. ઘણું ઈષ્ય ઘણી નિન્દા, હલાહલષની વૃત્તિ નથી સમતા હદયમાંહી, સર્યું શું યે ત્યાં. પર પર વેપીની નિન્દા, કપટ નાટક ભજવાતું ઉછાળા ક્રોધના ભારી, સયું શું દ્રવ્યવેષે ત્યાં. કિયા આચારના ઝધડા, ઉપરથી ધર્મના નામે ગુણાની દાઝ નહિ દિલમાં, સર્યું શું દ્રવ્યો ત્યાં.
૬
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
ધાર્મિક ગદ્યસંગ્રહ,
--------------- ---- કદાગ્રહ કીચના કીડા, બનીને દષ્ટિરાગે તે ચહ્યું તે સાચ માન્યું જ્યાં, સર્ષ દ્રવ્યવેશે ત્યાં. ધયું” મન્તવ્ય એકાતે, નથી ત્યાં ભાવ વણ મુકિત બુદ્ધબ્ધિ ભાવલિંગ છે, ખરેખર મુકિતની સિદ્ધિ.
9
૮
ભાવલિંગની સાધ્યદષ્ટિએ સાધુઓને વ્યલિંગ હિતાવહ છે. આધ્યાત્મિકદષ્ટિએ શ્રીમદ્દના કાનું મનન કરી આત્મહિત કરવું જોઈએ.
ભાવલિંગ છે તેજ મુક્તિનું ઉપાદાને કારણે છે. વ્યલિંગતો નિમિત્ત કારણ છે. ભાવલિંગની મુખ્યતાએ દ્રવ્યલિંગની સાધના ઉપયોગી છે. આખી દુનિયાના મનુષ્ય જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ભાવલિંગને પામે એવા ઉપાયને પ્રચાર કરવો જોઈએ. ભાવલિંગરૂપ સાધ્યને હૃદયમાં ધારણ કરીને દ્રવ્યલિંગે ભિન્ન હોવા છતાં કદિ પરસ્પર ભિન્ન દ્રવ્યલિંગથી કલેશ, ભેદ અને ખેદને ન ધારણ કરવો જોઈએ. બાહ્યના ભિન્ન ભિન્ન લિંગ ટળીને તેને એક દ્રવ્યલિંગ નિશ્ચય થયો નથી, થતો નથી અને થશે નહિ. રાગદ્વેષના મધ્યમાં રહીને અર્થાત મધ્યસ્થ રહીને વિચારવામાં આવે તો વ્યલિંગ ભેદની ભિન્ન ભિન્ન માન્યતાઓમાં પણ ભાવલિંગની ઉપયોગિતા સ્વીકારવાને વિચાર પ્રગટી શકે અને દ્રવ્યલિંગની ભિન્નતાના અવલોકનથી કપાયની વૃદ્ધિ ન થાય પરંતુ કષાયની મદતા થાય અને સર્વ જીવોની સાથે મધ્યસ્થભાવે વર્તી શકાય. ભાવલિંગની ખરેખરી આવશ્યક્તા સ્વીકારવાથી દ્રવ્યલિંગ ધારણ કર્યા છતાં દ્રવ્યલિંગીઓને દેખી ઈર્ષ્યા છેષ અને ખેદ વગેરે દુર્ગુણો પ્રગટતા નથી. ભાવલિંગથી મુક્તિને માનનારાઓ દ્રવ્યલિંગીઓના
વ્યલિંગ કદાગ્રહે ( જેવા કે અમુક વેષેજ એકાન્ત મુકિત છે. ) ના અધીન થતા નથી. દ્રવ્યલિંગ અને ભાવલિંગને તફાવત અવબોધ્યા પશ્ચાત મમત્વ, કલેશ અને અન્યનું અશુભ કરવા દુષ્પોન થતું નથી. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવલિંગ તે મુકિતનું કારણ છે અને વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્યલિંગની મુક્તિ પ્રતિ નિમિત્તકારણુતા છે. શ્રી તીર્થકરોએ વ્યવહારનયની અપેક્ષાએ રજોહરણ મુખત્રિકા આદિ દ્રવ્યલિંગને ચારિત્રની આરાધના માટે ઉપયોગી ગયું છે. સાધુઓને દ્રવ્યલિંગ ધારણ કરવું પણ દ્રવ્યલિંગની મૂછ રાખવી નહિ. આગમાં-સમ્મતિતર્ક વિશેષાવશ્યક વગેરેમાં વ્યલિંગ ધારણ કરવાનાં કારણો દર્શાવ્યાં છે. રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્ર, અને પાત્ર
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
વગેરે ધારણ કરીને ચારિત્રની આરાધના કરી શકાય છે, માટે સાધુઓએ વસ્ત્ર પાત્રાદિ ન ધારણ કરવાં એવા સૂત્ર વિરૂદ્ધ ઉપદેશ દેવો નહિ.
આ કાલમાં વિકલ્પી સાધુઓની અસ્તિતા સ્વીકારવામાં આવી છે. સાધુને વસ્ત્રાદિ ઉપાધિ નહિ રાખવાની માન્યતા સ્વીકારનારાઓએ સમજવું જોઈએ કે ચારિત્રની આરાધના કરવામાં રજોહરણ, મુખવસ્ત્રિકા વસ્ત્ર અને પાત્રાદિકની ખાસ ઉપગિતા સિદ્ધ કરે છે. દ્રવ્યલિંગ ઉપાધિ વગેરેમાં મમત્વ નહિ રાખવું એજ ભાવલિંગની પ્રાપ્તિમાં હેતતા અવબોધવી. વ્યલિંગ ધારણ કરીને સાધુઓએ પ્રમાદ વિકક્ષાનો ત્યાગ કરીને નાન દર્શન ચારિત્રરૂપ ભાવલિંગની આરાધના કરવી. જોઈએ. આ કાળમાં રજોહરદિપર સરાગતા રહે એવી સ્થિતિ છે કારણ કે હાલ સરાગ સંયમ છે. વસ્ત્ર પાત્ર રજોહરણ વગેરે મુકિતનું કારણું છે. જેમ શરીર છે તે મુકિતનું કારણ છે તેમ વસ્ત્ર વેષાદિક મુક્તિનું કારણ છે. રહરણ વસ્ત્રાદિક રાખવાથી રાગ થાય છે એમ કાઈ કહે તે તેના ઉત્તરમાં કહેવાનું કે શરીર પર પણ રાગ થઇ શકે છે. શરીર અને વસ્ત્રાદિકનું મમત્વ ત્યાગીને જેએ ત્યાગી થયા છે એવા સાધુઓને શરીર વેષ વસ્ત્રાદિકપર મમત્વ નહિ ધારણ કરવું જોઈએ. શરીર, વેષ, વસ્ત્રાદિકની મુક્તિ અતિ ઉપયોગિતા છે. શરીર અને દ્રવ્યલિંગ છતાં ભાવલિંગમાં આસકત એવા સાધુને મુકિતની પ્રાપ્તિમાં કોઈ જાતને વિધ આવતે નથી. જે સાધુઓ ભાવલિંગમાં આસક્ત છે તેઓને દ્રવ્યલિંગ વસ્ત્રાદિકપર મમતા હોતી નથી. ભાવલિંગમાં આસકત એવા વ્યલિંગ ધારીઓને મમત્વ ન પ્રગટે તે માટે ઉપરની કવ્વાલની ઉપયોગિતા છે પણ કંઈ દ્રવ્યલિંગના નિષેધાથે ઉપરની કવ્વાલિ નથી. દ્રવ્યલિંગ ધારી સાધુએ પિતાનું ભાવલિંગ લક્ષ્યમાં રાખે અને તેમાં રમણુતા કરે તથા બાહ્ય દ્રવ્યલિંગની ભિન્નતાએ કદાગ્રહ મમવ અને મતભેદ કરી કલેશ ન કરે તે માટે ઉપર લખેલી કવ્વાલિ ભાવલિંગનો ઉપયોગ આપવા માટે ઉપયોગી જાણવી ભાવલિંગની પ્રાપ્તિ માટે સદા બનતા ઉપાયે સેવવા અને આત્માની શુદ્ધતા કરવી એજ હિત શિક્ષા છે.
શ્રીમદ્દ ઉપાધ્યાયના અનુભવોમાર.
જ્ઞાનીઓના વચન વડે અમે બ્રહ્માવિલાસને અનુભવીએ છે.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
ધાર્મિક ગધસંગ્રહ,
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किंचित्रम। ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥
__ अ. सार. अनुभवाधिकार.
બ્રહ્મમાં રહેલે બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મને પામે છે ત્યાં શું આશ્ચર્ય છે ? અર્થાત કરું ત્યાં આશ્ચર્ય નથી પરંતુ અમો તે આત્મજ્ઞાનીઓના વચન વડે બ્રહ્મવિલાસને અનુભવીએ છીએ તે એક આશ્ચર્ય છે. આ પ્રમાણે કથનાર શ્રી ઉપાધ્યાયજી એમ જણાવે છે કે અમને તો જ્ઞાનીઓના વચનથી બ્રહ્માનન્દને અનુભવ થાય છે. આત્મજ્ઞાનિઓના નાભિથી ઉઠેલા અધ્યાત્મ શબ્દોમાં શ્રોતાઓને અસર કરનારી જીવતી શક્તિ રહી હોય છે. જેઓ પૂર્વભવના અધ્યાત્મજ્ઞાનના સંસ્કારી છે તેઓને જ્ઞાનીઓની વાણ શ્રવણ કરતાંજ બ્રહ્માનન્દને અનુભવ મળે છે. આવતના આય ભવ્યમનુષ્યોના ભાગ્યમાં બ્રહ્માનન્દનો અનુભવ કરવાનું રહ્યું છે. આત્મા પિતાના સ્વરૂપને કહેનારા શબ્દો સાંભળીને પોતાના સ્વરૂપમાં લીન થઇ જાય છે. અન્તર્મુખ જ્ઞાનોપયોગથી પોતાનું બ્રહ્મસ્વરૂપ એળખે છે. પિતાના આત્માના બ્રહ્મસ્વરૂપને જે જાણે છે તે બ્રાહ્મણ કહેવાય છે. પિતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણ્યા બાદ આ માને અન્યજડપદાર્થોમાં રસ પડતો નથી. આત્મજ્ઞાનીને સર્વત્ર બ્રહ્મસ્વરૂપમાં રસ પડે છે અને સર્વત્ર તેની દષ્ટિની આગળ બ્રહ્મસ્વરૂપ તરી આવે છે. તેના મુખમાંથી બ્રહ્મવાણી નીકળે છે અને તે બ્રહ્મવાણુથી સર્વત્ર સર્વદા સર્વથા સર્વને આર્યત્વની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનીઓના વચનોથી ઉપાધ્યાય સરખાં બ્રહ્મવિલાને અનુભવે છે તો પશ્ચાત્ તેઓ ધ્યાનદશામાં તો અખંડ બ્રહ્માનન્દનો અનુભવ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. આતમજ્ઞાનીઓ આત્મજ્ઞાનમાં વ્યસ્ત રહે છે. તેઓની વાણીથી તેઓનું આતરિક સ્વરૂપ સમજ. વાની દિશા અવલોકી શકાય છે. રાગદ્વેષની પરિણતિની મન્દતા કરનાર અને અનેક કષાયોની અપેક્ષાએ આત્મતત્ત્વનું જ્ઞાન કરનાર અને સતત ધ્યાનના પ્રવાહે આત્મતત્વને નિશ્ચય કરીને તેને અનુભવ કરનાર મનુષ્ય ખરેખર આત્મજ્ઞાન સંબંધી ઉગારો કાઢે છે. તેની વાણીથી ખરેખર પાત્ર જીવોને બ્રહ્માનન્દને અનુભવ મળે છે. આત્મજ્ઞાનીઓના લેખે, ગ્રો અને શબ્દો ઇત્યાદિ ખરેખર જગત જીવોને અલૈકિક આનન્દ આપે છે. બ્રહ્મ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ,
જ્ઞાનીઓના વચનથી બ્રહ્માનન્દ અનુભવાય છે. એવું શ્રીમદ્દ ઉપાધ્યાયનું વચન અમને અનુભવમાં આવે છે. .
योगीए केवी रीते वर्तवू ? निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञांच । શ્રદ્ધા વિલાસ તિર્થ યોનિના નિત્ય રે રે ?
(ગણ્યાત્મસાર મમવાર) આગમ તત્વને નિશ્ચય કરીને અને તે નિશ્ચયથી લોકસંજ્ઞાને ત્યાગ કરીને યોગીએ શ્રદ્ધા વિવેક વિવેકસાર પૂર્વક નિત્ય યત્ન કરવો જોઈએ. આગમ તત્ત્વનો નિશ્ચય પ્રાપ્ત થયા વિના લોકસંજ્ઞાને ત્યાગ થતો નથી. લેક મને શું કહેશે ? લોકોમાં હું સારો નહિ ગણાઉં, કે મારા વિરૂદ્ધ બેલશે, લોકો જેમ સારો કહે તેમ ચાલવું જોઈએ, લોકની રીતિએ ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલવું જોઇએ ઇત્યાદિ લોકસંજ્ઞાનો પરિહાર કરીને અને આત્માને આગળ કરીને ચાલવું તે આમતત્વનો નિશ્ચય કર્યા વિના બની શકે તેમ નથી, માટે યોગીએ આગમનું અધ્યયન કરીને તેનું તરવું રહસ્ય અવબોધવું અને તેને આત્મસાક્ષીએ દઢ નિશ્ચય કરવો જોઈએ. શ્રદ્ધા અને વિવેકસારને પ્રાપ્ત કરી આત્માના ગુણોની ઉત્કાતિ અર્થે આત્મ ગુણોમાં રમણુતા કરવી જોઈએ. લોક વ્યવહારનો ત્યાગ કરીને પિતાના આત્માની ઉન્નતિ થાય એવા ધ્યાનાદિક અવલંબનવડે પ્રવર્તવું જોઈએ. ભય-શોક–ખેદ-મમત્વ અને અહંવૃત્તિને સ્વપ્ન ખ્યાલ ન આવે એવી રીતે વર્તીને બ્રહ્માનંદમાં મગ્ન થવું જોઈએ. આત્મજ્ઞાની યોગી આ પ્રમાણે વર્તતો છતે આત્મજ્ઞાન ધ્યાન સમાધિમાં લીન થઈને અવધૂત દશાને પામે છે. લોકિક શાસ્ત્રોમાં અવધૂતનું નીચે પ્રમાણે લક્ષણ દર્શાવ્યું છે.
योविलक्याश्रमान् वर्णान् , आत्मन्येव स्थितः पुमान् । अतिवर्णाश्रमी योगी, अवधूतः स उच्यते ॥१॥
(માધાનરને). જે સર્વ આશ્રમ અને સર્વ વર્ગોનું ઉલ્લંધન કરીને આત્મામાં સ્થિતિ કરે છે તે અતિવર્ણાશ્રમી યોગી અવધૂત કહેવાય છે. આશ્રમે અને
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
-
-
-
---
-
-
-
-
-
- - -
-
- -
-
-
વણેનું ઉલંધન કરીને જે યોગી આત્મામાં સ્થિતિ કરે છે તે અવધૂત કહેવાય છે. દ્રવ્ય અવત, ભાવ અવધત, વ્યવહાર અવધત, નિશ્ચય અવધૂત વગેરે અનેક અવધતના ભેદો છે. લૈકિક અવધત અને લોકોત્તર અવધત વગેરે અવધૂતના ભેદ જાણવા. લેક સંજ્ઞ નો ત્યાગ કરનાર એવા આમનાની યોગીની લોકોત્તર અવધત દશા જાગે છે. લોકોની દષ્ટિમાં લેકોત્તર અવધુતજ્ઞાની ગાંડા જેવો વિપરીત ભાસે છે. કાળ ઉમર , ओ जाणे जग अन्ध-शानी | जगम गयो, यु नहि कोई संबंध ॥ આત્મજ્ઞાની યોગીની અવધત દશાને સ્થળ બુદ્ધિથી કળી શકાતી નથી. અવધૂત ગીનું બોલવું ચાલવું કરવું વગેરે સર્વ જુદા પ્રકારનું છે. - ગીએ આત્માના અખંડાનન્દમાં સદા મસ્ત રહેવું જોઈએ અને આત્મ કલ્યાણ થાય અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય એવી લોકોત્તર અધત દશાને ધારણ કરવી જોઈએ.
લોકોત્તર જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિર થએલા અતધૂત યોગીની જગથી જૂદા પ્રકારની દશા છે. લોકોત્તર અવધતયોગીઓ બે શતકાર થઈ ગએલા શ્રીમદ્ આનન્દઘનજી અને વિશમા સૈકાના પ્રારંભમાં થએલા શ્રીમદ્ ચિદાનન્દજી જેવા હોય છે. શ્રીમદ્ ચિદાન-દજી મહારાજ ખંભાતના ખરતર ગચ્છના વતિ હતા. આગમોને અભ્યાસ કરીને તેમણે ગીતાર્થપણું પ્રાપ્ત કર્યું હતું. તેમણે મગધ દેશમાં પદ્માવતી દેવીની આરાધના કરી હતી, તેને યોગે તેમની આગળ પદ્માવતી સાક્ષત થયાં અને વર માગવાનું કહ્યું. ચિદાનન્દજીએ પૂછયું કે તમે અતુલ લક્ષ્મી આપે. દેવીએ કહ્યું કે તમે ભેગી નથી પણ યોગી થવાના છે. કપૂરચન્દજીએ દેવીને કહ્યું કે જે એમ છે તો યોગી થઇશ, કચંદજીએ પશ્ચાત આગમોનું જ્ઞાન પ્રાપ્ત કરીને યોગનો અભ્યાસ શરૂ કર્યો. પગમાં તેઓ વધવા લાગ્યા અને તેથી તેમને જનસમુદાયથી જૂદ રહેવાની ઈચ્છા થઈ. તેઓશ્રી પાદરા, દરાપરા, વડોદરા, ઉમેટા વગેરે કેકાણે વિહાર કરતા હતા. ખંડેરાવ ગાયકવાડ સરકારના વખતમાં તેઓએ દરાપરામાં ચોમાસું કર્યું હતું. પાદરામાં તેઓશ્રી પિસ્તાલીશ આગ લઇને આવ્યા હતા. વડોદરાથી તેઓ એક વખત આકાશ માર્ગો ઉડીને ખંભાત ગયા હતા. યોગનો અભ્યાસ કરતાં કરતાં તેમને આકાશગામિની વિદ્યાની સિદ્ધિ થઈ હતી. તેઓશ્રીએ સં. ૧૮૦૪ લગભગમાં ભાવનગરમાં ચોમાસું કર્યું હતું અને સંવત્સરીના દિવસે ઉભા dભા મુખથી બારમા મને સંભળાવ્યું હતું, તેઓશ્રી પાલીતાગ્રામાં
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
ભાવનગરના કઈ શ્રાવકના સંઘની સાથે ગયા હતા. તેઓશ્રી અમદાવાદમાં હઠીભાઇની વાડીમાં એક વખત આવીને ઉતર્યા હતા તે વખતે અમદાવાદમાં શ્રીનેમિસાગરજી મહારાજ તથા શ્રીરૂપવિજયજી મહારાજ હતા. તે વખતની ચાલતી ચર્ચા સંબંધી ખુલાસો મેળવવા માટે કેટલાક શ્રાવકો શ્રીચિદાનન્દજી પાસે ગયા હતા. તે વખતે શ્રીમદે શ્રી નેમિસાગરજીના પક્ષમાં પિતાને વિચાર દર્શાવ્યો હતો. તે વખતે અમદાવાદમાં પ્રેમાભાઈ નગરશેઠ વિદ્યમાન હતા. પાલીતાણુમાં તેમણે એક વખતે અપરિચિતયતિ તરીકે એક ચાતુર્માસ કર્યું હતું. કેટલાક મનુષ્યના કહેવા પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૨૫ની સાલ સુધી વિદ્યમાન હતા. તેમણે ઘણું વર્ષો ગિરિનાર પર્વતની ગુફાઓમાં ગાળ્યાં હતાં. ગિરિનાર પર્વતમાં ગયા બાદ કોઈના દેખવામાં તેઓશ્રી આવ્યા હોય તેમ પ્રાયઃ સાંભળવામાં આવ્યું નથી. કેટલાક મનુષ્યના કહેવા પ્રમાણે તેઓશ્રીએ સમેત શિખર પર્વત પર દેહોત્સર્ગ કર્યો હતો. તેઓશ્રી લોકોત્તર અવધતયોગી હતા. ચિદાનન્દ સ્વરોદય અને ચિદાનંદ બહોતેરી વગેરે કૃતિ તેમની હાલ વિદ્યમાન છે. શ્રીમદ્દ ચિદાનન્દજીની ઉત્તર વય ખરેખર અધ્યાત્મજ્ઞાન અને યોગ સમાધિથી અવધતદશામાં ગઈ છે. તેઓશ્રી વૈરાગી, ત્યાગી, જ્ઞાની, ધ્યાની યેગી હતા. નિવૃત્તિ માર્ગમાં સદા રમણતા કરતા હતા. તેમના ગુણોનું સ્મરણ છે. તેમણે લોકસંજ્ઞાને ત્યાગ કરીને ચારિત્ર માગ માં રમતા કરી હતી. તેમની કિસ્મત પાછળની દુનિયામાં વિશેષ થઈ છે.
સમભાવ–સમભાવનું સ્વરૂપ સમજવું અને તેને આચારમાં મૂકીને બતાવવું એ મુશ્કેલ કાર્ય છે. સમભાવમાં જેની નિષ્ઠા થઈ હોય છે તેના વચનોમાં દેવતાઈ બળને વાસ થાય છે. મુકિતના સુખની આ ભવમાં જીવતાં કેઈ આસ્વાદી શકે છે તે તે ખરેખર સમભાવધારેકજ આસ્વાદી શકે છે. સમભાવધારક મહામાની આંખમાં દિવ્ય તેજ વસે છે. અને તે જે કંઈ વિચારે છે તેમાં સત્યનો પ્રકાશ પડયા વિના રહેતો નથી. જે પ્રભુના ખરા ભકતે હોય છે તે સમભાવમાં પરિણામ પામેલા હોય છે. બુદ્ધ હોય, બીસ્તી હોય, મુસલમાન હાય, વેદાતિ હેય, દિગંદરી હોય, શ્વેતાંબરી હોય, ગૃહસ્થ હાય વા સાધુ હોય પણ તે સમભાવથી મુક્તિ પામે છે એમાં સંશય નથી. ખરેખર સમભાવીના હૃદયમાં સત્યધર્મને પ્રકાશ થાય છે. જેણે સમભાવને આચારમાં મૂકી બતાવ્યું છે તે જ ખરેખરા ક્ષમાશ્રમણ કહેવાય છે. સમભાવનો ભાગ એ ખરેખર મોક્ષની સિદ્ધિ સડક છે તેના પર દિવ્યજ્ઞાનીઓ ચાલી શકે છે. પ્રભુનું ભજન કરનાર સમભાવી મહા
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહે.
ભાઓની દેવતાએ સભાળ લે છે અને તેઓ ધાર્યા કરતાં હૃદયમાં ઘણા શાન્ત હાય છે. સમભાવધારા રાગદ્વેષથી મુક્ત થાય છે તે તે સંસારથી સુકત થાય એમાં કશું આશ્ચર્ય નથી. સમભાવના ગીતા ગાવા, સમભાવનુ માહાત્મ્ય સમજાવવુ અને સમભાવને ઉત્તમ અવમેધવા એ સહેલ છે, પણ સમભાવની પરિતિ ધારણ કરવી એ કા ધાર્યાં કરતાં ઘણું મુશ્કેલ છે. સમભાવીના એક શબ્દ પણ દુનિયામાં જીવતા રહે છે અને તે સમ ભાવીના મૃત્યુ બાદ પણ હજારા વર્ષે પર્યન્ત સમભાવની અસર કરનારા થઇ પડે છે. પરમેશ્વરને ઓળખવાના માર્ગ સમભાવ છે. યાગી, સન્યાસી, સાધુ, સન્ત, શ્કાર, ખાખી, ચેાગી અને મુનિયા સમભાવથી આત્માની ઉજજવલતા કરી શકે છે. તપ, જપ, મંત્ર અને ધર્માનુષ્ઠાતા સમભાવની તુલે આવી રાકતાં નથી. ધર્મજ્ઞાન, આત્મજ્ઞાન, ક્રિયાજ્ઞાન વગેરે નાન પામીને સમભાવ પ્રાપ્ત કરવા જોઇએ.
દુનિયામાં સવા શાતા અને અશાતા વેદનીય ભાગવે છે. શાતા અને અશાતા વેદનીયના હેતુએ દરેક જીવને અણુધાર્યો પ્રાપ્ત થાય છે. શાતા વેદનીયતે ભાતા મહાપુરૂષ ગણાય એવા નિયમ સિદ્ધ કરતા નથી. તેમજ અશાતા વેદનીયને ભેાકતા નીચ ગણુાય એવા નિયમ સિદ્ધ કરતા નથી. શાતા અને અશાતા વેદનીય ભાગવતી વખતે જે મનુષ્ય નિઃસગ પરિણામથી હર્ષ, શાક અને મેહમાં મુઝાતા નથી તે સત્પુરૂષ યાને સન્ત ગણાય છે. શાતાવેદનીયમાં અહુંવવામમત્વ બુદ્ધિ થાય છે તે પણ મેાહની મુઝામણુ છે. અશાતા વેદનીય ભાગવતી વખતે પાતાને નીચ પામર પામવામાં આવે છે અને દીનતા કરવામાં આવે છે તે પણ માની મુઝામણુ છે. બાળજીવેા અશાતા વેદનીયને પરિહાર ચ્છે છે. અશાતા વેદનીયપર અરૂચિ ધારણ કરે છે. ખાળવા અશાતા વેદનીયને વિધ સમાન ગણે છે અને શાતા વેદનીયને અમૃત સમાન ગણે છે. બાળવે! અશાતા વેદનીય પર દ્વેષ ધારણ કરે છે. નાનીએ, યાગીઓ, અશાતા અને શાતા વેદનીય એ બન્ને પ્રાપ્ત થએ છતે સમભાવે રહે છે. નાની શાતા વેદનીય અને શાતા વેદનીયના હેતુઓપર રાગ ધારણ કર્યા વિના પૂર્વકૃત શાના કને ભાગવે છે. જ્ઞાનિયા અશાતા વેદનીયપર અરૂચિ ધારણ કર્યાં વિના તેમજ અશાતા જે જે નિમિત્તાથી થાય તે તે નિમિત્તા પર દ્વેષ, ખેદ, વેર અને ક્રોધાદિક કર્યાં વિના સમભાવે અશાતા વેદનીયને ભાગવે છે. નાનીએ શાતા અને અશાતા વેદનીયને પુદ્ગલ કધ જાણીને તેમાં પા
તે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ,
તાનું કંઈ માનતા નથી. શાતા અને અશાતાના સંયોગો વચ્ચે રહેલા પિતાના આત્માને શાનિ ભિન્નપણે અવલોકે છે. જ્ઞાનીઓ પોતાની આવી નિર્લેપ દશાને ખ્યાલ પોતે કરી શકે છે. અન્ય મનુષ્ય ખ્યાલ કરી શકે કે નહિ? તેની ભજન જાણવી. પિતાની પરિણતિને અનુભવ પિતાને આવી શકે છે તેમાં અન્ય મનુષ્યોના અભિપ્રાયની જરૂર જ્ઞાનીઓ વિચારી શકતા નથી. જ્ઞાની બને છે તે દુનિયામાં સુખ દુઃખના પ્રસંગમાં સમભાવ ધારણ કરી શકે છે. બાહ્યથી શાતા અને અશાતા વેદનીયના પ્રસંગોથી દુનિયાની લોકોની દ્રષ્ટિમાં જ્ઞાની, સુખી અને દુ:ખી દેખાય છે પણ પોતાની દષ્ટિમાં પિતાને શાતા અને અશાતાથી ત્યારે દેખે છે અને પિતાને આત્મ સ્વભાવે સુખી માને છે.
પ્રેમને ચાહનારાઓએ પોતાના હૃદયથી સર્વ જેને પ્રેમથી ચાહવા જોઈએ. જેના હૃદયમાં શુદ્ધ પ્રેમ નથી તે અન્યના હૃદયમાં શુદ્ધ પ્રેમ પ્રગટાવવા સમર્થ થતું નથી. પ્રેમ એ દીપક સમાન છે. તે કમરૂપ દીવેટને બાળી નાખે છે. વિષય તૃષ્ણ, કામ તૃષ્ણા, સ્વાર્થ, ઈચ્છાઓ, વાસનાઓ નામ અને રૂપનું અહેવ ઇત્યાદિનો જ્યાં અભાવ છે ત્યાં આત્માના શુદ્ધ સ્વરૂપને શુદ્ધ પ્રેમ છે. શુદ્ધ પ્રેમને પ્રગટાવીને દુનિયાના સર્વ જી પર શુદ્ધ પ્રેમ મેઘવૃષ્ટિ કરીને તેઓને નિર્મલ કરવા જોઈએ. શુદ્ધ પ્રેમ જ્યાં પ્રગટે છે તે દેશ અને તે જીવો આર્ય ગણાય છે. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે ચઢેલા મહાત્માઓના હદયમાં દિવ્ય શુદ્ધ પ્રેમનાં ઝરણાં પ્રગટે છે અને તે શુદ્ધ પ્રેમ ઝરણાના વહેળાઓ ભેગા થઈને દિવ્ય દયા ગંગા નદી રૂપ બને છે. જેઓના હદયમાં સર્વ જગત છ પ્રતિ વ્યાપાર શુદ્ધ પ્રેમ નથી તેઓ પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકતા નથી. શુદ્ધ પ્રેમનાં ઝરણુંના પ્રવાહથી બનેલી દિવ્યદયાગંગામાં જેઓ ન્હાય છે તેઓ જીવોની પૂજામાં, જિન પૂજા–પ્રભુ પૂજાનો અનુભવ કરી શકે છે. જેઓના હૃદયમાં શુદ્ધ પ્રેમ છે તેઓના હૃદયમાંથી એવી દિવ્ય ધ્વનિ નીકળે છે કે જગમાં કોઈને કોઈ વૈરી ન હોવો જોઈએ. શુદ્ધ પ્રેમના રસમાં રસિક થએલાઓને આખું જગત એર પ્રકારનું દેખાય છે. તેઓનું જગની પેઠે વ્યાપકપ્રેમહંદય થવાથી તેના ઉદાર આશા વિચારો અને અનુભવોમાં પ્રભુને જ્ઞાનની ઝાંખી થાય છે. કલ્પવૃક્ષની પેઠે શુદ્ધ પ્રેમ જ્યાં ત્યાં પ્રાપ્ત થઈ શકતો નથી. શુદ્ધ પ્રેમથી અનુભવાતા આન-દથી આત્માનો અનુભવ કરી શકાય છે એમ જ્યારે મનુષે સમજશે ત્યારે મમત્વ ત્યાગ કરીને
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગધસંગ્રહ.
તેઓ આત્મારૂપ વિભુને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકશે. મનુષ્યમાં શુદ્ધ પ્રેમના અભાવે વાસનાઓ. સ્વાર્થો, ઈર્ષા, ઈચ્છાઓ, નિર્દયતા, આતિથ્ય સત્કારનો અભાવ, શેક, ચિત્તા, મોહ અને ક્રોધ વગેરે દુર્ગણોને સભાવ દેખવામાં આવે છે. શુદ્ધ પ્રેમ ધારકોના હૃદયમાં આનન્દ છે અને તેઓનું મુખ સદા પ્રફુલ્લ હેાય છે.
आत्मा आत्म स्वभावमां, करे रमणता सार. एवां साधन साधीए, उत्तम छे व्यवहार ॥१॥ ( बुद्धिसागर.)
આત્મા એ પિતાના શુદ્ધજ્ઞાન દર્શન ચારિત્રધર્મમાં રમણતા કરવી એજ સર્વ કર્તવ્યોનું સાર છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મમાં રમણતા કરે એવાં સાધનને સાધવા એજ ઉત્તમ વ્યવહાર છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવે આત્મામાં રમણતા થાય એવાં સાધનો સાધવાની લતા ન વિસ્મરવી જોઈએ. શુદ્ધાનન્દ એજ આમાનું વાસ્તવિક જીવન છે અને એવા વાસ્તવિક શુદ્ધાનન્દ જીવનથી જીવ્યા વિના જે જે દુ:ખના શ્વાસે શ્વાસ લેવા તે આ આત્માનું જીવન ગણી શકાય નહિ. આત્માને શુદ્ધાનન્દ પ્રાપ્ત કરવો અને તેના વડે આન્તરિક જીવન વહે અને બાહ્યતઃ શ્વાસોચ્છાસથી છવન વહે એવાં સાધને પિતાની ચારે તરફ પ્રગટાવવાં કે જેથી મનુષ્ય જન્મની સફલતા થઈ શકે. વાસ્તવિક શુદ્ધાનન્દજીવન વહે એવું વાંચવું, એવું શ્રવણ કરવું. એવું કરવું, એવું લખવું, એવું લખાવવું, એવી ક્રિયા કરવી અને એવી સંગતિ કરવી એજ શ્રી વીર પ્રભુના ઉપદેશનું રહસ્ય છે. આમાનું સિદ્ધાન્તો વડે જ્ઞાન કરીને આત્મ સહજસુખ જીવન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો અને વિક્ષેપોને હઠાવવા એજ મુખ્ય કર્તવ્ય છે. રાગદ્વેષની વૃદ્ધિ કરવાને માટે સાધન નથી કિન્તુ રાગદ્વેષની ક્ષીણુતાપૂર્વક આત્માના શુદ્ધાનન્દ પ્રગટાવવા માટે સાધન છે એમ ખાસ લક્ષ્યમાં રાખીને સાધનાને વ્યવહાર કરવાથી આત્મ વિમુખતા થતી નથી. વ્યવહાર સાધન વડે આત્માની સન્મુખતા રહે એમ સર્વતઃ ઉપયોગ રાખવો. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, વાંચતાં આદિ અનેક પ્રકારની ધાર્મિક અને વ્યવહારિક ક્રિયાઓ કરતાં છતાં આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોનું અન્તર્મો જવાજલ્યમાન સ્મરણ રહે એમ ખાસ ઉપગ રાખવો. વિચાર શ્રેણિ પરંપરામાં વારંવાર પ્રવર્તતાં છતાં આત્માને શુદ્ધ પગ રહે અને અગ્ય આચારો તથા વિચારોથી પ્રતિક્રમણ અર્થાત્ પાછા ફરવાનું થાય
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યમ ગ્રં.
સમભાવ સામાયરૂપ
આત્માના ઘરમાં
એમ ઉપયેગ રાખવે! તથા આત્માને રમાડવા એજ વાસ્તવિક આનન્દવને જીવવુ અવમેધવુ,
આત્માના કોઇ પણ મહાગુણી પ્રાપ્તિ માટે એક સરખા સતત પ્રયત્ન અત્યંત ફળદ છે. કાઇ પણ એક મહાગુણુને! આવિર્ભાવ થતાં અન્ય ગુણેા સ્વયમેવ ખીલવા લાગે છે, માટે આત્માના એક મહાગુણને કેટ કરવા ખાસ લક્ષ દેવું.
197
આત્માના ગુણાતે અનુભવમાં લેવા જોઇએ. આત્માના ગુણને અનુભવ કર્યોથી તત્સંબધી હૃદયમાં ઉંડી શ્રા ઉપજે છે અને તેથી તસ અધી પ્રયત્ન કરવામાં પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ રૂચિ રહે છે. આત્માના એક ગુણના પણ્ પરિપૂર્ણ અનુભવ કરવાથી અન્યગુણ્ણા સધી અનુભવ આવ્યા વિના રહેતે। નથી. આત્માના ગુણેાના અનુભવ કરનાર, તે તે ગુરાની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન કરી શકે છે. શાસ્ત્રાનું શ્રવણ કરીતે, શાસ્ત્રાનું વાચન કરીને અને તેમજ ગુરૂનાં વ્યાખ્યાને। શ્રવણ કરીને આત્માના ગુણેના અનુભવ કરવા માટે કલાકાના ક્લાક પંત વિચારા ચલાવવા જાઇએ. સ્વયં પ્રજ્ઞાથી વિચાર કરવાને અભ્યાસ સેવ્યાથી અનુભવ ખાલે છે અને તે અમુક કાળે અમુકાશે પરિપત્રપણાને પામે છે.
કોઇ પણ્ ગુના અભ્યાસ દરરાજ નિયમાનુસારે અભય, અદ્વેષ અને અખેદપણે સેવવાથી તે ગુણુ સંધી વીર્ય પ્રગટે છે. પ્રેમચિ ઉત્સાહ આદિ વડે જે ગુણ ખાસ લક્ષ્યમાં ધાર્યાં હોય તેનું સ્મરણ મનન નિદિધ્યાસન અને તેમાં સ ંયમ કરવાથી ઘણા આવરણાના નાશપૂર્વક તે ગુણ્ ખીલે છે અને તેના પેાતાને અનુભવ થાય છે.
For Private And Personal Use Only
જે મનુષ્યમાં જેટલી જ્ઞાન શક્તિ હાય છે તેના આધારે તે ગુણને અનુભવ કરી શકે છે અને તે પ્રમાણે તે પેાતાના અનુભવ જણાવી શકે છે. સર્વ મનુષ્યોને કર્મામાં ભિન્નભિન્ન હોવાથી અને તેના ભિન્નભિન્ન ક્ષયેાપરાન હોવાથી તરતમ ચેગે ભિન્નભિન્ન જ્ઞાનાદિ શતિયા પ્રગટે છે અને તરતમ યેાગે અનુભવમાં પણ ફેરફાર દેખાય છે. તેથી એક બીજાના ભિન્ન અનુભવને લેઇ પરસ્પર પ્રશ્નેશ વગેરે કરવા યેાગ્ય નથી. પ્રત્યેક મનુને સ જાતના સંપૂર્ણ અનુભવે એક કાલમાં થઇ શકતા નથી. સર્વ સંપૂર્ણ અનુભવાની પ્રાપ્તિ કરવામાં ત્રણા કાલ અને ઘણું જ્ઞાન જોઇએ. તંત્રજ્ઞાનના ક્રૂસ અનુભવાના પક્ષી જગતમાં મહત્વ મળી શકે છે. અને
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે
ધાર્મિક ગધસંગ્રહ,
તેઓને પણ કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ તરતમ યોગે પશુણ હાનિવૃદ્ધિમાં અન્તર્ભાવ થઈ શકે છે.
જડ ચેતનના વિવેકવડે પવિત્ર જ્ઞાન થાય છે. દેહ, મન, વાણી અને બાહ્ય દોમાં હું નથી એવું સમ્યમ્ જ્ઞાન થતાં પર વસ્તુમાં અહં ત્વ બુદ્ધિ નષ્ટ થાય છે. પરદશ્ય વસ્તુઓમાં ઇષ્ટવ બુદ્ધિ ન થાય અને પ્રારબ્ધવશાત દશ્ય ભગ્ય આહારાદિ વસ્તુઓનો ભોગ ઉપગ અધિકાર પ્રમાણે થાય એ મેક્ષની સ્થિર ભૂમિકા અવબોધવી. પ્રથમ જે આત્મજ્ઞાન થાય છે ત્યાર બાદ સર્વ જીવોને સ્વસ્વકર્માવરણ પશમાદિની તરતમતાએ તરતમભવ કાલ વેગે આવી આત્મદશા થાય છે. આમાના અસંખ્ય પ્રદેશો પૈકી એકેક પ્રદેશે અનન્ય જ્ઞાન, અનન્ત દર્શન, અને અનન્ત ચારિ. ત્રાદિ ગુણો રહ્યા છે. આત્માના એક પ્રદેશની એક સમયમાં એટલી બધી શક્તિ રહી છે કે તે એક પ્રદેશમાં એક સમયે રહેનારા જ્ઞાન વડે પિતાના અતિ નાસ્તિ અનન્ત પર્યાય ગુણો અને આખી દુનિયાના દ્રવ્ય ગુણો અને પર્યાને જાણી શકે છે. એક પ્રદેશમાં રહેલ જ્ઞાન ગુણમાં એક સમયમાં સર્વ દુનિયાના પદાર્થોનું માપ કરવાની શકિત રહી છે. આત્માના જ્ઞાનાદિ ગુણો પિત પિતાનું સમયે સમયે કાર્ય બજાવ્યા કરે છે. એવા એવા વાસ્તવિક ઉપયોગમાં રમણ કરનાર જ્ઞાની બાહ્ય શરીરાદિની ક્રિયાએને કરે છે છતાં તેમાં તે તટસ્થ સાક્ષી રૂપે દષ્ટ બને છે પણ તે તેમાં પરિણામ પામતો નથી જ્ઞાની દન વડે સામાન્યપણે સ્વપરને દેખે છે અને ચારિત્રવડે આત્માના પ્રદેશ પ્રદેશે રહેલા અનન્ત જ્ઞાનાદિ ગુણોની વાસ્તવિક શુદ્ધતા સ્થિરતામાં રમે છે અને તેમાં અનન્ત આનન્દનો ભોગ માને છે જ્ઞાની આત્મા બાહ્ય વ્યવહાર ધર્મ પ્રવૃત્તિ કરે છે. ધર્મ પ્રવૃત્તિની ક્રિયા એના અનન્ત ભેદો અને તેઓને અવલંબવાનાં કારણોને દ્રવ્ય ક્ષેત્ર-કાલ ભાવથી સ્વ અને પરાપેક્ષાએ સમ્યગ અવધતો હોવાથી સાધ્યદષ્ટિએ ઉપયોગ ભાવે કદાગ્રહ રહિતપણે આત્માના ઉપયોગમાં રહે છે. તે જે કંઈ કરે છે તે સર્વ તેની શુદ્ધતા ઉચ્ચતા અને નિર્જાથે થાય છે. આત્મ જ્ઞાનીને બાહ્યની સર્વ વસ્તુઓ સાધનાથે અને સ્વપરના ઉપકારાર્થે થાય છે પણ બંધનાથે થતી નથી. સાધ્ય દૃષ્ટિ, વ્યવહાર દૃષ્ટિ, નિશ્ચય દષ્ટિ, પરમાર્થ દષ્ટિ, આલંબન દષ્ટિ, સમાજ દષ્ટિ, લૈકિક દષ્ટિ, લોકોત્તર દષ્ટિ, સ્વદષ્ટિ અને પરદષ્ટિ આદિ અનેક દૃષ્ટિનું સમ્યગ જ્ઞાનીને સમ્યગ જ્ઞાન થવાથી તે આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા થાય એવી સર્વ પ્રવૃત્તિ કરે છે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માર્મિક ગદ્યસંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૩
सम्यग्दर्शन.
વ્યવહારથી સ્થૂલબુદ્ધિએ સમ્યગ્ દર્શનના આરાધકા દુનિયામાં અનેક મનુષ્યા થઇ શકે છે. વ્યવહારથી સમ્યક્ દનની અનન્ત ગુણી ઉપયોગિતા છે. દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્દા ભકિત ઉપાસના વગેરે કરવાથી વ્યાવહારિક સમ્યગ્દર્શનની આરાધના કરી શકાય છે. વ્યાવહારિક દર્શન એ સાધન સાધ્ય સબંધ દૃષ્ટિએ વિચારતાં નૈયિક દનપ્રતિ કારણીભૂત સિદ્ધ રે છે. વ્યાવહારિક દર્શનનું અસ્તિત્વ અને તેનુ સંરક્ષણુ ખરેખર વિશ્વમાં અનન્તસુખ પ્રાપ્તિ પ્રતિ ઉપકારક છે એમ અનુભવ દૃષ્ટિએ અને ધર્મ સમાજ દૃષ્ટિએ વિચારતાં સિદ્ધ થાય છે. વ્યાવહારિક સમ્યગ દર્શન યપિ અનન્ત ગુણુ સાધન દૃષ્ટિએ ઉપયાગી અને ઉપકારક છે તથાપિ નૈૠયિક સભ્યગ્દર્શનની ઉપયેાગિતા અને મહત્તા અનન્ત ગુણી ઉપયોગી અનુભવાનન્દરૂપ છે. નૈયિક દર્શનની પ્રાપ્તિ પેાતાને થઇ એમ શાથી સમજવું ? એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ કથવાનું કે આત્માના અનુભવ થતાં અન્તર્મુહૂત પર્યંન્ત લેાકાલેાકમાં માય નહી એવે! સમભાવમય આનન્દ ઉત્પન્ન થાય છે અને તે આનંદ ખરેખર ઇન્દ્રિયા તથા મનની પેલીપાર જે આત્માનુ સ્વરૂપ છે તેમાંથી પ્રગટયેા હોય એવા અનુભવ થાય છે. આત્માના ન્દ્રિયાતીત સહજાનન્દ સાક્ષાત્ અન્તમાં સ્વયં આત્મા અનુભવે છે. આવા ઇન્દ્રિયાતીત સહજાનન્દને વેદતાં આત્માની પૂર્ણ પ્રતીતિ થાય છે. આત્મપ્રભુનું દર્શન ખરેખર આવા અલૈકિક આનન્દથી અનુભવાય છે, પ્રભુની પ્રાપ્તિને નિર્ણય ખરેખર આવા અનન્ત સુખની ઘેનમાં ધેરાયલા આત્માથી સમ્યગ્દનકાલે થાય છે. જે કાલમાં આવું સમ્યગ્દર્શન થાય છે તત્કાલમાં સર્વ ધર્મના સત્યાસત્યના હૃદયમાં નિર્ણય થાય છે અને તેથી સમ્યગ્દર્શનમય ચેતન પેાતાનું ભાવજીવન પેતાના મૂળરૂપે વહેતુ અનુભવે છે અને તે ઇન્દ્રિયજન્ય સુખાની વાસનાઓના દાસ બની શકતા નથી. આત્મા, પરમાત્મા, ક અને આ દયાદસ્ય વિશ્વ તેનું યથાર્થ સ્વરૂપ અવગત કરી શકાય છે અને દૃશ્યવસ્તુએનું વિવેકજ્ઞાન પ્રગટ થવાયી વસ્તુના જ્ઞાનમાં મુંઝવણ થતી નથી. ઉપશમસમ્યકત્વમાં આત્માની આવી દશા અનુભવાય છે. ક્ષયાપશમ સમ્યક્ દનમાં આત્માનું અન્તર્મુહૂત પર્યન્ત અનન્તસુખ અનુભવાય છે. આવી સ્થિતિ એક સરખી ઉદ્મમ ક્ષાપશમ સમ્યગ્દર્શનમાં રહેતી નથી. ક્ષાયિકદર્શનમાં વસ્તુને સમ્યગ્ નિર્ધાર થાય છે અને
સા
10
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ,
અનઃસુખ પ્રગટે છે. ઉપશમાદિ સમ્યગ દર્શનની સાથે વિરત્યાદિ ગુણ પ્રગટયા હેય છે તે તે કાલે સમ્યગ દર્શન કરતાં અનન્ત ગુણ વિશેષ સુખને અનુભવ આવે છે. એકલા સમ્યગ્દર્શનથી જડ ચેતનનું ભેદજ્ઞાન થતાં અનન્ત ગુણ આનન્દ વેદાય છે અને પશ્ચાત વિરતિ સમભાવમય આત્મા થતાં જે અનન્ત ગુણ સુખ ઉપજે છે તેને અનુભવ જાણવામાં આવે છે પણ કથી શકવામાં આવતો નથી. નેયિક દર્શન અને સમભાવની આનન્દમસ્તી પર આવેલા મસ્તાની સેવાથી સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે.
परभावमां पडवाथी हानि.
રાગવરૂપ પરભાવમાં પડવાથી મનની ચંચળતા થાય છે. પરભાવમાં પડવાથી ઈર્ષ્યા, ષ, નિન્દા, ખટપટ, ખંડન મંડન, અને પરના દોષ દેખવાની દૃષ્ટિને વ્યાપાર વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે અને તેથી વાસ્તવિક શાતિ પ્રાપ્ત થતી નથી. સાધુઓ પરભાવમાં પડીને રાગદ્વેષ વિકલ્પ સંકલ્પ શ્રેણિમાં ન પડાય તેની કાળજી રાખે છે અને સ્વસ્વભાવમાં રમણતા કરવા માટે મનુષ્યોના પરિચયથી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આત્મજ્ઞાનપૂર્વક નૈઋયિક ચારિત્રય પરિણતિવડે પરિણમિતસાધુ, વ્યવહાર ધર્મ ક્રિયાઓને સ્વાધિકાર પ્રમાણે કરતો છતો પરભાવ રમણરૂપવિકલ્પ સંકલ્પ પ્રપંચ ન પડાય. તેને ઉપયોગ રાખે છે અને પરભાવ રમણ વિકલ્પ સંકલ્પના કારણોના સમૂહ મધ્યે સ્થિત છતાં પણ તેમાં નૈઋયિક ચારિત્રપરિણતિબળવડે પમ્ભાવમાં પડી શકતો નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા કરવી એ સમાધિજ છે.
નિર્ભય સ્વરૂપ આત્મા છે. ભય એ આત્માને શુદ્ધ ધર્મ નથી તેથી ગમે તેવી અવસ્થામાં પિતાના આત્માને નિર્ભય રાખવો. દેહ અને દશ્ય પદાર્થોમાં હું એવી સ્કરણ ઉઠે છે તેમાંથી હું એવી વૃત્તિ કાઢી નાખવાથી આત્માની શુદ્ધતાનો અનુભવ આવે છે. દુનિયાથી કદિ બીવું નહિ. પિતાના આત્મધર્મને ખ્યાલ કરે એજ ઉત્તમ લક્ષ છે. જ્ઞાનીને અનેક વિપત્તિયો આવે છે પણ તે વિપત્તિને ગણતો નથી, કારણ કે વિપત્તિયોથી પોતે ઘડાય છે અને પોતાના જ્ઞાનને પકવ કરી શકે છે. જ્ઞાનવડે અનેક પદાર્થો દેખી શકાય છે તેથી જ્ઞાનીને આનન્દ થાય છે. બાહ્યની ગમે તેવી વિપત્તિના પ્રસંગમાં પિતાના આત્માને બાહ્યની અસર થતી નથી એમ દૃઢ ભાવ ધારવો. પિતાના સંબંધી અર્થાત બાહથી શરીરના સંબંધને લેઈ નામોચ્ચારણ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
૭૫
પૂર્વક કોઈ ગમે તે બેલે તે વખતે એવી રીતે વિચાર કરવો કે નામ અને રૂપથી હું ભિન્ન છું. જે જે નામ પાડેલાં છે તે મારાં નથી. જે જે રૂપી પદાર્થો છે તે દ્વારા નથી. નામ અને રૂપથી હું ભિન્ન છું. નામ અને રૂપથી ભિન્ન એવા મારા સ્વરૂપને દુનિયા જાણી શકતી નથી. જે મહને ખરી રીતે જાણે છે તે તેને જાણે છે. જે આત્માને જાણે છે તે પિતાને તથા પરને જાણે છે તેથી તે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની નામ રૂપના પ્રપંચમાં અહંવૃત્તિ ધારતો નથી અને તે અહંવૃત્તિને પરોપર આક્ષેપ કરતું નથી. જે આત્માને જાણે છે તે બાહ્ય વસ્તુઓમાં વા બાહ્ય પંપમાં રાતોમાચતો નથી. હું આત્મા છું, સત્તાએ સિદ્ધિને ભ્રાતા છું. સત્તાએ
હારામાં અને સિદ્ધમાં કંઈ ફેર નથી. આવા મહારા સ્વરૂપને ઉપયોગ દેતાં અજ્ઞાનરૂપ અંધકાર કયાંથી હોય ? આત્મજ્ઞાની અધિકાર પરત્વે કર્મયોગી હોય છે પણ કર્મમાં અલિપ્ત રહીને કર્મ કરી શકે છે, એવી તેની આત્મદષ્ટિ હોય છે તેથી તે બાહ્યથી કર્મોની (કાર્યોની ક્રિયાઓની) સાથે સંબંધિત હેવા છતાં કમલપત્રવત્ અન્તથી નિર્લેપ રહે છે. આવી ઉત્તમ જ્ઞાનીની સ્થિતિને જ્ઞાની જાણી શકે છે. અજ્ઞાની ઘક ખરેખર આત્મારૂપ સૂર્યને દેખી શક્ત નથી. નેતિ નેતિ પોકારીને વેદાન્ત શાસ્ત્ર જેનું પરિપૂર્ણ વર્ણન કરી શકતાં નથી અને જેના ગમે અવર એ ભંગ કથીને આત્મતત્તવનું પરિપૂર્ણ વર્ણન કરવાની અશકયતા દર્શાવે છે એવું આત્મતત્ત્વ તેજ હું છું. તેનામાં ઉંડા ઉતરવાથી હું તેની સ્કુરણને વિલય થાય છે. આત્માની અશુદ્ધ પરિણતિ એજ સંસાર અને આત્માની શુદ્ધ પરિણુતિ એજ મોક્ષ છે. આત્માની અશુદ્ધ પરિણતિ એ કર્મજન્ય છે માટે તેનાથી દૂર રહેવા અન્તર્મુખપયોગથી આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી તેમાંજ ગુણ સ્થાનકને અન્તર્ભાવ થાય છે.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन धर्म साहित्य.
( ૧૯૬૭ )
धर्मी कोण थइ शके ? પ્રશ્ન-ધમ બનવાને માટે પ્રથમ શું કરવું જોઈએ ? ઉત્તર–મનુષ્ય જ્યાં સુધી નીતિના ગુણો ધારણ કરી શકતો નથી ત્યાં સુધી તે
મનુષ્ય કહેવરાવવાને યોગ્ય નથી. દયા, સત્ય, મૈત્રી, કૃતજ્ઞતા, શુદ્ધ પ્રેમ, સેવા, ભક્તિ, પ્રમાણિકતા, સહનશીલતા, વિનય અને વિવેક વગેરે ગુણો વિનાને મનુષ્ય તે પશુ સમાન છે. મનુષ્ય જો ઉપર્યુકત મનુષ્યપણુના
ગુણો ધારણ કરે તો તે ધર્મ ધારણ કરવાને અધિકારી બની શકે છે. પ્રશ્ન–કેટલાક પિતાને ધર્મી માનતા એવા મનુષ્યોને દેખવામાં આવે છે
તો તેમનામાં પિતાનાથી વિરૂદ્ધ ધર્મવાળા મનુષ્યો તરફ પ્રેમથી વર્તન દેખવામાં આવતું નથી અને ઉલટું પોતાનાથી વિરૂદ્ધ ઘમી મનુષ્ય તરફ તિરસ્કાર, નિન્દા, દેવું અને તેમનું અશુભ ચિંતવન વગેરે દેખવામાં આવે છે. આમ પ્રાયઃ દેખવામાં આવે છે તેનું
કારણ શું હશે ? ઉત્તર–અજ્ઞતા, પક્ષપાત, સંકુચિત દષ્ટિ, અન્ધશ્રદ્ધા, અવિવેક અને જ્ઞાનદષ્ટિના વિશેષ પ્રકાશના અભાવે ધર્મી ગણાતા મનુષ્યમાં એવા
દેખવામાં આવે છે. દુનિયામાં જે ખરે ધર્મ છે તે કદિ કોઈ વિરૂદ્ધ ધર્મનો તિરસ્કાર કરવાનું જણાવતો નથી. તેમજ ભિન્ન ધર્મીઓ તરફ શુદ્ધ પ્રેમથી ન વર્તવું એમ પણ જણાવતો નથી,
સત્યધર્મી કદિ ધર્માન્ત હેત નથી. પ્રશ્ન–સત્ય ધર્મીઓનાં કેવાં લક્ષણો હોય છે ? ઉત્તર–સત્યધર્મીઓ સત્યની અનેક વ્યાખ્યાઓને જાણીને સત્યધર્મની
બાજુએ તપાસે છે. અને તેઓ કદાગ્રહનો ત્યાગ કરીને સત્યને રહે છે. જગતના સર્વ જીવોપર તેઓને આત્મબુદ્ધિ પ્રગટે છે. ભિન્ન ભિન્ન ધર્મ પાળનારાઓ પર તેઓને તિરસ્કાર થતો નથી, ઉલટું
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
તેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળનારાઓને ધર્મના ખરા આચારો અને વિચારો બતાવીને તેઓની સેવા કરે છે. સત્યધર્મની ઉપાસના કરનારાઓમાં પક્ષપાત, સંકુચિત દષ્ટિ અને અન્ધશ્રદ્ધા હતી નથી. તેઓ પોતાના ધર્મથી ભિન્નધર્મીઓમાં જે કંઈ આચાર અને વિચારોમાં સત્ય રહેલું છે તેને તેઓ સત્યની દૃષ્ટિથી દેખે છે. પિતાના કુટુંબ સમાન આખી દુનિયાના છો છે એમ જેઓ આચારમાં મૂકીને બતાવવા માંગતા હોય તેઓ સત્યધર્મની પાસે જાય છે. સત્યધર્મીઓ દયા, સત્ય, પ્રમાણિક્તા, આચારશુદ્ધિ, શ્રદ્ધા ભક્તિ, વિનય, વિવેક અને ગંભીરતા આદિ ધર્મ ગુણોથી અલંકૃત હોય છે. મેહરૂપ સંતાનના દુષ્ટ વિચારો અને આચારોથી તેઓ દૂર રહે છે અને સત્ય હૃદયથી પ્રભુની ઉપાસના કરે છે. સત્યધર્મીઓ આ ભાના જ્ઞાન ચારિત્રાદિ ગુણની ઉપાસના કરે છે. ધર્મને નામે મિથ્યા ફ્લેશ, વૈર અને ભેદને તેઓ ઉભા કરતા નથી. શ્રી મહાવીર
પ્રભુના સિદ્ધાતોને અનેકાન્ત દૃષ્ટિથી વિચારે છે અને સત્ય દેખે છે. પ્રશ્ન-જૈન ધર્મનું સંરક્ષણ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર–જેનેએ મહાસંધ ભેગો કરવો જોઈએ. જૈન ધર્મના સદાચાર,
માટે પૂણું લક્ષ્ય રાખવું જોઈએ અને પિતાના અધિકાર પ્રમાણે કર્તવ્ય કરવામાં આત્મવીર્ય ફેરવવું જોઈએ. ભિન્નભિન્ન ગચ્છના સાધુઓએ સંપ કરીને અમુક નિયમો ઠરાવીને જૈન ધર્મનો ઉપદેશ દેવાની શિલી એવી રીતે સ્વીકારવી કે જેથી હાલના વખતમાં જેને ધર્મનો પ્રચાર થઈ શકે. ગુરૂકુળ-જેન ધાર્મિક શાળાઓની સ્થાપ
નાઓ કરવી જોઈએ. પ્રશ્ન–ભિન્ન ભિન્ન ગચ્છના સાધુઓને પરસ્પર શી રીતે સંપ થઈ શકે?
સાધુએ તે પરસ્પર ગચ્છની સામાન્ય ભિન માન્યતાઓથી એક બીજાને મળી શકતા નથી તો તેઓ સંપ કરીને શું જૈન ધર્મના પ્રચાર માટે વિચાર કરી શકે ખરા કે? કદાપિ માને કે તેઓ મળી
શકે અને સંપ કરી શકે તો કેવી રીતે સંપ કરીને મળી શકે? ઉત્તર–જેઓના મનમાં જૈનધર્માભિમાનનો જુસ્સો છે, જે સ્વપર
શાસ્ત્રોમાં કુલ થએલા છે અને જેઓ દેશકાલની સ્થિતિ જાણી શકે છે એવા જૈન સાધુઓએ અમુક કલમોની શરતે પરસ્પર સંપ
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
ટકી શકે અને સામાન્ય રીતે જૈન ધર્મના સિદ્ધાંતોને હાથમાં લઈ શકાય એવી રીતે પરસ્પર ભિન્ન ગચ્છના સાધુઓએ, સાધુમહા સભા સ્થાપીને જૈન ધર્મની ઉન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પાશ્ચાત્ય ધર્મવાળાઓ તથા અત્રત્ય ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ ધાર્મિક પ્રગતિના કયા કયા ઉપાયો ગ્રહણ કરે છે અને તેમાં તેઓ કેવી રીતે લાવે છે તે જાણવું જોઈએ અને તેમાંના 5 ઉપાયને ગ્રહણ કરવા જોઈએ અને અનુભવની સૂમ દૃષ્ટિથી ધાર્મિોન્નતિના આચારે અને વિચારમાં સુધારા વધારે એવી રીતનો કરવો જોઈએ કે જેથી જૈનાગમથી અવિરૂદ્ધપણે પ્રગતિ માર્ગમાં પ્રયત્ન થાય, દેશકાલને અનુસરી જૈન સાધુઓના આચારોમાં અદ્ય પર્યત ઘણું પરિવર્તન થએલાં છે. જેન સાધુઓ ભિન્ન ભિન્ન ગચ્છના અને ભિન્ન ભિન્ન માન્યતા માનનારા હોવા છતાં પ્રત્યેક ગ૭વાળાને પરસ્પર વિરોધ ન આવે એવા સામાન્ય જૈન ધર્મની ઉન્નતિના ઉપાયમાં સંપીને કાર્ય કરવાના કોલકરારો કરીને સાધુમહાસભા સ્થાપી શકે અને પુનઃ જૈનધર્ણોદ્ધાર કરવા પ્રવૃત્તિ કરી શકે તો તે બનવા યોગ્ય છે. જૈન સાધુઓએ સંપમાં વિન આવે એવાં જે જે કારણો હોય તેઓને હાથમાં ન ધરવાં જોઈએ. જે આ પ્રમાણે તેઓ સંપીને મહા સભા ભરી જૈન ધર્મની સેવા કરશે તો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. જેન ગૃહસ્થોએ ઉદારભાવથી ભિન્ન ભિન્ન ૫
માં, ગામાં રહેલા જૈનો સાથે સંપીને પરસ્પર અવિરેધી બાબતને હાથમાં લઈને જૈન ધર્મની સેવા માટે તૈયાર થવું જોઇએ. પરસ્પર ગ૭માં કલેશ થાય, કુસંપ થાય અને જેને પાછળ પડવા જેવું થાય એવી ઉદીરણા છાપાથી, ઉપદેશથી વા અન્ય રીતે પણ ન કરવી જોઈએ.
આવાંવતમાં અઢી હજાર વર્ષ પૂર્વે જૈનધર્મ, વેદધર્મ અને દ્ધિધર્મ એ ત્રણ ધર્મ વિદ્યમાન હતા. આ ત્રણ ધર્મ પૈકી ગમે તે ધર્મ પાળતા હતા. પાછળથી આ ત્રણ ધર્મના અનુયાયીઓમાં સ્પર્ધા ચાલી અને સ્પર્ધામાંથી એ પરિણામ આવ્યું કે પરસ્પર મૈત્રીભાવના ન રહી શકી. શંકરાચાર્યના વખતમાં જેને અને બૈદ્ધોનાં વેદધર્મના અનુયાયીઓએ ખૂન કરવા માંડયાં અને ધર્મને ઉદારભાવ કે જે સર્વ જીવોપર સમાન દષ્ટિથી દેખવું અને સર્વનું ભલું ઈચછવું અને ભલું કરવું આવા સચિારોને વેદધર્મીઓ કે જે હિન્દુઓ નામથી હાલ ઓળખાય છે તેઓએ દૂર
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ૦
જૈન ધર્મ સાહિત્ય.
ર્યા, ત્યારથી આર્યાવર્તની પડતી થવા લાગી. કુદતને નિયમ એવો છે કે જે અન્યધર્મીઓને સતાવવા અને તેનો નાશ કરવા પ્રયત્ન કરે છે તેઓને તેવી રીતે પાછા બદલે મળે છે. હિન્દુસ્તાનપર મુસલ. માનોની સ્વારીએ ચઢી આવી અને તેનું ફળ હિન્દુઓને ભોગવવું પડયું. આર્યાવર્તની પડતી થઈ અને હાલ પણ તે દેખાય છે. જેવું આપવું તેવું લેવુ. જે આઘાત તે પ્રત્યાઘાત, આ નિયમ વેદધર્મી એને લાગુ પડ્યો. કહેવાનો સારાંશ એ છે કે આર્યાવર્ત માં આર્યોએ પિતાના આર્યગુણોથી પિતાની શ્રેષ્ઠતા બતાવી છે તેમાં અનાર્ય બુદ્ધિથી હાનિ થઈ એમ અનુભવથી અવલોકતાં જણાય છે. જૈન રાજાઓએ કદિ અન્ય ધર્મીઓને સતાવ્યા નથી અને તેઓના પર બલાત્કાર કરીને તેઓનાં ખૂન કર્યા નથી. પ્રભુ આજ્ઞા એ છે કે સર્વ જીવોપર દયા કરવી. સર્વ જીવો સત્તાએ પરમાત્મા છે. માટે તેઓને પોતાના આત્માની પેઠે દેખવા. પિતાના ધર્મથી વિરૂદ્ધ હોય તેવા મનુષ્યો પર પણ મૈત્રીભાવના ધારણ કરવી અને તેના પર કરૂણું રાખીને તેઓને ભલા માર્ગે દોરવા તેમજ તેએના પર ઉદાર ભાવ રાખો. જેઓ દયા સત્યાદિ ધર્મથી વિરૂદ્ધ હોય તેવા જીવો પર મધ્યસ્થભાવ ધારણ કરવો. ભિન્ન ભિન્ન ધર્મી મનુષ્ય પર દયા ભ્રાતૃભાવ રહે અને તેઓને માતા જેમ પુત્રનું ભલું કરે છે તેમ તેઓના પ્રતિ વર્તન ચલાવવામાં આવે તો આની ઉન્નતિ થઈ શકે એમ નિશ્ચય છે. દયા, શુદ્ધ પ્રેમ, પરોપકાર, ભ્રાતૃભાવ, કરૂણું આદિ જે ધર્મમાં ગુણો નથી તે ખરેખરી રીતે કહીએ તો ધર્મ નથી. જૈનધર્મમાં આવા સદિચારોથી ઉદાર ભાવ પિલવામાં આવ્યો છે. આર્યાવર્તન વતનીઓ પરસ્પર એક બીજાની સાથે મૈત્રી ભાવનાથી જોડાઈને રહેશે અને તેમજ સર્વ જીવોને સાહાટ્ય આપશે ત્યારે આર્ય દેશની ઉન્નતિ થશે. જ્ઞાનચારિત્ર આદિ ગુણોથી સર્વ આર્યોને ઉત્તમ બનાવવા સેવા કરવી એજ ઉદયનું ચિન્હ છે. પ્રશ્ન-ધર્મ એટલે શું ? ઉત્તર-દુર્ગતિમાં પડતા પ્રાણુઓનો ઉદ્ધાર કરીને જે શુભ ગતિમાં સ્થાપન
કરે તેને ધર્મ કહે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ ગુણોને ધર્મ કહેવામાં આવે છે. વધુ વહાવ ઘર-વતુર્વમાંવો ધર્મ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જડને જડત્વનો ધર્મ છે અને આત્માને જ્ઞાનદર્શન ચારિવાદિ ધર્મ છે, જે જે વસ્તુઓ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
-~~
-~
~-~---
જે જે લક્ષણો દેખવામાં આવે છે તે તે વસ્તુઓનો ધર્મ છે. આમાનો વ્યવહારનયની અપેક્ષાએ સમકિત ધર્મ, મૃતધર્મ અને ચારિત્ર ધર્મ " છે. તધની પ્રાપ્ત થવાથી ચારિત્રધર્મની આરાધના કરી શકાય છે. વિનય, વિવેક, જિજ્ઞાસા, સેવા, ભકિત, સગુરૂની ઉપાસના અને
તેમને ધર્મની પુછ કરવાથી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન– સ્મથે યુદ્ધ કરવાની જરૂર છે. ઉત્તમ–- માથે યુદ્ધ કરવાની જરૂર છે. દુનિયામાં થતી લડાઈઓને
વન્ત કરવી અને ધર્મને માટે કોઈનું લોહી ન રેડવું એજ ધર્મ ગણાય છે. દુનિયાના મનુષ્યને અભય, અપ, અખેદ, શાનિત અને સુખ આપનાર ધર્મ છે. જે મનુષ્ય ધર્મના નામે તરવાર, બંદુક અને તાપી વડે જયાં લડાઈ ચલાવે છે ત્યાં પ્રભુને ખરા ધર્મ નથી, કારણ કે જ્યાં સર્વ જી પર દયા ન હોય તો ત્યાં પ્રભુના ખરા ધર્મનો વાસ હોતો નથી. પ્રભુનો ધમ તે દુનિયામાં સર્વ છ પર કરૂણાબુદ્ધિ પ્રગટાવે છે. જે જે ધમ વાળાઓએ ધ. મબ્ધ થઈને અન્ય ધર્મીઓ પર બન્દુકો, તોપો અને તરવારો ચલાવી છે તે તે ધર્મવાળાઓએ ધર્મની ખરી દિશાને ઓળખી નથી. મનુષ્યો વગેરેનાં લોહી રેડવામાં ધર્મ નથી પણ અધર્મ છે. દયા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય આદિ ધર્મ છે. મિથ્યાત્વીઓ પર કરૂણ અને મધ્યસ્થ ભાવના રાખવાનું કાર્ય ખરેખર ધર્મ શીખવે છે. કામ, ક્રોધ, લોભ, માન આદિ દુર્ગણોની સાથે યુદ્ધ કરવું એવું ખરૂં યુદ્ધ કરવાનું ધર્મ શિખવે છે.
मणिचंद्रजी अने काकीमा. અમદાવાદમાં મણિચંદ્રજી વીસમા સૈકાના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓશ્રી અમદાવાદમાં સારંગપુર તળીયા પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. તેઓશ્રી યતિ તરીકે હતા. યતિના મહાવ્રત યથાશકિત સારી રીતે પાળી શકતા હતા. દરરોજ એક વખત આહાર લેતા હતા. એકાંતમાં રહેતા હતા. મનુષ્યને ઘણો પરિચય કરતા નહોતા. તેઓને શરીરે રોગ ઉત્પન્ન થયા હતો. સીમંધર સ્વામીને એક દેવતાએ પૂછ્યું હતું કે હાલ દક્ષિણાર્ક ભરતમાં કઈ આત્માથી ઉત્તમ યતિ છે ? તેના ઉત્તરમાં સીલ્વર સ્વામીએ કહ્યું હતું કે દક્ષિણુદ્ધ ભારતમાં અમદાવાદમાં મણિચંદ્રજી નામે યતિ છે.
1]
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
જૈન ધર્મ સાહિત્ય.
વચન
તે આત્માર્થી છે. ત્રીજાભવે મુક્તિગામી છે. સીમ ધરસ્વામીનાં સાંભળીને દેવતા મુનિ મણિચંદ્રજી પાસે આબ્યા અને તેમની દશા દેખી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે કંઇ માગે. મણિચંદ્રજીએ કહ્યુ કે આત્માના શુદ્ધ સ્વરૂપ વિના મ્હારે કાંઇ જોતું નથી. દેવતાએ કહ્યું કે હું તમારા શરીરના રોગ મટાડુ ત્યારે મણિચંદ્રજીએ કહ્યું કે પ્રાર્ધરૂપ જે કમ મ્હારે ભાગવવાનું છે તે ભાગવ્યા વિના છુટકા નથી. મને માનદ છે. મણિચંદ્રજીએ દેવતાને પૂછ્યું કે અમદાવાદ શહેરમાં શાસન દેવતાઓને વાસ છે કે કેમ ? ત્યારે દેવતાએ કહ્યુ કે શાસન દેવતાના વાસે છે. ચિદ્રજી મહારાજ પાસે ચેલાભાઇ શેઠે અભ્યાસ કર્યાં હતા અને તેમણે મુનિની પાંચ ભાવનાની સજ્ઝાય બનાવેલી છે. ખુશાલભાઇ ગેડે શ્રી મણિચંદ્રજી મહારાજ પાસે અભ્યાસ કર્યાં હતા અને તેથી ખુશાલભાઇ દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મ જ્ઞાનના વિષયમાં અનુભવી થયા હતા. ખુશાલભાઇ શેઠની પાસે તળીયાની પેાળવાળા ત્રિભાવનદાસે અભ્યાસ કર્યાં હતેા. મણિચદ્રજી મહારાજે અનુલવ જ્ઞાનની એકવીશ સજ્ઝાયે બનાવી છે અને તેમાં અધ્યાત્મ જ્ઞાનના આનંદની રેલમછેલા થઇ રહી છે. ત્રિભાવન શેઠ બીજીવાર સ્ત્રી પરણ્યા હતા અને તે કાકીમા તરીકે ઓળખાતી હતી. વીશમા શતકના પ્રારંભમાં કાકીમા તથા ત્રિભોવનદાસ વિદ્યમાન હતા. કાકીમા કાંઈપણ ભણ્યાં નહાતાં. ત્રિભાવનદાસ અનુભવી પુરૂષ હતા. ત્રિભાવનદાસ તથા કાકીમા એક દિવસ પ્રભુપૂજા કર્યા બાદ નૃત્ય કરતા હતા. નૃત્ય કર્યાં બાદ ત્રિભાવનદાસે કાકીમાના હાથમાં આનધનજીનુ પુસ્તક મૂક્યું અને વાંચવાને કહ્યુ, કાકીમાએ એકદમ પુસ્તક વાંચવા માંડયુ. ત્યારથી તેમને અનુભવ વધવા માંડયા અને સિદ્ધાંતામાં કુશલ થયાં. જોઇતારામ શેડ વગેરે ત્રણુ શ્રાવકા કાકીમાના રાગી થયા અને તેમની પાસે શ્રુતજ્ઞાનના અભ્યાસ કરવા લાગ્યા. કાકીમા અને જોઇતારામ શેઠ પડિંત વીરવિજયજી અને પંડિત રૂપવિજયજીનાં વ્યાખ્યાન સાંભળવા જતા હતા, અને સાક્ષર સાધુએ પણ તેમની સલાહ પૂછતા હતા. વકીલ કેશવલાલ પ્રેમ'ના પિતામહના ભાઇ તરીકે જોઇતારામ શેઠ હતા. અને હાલ જોઇતારામ શેઠની ટાળી પ્રસિદ્ઘ છે.
धर्म विचारो तथा धर्माचारोमां थतो फेरफार
વિશ્વમાં પ્રવર્તતા સર્વ ધર્મના ઐતિહાસિક ગ્રન્થા વાંચવાથી માલુમ પડે છે કે પ્રત્યેક ધર્મના વિચાર અને આચારામાં દ્રશ્ય, ક્ષેત્ર, કાલ ભાવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
૮૩
નુસારે કંઈ ને કંઈ ફેરફાર થએલા જણાય છે. વિચાર, મતભેદ તથા આચાર મતથી જૈન ધર્મમાં શ્રી વીર પ્રભુની પાછળ વેતાંબર તથા દિગંબર એ બે કેમ ભિન્ન પડેલી માલુમ પડે છે. દિગંબરોમાં મૂલસંઘી, કાષ્ઠાસંધી, માથુરસંધી વગેરે જે મતભેદ થયા છે તે પણ વિચાર અને આચાર મતભેદથી થએલા ફેરફારો છે. વેતાંબરામાં મૂર્તિપૂજક અને તેમાંથી નીકળેલા સ્થાનકવાસીએ અને તેમાંથી નીકળેલા તેરાપંથીઓ ઇત્યાદિ ફેરફારોમાં વિચાર, મતભેદજન્ય આચાર ઇત્યાદિ મતભેદ કારણ છે, શ્રી વીર પ્રભુના સમકાલીન સાધુઓ અને સારુ ધ્વીઓ તથા સાંપ્રત વિધમાન સાધુઓ અને સાધ્વીઓના આચારો, ઉપકરણો, વેષ અને વિચારોમાં ફેરફાર જણાય છે અને ભવિષ્યમાં કેવા પ્રકારના ફેરફારો થશે તે તત્સમયના વિદ્વાનો અવબોધી શકશે. વેદ ધર્મગત વિચારમાં અને આચારમાં પણ ઐતિહાસિક પુસ્તકોના વાંચનથી ઘણું ફેરફારો થએલા જાણું શકાય છે. જે જે ફેરફારની ચર્ચાઓની ચર્ચાઓ પુસ્તકોમાં ચઢી અને તેના સંરક્ષક થઈ ગયા, અને સાંપ્રત વિદ્યમાન છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવાથી સમય જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. સાંખ્યધર્મ, વેદાન્તધર્મ, જૈમિની, વૈશેશિક, કણાદ, પતંજલિ, શંકરાચાર્ય મત, રામાનુજ મત, વલ્લભ સંપ્રદાય, માધવાચાર્ય સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય, આર્યસમાજ, પ્રાર્થના સમાજ, લિંગાયત, બ્રહ્મસમાજ, બીજધર્મ, રાધાન્ય આદિ અનેક હિન્દુ ધર્મ તરીકે હાલ જે ધર્મો થએલા છે તેમાં ફેરફારો થએલા છે. તે સર્વ દિવ્ય ક્ષેત્ર કાલ ભાવયોગે વિચારભેદ અને આચારભેદથી અવબોધી શકાય છે. બુદ્ધ ધર્મમાં અઢી હજાર વર્ષમાં ઘણા મતભેદો થએલા અવલોકી શકાય છે. પ્રીતિધર્મ, યાહુદીધર્મ, જ્યધર્મ, વામમાર્ગી ધર્મ, મુસલમાનધર્મ વગેરે ધર્મમાં વિચારભેદ અને આચાર મતભેદથી અનેક ફેરફાર થએલા અવાધાય છે અને ભવિષ્યમાં દ્રવ્યક્ષેત્ર કાલભાવભેદે ઘણું ફેરફાર થશે, તે ભવિષ્યમાં થનાર વિદ્વાનો અવધી શકશે. વ્યાવહારિક, રાજકીય, વ્યાપારાદિકાદિ વિષયમાં પણ અનેક શતકથી અનેક ફેરફારો થએલા અવધી શકાય છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ વડે સતપણું સર્વત્ર સમજી શકાય છે. વસ્તુ માત્રમાં ઉત્પાદ વ્યય થાય છે અને મૂલરૂપે ધ્રુવપણું છે.
जैनोनी संख्या घटवानां कारणो.
૧. બાળલગ્ન, ૨. વૃદ્ધલગ્ન.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/૪
જૈન ધર્મ સાહિત્ય.
૩. અનારોગ્યને હતુઓનું સેવન. ૪. કેટલાકને સ્ત્રીઓની સાથે લગ્ન થવાને અભાવ. ૫. પ્લેગ વગેરે રોગો પ્રગટ થતાં તેનાથી દૂર રહેવાની વ્યવસ્થાને અભાવ. ૬. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિનું ભક્ષણ. ૭. શરીર બળ વૃદ્ધિ પામે એવાં વ્યાયામ વગેરે કારણોનો અભાવ. ૮. શાસ્ત્રીય તથા વૈદ્યકીય નિયમ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાને અભાવ. ૯. સાધમ્યવાસલ, પ્રભાવના વગેરેથી જેનેને સાહાધ્ય આપવાના વાસ્ત
વિક હેતુઓને સેવનને અભાવ. ૧૦. પરસ્પર સંવમાં વર-કલેશ-ટંટા-બખેડા થવાના હેતુઓનું સેવન. ૧૧. હવાથી શરીરનું પિષણ થાય એવા સ્થાનોમાં ઘર બાંધવાનો તથા ' રહેવાનો અભાવ. ૧૨. કન્યાવિક્યનું મહા પાપ સેવન વગેરે પાપનું પ્રાકટય. ૧૩. વિશ્વાસઘાત, જૂઠ, જૂઠી સાક્ષીઓ, અપ્રમાણિકતા, વ્યભિચાર, ઇર્ષ્યા,
જૂઠા દસ્તાવેજ, અન્ય મનુષ્યોની આંતરડી દુઃખવવી-હાય લેવી ઇત્યાદિ. ૧૪. ગુરૂશ્રધ્ધાભક્તિની ખામી. ૧૫. જૈન સંઘ નાયકનું જૈન સંખ્યા વૃદ્ધિ પામે અને ઘટે નહીં તત્સ
બંધી દુર્લક્ષ. ૧૬. જેની સંખ્યામાં વૃદ્ધિ થાય એ માટે વાર્ષિક સંધ મેળવીને ચર્ચા કર
વાનો તથા યોગ્ય ઉપાયો લેવાનો અભાવ. ૧૭. ચાર વર્ષમાં જૈન ધર્મ પ્રચાર કરવાનો અભાવ તથા ચારે વર્ણ
આદિને મનુષ્યોને જન બનાવવાની વ્યવસ્થા તથા ઉપદેશનો અભાવ. ૧૮. દરેક વર્ણના મનુષ્ય જૈન બને એવી ધર્મ ગુરૂઓની કાળજીને
અભાવ તથા સંબંધી ભેગા મળી કાર્ય કરવાનો અભાવ.
આર્યાવર્ત માં એક મોટું લાખ રૂપિયા ખર્ચીને જ્ઞાનાલાર કરવાની જરૂર છે. ઈંગ્લાંડની મોટામાં મોટી લાયબ્રેરી જે નાનાલય બતામાં આવે અને જૈન ધર્મનાં લખાવેલાં તથા છપાવેલો દરેક જાત તકે રાખવામાં આવે તો જૈન ગ્રન્થની ભક્તિ સારી પેઠે કરી: મ કહી શકાય. જેના લાખો રૂપિયા વ્યવસ્થા અને ઉત્તમ વિચારની નાની અભાવે અન્ય બાબતોમાં ખર્ચાય છે પણ એક મોટા વન ,સ્તકાલય બનાવવા માટે લાખ રૂપિયા ખર્ચાય તે ભવિષ્યની પ્રજાને મહાપ વારસો આપી શકાય. અમદાવાદ, પાલીતાણું વગેરે મધ્ય સ્થળોમાંથી ગમે તે સ્થળ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
૮૫
પસંદ કરવામાં આવે તો તે યોગ્ય ગણ શકાય. આખા હિન્દુસ્તાનના જૈનમાં આવા ઉત્તમ વિચારોને પ્રથમ તે ફેલાવવાની જરૂર છે. પશ્ચાત એક મહા સભા કરવાની જરૂર છે. પશ્ચાત આગેવાન શ્રાવકોએ એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ વગેરેનાં પુસ્તકો તેમના નામે રાખવામાં આવે અને જ્ઞાનાલયમાં તે જુદી જુદી કોટડીઓમાં મૂક્વામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને તેમને ખપ પડે મેકલવામાં આવે તો જેન ભારત જ્ઞાનાલયની ઉન્નતિ થાય. એક જૈન ભારત મહાજ્ઞાનાલય અને તેની વ્યવસ્થા થાય તે જૈનોનો ઉદય થઈ શકે.
સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સામે ધુઓનું જ્ઞાન વધે અને તેથી તેઓ ઉપદેશ દેઈને લાખો-કરોડો મનુષ્યનું કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પાઠપાઠન વ્યવસ્થા ક્રમ જોઈએ તેવો રહ્યા નથી. પૂવે ગૃહસ્થો ગૃસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાજ્ઞ હતા તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પંચ સંધિથી અભ્યાસ શરૂ કરાવો પડતો નહોતો એમ પ્રાયઃ દેખવામાં અનુભવવામાં આવે છે. આચાર્યો, ઉપાધ્યાય વગેરે ભણવાનું કાર્ય સારી રીતે કરતા હતા. ભિન્ન ભિન્ન ગછના સાધુઓ હાલ અમુક સાધુ પાસે ભણી શકે એવી સ્થિતિ દેખવામાં આવતી નથી અને તેમજ એક ગચ્છને સાધુઓમાં પણ સંપના અભાવે વિદ્વાન સાધુઓની પાસે અભ્યાસ કરવાની અન્ય સાધુઓને અમુક કારણોથી સગવડ મળી શકતી નથી. શ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હતા. તેમની પાસે તપાગચ્છના શ્રી ઉત્તમવિજયજીએ તથા શ્રી જિનવિજયજીએ પણ અભ્યાસ કર્યો હતો એમ તેમને ચરિત્રથી જણાય છે. શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ એક વખતે ખરતરગચ્છમાં કેટલાક વખત સુધી રહ્યા હતા તે વખતે તેમની પાસે ખરતર ગચ્છના સાધુઓએ અભ્યાસ કર્યો હતો એમ અવાધાય છે. ત્યવાસી સાધુઓની પાસેથી પણ પૂર્વ સાધુઓ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. હાલમાં તો જાણે સંકુચિત દ્રષ્ટિ થઈ : દઈ ગયા એવું ઘણા ભાગે લાગે છે. પ્રાચીન અને 'નિક એ છે , મારા અભ્યાસનું ભાગ્ય એવું મિશ્રણ કરીને સાધુઓને અભ્યાસ કરાવવાની આવશ્યક્તા છે. જમાનાને ઓળખવો જોઇએ અને હાલના જમાનાના લોકોને ઉપદેશ આપી શકાય એવી પ્રણાલિકાથી અધ્યયન કરવું જોઈએ. રાજ્ય ભાષામાં પણ સાધુઓએ અભ્યાસ કરવો જોઈએ. જમાનાને અનુ સરી જાહેર બોધ આપવો જોઈએ. ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓ કે
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય. ------ જે અભ્યાસીઓ હોય તેઓ એક ઠેકાણે ભણી શકે એવો સુધારો કરવો જોઈએ. સાધુઓ કેલેજના વિદ્યાર્થીઓની પેઠે ભેગા મળીને અભ્યાસ કરે તે પરસ્પર એક બીજાને ધણું જાણવાનું મળી શકે. જમાને વિધુત વેગે દોડે છે તેને સાધુએ જવા દેશે તો જમાનાની પાછળ ઘસડાવું પડશે.
સાધુ વર્ગના પ્રતિપક્ષી બનીને ઘણું લોકોએ સાધુ વર્ગને નાશ કરવા પ્રયત્ન કર્યો પણ સાધુ ધર્મના માહાન્યથી અદ્યાપિ પયંત સાધુ સાધ્વી સંધ વર્યો છે અને પાંચમાં આરાના છેડા પર્યત વર્તશે. દિગંબર વૃત્તિ ધારણ કરનારાઓએ સાધુ વર્ગની જડ ઉખેડવા પ્રયત્ન કર્યો પણ તેઓનું કંઈ વળ્યું નહિ. જે સાધુ વર્ગ કુદરતને યોગ્ય લાગે છે તેને નાશ કદિ થઈ શકે નહિ. સાધુ વર્ગની અસ્તિતાની જરૂર ન હોય તો કુદરત પોતાની મેળે સાધુની અસ્તિતા રાખત જ નહિ. બોદ્ધ ધર્મ એક વખત હિન્દુસ્તાનમાં સર્વત્ર પ્રસરી ગયો હતો પણ આર્યાવર્તમાં તેની અનુપયોગિતા હોવાથી તેનો અસ્ત છે, અને જ્યારે તે ધર્મના આચારોની અને વિચારોની આવશ્યકતા માલુમ પડશે ત્યારે તેને પાછા હિન્દુસ્તાનમાં પ્રચાર થવાને. જૈન સાધુઓની એટલી બધી ઉપયોગિતા છે કે તેનું પરિપૂર્ણ વર્ણન કરી શકાય નહિ. વિક્રમ સંવત્ સોળમા સૈકામાં કડવા શાહે સાધુ સાધ્વીની અસ્તિતા ન રહે એવા વિચારો ફેલાવવા પ્રયત્ન કર્યો પણ અને તેમના વિચારો સમાઈ ગયા. કારણ કે તેમની દ્રષ્ટિમાં કઈ સાધુ ન ભાસ્યો ને તેથી કોઈ સાધુ નથી એમ તેમણે કહ્યું તે કંઈ સર્વ લોકોમાં માન્ય થયું નહિ. શરીરમાંથી આત્મા જતાં શરીર બગડી જાય છે અને તેનો કુદરતી રીતે નાશ થાય છે. તેમ સાધુ વર્ગમાં ધર્મરૂપ વૈતન્ય ટળી જાય તે પોતાની મેળે સાધુઓનો નાશ થાય પણ તેમ કદી બનવાનું નથી. ખરા સાધુઓની અસ્તિતા જ્યાં હોય છે ત્યાંજ પાસત્યાઓ હોય છે. જે ક્ષેત્રમાં પાસત્યાઓ હોય છે ત્યાં ખરા સાધુઓ હોય છે. શ્રમણ અને સાધ્વી વગની કદિ અસ્તિતા ટળી જવાની નથી. ઘણા ઉતકૃષ્ટાચાર અને ઘણું કનિષ્ટાચારથી પણ સાધુ ભાગ ચાલતો નથી. મધ્ય આચારથી સાધુ મા વહે છે. કંચન કામિનીના ત્યાગી અને સૂત્રોથી અવિરૂદ્ધ દેશના દેનાર સાધુઓથી જૈન ધર્મ ચાલે છે. જૈન શાસનના ત્રેવીસ ઉદય થવાના છે. સાધુવતી-સંયમીથી જન ધર્મ ચાલવાનો છે. આ કાળમાં તરતમ ગે સાધુ માર્ગ પાળનારા સાધુઓ છે. સર્વ સાધુએ એક સરખા આચાર પાળનારા હોતા નથી. સાધુ માર્ગને અંગીકાર કરીને જેઓ ચારિત્ર પાળે
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
છે તે સાધુ માર્ગમાં જમાનાને અનુસરી આચાર વગેરેમાં સુધારે! કરી રાકે છે. ગીતા મુનિવરાવુ એ કાર્ય છે. ચતુર્વિધ સંઘ સદાકાળ રહેશે. જૈન ધર્મમાં સાધુઓને ઉત્તમ અને ગુરૂ તરીકે માનવામાં આવ્યા છે.
For Private And Personal Use Only
८७
થાય તા જૈન પ્રીસ્તિએ તે પાતસમાજ
સાનુકૂળ હોવાથી
જંતાની પ્રવૃત્તિ ખરેખર જૈન ધર્મના ફેલાવા માટે ધ ના ફેલાવા થઇ શકે, આર્યસમાજ઼એને બ્રુસ્સા અને પોતાના ધર્મ ફેલાવવા માટે વિશેષ બ્રુસે। દેખાય છે. જે સુધારા કરે છે તેમાંના કેટલાક હાલના જમાનાને કેળવાયલા વર્ગના મેટા ભાગ તે તરફ આકર્ષાય છે. આર્ય સમાજીએ ૩થી જાતિ માને છે. જેના તે અસલી કર્મથી જાતિ માનતા આવ્યા છે તેથી તેમના કરતાં જૈનના વિચારા તે બાબતમાં પૂર્વ કાલથી સમ્મત છે. આય સમાજીએ ગુરૂકૃળ સ્થાપન કરે છે. જેનાની પાશાળાઅે પણ અમુક અંશે ગુરૂકૃળની ગરજ સારે છે. આર્યસમાજીએ અન્ય ધર્મ વાળાએને પેતાના ધર્મમાં દાખલ કરે છે. જેને પણ અન્ય ધર્મીઓને પેાતાના ધર્મમાં દાખલ કરે છે. જૈનામાં હાલ એવા પ્રકારની વ્યવસ્થા થવી જોઇએ કે અન્ય જાતિના લેાકેા જૈન ધમ પાળવા તત્પર થાય તા તેમને જૈત ધર્મ શ્રદ્ધા ર્વાિધ પૂર્વક ગ્રહણ કરાવીને એક નવા વર્ગ ઉત્પન્ન કરવા અને તેમાં અન્ય જાતિના લોકોને જૈન અનાવીને દાખલ કરવામાં આવે. આગળ જતાં સો વર્ષ ઉપર થતાં તેઓને અસલ જેનેાની સાથે ભેળવી દેવામાં આવે. વૈષ્ણવવા વગેરે ઉત્તમ વર્ણના લોકોને તે તુ પેાતાની સાથે ભેળવી દેવામાં આવે તે તે ચેાગ્ય ગણાય. હાલમાં જૈન સમાજના વિચારાને સાનુકૂળ રહીને આટલું પણ નવીન ધર્મ પ્રચારક કાર્ય પ્રારંભવામાં આવશે તેા ભવિષ્યમાં તેનું ઉત્તમ ફળ આવશે અને ભવિષ્યને કેળવાયલે વર્ગ આ કાર્યને સારી મદદ આપશે. આ સમાજમાં ઉપદેશકે! ધ ફેલાવવાનું કાર્ય કરે છે ત્યારે જૈનેામાં સાધુ સાધ્વીએ અને કેટલાક ગૃહસ્થા પણ હાલતી રૂઢીથી જૈન ધર્મોપદેશ દેવાનુ કાર્ય કરે છે. આર્ય સમા જીએ લક્ષ્મીનુ બળ ધરાવતા નથી અને જૈને તે હાલ લક્ષ્મીનુ મેાટુ બળ ધરાવે છે. આર્ય સમાજીએ કેળવણીને મદદ આપે છે તેમજ જૈા પણ કેળવણીને મદદ આપે છે. જેના પાછળ હું તેવા નથી પણ હજી તેનામાં જૈન ધાર્મિક કેળવણી અને વ્યાવહારિક કેળવણીની ન્યૂનતા છે તેથી તથા શારીરિક બળ તથા માનસિક બળની ન્યૂનતાથી સની આગળ ગમન કરી શકયા નથી. આ સમાજીએ કરતાં જૈનેાની જૈનાગમા ઉપર
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
જૈન ધર્મ સાહિત્ય.
ઘણી શ્રદ્ધા છે પણ તેઓ મોટા ભાગે અકેળવાયેલા હોવાથી આ સમા. જીએાની પેડે જાહેરમાં ધણું આવી શકતા નથી પણ હવે જેને માં ધમસોના નૂતન રસ રેડાય છે અને કંઇક ધર્મ પ્રવૃત્તિમાં ભાગ લેવાય છે. જનોની ઉન્નતિ થાઓ !!
સ્તિઓએ આર્યાવર્ત માં પિતાનો ધર્મ ફેલાવ્યો છે પણ તેઓના ધર્મમાં તોની વ્યાખ્યા વિશે દેખવામાં આવતી નથી અને તેમ જ પશુ પંખી 'ગેરે પ્રાણીઓમાં આત્મા માનવામાં આવતું નથી તે અને તે ધર્મને લાવો થતો બંધ પડી જવાનો. લક્ષ્મીની મદદ આદિ કારણોથી ગરીબ અને તેઓએ પોતાના ધર્મમાં દાખલ કર્યો છે, પણ નવો વિના પ્રીતિ ધર્મનો મહેલ ડગી જવાનો. હાલ યુરોપમાં ઘણું વિદ્વાન બ્રીસ્તિ ધમની શ્રદ્ધાથી હીન થયા છે. આર્યાવર્તના ધર્મોની આધ્યાત્મિક દશા. આગળ ખ્રસ્તિ ધર્મને ઉપદેશ ફીકો પડી જાય છે. જૈન ધર્મમાં આત્મા, કર્મ, શરીર, ગતિ, પુનર્જન્મ આદિ તો માટે જે જે કહેવામાં આવ્યું છે તેની આગળ બ્રીસ્તિ ધર્મનાં પુસ્તકો મનાલંબન કરીને બેસી રહે છે. તાની હરિફાઈમાં જૈન ધર્મનાં તો ખરેખર સર્વ ધર્મની આગળ આવે છે. પ્રીતિ ધર્મની પેઠે જૈન ધર્મને તેવા પ્રકારની મદત હોય અને ધર્મ ફેલાવો કરવા માટે તેવા પ્રકારની વ્યવસ્થા હોત તો જૈન ધર્મે આખી દુનિયામાં શાન્તિ ફેલાવી દીધી હતી. જેનધર્મના ઉપદેશ પ્રમાણે જો જેનો ચાલે તો તેઓ અન્ય ધર્મીઓની પ્રશંસા પાત્ર થઈ પડે અને અનેક મનુષ્યોને સમ્યકતવની પ્રાપ્તિમાં નિમિત્ત કારણભૂત બને એમાં જરા માત્ર સંશય નથી. મુસલમાનોના ધર્મ યુદ્ધ વખતે પણ જેનેએ પોતાના ધર્મનું સંરક્ષણ કર્યું છે. હિન્દુઓએ મુસલમાન સામે પોતાની છાતી રાખી અને લાખો મનુષ્યના પ્રાણ ખાઈને પિતાના ધર્મનું રક્ષણ કર્યું છે અને તેવા પ્રસંગે હિન્દુઓએ જેને પણ દેરાસરનું રક્ષણ કરવું વગેરે બાબતમાં સહાય આપી છે. જેનોએ તે વખતે હિન્દુઓને બુદ્ધિ વડે તથા વ્યાપાર વડે સાહાય આપી છે જૈનાચાર્યોએ સાહિત્યના ગ્રન્થો લખીને અન્ય વિધાનોનું કાર્ય પોતે ઉપાડી લીધું છે મુસલમાની રાજ્યના વખતમાં જેનોએ પિતાને ધર્મ ધારી રાખે છે. હવે તો રામ જેવા બ્રીટીશ રાજ્યમાં કેળવણીના પ્રતાપે જૈન ધર્મનો પાયો મજબુત કરવાને અને જૈન ધર્મ ફેલાવાના ઉપાયો લેવાનો વખત આવી પહોંચ્યો છે. હવે જૈન બધુઓએ સોનેરી તક ન ગુમાવવી જોઇએ.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
જૈન ધર્મની સર્વ ધર્મોમાં શ્રેષ્ઠતા છે. સર્વ ધર્મોમાં સકલનની અપેક્ષાએ જૈન ધર્મ સત્ય છે એમ શ્રદ્ધા ધારણ કરીને સ્વધર્માભિમાન ધારણ કર્યું, એટલું કરીને પણ જૈનોએ બેસી રહેવાનું નથી. જૈન ધર્મનું અભિમાન ધારણ કરીને ચારિત્ર માર્ગમાં આગળ વધવાની જરૂર છે. જૈન ધર્મમાં બતાવેલા નીતિના વિચારે-આચાર પ્રમાણે વર્તીને ખરા અર્થે જૈન તરીકે બનીને અન્યોને દષ્ટાન્તીભૂત થવું જોઈએ. અમારા આંબાની કેરી ઘણી મીઠી છે એમ કહેવા માત્રથી મીઠા રસને સ્વાદ આવતો નથી. પણ કરીને ઘોળીને તેનો હા ઉપર રસ મૂકવાથી મિષ્ટ રસને સ્વાદ આવે છે. જેને જૈનશાસ્ત્રમાં બતાવેલા ગુણને પોતે ધારણ કરે તો અન્ય ધર્મીઓની આગળ મુખ ઉંચુ કરીને બોલી શકે અને તેઓને સમ્યકત્વના ભાગ તરફ વાળી શકે. જેન નામ ધરાવીને જિન પ્રભુની આજ્ઞા પ્રમાણે જે જેનો નથી વર્તતા, તેઓ જૈન ધર્મના આરાધક બની શકતા નથી. માર્ગાનુસારી ગુણો ધારણ કરવાથી જેન ધમની પ્રાપ્તિ સન્મુખ પગલાં ભરી શકાય છે. જે મનુષ્ય જેન ધર્મના આચાર અને સદ્વિચાર પ્રમાણે વર્તે છે તે જૈન ધર્મની સારી રીતે પ્રભાવના કરી શકે છે. મિત્રી, પ્રદ, માધ્યસ્થ અને કારૂગ્ય એ ચાર ભાવનાઓને આચારમાં મૂકીને આથી જેનોએ જૈન ધર્મ સેવવો જોઈએ. દુર્વ્યસન, દુર્ગુણોથી દુર રહીને જૈન ધમની આરાધના કરનાર જીવો જગતમાં પ્રતિષ્ઠા પામે છે. જૈન ધર્મમાં કહેલા સગુણે પ્રમાણે જે જેનો વતે તો કલેશ, તકરાર, ઈર્ષા, નિન્દા, અને તોફાને અન્ન આવે અને જૈન સમાજ એક દિવ્ય શાન્ત સ્વર્ગમય જે બની શકે. દયાગુણ વડે જેને જેમ અબ્ધ ધર્મીઓ ઉપર દાખલ બેસાડે છે તેમ અન્ય ગુણવડે અન્ય ધમઓની પ્રશંશાને પાત્ર બનવાની જરૂર છે. જૈન ધર્મની અનુમોદના કરનાર અન્ય એકાન્ત વાદિયો પણ જૈન ધર્મના સમ્મુખ થઈ શકે છે. અન્ય લોકે જૈન ધર્મની પ્રશંસા કરે તો તેમાં જેને મહાન લાભ પ્રાપ્ત થાય છે. અન્ય ધર્મીઓને સદ્દગુણોવો છો અને અન્ય ધર્મીઓને સગુણો વડે પોતાની તરફ આકર્ષી શકો. લોહચુંબકમાં શકિત છે તો તે સેંયને પોતાની તરફ ખેંચી શકે છે તેમ જૈનોમાં જેમ જેમ સગુણે વધશે તેમ તેમ તેઓ અન્ય ધર્મીઓને પોતાની તરફ આકર્ષી શકશે. ગુણ વિનાનો ઘટાટોપ નકામો છે, સગુટ્ટણી જૈનોઠારા જૈન ધર્મનો ફેલાવો થાય છે. ગૂઠાના હાથમાં સાચું રન હોય તો પણ કોઈ તેની વાતને એકદમ વિશ્વાસ કરે નહિ. સંઘના બળને ગુણો વડે એકઠું કરવું અને તે વડે જેન ધર્મની પ્રભાવના કરવી,
12
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિતા
જેનાથી વ્રત પચ્ચખાણ ન કરી શકાય પણ જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય એવા મનુષ્યોએ અવિરતિ જૈન શ્રાવકનું પદ અંગીકાર કરવું જોઇએ પણ અન્યોની નિન્દાથી અન્યધર્મમાં દાખલ ન થવું જોઈએ. અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ચોથું ગુણસ્થાનક છે તે ગુણસ્થાનકના ગુણો ધારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણ મહારાજા અને શ્રેણિક મહારાજા વગેરે ચોથા ગુણસ્થાનકના ધણુ હતા. કોઈપણ જાતનું પ્રત્યાખ્યાન ન હોય એવા મનુષ્યએ જૈન ધર્મની સેવા, દેવ ગુરૂની આરાધના કરીને ચોથા ગુણસ્થાનકનું શ્રાવકપણું પ્રાપ્ત કરવું જોઇએ. કેટલાક જૈનો જેને વ્રત પચ્ચખાણું નથી એવા જૈનેની નિન્દા કરીને તેઓને જૈન ધર્મથી વિ. મુખ કરે છે, પણ જૈનેને વ્રત પચ્ચખાણ વિનાના જનની નિન્દા ન કરવી જોઈએ. તેઓને ઉપદેશ દેવો અને જે જે અંશે જૈન ધર્મની શ્રદ્ધા પૂર્વક આરાધના કરે છે તે અંગે તેઓને વખાણવા અને આગળ ચડાવવા પ્રયત્ન કરે. જૈન તત્ત્વની પૂર્ણ શ્રદ્ધા હોય એવા જૈનને પણ ધન્યવાદ ઘટે છે, રાત્રી ન ખાય અને પ્રભુની પૂજા કરે એટલું કરવા માત્રથીજ જેન ગણાય એમ એકાતે સ્વીકારીને અવિરતિ સમ્યગ દષ્ટિ ગુણસ્થાનકના ગુણોને વિસ રવા ન જોઈએ. જેન ધમની રક્ષા વૃદ્ધિ કરનારાઓની માતા જેવી દૃષ્ટિ રહે છે. અને જૈન ધર્મ પાલકોને શિક્ષા આપીને આગળ પડનારાઓની પિતાના જેવી દષ્ટિ રહે છે. માતા અને પિતાએ એના જેવી દષ્ટિ રાખવી જોઈએ. દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધા ધારણ કરીને જેઓ ચોથા ગુણસ્થાનકની દશામાં રહીને તે છે અને જૈન શાસનની પ્રભાવના કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. જૈન ધર્મથી ભ્રષ્ટ થનાર છોને પણ જેઓ તન, ધન, મન વડે સહાય આપે છે અને જૈન ધર્મમાં સ્થિર કરે છે એવા જૈનેને ધન્યવાદ ઘટે છે. જૈન ધર્મથી પડતા એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને અનેક ઉપાયોથી અને આત્મભોગ આપીને જેઓ જૈન દર્શન નમાં સ્થિર કરે છે તેને અનેક તીર્થોની યાત્રાઓનો તથા અનેક સંઘ કાઢવાનું ફળ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ, જ્ઞાન અને ચરિત્ર એ ત્રણની જે જે અંશે આરાધના જે જે જીવો કરે છે તેઓ તે તે અંગે જૈન ધર્મ ગણાય છે.
પરિપૂર્ણ આંગ્લ ભાષાના અભ્યાસક જૈને જે વિશેષાવશ્યક, કર્મ ગ્રખ્ય-કર્મ પ્રકૃતિ-તત્ત્વાર્થ–સમ્મતિત, સ્યાદાદમંજરી વગેરે તત્ત્વ ગ્રંથોનો અસલની ગુરૂગમ શેલીપૂર્વક અભ્યાસ કરે અને પશ્ચાત હાલની ભાષણ પદ્ધતિ પૂર્વક જેન તને ફેલાવા માટે ભાષણ આપે તો ખરેખર જૈન
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
ધર્મ તરફ અન્ય દેશીય વા સ્વદેશીય આવું ભાવાના વિદ્વાનની ધર્મ તરફ રૂચિ પ્રગટાવી શકે. આંગ્લ ભાષાની પરિપૂર્ણ વિદત્તા મેળવીને જૈન સાધુઓ જે જૈન ધર્મનાં તો સંબંધી જાહેર ભાષણ આપે તો ખરેખર આ જમાનામાં તેઓ જૈન ધર્મને જાહેરમાં લાવી શકે. શ્રી મહાવીર સ્વામિનું જીવન ચરિત્ર હાલની ઉચ્ચ લેખન પદ્ધતિના અનુસાર રચાવું જોઈએ અને તે તે ચરિત્રનો ઘણી ભાષામાં અનુવાદ થવો જોઈએ. મહાન જૈન ધર્મના ઉપદેશ સર્વજ્ઞ શ્રી વીર પ્રભુના ચરિત્રથી ઘણું દેશના લોકો અજાણુ છે. આર્યાવર્ત માં પણ ઘણું લોકો શ્રી વીર પ્રભુના જીવન ચરિત્રથી અજાણ છે. શ્રી વીર પ્રભુનું ચરિત્ર વાંચ્યા બાદ લોકોની જૈન શાસ્ત્ર જોવા માટે અભિરૂચિ વધે એ સ્વાભાવિક છે. પ્રાચીન પદ્ધતિના અનુસારે જૈન ધર્મને ઉપદેશ ગ્રહણ કરનારાઓ જૈનો માટે તે અસલની રીતિ પ્રમાણે સાધુઓને ઉપદેશ ઉત્તમ છે. પણ નવા જમાનાની રીતિની અભિરૂચિધારકો માટે તે અન્ય ઉપાયો ગ્રહણ કરવાની આવશ્યકતા છે. પણ આ બધા સદ્વિચારોને માર્ગ ગ્રહણ કરાવનાર સગુરૂઓ પ્રગટાવવા જોઈએ અને જૈનાગમથી અવિરૂદ્ધ પણે જૈન ધર્મનો ફેલાવો કરવા વા આરાધના કરવી એ ભૂલ મંત્ર લક્ષ્યમાં રાખવાની જરૂર છે. પરિપૂર્ણ જૈન શાસ્ત્રાનો અસલની રીત પ્રમાણે ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને આંગ્લ ભાષા વગેરેમાં જૈન તોનો ફેલાવો કરવામાં આવે તો ભૂલ ન થઈ શકશે, અન્યથા ભૂલ થાપન પ્રસંગ પ્રાપ્ત થઈ શકશે. નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચરિત્રાને નવીન ચરિત્ર રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાને સંભવ છે, તેમાં પણ સૂચના કે વર્તમાન વિધમાનગીતાર્થ પુરૂષોની સલાહ તો પ્રસંગોપાત લેવી જ જોઈએ.
ઘણાં લોકો અમારી પાસે આવીને કહે છે કે પ્રતિદિન જેનોની વસતિ ઘટતી જાય છે. કેટલાક કહે છે કે જેની વસતિ વધારવા ઉપાયો લેવા જોઈએ. કેટલાક કહે છે કે તેર લાખ જેનેએ અન્ય ધર્મિની સામુ ટકી રહેવું જોઈએ. કેટલાક કહે છે કે આર્ય સમાજની પેઠે પગલાં ભરવાં જોઈએ. કેટલાક કહે છે કે હવે જૂના રિવાજોને દેશવટે દેઈ નવા રીવાજો દાખલ કરવા જોઈએ. કેમ કથે છે કે જેનોમાં ઉત્સાહ નથી. કેટલાક કહે છે જેનો બીકણું છે તેથી જેન ધર્મની પડતી દશા આવી છે. કેટલાક જેનો કયે છે કે જૈનોમાં કુસંપ ઈર્ષ્યા ઘણી છે તેથી જૈનેની પડતી દશા આવી છે. કેટલાક કચે છે કેળવાયલા જૈનોમાં શ્રદ્ધાધર્માભિમાન નથી
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
જૈન ધર્મ સાહિત્ય.
દાખલ
અને તેથી તે કાંઇ જૈતાનું શ્રેય: સાધી શકે તેમ નથી. સુધારકા કયે છે કે જૂનાએમાં કંઇ સત્ત્વ નથી અને તેઓ કાઇ કંઇ કરે છે તેની ટીકાઓજ કર્યા કરે છે. કેટલાક જૂના વિચારકા કચે છે કે નવા વિચારકાથી આપણે જૂદા પડી જવું. કેટલાક કથે છે કે હાલમાં સ્વત ંત્રતા વધારવી અને ગમે તે ધર્મમાં દાખલ થવું. કેટલાક કથે છે કે જેનેાના સંકુચિત વિચારે છે તેથી જૈન કામના શ્રેયઃ કાર્ય કરવામાં ઘણી મુશ્કેલી નડે છે. કેટલાક ના કથ છે કે ટનામાં સુધારા કર્યાં વિના ઉન્નતિ થવાની નથી. કેટલાક કથે છે કે જૈને પરસ્પર એક બીજાને મદત કરી શકતા નથો. કેટલાક કથે છે કે વાણિયાએના હાથમાં ધર્મ આવ્યા ત્યારથી જૈન ધર્મની પડતી થઇ. કેટલાક ક૨ે છે કે જેના પેાતાની લક્ષ્મીને કેળવણી વગેરેમાં આ સમાજીની પેઠે ઉપયાગ કરી શકતા નથી. કેટલાક કથે છે કે જનામાં ધર્માભિમાન બિલકૂલ ઘટી ગયુ છે. કેટલાક કર્યો છે કે તેામાં સ્વાય વગેરે દે વધવા લાગ્યા છે. કેટલાક કથે છે કે જૈતાને પેાતાની નતનુ અભિમાન નથી. કેટલાક કથે છે કે જૈન સાધુએ સાંકડી દૃષ્ટિ ધારણ કરે છે અને તેનામાં સપ નથી તેથી જૈન ધર્મની સેવા કરવાને તેએ અશક્ત બન્યા છે. આ પ્રમાણે ઘણા લોકોના ભિન્ન ભિન્ન વિચારો સાંભળવામાં આવે છે પણ તેએ ઉન્નતિના ઉપાયાને શોધતા નથી અને તેમજ સ્વાશ્રયી બનતા નથી. કુસ પ, ઇર્ષ્યા, અભિમાન આદિ દુર્ગુણાને ત્યાગ કર્યા વિના જૈનકામના આગેવાને પેાતાનું ભવિષ્ય સુધારી શકવાના નથી. મુસલમાને ધર્મને માટે જેમ પ્રાણ પાથરે છે તેમ જૈતેમાં તેવી શિત આવવી જોઇએ. સાંકળની પેં એક બીજાની સાથે જેતે એ સંપીને જેડાઇ રહી આગળ પગલું ભરવુ ોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનામાં પ્રતિદિન સપ વધે એવા ઉપાયો ઘણા જૈને તરફથી લેવામાં આવે છે પણ તેમ છતાં કલેશનાં આંદેલનેાની તીવ્રતિ વહેવા લાગશે એમ કેટલાક સંયોગથી અવમેધાય છે. સ્વાર્થ, માનપૂજા અને વિચારેના બંદેભેદ માનીને અવૃત્તિના તામે થએલા મનુષ્યા પેાતાના આત્મભાગે સપ વધે તેમ કરવા દીધષ્ટ વાપરતા નથી. જૈનાની એકતામાં માન પૂજા એ વિશ્ર્વ કરનાર છે. સર્વ જીવેાના ભલામાં સ્વાથી વિઘ્ન નાખીને કેટલાક મનુષ્ય આનંદ માને છે પણ તેમાં અંતે વિન્નસ તાપીને લાભ નથી. જેનામાં સંપ થાય તે માટે પ્રાણુના પણ ત્યાગ કરનાર એવા જૈતા જ્યારે ઘણા થશે ત્યારે, જૈન વર્ગમાં સપના વિચારા, વિદ્યુતની પેš જલ્દી
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
પ્રસરશે અને તેથી જૈન સંઘને ઉદય થશે. ગમે તેવા સ્વાર્થને ભેગ પણ જૈન ધર્મના અને જૈનેના ઉદય માટે આપ જોઈએ, આવી લાગણું
જ્યારે જૈનોમાં ફેલાશે ત્યારે જૈન ધર્મનો ફેલાવો થવાનો. જૈન ધર્મના ઉદય માટે પરિષહ સહન કરવાને માટે પણ આત્મા અચકાશે નહિ ત્યારે જૈન ધર્મનો ઉદય થવાનો. જૈન ધર્મનો ઉદય કરવા માટે તન, મન અને લક્ષ્મીનો ખરી રીતે ઉપયોગ થશે ત્યારે જૈન ધર્મનો ઉદય થવાનો. હાલમાં જેમાં મહાવિદ્વાનોની ખાસ જરૂર છે. મહાવિદ્વાનો વિના જૈન ધર્મને ઉદય કરવાના કાર્યોમાં ખોટ પડે છે. જૈન સાધુઓમાં પણ મોટા મોટા પંડિતો પેદા થાય એવી રીતની પાઠશાળાઓ કાઢવાની જરૂર છે. પહેલાં એકેક આચાર્યની પાસે સેંકડો સાધુઓ રહેતા હતા, શ્રીમદ્ શ્રી હીરવિજયસૂરિની પાસે પણ બે હજાર ઉપરાંત સાધુઓ હતા. હાલમાં કેટલીક લોકોની સાધુઓ તરફ અરૂચિ વધતી જાય છે તેનાં જે જે કારણો હોય તેનો પરિહાર કરવો જોઈએ. હાલમાં ભિન્નભિન્ન સાધુઓના સંધાડામાં સંપ વધે એવા ઉપાયો લેવામાં આવે છે પણ ભાવી ભાવથી ઉદ્યમ લેખે આવતો નથી અને ઉલટું પરિણામ આવે છે. તેનું કારણ અમને તે એમ લાગે છે કે સાધુઓમાં હાલના જમાનાને અનુસરી કેવી રીતે વર્તવાનું છે તેનું પુરેપુરું જ્ઞાન નથી તેથી તેઓ પોતાના એક તરફના વિચારોમાં દ્દઢ રહીને જમાને ઓળખી શકતા નથી. કેટલાક સાધુએ જમાનો ઓળખે છે પણ વૃદ્ધ અને કેટલાક વિઘ નાખનાર સાધુઓની આગળ તેઓનું કશું ચાલતું નથી પણ ઉધમની હજી ઘણી જરૂર છે. ભવિષ્યમાં કંઈ પરિણામ સારું આવે એવી સાધુઓની દષ્ટિ બને એવા ઉપાયો લેવાની જરૂર છે.
શ્રાવકોની સાધુઓ પ્રતિ એક સરખી ભક્તિ રહે એમ બને તો તેઓનો ઉદય થઈ શકે. એક શ્રાવક એક સાધુ પાસે જ હતો. કેટલાક દિવસે તે મળ્યો અને અમને કહેવા લાગ્યો કે હવે હું એ સાધુની પાસે જતો નથી. હે પ્રશ્ન કર્યો કે તું શા માટે જતો નથી ત્યારે તેણે કહ્યું કે તેમના સંબંધી ખરાબ વાત સાંભળવામાં આવી છે. મહે પૂછ્યું કે તે સંબંધી તેં જાતે તપાસ કરી છે ? તેણે કહ્યું કે મેં વાત સાંભળી છે પણ જાતે કંઈ તપાસ કરી નથી. મેં કહ્યું કેાઈના કહેવાથી કોઈ વાત તું માની લે તો અનર્થ થાય કે ન થાય ? તેણે કહ્યું હા થાય. મેં પૂછ્યું હારા ઉપર તે સાધુનો ઉપકાર થશે કે કેમ ? તેણે કહ્યું હા, મહારા ઉપર
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જૈન ધર્મ સાહિત્ય.
તેમણે મોટો ઉપકાર કર્યો છે. શાસ્ત્રની ઘણી ઘણી વાતો તેમની પાસેથી સાંભળી છે, અને તેણે વ્યવહાર સમ્યકત્વ પમાડયું છે. મેં પૂછયું તે સાધુમાં તે કેટલાં દુષણો જયાં ? તેણે કહ્યું મેં તો લોક અફવા સાંભળી છે. મેં પૂછયું ભાઈ !!! લોક અફવા સર્વ સાચી હોઈ શકે ખરી કે ? તેણે કહ્યું ના. સર્વે લોક અડવાઓ સાચી ન હોય. મેં પૂછ્યું તમે સાધુ ઉપર કેટલો બધે પ્રેમ રાખતા હતા ? તેણે કહ્યું હું ઘણો પ્રેમ રાખતો હતો અને તે પણ મહારા ઉપર અત્યંત પ્રેમ રાખતા હતા. મેં પૂછ્યું તું હવે જે ઉપશ્રયે જાય છે તે સાધુની અફવા પણ સાંભળીશ તો પછી ક્યાં જઈશ. તેણે કહ્યું વળી બીજે ઉપાશ્રયે, મેં પૂછ્યું તું તે સાધુની નિન્દા કરે છે ? તેણે કહ્યું હા, મેં પૂછ્યું તે સાધુને તું કેવી દષ્ટિથી કદાપિ મળે છે તે દેખે છે ? તેણે કહ્યું ધિક્કાર દૃષ્ટિથી. મેં કહ્યું તારા ઉપર ઉપકાર કર્યો તેનો કંઈ ખ્યાલ તારા દિલમાં આવે છે? તેણે કહ્યું ના. મેં કહ્યું હારામાં શ્રાવકના કેટલા ગુણ પ્રગટયા છે ? તેણે કહ્યું તે સંબંધી હું કંઈ લક્ષ આપતો નથી. મેં તેને કહ્યું કે હે શ્રાવક ! તું દુનિયામાં સર્વ ગુણો એક મનુષ્યમાં હોય એવો મનુષ્ય દેખાડી શકીશ ? તેણે કહ્યું ના. મેં કહ્યું તે જેના ઉપર ઉપકાર કર્યો હોય તે મનુષ્ય તારા તરફ ધિક્કારની દૃષ્ટિથી દેખે તો તને કેવું લાગે, તેણે કહ્યું બહું ખરાબ. છેવટે મહે તેને ઉપદેશ દીધો કે હે ભવ્ય મનુષ્ય ! હજી તું શ્રાવકના સગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. તું જે સાધુથી દૂર થયો છે તેનો તે જાતિ તપાસથી નિર્ધાર કર્યો નથી. તેમજ છતા વા અછતા કેઈના દોષો કેઈના આગળ કહેવા નહિ એમ ધર્મરત્ન પ્રકરણમાં શ્રાવકના અગ્યારમાં ગુણમાં કહ્યું છે. તેમજ ઉપકારીના દોષો તો કદિ બેલવા નહિ એમ સહુરૂષ પ્રતિપાદન કરે છે તેમ છતાં તું તારા ઉપકારી સાધુની નિન્દા કરે છે એ કઈ રીતે સારૂં નથી. ઉપકારીની સામે થવાથી મનુષ્ય કૃતઘી બને છે અને તે નીચ ગતિ તરફ ગમન કરે છે, તને નિશ્ચયસમ્યકત્વનું કારણભૂત એવું વ્યવહાર સમ્યકવિ પમાડનાર તે સાધુ છે તેના સામું તું ધિક્કારની નજરથી દેખે છે ત્યાં સુધી તું શ્રાવકપદને લાયક નથી. મિથુન આદિ કુકર્મ કરનારાં એવાં પાંજરાપોળનાં પશુઓ ઉપર પણ તું ધિક્કારની દષ્ટિથી દેખાતો નથી ત્યારે તારા ઉપકારી એવા સાધુ ઉપર તું ધિકારની દષ્ટિથી દેખે એ કેટલું બધું ખરાબ ગણાય. હજી તો બહાલા બન્ધ તારે મનુષ્ય થવું જોઈએ અને માર્ગાનુસારિના ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. ગમે તે ધર્મના અને ગમે
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય,
તેવા દે આવા ગૃહસ્થોને તું સમાગમ કરે છે અને તેઓની સાથે મળતાં બોલતાં ચાલતાં અનેક કાર્યો કરતાં તેના ઉપર પ્રેમ રાખે છે અને તારા ઉપકારી સાધુ ઉપર તે ધિક્કારની અને દોષ દષ્ટિથી દેખે છે એ કેટલું બધું ખરાબ ગણાય ? તું કદાપ એમ જાણીશ કે તેમની સાથે સંબંધ રાખવાથી તેમને દેશને ઉત્તેજન મળે. આ પણ હારૂં માનવું ગ્ય નથી. કારણ કે દુનિયા ગુણોને સમજે છે. કોઈ રોગીની પાસે જવાથી દાકતરે કંઇ રોગને વા રોગીને ઉત્તેજન આપતા નથી. આટલી બધી સંકુચિત દષ્ટિ ધારણ કરવી એ તને યોગ્ય નથી. તારામાં કંઈ બધા ગુણે નથી. તું વિચાર કરે તો હારામાં પણ ઘણું દોષ હશે. તે દોષોને અન્ય પણું જાણતા હશે. અન્ય લોકો હારી પાસે દોષોને ઉત્તેજન મળે એવું જાણી હારી પાસે ન આવે તે તને કેવું લાગે ? દોરીની પાસે બેસનારાઓથી દેવીને દોષનું ઉત્તેજન મળતું હોય તો રોગીની પાસે બેસનારાઓ, રોગીને અને રોગને ઉત્તેજન આપનારા ગણાય. જૈનશાસ્ત્રમાં શત્રના ઉપર પણ ધિક્કારની દષ્ટિથી જેવું એવું પ્રતિપાદન કર્યું નથી તેમજ કોઇની નિન્દા કરવાનું પણ લખ્યું નથી તેમાં પણ ગુરૂજનની નિન્દા કરવાનું તો વિશેષતા ત્યાગ કરવાનું કહ્યું છે. લોકોની અફવાથી તે પોતાના ઉપકારી સાધુ ઉપર ઉપકારના ભાદદપની પેડ દોપનો આરોપ કરે છે તેથી તે આળ કહેવાય અને કોઈના ઉપર જે આળ ચઢાવે છે તે પરભવમાં સીતાની પેઠે આળરૂપ મહાદુઃખને પ્રાપ્ત કરે છે. પોતાની જાતે પરિપૂર્ણ તપાસ કર્યા વિના કોઈના ઉપર દોષ ચઢાવે તે ખરેખર મહા પાપ છે. આળ ચઢાવનાર મનુષ્યો દુર્ગતિમાર્ગ પ્રતિગમન કરે છે. તારા ઉપકારી સાધુનો આ પ્રમાણે ફક્ત લોક અફવાથી દેવ બોલીને આવી ખરાબ દુર્ગુણ ટેવથી અન્ય દોષ તરફ વળીશ. જેવી આ સાધુની નિન્દા કરે છે તેવી અન્ય સાધુની નિન્દા કરીશ તેથી મહાપાપ કર્મ બાંધીશ. હારું જીવન સુધારવું હોય તે દેષ મૂકીને સદ્ગણો ગ્રહણ કર ! !! તારા ઉપકારી સાધુને ખમા !!! પિતાનાથી હવે આવો દોષ ન થાય તે માટે પશ્ચાત્તાપ કર, સર્વ સાધુઓમાંથી ગુણે ગ્રહણ કર ! કોઈનામાં કોઈ ગુણ તો કઈ દોષ હોય છે. સર્વ ગુણવતરાગ છે. સાધુઓમાં પણ દોષ આવી જાય. પહેલાં તું ગુણ લેતાં શિખ અને પછીથી વ્રત આદિનો ખપ કર !
ઓધે કેટલાક તો જૈન ધર્મને માને છે. નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ જેને બનનારા આ કાલમાં ઘણું થોડા નીકળી શકે. વ્યવહાર સમ્યકત્વની
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
અપેક્ષાએ જૈન ધર્મને માનનારાઓ ઘણું બની શકે. વ્યવહારનયના પણ ઘણું ભેદ છે. જે જે દૃષ્ટિએ જૈન બને છે તે તે દૃષ્ટિએ તેને જૈન માનવો. ગમે તે નયની અપેક્ષાએ જૈન બનનાર મનુષ્યને આગળ ચડાવવા પ્રયત્ન કરો. કૂ દવાથી પાણી નીકળે છે. સુકાઈ ગએલી નદીમાં પણુ વૈડે ( વરડો ) ખોદવાથી પાણી નીકળે છે. કૂળની અપેક્ષાએ પણ જેઓ જૈને હોય પણ જૈન ધર્મ ન જાણતા હોય તેઓને જૈન ધર્મ જણાવો પણ તેઓને નિન્દવા નહીં. જૈન બનનારના આત્મામાં જે જે ગુણે અધુરા હોય તે તે પૂર્ણ કરાવવા પ્રયત્ન કરાવવો. નાના બાળકોની પેઠે અજ્ઞ જેનોને સુધારવા અને આગળ વધારવા પ્રયત્ન કરે. જેઓને કારણ સામગ્રી પાસે છે તેઓને કારણે સામગ્રીના ગુણો સમજાવીને કાર્ય તરફ ખેંચવા. જૈન ધર્મ પ્રાપ્ત કરવાની કારણે સામગ્રી જ્યાં જન્મ લેવાથી મળે છે તે પણ મહા પુણ્યની વાત જાણવી, જેનેને જૈન ધર્મ પ્રાપ્ત કરવાની કારણ સામગ્રી મળી હોય તેઓને બોધ આપીને જાગ્રત. કરવાની જરૂર છે. જૈન ધર્મના પ્રવર્તકમુનિવરો વ્યવહારનયની અપેક્ષાએ અનેક કારણો વડે જૈન ધર્મ પ્રવર્તાવવાનું સમજે છે અને તેથી તેઓ દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવથી જૈનો બનાવવાને માટે પ્રયત્ન કરે છે. જે જેનો વ્યવહારથી બનેલા હોય છે, તેઓને શ્રુત-વ્રતાદિવડે ખરા જેને બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. ઘટ બનાવ્યા પશ્ચાત જલ ભરવાથી તે જેમ શોભી શકે છે તેમ વ્યવહારથી કહેવાતા જૈને પણ યથાશકિત ગુણોને પ્રાપ્ત કરીને ઉત્તમ જૈને તરીકે શોભી શકે છે.
જૈન ધર્મની ઉત્તમતા જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ વિશેષ પ્રકારે અનુભવાય છે. જૈન ધર્મના આચારે અને વિચારોને ફેલાવો કરવા માટે જન્મ ધારણ કર્યો છે. જૈન ધર્મના આચારે અને વિચારોથી આખી દુનિયાને લાભ થઈ શકે તેમ છે. જૈન ધર્મ પાળનારાઓ જે જૈન ધર્મનાં તો પરિપૂર્ણ અવધે તો ખરેખર તેઓ દુનિયાને મનુષ્યોને અપૂર્વ લાભ આપે એવા ઉપાયો રચી શકે. હવે ચાર ખંડના મનુષ્યાનું પરસ્પર મિલન થવા માંડયું છે. સત્યને ગ્રહણ કરવા તરફ લોકોની અભિરૂચિ - ધવા માંડી છે. પાણીયારાના મુનસીની પેઠે જૈન ધર્મ પાળનારાઓને હવે વર્તવાને સમય રહ્યા નથી. હવે તો સત્યની ગર્જના કર્યા વિના કોની આગળ ફાવી શકાય તેમ નથી, ધમને બાણ કરતાં અધિક માનીને ધર્મની
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને ધમ સાહિત્ય.
-
આરાધના સેવા અને ફેલાવા માટે સર્વસ્વ અર્પણ કર્યા વિના છૂટકો નથી. જેનો નમાલી પ્રજામાં ખપે વા નગુણી પ્રજામાં ખપે એવું ન બનવું જેઇએ. સદ્વિચારેથી આખી દુનિયાના મનુષ્યોનાં હૃદય ભરી દે. ધર્મના સત્ય
વડે ચાખી દુનિયાને! મનુષ્યોના કાન ભરી દો. તમે જેઓને નીચ માનીને અ નાલાયક મનીને બેસી રહ્યા છે તેઓને ધર્મના લાભવડે ઉંચા અને લાયક બનાવના પ્રયત્ન કરો. ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને પિતાનાં ધમ તત્વનો લાભ આપવા આત્મભોગ આપીને ત્યાગી બનો. જૈન ધર્મની સેવા કરવામાં પાછું વાળીને ન જુએ. સમજો અને અન્યોને ધર્મનું તત્ત્વ સમજાવે. જેન ધર્મ અને જૈનેની વૃદ્ધિ માટે અહંતાને ભૂલી જાઓ અને નમ્રતાથી કાર્ય કરે !!!
પતાકા સમાન શ્રાવકો હોય છે તેઓ ભમાવ્યાથી ભમી જાય છે તથા વારંવાર એક ગુરૂને છડીને અન્ય ગુરૂએ કર્યા કરે છે. પતાકા સમાન એવા શ્રાવકોની દેવગુરૂ અને ધર્મ સંબંધી શ્રદ્ધા સ્થિર રહેતી નથી. પતાકાના સમાન એવા શ્રાવકે વારંવાર મૃત લોકોના ભમાવ્યા ભમ્યા કરે છે. ખરંટ સમાન શ્રાવકો પિતાને ઉપદેશનારા સાધુઓને ખરડે છે. ખરંટ શ્રાવકો નિશ્ચયનયથી મિથ્યાત્વી છે પણ વ્યવહારથી જિનમંદિર જાય છે તેથી શ્રાવક કહેવાય છે. ખરંટ સમાન શ્રાવકો સાધુઓને વિષ્કાની પેઠે હેલના કલંક વગેરે દેઈને ખરડે છે. શકયના સમાન શ્રાવકો સાધુઓનાં છિદ્ર દેખ્યા કરે છે અને સાધુનું રજ જેટલું દૂષણ પણ ગજ જેટલું કરીને લોકોમાં જ્યાં ત્યાં બતાવતા ફરે છે. શેકની પેઠે તેવા શ્રાવકો સાધુઓનાં છિદ્ર તપાસતા ફરે છે અને સાધુઓની નિન્દા કરીને પિતાને અપવિત્ર બનાવે છે. શક્ય સમાન શ્રાવકે સાધુઓની નિન્દા કુથલીમાં પિતાનું જીવન અપવિત્ર કરે છે. શકયને જેમ પોતાની શકય ઉપર દ્વેષ, ઈર્ષા હોય છે તેમ શક્ય સમાન શ્રાવકે સાધુઓ ઉપર દ્વેષ, અરૂચિ, ઇર્ષ્યા ધારણ કરે છે; જેથી શોક્યના સમાન એવા શ્રાવક નિશ્ચયનયથી મિથ્યાવી જાણવા. વ્યવહારનયથી જિનમંદિર જવું ધર્મક્રિયા કરવી ઈત્યાદિવડે શ્રાવક ગણાય છે પણ તેઓ પિતાના આત્માની શુદ્ધિ કરવા સમર્થ થતા નથી. કારણ કે તેનામાં શ્રાવકના ગુણો પ્રગટેલા હોતા નથી. માતા પિતા સમાન, ભાઈ સમાન, અને આરીસા સમાન એવા શ્રાવકો જૈન ધર્મ આરાધવાને માટે સમર્થ થાય છે. માટે શ્રાવકોએ માતા પિતા આદિ ઉપમાવાળા,
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફૂટ
જૈન ધર્મ સાહિત્ય.
શ્રાવકા અનવા પ્રયત્નશીલ થવુ, શ્રાવકા પોતાનામાં શ્રાવકના ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તેએ શ્રાવક ધર્મની ઉન્નતિ કરી શકે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરાયું ઢાર તુ કરે છે તેમ નગુરા મનુષ્યા હરાયા દ્વારની પેઠે સ્વચ્છંદતાથી જ્યાં ત્યાં ક્રૂરતા કરે છે. વાંદરા પાપા અને સિંહા ઉસ્તાદેશના તાબામાં રહીને કેળવણી પામે છે અને મનુષ્યોને આન ંદ પમાડે છે તે પ્રમાણે જે મનુષ્ય ગુરૂના આજ્ઞારૂપી વાડામાં રહીને કેળવાય છે તે જંગલી મનુષ્ય કરતાં ઉત્તમ બની શકે છે. વાડામાં
રહેનાર પશુ જેમ
સુખમાં વન ગાળે છે તેમ ગુરૂની આજ્ઞારૂપ વાડામાં રહેનાર શિષ્યા ખરેખર ગુરૂના જેવા ઉત્તમ અને છે. દેારામાં પરાવેલાં મેાતિયે! જેમ શાભાને ધારણ કરે છે તેમ ગુરૂ અને ગુચ્છની નિશ્રાએ રહીને ધર્મની કેળવણી લેનારા શિષ્યા પાતાની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. નિશાળરૂપ વાડામાં રહી વિદ્યાર્થીઓ કેળવણી લેઇ મનુષ્ય તરીકે થઇ શકે છે તેમ ગુરૂ અને ગચ્છના મર્યાદામાં રહી શિષ્યા પોતાના ઉચ્ચ ગુણેાને ખીલવી શકે છે. સમાજ, મડળ, સોસાયટી, પરિશ્વત, કાન્ફરન્સ, સમુદાય, ટાળી, મંડળી એ પણ ગચ્છનાં રૂપાંતરે અમુક અપેક્ષાએ કહી શકાય. જે જે ખાબતને લેઇ ઘણા મનુષ્યા એકમતથી ચાલશે તે પણુ ગચ્છ જેવું ગણાશે. શ્રીવીરપ્રભુના અગીયાર ગણધરા હતા અને તેઓના નવ ગુચ્છ થયા. દરેક રાજ્યામાં પણ દરેક વિષય પરત્વે ભિન્નભિન્ન મંડળેા સ્થાપન કરવામાં આવે છે. ગચ્છ પણ અમુક આચાર અને વિચારા ધરાવનાર સાધુએ વગેરેનુ મડલ છે. ભિન્નભિન્ન ગચ્છાના મનુષ્યએ પરસ્પર એકબીજાની ઇર્ષ્યા કરીને જાતિ નિન્દા વગેરે દોષ વડે કલેશ, મારામારી, યુદ્દા વગેરે ન કરવાં જોઇએ. ગચ્છના અધિપતિચેાએ પરસ્પર મળતા આચારા અને વિચારેામાં સપ રાખીને ભેગા મળીને કાર્ય કરવાં જોઇએ અને જે જે આચારા અને માન્યતાઓની બાબતમાં મતભેદ પડે ત્યાં નીતિની મર્યાદા સાચવીને પેાતાની માન્યતાઓ સિદ્ધ કરવા પ્રયત્ન કરવા જોઇએ પણ સામાન્ય ખામતામાં મગજ ખાને ક્લેશની ઉદીરણા કરીને કામની વા સમાજની અવનતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, કરાવવી નદ્ધિ અને કરતા હોય તેના અનુમાદના કરવી નહિ. નીતિની મર્યાદામાં રહીને પેાતાના સિદ્ધાંતા ઉપદેશવા પ્રયત્ન કરવા જોઇએ. ગુચ્છા એ ક્લેશ કરવાને માટે નથી પણ ઉન્નતિના માર્ગે ચઢવાને માટે શુભાશ્રયા છે એવા મુખ્ય ઉદ્દેશ ભૂલી ન જવે જોએ.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
જે શિષ્ય પાતાના મનમાં વિચારે છે કે અહીં ! મતે મહા પુણ્યના ઉદયથી સદ્ગુરૂના યાગ મળ્યો છે. માટે ગુરૂશ્રી જે ઉપદેશ આપે તે શ્રવણુ કરવાની જરૂર છે એમ વિચાર કરનાર શિષ્ય શ્રીસદ્ગુરૂના ઉપદેશના અધિકારી બની શકે છે. ગુરૂના ઉપદેશ શ્રવણુ કર્યા બાદ તે ઉપદેશનું મનન કરવુ જોઇએ. ઉપદેશમાં કયા કયા વિચારા સમાય છે તેના વિચાર કર. નારા શિષ્યા ખરેખર ગુરૂના ઉપદેશના પાત્રભૂત કરે છે. જ્ઞાની ગુરૂની વાતેમાંથી પણ ધણેા સાર ખેંચી શકાય તેમ છે. ઉત્તમ શિષ્યા શ્રવણ કરેલા ઉપદેશના સારને હૃદયમાં ધારણ કરે છે અને સામાન્ય શિષ સાંભળ્યા બાદ ઉપદેશની યાદી કરતા નથી. સાંભળતાં રસ પડે એટલે થયું બાકી કંઇ નહિ. આવા મૃદ્ધ શિષ્યો ગુરૂના ઉપદેશરૂપ અમૃતની કિમ્મત આંકી શકતા નથી તેથી તેઓને ગુરૂનુ માહાત્મ્ય અખેાધાતુ નથી. મૂઢ મનુષ્યા ગુરૂની વાણી કુલાચારથી સાંભળવી જોઇએ એમ મનમાં જાણીને સાંભળે છે પણ મેાક્ષાયૈ ગુરૂને ઉપદેશ શ્રવણુ કરવા ચેાગ્ય છે એવા ખાસ વિચાર કરી શકતા નથી. ઉત્તમ શ્રાવકો અને શિષ્યા આરીસાના સમાન હોય છે. આરીસામાં સામા જેજે પદાર્થોં મૂકવામાં આવ્યા હાય તેનુ પ્રતિબિંબ યથાર્થ ભાસે છે તે પ્રમાણે ઉત્તમ શ્રાવકા અને શિષ્યાના હૃદયમાં ગુરૂને ઉપદેશ યથાયેાગ્ય ઠરે છે અને તેથી તેએ મેક્ષપુરીનાં પગથિયાં ઉપર સત્તર ચઢી શકે છે. ઉત્તમ શિષ્યા વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણું, પાંચ પ્રકારના સ્વાધ્યાય કરે છે અને સિદ્ધાં તેામાં ઉંડા ઉતરીને ઉત્તમ હાર્દ ખેચી કાઢે તેથી તે પોતે તરે છે અને અન્યાને તારવા માટે પ્રયત્ન કરે છે. ઉત્તમ શિષ્યા ગુરૂ પાસે રહીને ગુરૂના હૃદયમાં રહેલુ શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ બને છે. ઉત્તમ શિષ્યા ચોથી પૂતળી જેવા હોય છે તેથી તેએ સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ અને છે. ગુરૂનું હૃદય લેવાની ઇચ્છાવાળા શિષ્યાએ પ્રથમ યાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ.
For Private And Personal Use Only
ઘટ
શ્રીમહાવીરપ્રભુના સમયમાં ગાતમબુદ્ધ થયા હતા. શ્રીમહાવીર પ્રભુ અને ગાતમબુદ્ધ સમકાલીન હતા. ગાતમબુદ્ધે ચલાવેલા યુદ્ધધમાં દારૂ માંસનેા (પાછળથી) ધણેા સડા પેસી ગયા. બુધ પાળનારા સાધુ અને સાધ્વીએ પણ હાલ પણ માંસ ભક્ષણ કરે છે. શ્રીવીરપ્રભુનું શાસન પાળનારા જેના અદ્યાપિ પર્યંત દારૂ અને માંસથી દૂર રહ્યા છે; શ્રીમહાવીરના ઉપદેશમાં અલૈાકિક શક્તિ દેખવામાં આવે છે. દારૂ અને માંસથી કેટલાક પાશ્ચાત
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જ છે.
જૈન ધર્મ સાહિત્ય.
-
~--
વિધાને પણ દૂર રહેવા લાગ્યા છે અને તેઓ મંડળીઓ સ્થાપી દારૂ માંસને પ્રચાર દૂર કરવા પ્રયત્ન કરે છે. દયાનંદ સરસ્વતિએ આર્યસમાજની સ્થાપના કરી છે તે દયાનન્દ સ્વામીને મુખ્ય ઉદ્દેશ એ હતો કે દારૂ અને માંસના વેદમાંથી પાઠે દૂર કરીને વા અર્થ ફેરવીને વેદ ધર્મનો પ્રચાર કરવો. જો કે તે ઉદેશ કેટલેક અંશે સિદ્ધ થયો છે તે પણ આર્ય સમાજમાં માંસ વાપરવાના વિચારવાળા કેટલાક ઉત્પન્ન થયા છે અને દારૂ માંસની ગરબડ થવા લાગી છે. પચાસ વર્ષ લગભગથી ઉત્પન્ન થએલ આર્ય સમાજમાં પણ આવી ગરબડ થઈ છે, પણ શ્રી મહાવીર પ્રભુના જૈનશાસનમાં હજી સુધી ગોટાળો થવા લાગ્યું નથી. જેનાચાર્યો અને સાધુઓના ઉપદેશના પ્રતાપે ગુજરાત, કાઠીયાવાડ, માળવા, મારવાડ, મેવાડ, વગેરેમાં અન્ય દેશ જેટલે માંસને પ્રચાર વધી પડયો નથી. જૈન સાધુઓના ઉપદેશની આ બાબતમાં ઘણું અસર થાય છે. જેનાં હૃદય દયામય બની ગયાં છે એવા શ્રી મહાવીર પ્રભુના સાધુઓએ આજ સુધી દારૂ માંસને ઘણો નિષેધ કર્યો છે. જૈન સાધુઓ લાખો કરોડોની સંખ્યામાં વધ્યા જાય તે દારૂ, માંસ, હિંસા વગેરેને પ્રચાર અટકી જાય. ગુજરાતમાં અદ્યાપિપર્યત જૈનેના જોરથી દારૂ, માંસના નિષેધ સંબંધી ઘણો સારો પ્રયત્ન થયો છે. શ્રી મહાવીર પ્રભુને ઉત્તમ ઉપદેશ ફેલાવનારા ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાઓ !!!
જેન કામ જ્યારે જ્ઞાનના પ્રદેશમાં વિહાર કરશે ત્યારે પિતાની મેળે ઉદયના હેતુઓનું અવલંબન કરશે. જૈન કોમને જાગ્યા બાદ ઘણું કાર્ય કરવાનું છે. પોતાની શી મહત્તા છે તે ખરેખરી તે જ્ઞાનદષ્ટિથી અવબોધાયા છે. અનેક અપેક્ષાઓએ જેનધર્મની સત્યતા અવધીને અન્યોને જણવવાની શક્તિ પ્રાપ્ત કરાવવા જેવી કેળવણીના ઉપાયને ઉત્તમ રીતે તે અદ્યાપિ પર્યત યોજવામાં આવ્યા નથી.
એક વખત મારી પાસે ઘણું શ્રાવકા આવ્યા અને તે જૈનધર્મના ઉદય સંબંધી વિચાર કરવા લાગ્યા. એક શ્રાવક કહેવા લાગ્યો કે સંવત ૨૦૦૦ ની સાલમાં જેનો ઉદય કરે એવા ઉત્તમ પુરૂષે પ્રકટશે. એક શ્રાવક કહેવા લાગ્યા કે સિદ્ધાચલ પર્વત પર આદીશ્વર ભગવાનની મૂર્તિ પર જ્યારથી વિજળી પડી છે ત્યારથી જેનોની પડતી આવી પડી છે. જેનામાં મેટા મોટા આચાર્યો, કરાડાધિપતિ શેઠીયાઓ, પ્રધાનો, સત્તાધિ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન ધર્મ સાહિત્ય.
૧૦૧
કારીઓ વગેરે ત્યારથી મન્દ દેખવામાં આવે છે, માટે આદીશ્વર ભગવાનની મૂર્તિ ફેર નવી બેસાડવી જોઈએ. એક શ્રાવક કહેવા લાગ્યું કે પડતો કાલ આવ્યો છે માટે ચડતો ભાવ કયાંથી દેખાય ? એક શ્રાવક કહેવા લાગ્યો કે કેમના ઉપર આધાર રાખ્યાથી જૈને આગળ પડતા થયા નહિ. એક શ્રાવક કહેવા લાગ્યો કે ક્ષત્રિયોને વાણિયા બનાવ્યા ત્યારથી તે ઢીલા બની ગયા તેથી ઉદય થતો નથી. એક શ્રાવક કહેવા લાગ્યો કે જેમાં સ્વાર્થ, નિન્દા-ઈર્ષ્યા અને કૃતન આદિ દોષ જ્યારથી વિશેષ પ્રમાણમાં ફેલાવા લાગ્યા ત્યારથી જૈનોની અવનતિ થવા લાગી. એક શ્રાવક કહેવા લાગ્યો કે અન્યધર્મીઓની પેઠે જૈનો જમાનાને અનુસરી ચાલતા નથી તેથી અવનતિના ભાગીદાર બન્યા છે. એક શ્રાવક કહેવા લાગ્યો કે ધર્મમતગચ્છ-કદાગ્રહ-ભિન્ન ભિન્ન ગછ ક્રિયાના ભેદેથી જૈનાચાર્યોએ પરસ્પર ખંડનમંડન કરી જૈન કોમમાં કુસંપ કરાવીને અવનતિનાં મૂળ રોપ્યાં અને તેનાં ફલ હાલના જેનો આસ્વાદે છે. આ પ્રમાણે બોલીને શ્રાવકો મારો અભિપ્રાય જાણવા માટે મારા સામું જોઈ રહ્યા. મેં કહ્યું કે શ્રાવકે ! ઉદયનાં ખરાં કારણોને સેવવામાં ન આવે ત્યાં સુધી ઉદય થઈ શકતો નથી. ઉદયની ઇચ્છા રાખનારા દરેક જૈને બોલેલું આચારમાં મૂકવું જોઈએ. પોતે કંઈ સારું કરવા માટે સ્વાશ્રયી બનવું જોઈએ. સર્વમાં પિતાને દેખવાની દષ્ટિ ધારણ કરવી જોઈએ. સર્વની સાથે પ્રેમ અને સંપરૂપ સાંકળની સાથે બંધાઈને ઉન્નતિનાં કાર્યો કરવાં જોઇએ. અન્યની ઉન્નતિને પોતાની ઉન્નતિ માની લેવી જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાના રસથી સર્વના આત્માઓને રસીલા બનાવવા જોઈએ. અહંપણું ભૂલીને સર્વને પોતાના સમાન ગણવા જોઈએ. દરેક જેન એ હું છું એવું જાણવું જોઈએ. આ પ્રમાણે જાણીને તે પ્રમાણે વર્તવું જોઈએ. સદાચાર અને સુવિચારોથી વર્તવાથી સમૂહબળ તથા સારા ઉપાયો વડે જૈનોની પ્રગતિ કરી શકાશે.
દુનિયામાં એક વખતે જૈનધર્મ પાળનારાઓની સંખ્યા ચાલીશ કરો. ડના આશરે હતી. અઢી હજાર વર્ષ પહેલાં આર્ય લોકો પ્રાયઃ મોટા ભાગે જૈનધર્મ પાળતા હતા. આચાર્યો–સાધુ-સાધ્વીઓએ હિંદુસ્તાન અને હિન્દુસ્તાનની આસપાસને દેશ જૈનધર્મથી ગજાવી મૂક્યો હતો. તેવા જૈન ધર્મની દિવસે દિવસે પડતી જણાય છે અને જૈન ધર્મ પાળનારની સંખ્યા હાલ માત્ર તેર લાખની ગણાય છે. જૈનધર્મ પાળનારાઓની સંખ્યા ઘટવાનાં વાસ્તવિક કારણો શોધવાની જરૂર છે. જૈનેની સંખ્યામાં પ્રતિદિન ઘટાડો થાય
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
જૈન ધર્મ સાહિત્ય.
જ
છે તેનાં કારણે ઘણાં છે. જૈનાચાર્યોએ પરસ્પર ધર્મભેદની ચર્ચામાં પિતાના બળનો ઘણો વ્યય કર્યો છે. ધર્મ અને વેદધર્મની સામે ટકી રહેવાને તેઓએ સંધ ભેગા કરીને વિચાર કર્યા નથી. પિતાના ધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થાય છે એમ જાણતાં છતાં નિવૃત્તિમાર્ગ અને ભાવભાવને મુખ્ય માની ધર્મની પ્રવૃત્તિમાં આત્મબળને ઘણો વ્યય કર્યો જણાતો નથી. દિગંબર શ્વેતાંબર–ખરતર તથા ઢુંઢીયા વગેરેએ સામુદાયિક બળ ભેગું કરીને આગળ વધવા વિચારે ક્ય હેય એવા ઉલ્લેખે મળતા નથી. ધર્મની શ્રદ્ધા અને આત્મબળથી સંધ ભેગા કરીને ઉન્નતિના ઉપાયે રચવામાં ઉપયોગ કર્યો નથી. અમુક બાબતોમાં મતસહિષ્ણુતા ધારણ કરીને જેનોની સંખ્યામાં વધારો કરવાના ઉપાયો કરવામાં સંધનું ધ્યાન ખેંચાતું નથી. પોતપોતાના ગચ્છના ખંડનમંડનમાંથી પરવારીને અન્ય લોકોને જૈન બનાવવામાં વારંવાર સંઘે ભેગા કરીને ઉપાયો લીધા હેય એવા લેખો દેખવામાં આવ્યા નથી. અન્યધર્મીઓની સાથે હરિયાઈમાં ઉતરવા માટે કેટલાક સૈકામાં તે પ્રયાસ થયો છે એવું જોવામાં આવે છે. જમાનાને અનુસરી જૈનોની સંખ્યામાં વધારો કરવામાં હાલ પણ મહા સંધ ભેગા થઈને વિચાર કરી શકતો નથી. સાધુઓએ પરસ્પર એક બી. જાના ખંડનમાં આત્મબળને વ્યય કર્યો હોય એમ અમુક સંગમાં અનુ માન થાય છે. જૈનધર્મ પાળનારાઓમાં ધર્માભિમાનને નવો જુસ્સે પ્રગટ નથી. એક વણિમ્ જતિને જ માત્ર જૈન ધર્મ હેય એવું માની સંતોબનાં ચિહે જન પ્રવર્તકોએ ધારણ કર્યા હોય એવું લાગે છે. જૈનને માટે ભાગ જૈનધર્મનાં તત્ત્વોથી અજાણ છે. હવે કંઈ જૈનોમાં ચળવળ થવા લાગી છે. જેનાચાર્યો અને સાધુઓએ પોતાની પ્રમાદદશા જોઈ છે. જેને ઉંઘમાંથી ઉઠાડવાને જાગ્રત થએલા જૈને બુમો પાડે છે. મહાસંઘના સામુદાયિક બળથી અને આદમભેગથી પ્રયાસ કરવામાં આવે તો જૈનેની અસ્તિતા નભાવી શકાય.
જેમાં કેળવાયલે વર્ગ વધતો થાય છે પણ તેનામાં આર્યસમાજીઓ અને પ્રસ્તિાની પેઠે આત્મભેગ આપવાની શક્તિ આવી નથી. કેળવાયલે જૈનવર્ગ પોતાના ગુરૂઓથી પ્રાયમેટા ભાગે વિમુખ રહે છે અને તે ધનવ્યયમાં અકેળવાયલ જૈનવર્ગથી પાછો પડે છે–અકેળવાયલ જૈન કરતાં ભણેલો જૈન પિતાની શકિતયોનો ભંગ આપવામાં પાછા પડે છે. જૈન સેવામાં તે ખરા જીગરથી ભાગ લઈ શકતા નથી તેથી કેળવાયલ જૈનવગે
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય
પેાતાની કિંમ્મત અંકાવવામાં ભૂલ કરી છે. ધર્મની શ્રદ્ધા વિના કેળવાયલા જંતાપર જૂનાએેની શ્રદ્દા એતી નથી. કેળવાયલા વર્ગ મેલ્યા પ્રમાણે રહેણીમાં રહેરો ત્યારે તેની કિમંત વધશે. ખરી રીતે વિચાર કરવામાં આવે તેા સદ્ગુણ્ણા વિનાની કેળવણી શુષ્ક ગણાય છે અને તેવી આત્માન્નતિના માર્ગો ખુલ્લા થતા નથી. આત્માના ગુણેાની કેળવણી માટે ભાષાની કેળવણીની ઉપયોગિતા સિદ્ધ કરે છે. જ્યાં સુધી મન વાણી કાયાના ગુણાત શુભમા માં ઉપયોગ યા નથી અથવા મન વાણી અને કાયાની શક્તિચાને ખીલવવામાં આવી નથી અને વ્યકિતને માટે તેમ” આખી દુનિયાના ભલામાં ભાગ લેવાય એવા સેવામુઙ્ગ ખીલવ્યે નથી ત્યાં સુધી ખરી કેળવણી પ્રાપ્ત થઇ એમ માની શકાય નહિ. આત્માના અનેક સદ્ગુણાને જે જે ઉપાયે ખીલવવા તે કેળવણી કહેવાય છે. પાતાની તથા જગતની ઉન્નતિમાં વાસ્તવિક બેગ ન આપી શકાય તે કેળવણી અધુરી તથા શુષ્ક જાણવી. જેનામાં ખરી કેળવણોને પ્રચાર થાય તેવા ઉપાયે શેાધવા આગેવાતાએ પ્રયત્ન કરવા જોઇએ. દરેક પ્રકારના ગુણોને ખીલવવાના માર્ગને કેળવણી કહી શકાય. કેળવાયલા જૈને વિચાર કરે છે ખેલે છે પણ આત્મભાગ આપવાને જોઇએ તે પ્રમાણમાં તૈયાર થયા નથી. તેઓ પહેલા પેાતાના રવા ઇચ્છે છે. પેાતાના રવાને ત્યાગ કરવા એ ધાર્મિકનાન પ્રાપ્ત કર્યા વિના બની શકે નહિ. જૈનધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેનેાની સેવા કરવા તેમજ આખી દુનિયાના જીવાનુ ભલું કરવા પ્રયત્ન કરનારા જેના પ્રગટ થશે ત્યારે જૈનેને ઉદય નજીકમાં સમજવું. અનેક ઉપાધિયા દુઃખેા સહન કરીને બંનેાની ઉતિમાં ભાગ લેવાની જરૂર છે.
For Private And Personal Use Only
૧૦૩
આર્યાવર્તની ચતુર્ણ પ્રશ્નને ઉચ્ચ સસ્કારિક કેળવણી જોઇએ તે પ્રમાણમાં હજી મળી શકતી નથી. આર્યાવર્ત ના લાક પેાતાની ઉન્નતિને માર્ગ દેખી શકે તેવા વિચારાના બહોળા ફેલાવા થયા નથી. આર્યાવર્ત ના લોકાને દરેક પ્રકારની પ્રગતિમાં કર્મ યાગી થવાની વ્યવસ્થા જોઇએ છીએ. આર્યાવર્ત ના લેાકાને ખરા ઉપદેશકેાની જરૂર છે. આર્યાવર્ત ના લેાકામાં ખેલવા પ્રમાણે વર્તવાની કેળવણીને-નીતિના માર્ગ ઉપર ઊભા રહીને-આપવાની જરૂર છે. આર્યાવર્ત ના વિદ્યાર્થીમેતે વીશ વર્ષ પર્યન્ત બ્રહ્મચ પાળીને શારીરિક સંપત્તિ મેળવે તથા મનમાં સદ્વિચારાને પ્રવાહ વહાવી શકે એવુ શિક્ષણ આપવાની જરૂર છે. આર્યાવર્ત ના લેાકાને અધ્યાત્મવિદ્યા અને યમ નિયમાદિ યોગેશને આયારમાં મૂકી શકે એવું શિક્ષણ આપવાની
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જૈન ધર્મ સાહિત્ય.
જરૂર છે. આર્યાવર્તની ઉછરતી પ્રજામાં શુદ્ધપ્રેમ, દયા, પરેપકાર, જગત સેવા, સંપ, સહનશીલતા, ખરો ત્યાગ, દીર્ઘદૃષ્ટિ, વગેરે ગુણોને આચારમાં મૂકીને બતાવી શકે એવા શિક્ષકે પ્રગટાવવાની જરૂર છે. આર્યાવર્તની પ્રજામાં આત્માની મહત્તા અને સત્ય સ્પર્ધાનુણુ જોઈએ. આર્યાવર્તની ઉછરતી પ્રજાને આત્મભોગ આપીને તેમને ખરા માર્ગે દોરે એવા સદાચારી, જ્ઞાની, ક્રિયાયોગી નેતાઓની ખરી આવશ્યકતા છે. આર્યાવર્તના મનુષ્યમાં પશુઓ પંખીઓ વગેરેનું રક્ષણ કરનારા ધર્મવિચારેને ફેલાવવાની જરૂર છે. આર્યાવર્તના લોકોમાં મતસહિષ્ણુતા પ્રગટાવવાની જરૂર છે. આર્યાવર્તના લોકોને કયા કયા ગુણોની ખોટ પડી છે તે સમજાવે એવા ઐતિહાસિક પુસ્તકોની જરૂર છે. શ્રી મહાવીર પ્રભુએ ઉપદેશેલો ધર્મ એ આર્યાવર્તને સાર્વજનિક ધર્મ થાય એવો ઉપદેશ કરવાની જરૂર છે. નાત જાતના હજારે ભેદ કઈ દષ્ટિએ થયા, તથા ધર્મના ઘણા ભેદો કઈ દષ્ટિએ પડશે અને કઈ દષ્ટિએ તેની ઉપયોગિતા વા અનુપયોગિતા છે તે આર્યા વર્તાના એક ખૂણાના એક ઝુંપડામાં રહેલ ગરીબ મનુષ્ય પણ જાણીને કર્મગી બને એવા પ્રયત્નો કરવાની જરૂર છે. જેનધર્મના આચાર અને વિચારો સાર્વજનિક છે. તેને ફેલાવો કરવાની જરૂર છે.
શ્રી વીશ તીર્થંકરએ આ આદેશ ઉપર ધર્મને ઉપદેશ આપીને આર્યાવર્ત ઉપર મહાન ઉપકાર કર્યો છે. શ્રી વીશ તીર્થકરે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા અને તેઓએ આખી દુનિયાના મનુષ્યોને તેમની ખરી ઉન્નતિ અર્થે ધર્મોપદેશ દીધા હતા. જે ક્ષત્રિય કુળમાં તીર્થકરો જમ્યા છે તે ક્ષત્રિય કુળ, હાલ શ્રી તીર્થંકરના ધર્મવિચારેને જાણવા પ્રયત્ન કરતું નથી તે શોચનીય છે. જૈનધર્મ દુનિયાના મનુષ્યોના હદયમાં ઉત્તમ શુદ્ધ ભાવના અને સદાચારનો રસ રેડે છે અને તેથી મનુષ્ય શુદ્ધાચારે તરફ સહેજે પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મનું ઉદાર સ્વરૂપ નહિ જાણનારાઓ ભલે જૈનધર્મને સંકુચિતદષ્ટિવાળ કહે પણ તેમ નથી. જૈન ધર્મના સિદ્ધાંતને અભ્યાસ કર્યા વિના આત્મન્નતિનો ખરો માર્ગ સમ્ય અવલંબી શકાય નહિ એમ અનુભવ આવે છે. જૈનશાસ્ત્રોમાં ચિંતન્યવાદ અધ્યાત્મવિધા, યોગવિદ્યા ભરપૂર છે. જ્ઞાનીએ જેનધર્મના સિદ્ધાંતને અવધવા સમર્થ થઈ શકે એવી સ્થિતિ હોવાથી બાલછો કે જે કેટલાક જેનો છતાં જૈનધર્મનું સ્વરૂપ નથી જાણતા તેવાઓ દુનિયાને જૈનધર્મનું અમૃત પાવા સમર્થ ન થઈ શકે તે બનવા યોગ્ય છે. જૈન
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ સાહિત્ય
૧૦૫
ધર્મનું સાહિત્ય બહાર આવવાથી આર્યાવર્તના લોકોમાં નવું ચૈતન્ય રૂરાયમાન થશે. આર્યાવર્ત ધમનો ખજાનો છે. મનુષ્યમાં મનુષ્યપણું લાવનાર જૈનશાસ્ત્રમાં બતાવેલા ઉદાર વિચારે છે અને તે આચારમાં મૂકવાની જરૂર છે. આર્યાવર્તનો ખરો જૈનધર્મ ખરેખર આર્યાવર્તના લોકોના ઉદય માટે બહાર પ્રકાશમાં લાવવાની જરૂર છે. મારે અમુક ધર્મ છે એવું માનીને અન્યધર્મ ઉપર અસહિષ્ણુતા ધારણ કરી અશાન્તિનું વાતાવરણ ફેલાવીને અવનતિના માર્ગ તરફ ગમન ન થાય એ ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. કોઈ પણ ધર્મના સત્ય વિચારોને એકાત દષ્ટિથી અન્યાય ન મળે એવો ઉપયોગ રાખવાની જરૂર છે. ઉત્તમ વિચારો ઝીલી શકાય તેવા કરી શકાય તે માટે વિશ વર્ષ પર્યત શારીરિક બ્રહ્મચર્ય પાળવાની તથા કસરત કરવાની આવર્તના લોકોને ખાસ જરૂર છે એવું ભાર દઈને ખાસ કહેવામાં આવે છે. આપણે અન્યધર્મી એને પાડવા જોઈએ નહિ, તેમની સાથે નીતિથી વર્તવું અને તેમને ઉત્તમ ધર્મના વિચારો સન્મુખ લાવવા.
' શ્રદ્ધાનંત જેના આગમોને આગળ કરીને આગમોથી અવિરૂદ્ધપણે ધર્મની ક્રિયાઓ કરે છે. જેનાચાર્યો આગમોથી અવિરૂદ્ધપણે જેનધર્મને ઉપદેશ આપે છે. શ્રી વીર પ્રભુના સિદ્ધાંતોની સત્યતાનો સર્વ દેશમાં પ્રકાશ થાય એજ જેનોની ઉત્તમ સેવા છે. જેનાગોની માન્યતા સ્વીકારીને જેનો આર્યા વતની શ્રેષ્ઠતા અન્ય દેશોમાં પ્રસિદ્ધ કરી શકશે. ગમે તે જાતિવાળા જેનેએ જેનાગોને આગળ કરીને ધમનુકાનોમાં લક્ષ્ય રાખવું જોઈએ. હિન્દુઓનું સર્વસ્વ તેમની માન્યતાના જેમ વેદ છે તેમ જૈનોનું સર્વસ્વ જૈનાગમો છે. જેનાગમોની શ્રદ્ધાવાળ જૈન ઉત્તમોત્તમ ધર્મ છે. મુસલમાનો જેમ કુરાનને આગળ કરીને ચાલે છે. તેમ જૈન બંધુઓએ ધર્મની બાબતમાં જૈનાગોને આગળ કરીને પ્રવર્તવું જોઈએ. પ્રીતિયો બાયબલને માન આપીને ચાલે છે તેમ જૈન બાંધવોએ લોકોત્તર જેનામોને માન આપીને ધર્મકરણીમાં પ્રવૃત્ત થવું જોઈએ. જેનધર્મ જ્યાં સુધી જેનોની નસોમાં વહેશે ત્યાં સુધી જેનો પોતાના સામાજિક, આત્મિક ઉન્નતિના માર્ગે વહ્યા કરશે. જૈનાગમોની શ્રદ્ધાથી ભ્રષ્ટ થએલે જૈન ગમે તે જાતિને ન હોય પણ તે જૈન કહેવાય નહીં. જેનધર્મની શ્રદ્ધાથી જૈનોમાં એક જાતને પ્રેમરસ વહેતો રહેશે અને તેથી સનાત જૈનધર્મનું રક્ષણ થયા કરશે. નવકાર શીએ , ઉજમણુ વગેરેનું ખંડન કરવું જોઈએ નહિ પણ તેમાં સુધારો
14
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જૈનધર્મ સાહિત્ય.
કરવું જોઈએ. રક્ષણ પદ્ધતિથી જૈને જે કંઇ સુધારા કરવા હોય તે કરવા પણ મૂળ ધર્માચારને નાશ થાય એવી પદ્ધતિકદી અંગીકાર કરવી નહિ. દરેક ગચ્છના આગેવાન સાધુઓએ સુલેહ જાળવીને ધર્મને ફેલાવો કરવા પ્રવૃત્તિ કરવી. એમ જે કરવામાં નહિ આવે તે આવા વખતમાં ગોના ઉપરથી લોકોની રૂચિ ઉતરી જશે અને ભવિષ્યમાં પોતાનું બળ ઘટી જશે. જમાનાને માન આપીને રક્ષણ પદ્ધતિથી જૈન ધર્મને ફેલાવો કરવો અને ઉપયોગી બાબતોમાં સુધારા કરવા.
ભેદભાવ રાખ્યા વિના-સર્વને સમાન ગણીને તેઓને આજીવિકા વૃત્તિ ઉપાયોની રક્ષા સુવ્યવસ્થા સાથે ધમ બનાવવા માટે ધર્મોપદેશ કરવામાં આવશે તો જૈનધર્મમાં લાખો મનુષ્યને દાખલ કરી શકાશે એવું ધર્માચાર્યોએ લક્ષ્યમાં રાખવું જોઈએ. સ્વધર્માભિવૃદ્ધિના ઐતિહાસિક ગ્રન્થ વાંચો અને તેમાં દાખલ થનારાઓની આર્થિક સ્થિતિ પર લક્ષ્ય છે તે તમને અવબોધાશે કે આજીવિકા સૂત્રેની સાથે ધર્મને આત્યંતિક નિકટ સંબંધ છે. ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરનારાઓ માટે સાધર્મિક વાત્સલ્ય અત્યંત ઉપયોગી છે. વરછ ઇત્યાદિ પાઠો વડે જીને ધર્મ સમ્મુખ કરવા હોય તો પ્રભાવના આદિ વડે બાળછને વ્યાવહારિક સુખ સાધનોની સાહાચ્ય સમર્પવા પૂર્વક ધાર્મિકમર્ગમાં પ્રવેશાવવાની આવશ્યક્તા સદા-સર્વથા સિદ્ધ નિયમ રૂ૫ છે એમ નિશ્ચય કરીને, ધર્મોપાસકોએ વ્યવહાર ગૃહસ્થત્વ ધર્મમાં યાવત અવસ્થિતિ છે તાવત્ ઉપયુક્ત સાધર્મિક વાત્સલ્ય પ્રભાવનાદિ ધર્મકાર્યમાં સ્વ સર્વશક્તિોને ભેગ આપવો જોઈએ. બાહ્ય સુખ સાધનોની પ્રભાવનાની સાથે જેનેની સંખ્યામાં મુસલમાન અને પ્રીતિની પેઠે; અમુક જૈનધર્મ વિચાર અને આચાર શૈલીએ વૃદ્ધિ થાય એમ પ્રાચીન જૈનધર્મોદ્ધારક અને સ્થાપકોની દષ્ટિને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આચારમાં લાવીને પ્રવૃત્તિ કરવી એવી દઢ ભાવના સર્વથા–સર્વદા-સર્વત્ર જેમાં પ્રગટવી જોઈએ અને એવી સંધવર્ધક સામાજિક ભાવનામાં સર્વ જૈને એકમત થાય એવી જૈન ધર્માચાર્યોએ ઉપદેશ શૈલીને સ્વીકારવી જોઈએ. તીર્થકરોના ભક્તો કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તરીકે હોય તેઓમાં પૂજ્ય બુદ્ધિ, ભક્તિભાવ સેવા ઉપાસના વાત્સલ્ય સ્થિરીકરણ વગેરે વડે પૂજાની વિશેષ આરાધના થાય તે જ જૈનસંધમાં નવું સંધ સંખ્યાબળ ચૈતન્ય પુરી શકશે.
૩ રાતિઃ રૂ.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
औपदेशिक.
સંવત ૧૯૬૭
वडनी अन्योक्ति.
એક મનુષ્ય એક દિવસ કેટલીક સાંસારિક ઉપાધિથી થાકીને વડના ઝાડ તળે વિશ્રામ લેતો હતો અને પિતાના આત્માને ધિક્કારતો હતો. તેને અનેક વિદને નડયાં હતાં તે ગળે પાસે ખાવા લાગે ત્યારે તેને વડે કહ્યું કે હે ભલા મનુષ્ય ! અનન્ત રત્ન ચિંતામણિ કરતાં પણ દુર્લભ એવી તારી જીદગીનો વ્યર્થ કેમ નાશ કરે છે? હું ઝાડ થઈને દુઃખ સહન કરૂં છું ત્યારે લોકો મને વડ કહે છે. વડનું મોટું ઝાડ હું થાઉ છું છતાં ખારૂં બીજ ન્હાનું છે. તેમજ જડલોકો મારાં કાળાં કાપી નાખે છે, મૂખ વાનરે મારો આશ્રમ લેઈને વ્યર્થ મારાં પાંદડાં તોડી નાખે છે, મારી વડવાઈઓને લો કાપી નાખે છે, કાગડા અને ગીધ જેવાં પંખી મારા ઉપર બેસે છે, ઉન્હાળાના પ્રખર તાપ સહન કરવો પડે છે, ચોમાસામાં મેઘની ધારાઓ અને વાયુના સંણ હુમલાઓ સહન કરવા પડે છે, પિશ માસની સખ ટાઢ બોલ્યા વિના સહેવી પડે છે, કેટલાક હારૂં અપમાન કરે છે, કેટલાક મારી છાલ કાઢે છે; આવાં આવાં અનેક દુઃખ સહન કરીને લોકોને છાયા આપું છું; પાંદડાં આપું છું: લાકડાં આપું છું ત્યારે લોકોએ છેવટે મારા ગુણના અનુસારે મારું નામ વડ પાડયું છે. હે મનુષ્ય ! તું દુનિયાથી કેમ કંટાળે છે? અને મૃત્યુના કેમ વિચારો કરે છે ? તેથી કંઈ તું સુખી થઈ શકે નહિ માટે મારી પેઠે દુઃખ સહન કર ! અને તારી ફર્શ પરમાર્થ બુદ્ધિથી બજાવ્યા કર ! દુનિયાના માન અને અપમાનને મૂંગે મોઢે સહન કર ! અને તારા ગુણોની પરીક્ષા થશે.
घडानुं दृष्टांत.
વડના થડમાં માતાજી નામે પૂજાયેલ એક ઘડે હતા તે પેલા મનુ ષ્યને કહેવા લાગ્યું કે હે મનુષ્ય ! તું મહાન આત્મા થઈને કેમ કંટાળી
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
આપદેશિક.
જાય છે. સૂર્યના તાપ વિના વનસ્પતિ વધી શકતી નથી તેા દુ:ખરૂપ તાપ વિના મનુષ્ય શી રીતે વધી શકે ? શ્રષભદેવપ્રભુને દુ:ખ પડયું હતું. શ્રીમહાવીરપ્રભુને દુઃખ પડયું હતું. દુ:ખ સહન કર્યા વિના કાઇની ઉચ્ચતા થતી નથી. તું મારૂં વૃત્તાંત સાંભળ. પ્રથમ તે! કુંભારે મને ખાણમાંથી કાઢીને મને ગધેડા ઉપર ચડાવ્યેા. ગામમાં ફેરવીને મને પછાડયા પછી પાણી નાખીને મને ખૂબ ગભે!; પશ્ચાત્ ચક્ર ઉપર ચઢાવીને મારૂ માથુ કાપી નાખ્યું; પછી મને તડકે મૂકી મારા ગુરૂ મને ટપલા મારવા લાગ્યા; પછીથી મને નરકની કુંભીપાકના જેવી વેદના ભાગવવા માટે ભટ્ટીમાં ઘાલ્યા; પછીથી મને બાહાર કાઢી તપાળ્યે પશ્ચાત્ મને ટકાની કિમ્મતમાં વેચ્યા. કુંભારગુરૂએ આપેલુ સર્વ દુઃખ મે' મૂંગા મુખે સહન કર્યું ત્યારે મારી યેાગ્યતા વધી અને હવે પૂજાવવા લાયક અન્ય છું. મારા શુકન ઉત્તમ ગણાય છે. માટે તને હુ કહુ કહ્યું કે તારે જો જગતમાં મેટા થવું હાય તા ભારી પેઠે દુ:ખૈા સહન કર ! સારૂં કાર્ય કરતાં પણ લેાકા સતાવશે. લેાકેા તારી નિન્દા કરશે. તારાં કાર્યોમાં વિશ્વ પડશે. તને કોઇ સારા કહેશે અને કાઇ નારા કહેશે. એ બધું સમભાવે વેરીતે તારે ઉત્તમ કાર્ય કરવાં પડશે પશ્ચાત તારી મહત્તાના ખ્યાલ ખરેખર લેાકેાને આવશે. પેલા મનુષ્ય વાનુ અને ખેલવું સાંભળી ચમકયેા. પેાતાની ભૂલ દેખી અને પોતાનું ઉચ્ચ જીવન કરવા ઉત્સાહી બન્યા. પાસાને છેદી નાખ્યા અને દુ:ખાને જીતવા પ્રયત્ન કરવા લાગ્યા અને અંતે સુખી થયા.
ટનુ
विचारीने अभिप्राय बांधवा पर दृष्टांत.
લેાકાની ઉડતી વાતા ઉપરથી કોઇ મનુષ્યે સબંધી કોઇ પણ મનુષ્ય ઉપર એકદમ અમુક અભિપ્રાય બાંધવાનું સાહસ કરવું ટ્ટિ. લેકમાં ઉડતી સર્વ વાતા સાચી હોય એવા ક ંઇ નિયમ નથી. ગુજરાતમાં આવેલ ગામમાં ઘણા રજપૂતા રહેતા હતા. એક ઘરડી રજપુતાણી એક દિવસ દળીને ઉડી અને બીજી સ્ત્રીને કહ્યું કે લી ઉડી. તેના મુખમાં દાંત નહાતા તેથી એમ કહેવાયું, જે સાંભળી બહુરી સ્ત્રી સમજી કે દલ્લી લુંટી. આ વાત દેશ સ્ત્રીઓમાં ફેલાઇ અને અન્તે આખા ગામમાં ફેલાઇ કે દલી લુંટાઇ. ગામના લોકો દલ્લી લુંટાઇ તેથી ધાડના ભયથી ઢાલ તરવારે લેઇ સજજ થયા અને બ ુકાના ભડાકા કરવા લાગ્યા એવામાં એક શેડ વચમાં આવીને કહ્યું કે દલી લુંટાઇ એવા કોના ત્યાં કાગળ આવ્યો. રજપૂત કહેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપદેશિક.
લાગ્યા કે આખું ગામ જાણે છે ત્યાં હુવે કાગળનું શું કામ? શેઠે કહ્યુ દલ્લી લુંટાવાના ખબર કાણુ લાબુ' ? રજપૂતાએ કહ્યું શેઠ એ બધી તપાસ તમે કરેા. શેઠે તપાસ શરૂ કરી-તપાસ શરૂ કરતાં કરતાં પેલી રજપૂતાણીએ વાત કરી ત્યાં પત્તા લાગ્યા. રજપૂત અને શેઠ ઘરડી રજપૂતાણીને ત્યાં ગયા અને કહ્યું કે ખા ! દલ્લી લુટાયાની વાત તમે કરી છે ? પેલી ઘરડી રજપુતાણીએ કહ્યું કે હુ તા કાંઇ જાણતી નથી. હું તેા દળી ઉઠી હતી એવી વાત મારી પાડેાશણુને મેં કરી હતી. પાડેાશ કહેવા લાગી કે દલી લુટી એવી મ્હે. બહેરી હોવાથી સાંભળી. આ વાત સાંભળીને રજપૂતાતે, શેઠને અને ગામના લેાકેાને હસવું આવ્યું. આ ઉપરથી સમજવાનુ કે કોઇ આપણને વાત કરે તે ઉપરથી તુ તે વાત એકદમ સાચી ન માની લેવી જોઇએ. મેાટા મનુષ્યાએ કાનના કાચા ન થવું જોઇએ. કોઇ પણ મનુષ્ય કોઇ સંબધી વાત કરે તેને સર્વ બાજુથી ચેક્કસ નિર્ણય કરવા જોઇએ કે જેથી પાછળથી પશ્ચાત્તાપ ન થાય. રાજાએએ, શેઠીયાઆએ તથા સત્તાધિકારીયાએ પેાતાના કાનને તથા હૃદયને પરતંત્ર ન બનાવવુ જોઇએ. બહાર જે વાતે મેાટી મેાટી સભળાય છે. તેનુ મૂળ તપાસવામાં આવે છે તે! તેમાંનું કાંઇ પણ હેતુ નથી એવુ પણ ઘણી વખત અને છે.
૧૦૯
शेटने फांसी.
અમદાવાદ જેવા નગરમાં એક કરેાડાધિપતિ શેઠ રાત્રે ચાઢામાં વા ગયા હતા. રસ્તામાં કાઇએ જેના પેટમાં તરવાર ઘાંચી છે એવા પુરૂષ દીઠા. શેઠે જ્યાથી તેના પેટમાંથી તરવાર કાઢી જે જોઇ તુ પેાલીસે પેલા શેઠને પકડીને કહ્યું કે તે આ પુરૂષનું ખૂન કર્યું છે. શેઠની કામાં તપાસ ચાલી. શેઠે તરવાર કાઢવાની વાત કબુલ કરી. છેવટે ન્યાયમાં એવું ઠર્યું કે શેઠે પેલા પુરૂષનું ખૂન કર્યું. માટે શેઠને ફ્રાંસી દેવી. આ દૃષ્ટાંત શ્રવણુ કરીને એટલે વિચાર કરવા જોઇએ કે કાઇ વાત કાનથી સાંભળીને એકદમ માનવી નિહ તેમ એકદમ દેખીને પણુ માનવી નહિ. શ્રવણુ કરી પશ્ચાત્ ચાક્કસ નિર્ણય કરીને તથા દેખીને પણ ચે!!કસ નિર્ણય કરીને અભિપ્રાય બાંધવેા.
For Private And Personal Use Only
देखादेखी करवायी हानि.
સૌની દેખાદેખી ગાડરીયા પ્રવાહની પેઠે ક્રાઇ જાતની ક્રિયા કરવી
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦
આપદેશિક.
નહિ, પણુ સમજીને ક્રિયા કરવી કે જેથી પાછળ પેાતાની હાંસી ન થાય. દેખાદેખી કાય કરવાથી વિચાર શક્તિ ખીલતી નથી અને પશુઓની પેઠે પરની પાછળ દેરાવવું પડે છે. પરની દેખાદેખી ક ંઇ પણ કરવાથી સાક્ષર વર્ગમાં હાંસીપાત્ર થવુ પડે છે. તેના ઉપર મેાતિયા ગધેડાનું દૃષ્ટાંત કહે વામાં આવે છે. ગુજરાત દેશમાં વિધાપુર નગર હતું ત્યાં એક રાજા રાજ્ય કરતા હતેા. તે રાજાને ભાળી રાણી હતી. ભાળી રાણીને એક કુંભારણુ સખી હતી. તેણીના વિના રાણીને ગમતુ નહાતુ. કુંભારણ અને કુંભારને સંતાન નહેતું. તેના ઘેર એક ગધેડી હતી. તેને એક બચ્ચું આવ્યું તેનુ નામ મદનીયા પાડવામાં આવ્યું. કુંભારણુ મદનીયાને પુત્રની પેઠે પાળવા લાગી અને તેની સારી બરદાસ કરવા લાગી. મનીયા ધાળે! હતા. કુંભારણને ખહુ પ્યારા હતા. એક દિવસ તે માંદા પડયા અને મરી ગયા. તેનુ કુંભાર અને કુંભારણે પુત્રની પેઠે મૃતકાર્ય કર્યુ.. રાણીએ એક દાસીની પાસે ખાર કઢાવી કે આજ કુંભારણુ કેમ આવી નથી. દાસીએ જણાવ્યું કે તેના વ્હાલા મદનીયા મરી ગયા છે. રાણી વિચારવા લાગી કે તેને મેતિયા પુત્ર મરી ગયે! તેથી આપણે પણ રાવું જોઇએ એમ વિચારી રાણી ફુસકે ડુસકે રાવા લાગી. રાજાએ આ વાત જાણી અને તે પશુ વિચારવા લાગ્યા કે રાણીનુ પાસેતુ સગુ મરી ગયું હશે. તેથી તે પણ આપણું સગું થાય એમ વિચારીને રાવા લાગ્યા. તેની દેખાદેખી પ્રધાન તથા કારભારી રેવા લાગ્યા, તે દેખીને સેનાપતિ પણ રાવા લાગ્યા, રાજા વગેરે રાતા રાતા ચાટા વચ્ચે ચાલ્યા. તે દેખીને શેઠિયાઓ-વ્યાપા રીએ પણ દેખાદેખી રાઇને પાછળ સ્કૂલવા લાગ્યા. બ્રાહ્મણ, કંસારા, દરજી, લવાર, પટેલીઆ વગેરે અઢારે વર્ણ રાતી રાતી તલાવના કાંઠે ગઇ. રાન્ત વગેરે સર્વે બેઠા. એવામાં એક ભાટ રાજાને પૂછ્યું કે મહારાજધિરાજ ! આપના સગામાં કાણુ મરી ગયું ? રાજાએ કહ્યું કે એ રાણી જાણે છે. રાણી પાસે પૂછાવ્યું ત્યારે તેણે કહ્યું કે મ્હારી હેનપણી કુંભારણા મદનીયા દીકરા મરી ગયા છે. કુંભારને ત્યાં ખબર કઢાવી ત્યારે માલુમ પડયું કે મનીયા ગધેડે! મરી ગયા છે. આ સાંભળી હસવું આવ્યું અને રાજા વગેરે મેાટા લાકા ઝંખવાણા પડી ગયા. આ દૃષ્ટાંત ઉપરથી સાર લેવાના એ છે કે દેખાદેખી કોઇ ક્રિયા કરવાના કરતાં ખરાબર સમજીને કરવી જોઇએ. “ દેખાદેખી સાથે જોગ-પડે પિડ કે વાધે રેગ. આવું ન બને તે માટે જે જે કરવામાં આવે તે સમ્યગ્ જાણવુ જોઇએ. સમજીને કર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઔપદેશિક.
૧૧૧
વાથી પશ્ચાત્તાપ કરવાનો વખત આવતો નથી. અન્યથા મદનીયાની મહાકાણ જેવું બને છે. દરેક વસ્તુનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે અને જે આચારમાં મૂકવાનું હોય તેનું તો અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. “પહેલું જ્ઞાન ને પછી કિરિયા” પદ ના તો રથ છે
लघु बाळ जेवा साधुओ. એક વિદ્વાન પુરૂષને સમાગમ થયો. તેને મેં કહ્યું કે ખરા સતે ન્હાના બાળકના વિનોદી ચહેરા જેવા ચહેરાને ધારણ કરે છે. ન્હાના બાળકને જેમ સર્વ મનુષ્યો ચાહે છે તેમ સંપુરૂને સર્વ મનુષ્યો ચાહે છે. હાનું બાળક દુશ્મનને પણ પ્રિય ગણે છે તેમ સંપુરૂષો દુશ્મનને પણ પ્રિય ગણે છે. નાનું બાળક કોઇના ઉપર આ મારો શત્રુ છે એવી બુદ્ધિવાળું દેખાતું નથી તેમ સાધુઓ પણ કોઈના ઉપર શત્રુબુદ્ધિવાળા દેખાતા નથી. નાનું બાળક જેવું આનન્દમાં રમ્યા કરે છે તેમ સાધુએ પણ જ્ઞાનાનન્દમાં મસ્ત રહે છે. નાના બાળક ઉપર પ્રાયઃ સર્વ મનુષ્યો પ્રેમ ધારણ કરે છે તેમ સાધુઓ ઉપર સવ મનુષ્ય પ્રેમ ધારણ કરે છે. ન્હાના બાળકની ચેષ્ટાથી દુશ્મન પણું જેમ પીગળી જઈને દયા બને છે તેમ સાધુઓની ચેષ્ટાથી દુને પણ દયા બને છે. ન્હાના બાળકને નાત જાત ભેદભાવ હોતો નથી તેમ સાધુઓને પણ નાત જાતને ભેદભાવ હોતો નથી. હાના બાળકને અજ્ઞાનાનન્દ હોય છે અને ખરા જ્ઞાની સાધુઓ તો જ્ઞાનાનન્દમાં મસ્ત રહે છે. ન્હાના બાળકને ચિન્તાઓ-શેક વગેરે અલ્પ હોય છે તેમ સાધુઓને પણ જ્ઞાનના બળે ચિન્તાઓ શેક વગેરે રહેતાં નથી. ન્હાના બાળકમાં પ્રેમ હોય છે. સાધુઓમાં શુદ્ધ પ્રેમ હોય છે. હાળા બાળકને માતાના ઉપર વિશ્વાસ હોય છે. સાધુઓને પરમાત્મા ઉપર તથા ગુરૂ ઉપર વિશ્વાસ હોય છે. નેહાનાં બાળકે પિતાની વાત અને કહે છે તેથી તેમના બેલવા પર પ્યાર આવે છે. સાધુઓ પણ સરળ દિલથી અન્યોને ખરેખર ઉપદેશ આપે છે તેથી તેમના બોલવા ઉપર લોકોને પ્રેમ પ્રગટે છે. ન્હાનું બાળક પ્રેમથી અને સ્પષ્ટાચારથી અન્યનાં હૃદય આકર્ષે છે તેમ મુનિવરે પણ શુદ્ધ પ્રેમ અને સ્પષ્ટાચારથી લોકેાનાં હદય આકર્ષી શકે છે. બાલ્યાવસ્થામાં જે આનન્દ હોય છે તે અજ્ઞાન સહભાવી છે. સાધુની અવસ્થામાં જ્ઞાનાનન્દ યોગાનન્દ પ્રગટે છે. બાળકો મોટાં થાય છે ત્યારે તેમાં સં
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
આપદેશિક
સારના પ્રપંચેાના લીધે સ્વા-કપટ વગેરે દોષો પ્રગટે છે. નાની એવા સાધુની અવસ્થામાં સ્વાર્યાદિક દેષોને લય થાય છે તેથી તેનું આનન્દમય જીવન બની રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिनी सर्वत्र निःस्पृहता.
એક મુનિ વ્યાખ્યાન વાંચવાની તૈયારી કરવા લાગ્યા. એક શ્રાવિકાએ કહ્યું કે હજી મારા પુત્ર આવ્યે નથી. શ્રાવિકાના પુત્ર આગેવાન હતા. મુનિએ કહ્યુ વ્યાખ્યાનના સમય થઇ ગયેા છે. શ્રાવિકાએ કહ્યું મારા પુત્ર વિના વ્યાખ્યાન વચાશે નહિ. મુનિરાજે કહ્યું કે શ્રાવિકે ! કોઇની સ્પૃહા હું રાખતેા નથી. તારા પુત્ર જેવા શેઠ તે! મારા વાસખેપમાંથી ધણા પ્રગટે છે. જે જગત્ની સ્પૃહા રાખે છે તે જગતને તામે થાય છે-જે જગતની સ્પૃહા રાખતા નથી તે જગા ઉપરી બને છે.
गुरुश्रद्धानी चर्चा.
એક વખતે એક સાધુ ઉપાશ્રયમાં શાન્ત ચિત્તથી બેઠા બેઠા પરમાભાના વિચાર કરતા હતા. તે વખતે એક શ્રાવક આવી કહેવા લાગ્યા કે મહારાજ ! હવે મારી શ્રદ્ઘા તમારા ઉપર સ્થિર રહેતી નથી. સર્વ સાધુએ ચાલે તે પ્રમાણે ચાલેા. મારા કહેવા પ્રમાણે ચાલશે તે તમારી મહત્તા વધશે. તમને આજ સુધી ગુરૂ માનુ છું પણ હવે તમે જો ખરાખર મારા કહેવા પ્રમાણે ન વાતે। દુનિયા તમને નિદર્શે તેથી હું તમને ગુરૂ માનીશ નહિ, તેમજ તમારી પાસે આવીશ નહિ. દુનિયાની તરફ ધ્યાન દેશને લાકમાં મારી સારી પ્રશંસા થાય તે પ્રમાણે વર્તશે તેા તમતે ગુરૂ માનીશ. કેમ તમે શે! ઉત્તર આપે! છે ? પેલા શાન્ત મુનિવરે શ્રાવકને કહ્યું કે શ્રાવક ! તારા વિચારામાં હજી પરિપૂર્ણ સત્યતા આવી નથી. તું ગારના ખાલાની પેઠે જેની પાસે જાય છે તેના જેવા વિચારે! કરનાર બની જાય છે. કીર્ત્તિ નામ કર્મના ઉદયથી કીર્ત્તિ પ્રસરે છે અને અપકીર્ત્તિના ઉદયથી અપકીત્તિ થાય છે. કોઇ પણ મનુષ્ય સંબંધી દુનિયાને એક સરખા અભિપ્રાય નથી. કેટલાક મનુષ્યા અમુક મનુષ્યને પ્રશ'સે તે અન્ય મનુષ્ય તેને ધિક્કારે છે. એકજ ચંદ્રને દેખીને પ્રત્યેક મનુષ્ય પોતાના અભિપ્રાય પ્રમાણે તેને સ્તવે છે વા નિર્દે છે. આત્મસાક્ષીએ ધર્મ કર્×
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદેશિક.
૧૧૩
વાની જરૂર છે. લોકોમાં પ્રશંસા થાય તેમ જે વર્તવા પ્રયત્ન કરે છે અને આત્માના સ્વાભાવિક ગુણો તરફ લક્ષ દેતો નથી તે આત્મગુણોથી છેતરાય છે. લોકો પોતપોતાની રૂચિ દષ્ટિ પ્રમાણે ભિન્નભિન્ન મત બાંધે છે. સર્વના એક સરખો મત મળતો આવતો નથી. આગમોના આધારે મને જે સમજાય છે અને મારાથી શક્તિ પ્રમાણે જે થાય છે તે હું કરું છું. લોકમતના વિચાર રૂપ વાયરાના જોરે આકડાના તુલની પેઠે ઉડવાની કંઈ જરૂર નથી. તું કહે છે કે હું તમને ગુરૂ માનીશ નહિ. આના ઉત્તરમાં અવબોધ કે તું ગુરૂ માને તે માટે હું સાધુ થયો નથી. શ્રાવક સમજીને જે પ્રથમથી તું ગુરૂ કરતાં શીખ્યો હોય તે તારી હાલના જેવી ત્રિશંકુની અવસ્થા રહેતા નહિ. સમકિતદાયક ગુરૂ તરીકે મને ગુરૂ માનતો હોય તેને કદી ત્યાગ થઈ શકે નહિ. વેશ્યાની પેઠે જેઓ વારંવાર ગુરૂઓ સ્વછંદથી બદલે છે તેઓ હજી શિષ્યનું લક્ષણ સમજી શકતા નથી. તું તારા માટે મને ગુરૂ માને છે. મારે તેમાં કાંઈ સ્વાર્થ નથી. પેલો શ્રાવક આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી ખુશ થઈ ગયો અને ગુરૂનું કથન ધ્યાનમાં લીધું.
योग्यता प्रमाणे उपदेश. એક મુનિએ બાલશ્રાવકોની આગળ દ્રવ્યાનુયોગની દેશના દેવા માંડી. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ શ્રાવકને પૂછયું, શ્રાવકો ! શું સમજ્યા ? શ્રાવકોએ કચ્યું, ગુરૂ મહારાજ ! અમને કંઈ સમજણ પડી નહિ. તમે સમજાવવા બહુ પ્રયત્ન કર્યો તે વાત ખરી છે પણ અમને કંઈ સમજણ ન પડી. માટે આપને તસ્દી પડી તેથી દીલગીર થઈએ છીએ. મુનિએ જાણ્યું કે મેં ભૂલ કરી છે. તેમનો અધિકાર તપાસ્યા વિના દેશના દીધી તે ઠીક કર્યું નહિ. તાના અધિકાર પ્રમાણે દેશના દેવી જોઈએ. બાલ જીવને તેના અધિકાર પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરવો. મધ્યમને તેના અધિકાર પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરવો અને જ્ઞાનીને તેના અધિકાર પ્રમાણે ઉપદેશ દે. ઉપદેશ આપતાં પહેલાં શ્રાતાનું જ્ઞાન, તેની રૂચિ અને તેને કેવી રીતે બાધી શકાય તે બાબતને પૂર્ણ વિચાર કરવાની જરૂર છે. શ્રાતાઓને જે જે બાબતેને બોધ આપવાની ઈચ્છા હોય તેને માટે તેઓ અધિકારી છે કે કેમ ? એવું પ્રથમથી જાણવાની જરૂર છે. ઔષધ આપનાર દાક્તર અથવા વૈધ પ્રથમથી દર્દીઓની તપાસ કરીને તેની યોગ્યતા પ્રમાણે ઓષધ આપે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉમ્મર આદિને વિચાર કરીને તે ઓષધ
15.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પદેશિક.
આપે છે તો દર્દીને ફાયદો થાય છે. પ્રથમ તો શ્રેતા ભાવિત છે કે અભાવિત છે, તેના મનમાં ધર્મ સંબંધી કેવા વિચારે પ્રગટે છે, તે કોની કોની સંગતિમાં આવ્યો છે, તેની શ્રદ્ધા કેવી છે, કેવા ભાવથી તે તત્વને શ્રવણ કરવા ઈચ્છે છે, ઈત્યાદિ બાબતને અનુભવ કરીને પશ્ચાત્ તેને બાધ દેવામાં આવે છે તે શ્રોતા અને વક્તાને આનન્દ પડે છે.
योग्यता प्रमाणे बोध देवा पर दृष्टांत. વડોદરામાં એક વખત રૂપવિજયજી મહારાજ ગયા હતા. ત્યાં તેઓ વ્યાખ્યાન વાંચતા હતા. પાલીના એક શ્રાવકે તેમની તારીષ્ટ સાંભળી કે શ્રીરૂપવિજયજી દ્રવ્યાનુયોગના જ્ઞાતા છે. પાલીને શ્રાવક વડાદરે આવ્યો અને ખાસ વ્યાખ્યાન શ્રવણ કરવા ગયો. વ્યાખ્યાનમાં કથાઓ ચાલતી હતી તેથી પેલે શ્રાવક નારાજ છે. મહારાજે તેનું મન જાણું લીધું. અને બીજા દિવસે પ્રસંગ લાવીને દ્રવ્યાનુયોગની દેશના દીધી તેથી પાલીના શ્રાવકને બહુ આનન્દ થયો અને મહારાજની તારીફ કરી. એક નગરમાં એક સાધુ વ્યાખ્યાન વાંચતા હતા, તે તૈયાયિક હતા. વ્યાપ્તિનું સ્વરૂપ વાંચતા હતા. પણ શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં જતી હતી. એક વખત એક શ્રાવિકાને તેના ધણીએ કહ્યું કે વ્યાખ્યાનમાં શું આવે છે ? તેણુએ કહ્યું કે જ્યાં ધૂમાડો હોય ત્યાં રડું હેય. (પર્વતમાં ધૂમાડે છે, એવી વાત આવે છે.) આ ઉપરથી સમજવાનું કે અધિકાર પ્રમાણે ઉપદેશ આપવાથી લાભ થાય છે.
ज्ञानीओनी अवस्थामा विशेष आनंद.
એક વખત એક મુનિવર પાસે પ્રજ્ઞાસ્ટારું નામ શ્રાવક આવ્યો. તેણે ગુરૂ મહારાજને વિનયપૂર્વક કયું કે કૃપાનાથ ! મારી બાલ્યાવસ્થા જે હાલ મને સાધુ ઉપર ભાવ થતો નથી. દેવ, ગુરૂ, ધર્મના ઉપર બાલ્યાવસ્થામાં મને ઘણું રૂચિ હતી. હાલ તેમને દેખું છું તે પણ બાલ્યાવસ્થા જે પ્રેમ પ્રગટતો નથી. બાલ્યાવસ્થા સારી કે યુવાવસ્થા સારી તેની મને શંકા રહે છે. બાલ્યાવસ્થામાં મારી મા ઉપર અને મારા બાળ મિત્રો ઉપર જે રાગ હતો તે રાગ હાલ નથી, હાલ તો મહારૂં જીવન સ્વાર્થમય બનતું જાય છે. આનું શું કારણ હશે અને હવે મારે શું કરવું જોઈએ તે કૃપા કરીને સમજાવશો કે જેથી મારું જીવન સુધરે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓપદેશિક,
૧૧૫
ગુરૂ મહારાજ કર્યો છે કે, વાઢાઢ! શ્રાદ્ધ-બાલ્યાવસ્થામાં નિર્દોષ પ્રેમ પ્રાય: હોય છે. પ્રાયઃ બાલ્યાવસ્થામાં કોઈના અવગુણ દોષો તરફ દષ્ટિ જતી નથી. જેવું હૃદયમાં તેવી રીતે બાહ્યનું વર્તન પણ હોય છે. સંસારના કાવા દાવા, કપટ કળાઓ સ્વાર્થ વગેરે દેષોનું વિશેષતઃ અનભિપણું હોવાથી નિર્દોષ પ્રેમ અને પ્રસન્ન વદન રહે છે. પશ્ચાત મોટી ઉમર થતાં સંસારની બાબતોનું જ્ઞાન વધે છે અને મોહનું જોર પણ તે સાથે વધે છે, તેથી દેવ, ગુરૂ, ધર્મના ઉપર પણ અજ્ઞાની છોને બાલ્યાવસ્થા જેવો પ્રેમ રહેતો નથી. જ્ઞાની મનુને તે બાલ્યાવસ્થા કરતાં જ્ઞાનની વિશેષતઃ પ્રાપ્તિ થવાથી વિશેષતઃ ધર્મ, ગુરૂ, દેવ ઉપર પ્રેમ પ્રગટે છે. બાલ્યાવસ્થાને જેવો ઉત્તમ પ્રેમ હોય છે તે મોટી ઉમ્મરે પ્રાયઃ જ્ઞાની છવામાં પ્રેમ રહી શકે છે. પ્રેમ લક્ષણું ભકિત જેવી બાલ્યાવસ્થામાં સધાય છે તેવી અજ્ઞાનીઓ મોટી ઉમરમાં સાધી શકતા નથી. કૃષ્ણને માનનારા કેટલાક વૈષ્ણવો કહે છે કે ૧૧ વર્ષ અને બાવન દિવસના કૃષ્ણ અને તે પછીના કૃષ્ણ તે પહેલાનાં કરતાં જૂદા હતા. અગિયાર વર્ષ સાધિક બાવન દિવસના કૃષ્ણમાં કલિકાલનો પ્રવેશ થયો નહોતો. આ ઉપરથી અપેક્ષાએ સારાંશ ગ્રહણ કરવા કે મોટી ઉમ્મરમાં પણ જ્ઞાનની સાથે બાલ્યાવસ્થાના કરતાં શુદ્ધ એવો પ્રેમ ધારણ કરીને, દેવ, ગુરૂ અને ધર્મની સેવા કરવી. મોટી ઉમર થતાં અનેક વસ્તુઓના હૃદયમાં સ્વાર્ષિક ભાયિક સંસ્કારો પ્રગટે છે તેથી માતા, પિતા, ગુરૂ, મિત્ર ઉપર પણ શુદ્ધ પ્રેમ ધારણ કરી શકાતું નથી. શુદ્ધદેવગુરૂ-ધર્મ પર શુદ્ધપ્રેમ ધારણ કર. કુમતિના વિચારોને કાઢી નાખ. જ્ઞાનયોગીના જેવી પિતાના આત્માની દશા કરીશ તે બાલ્યાવસ્થા કરતાં અનંતગણો આનન્દી બનીશ.
स्वयं गुणी बनवा पर एक भक्त दृष्टांत. અન્યોને ધર્મી બનાવવા પહેલાં પિતાનામાં સદ્ગણોને આવિર્ભાવ કરવાની જરૂર છે. પોતાનામાં ગુણો પ્રગટયા હોય છે તો તેની અને અસર થાય છે. એક ઠેકાણે એક ભકત પુરૂષ રહેતો હતો. તેની પાડોશમાં એક કશી મનુષ્ય રહે છે હતો. કશી મનુષ્ય આખા ફળીયામાં ગમે તે પ્રસંગે ઉભા કરીને અને તેની સાથે ગમે તે રીતે બોલ્યા કરતું હતું. કલેશ કર્યા વિના તેને જપ થતું નહોતું. એક દિવસ પિલા ભકત પુરૂષના વારો આવ્યો. કલેશ કરનારે પેલા ભકતના ઉપર પ્રસંગ પામીને ગાળાની
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદેશિક.
વૃષ્ટિ કરવા માંડી. તેનું અપમાન થાય અને હલકાઈ પડે તેવી બનાવટી વાત બોલવા લાગ્યો. બોલતાં બેલતાં તે થાકી ગયો ત્યારે તે બોલતો બંધ થયું. તે વખતે પેલા ભકતે સાકરીયું પાણી પીવા આપ્યું. તેણે પાણી પીધું અને પાછો ટટાર થયો એટલે ગાળો દેવા લાગ્યો. ગાળે દેતાં દેતાં થાકી ગયા ત્યારે તે બંધ પડશે. ત્યારે પેલા ભકતે તેને સ્વાદ ફળો ખાવા આપ્યાં. સ્વાદુ ફળ ખાધા બાદ તે વિચારવા લાગ્યો કે અહે મેં બહુ ખોટું કર્યું. મેં આટલી બધી ગાળો દીધી તો પણ આ ભો તે ઉલટું મારું સારું કર્યું. અરે મારો કેટલો બધો વાંક ? એમ વિચારીને તેણે વિચાર કર્યો કે હું ફક્ત તેની માફી માગું તો સારું. એમ વિચારી ભક્તની માફી માગી અને કહ્યું કે મેં તમને ગાળો આપી તેથી બહુ દિલગીર છું. હવે હું મારી ટેવ સુધારીશ અને થોડા કાલમાં સારી રીતે સુધરીશ. પિલા ભકતે કહ્યું કે તે ગાળો દીધી પણ મેં લીધી નથી તેથી મને તેની કંઈ અસર થઈ નથી. પણ તારા શરીરમાં ક્રોધ પ્રગટેલો તેથી થએલ પરિ. તાપ તથા થાક વગેરે દેખીને મને બહુ દયા આવી તેથી મેં તારી સેવા કરી છે. હું તારા આત્માને દેખું છું તેથી મને તારા સંબંધી સારો વિચાર રહે છે. પેલા લડવાડીયા મનુષ્ય ભક્તનો આ સુંદર ઉપદેશ સાંભળ્યો અને સદાકાળને માટે સુધર્યો. કદી તેણે પછીથી કોઈની સાથે લદાઈ કરી નહિ, અને બીજાઓને તે શાતિ આપવા લાગ્યા.
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નૈતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૭.
સમાજમાં કેટલાકોને ફ્લેશ યુદ્ધ કરતા જોઇએ છીએ અને તેએને દાખી દેવાના પ્રયત્ન કરવામાં નથી આવતા તેનુ ઘેરું ધણું ફળ સર્વને ચાખવું પડે છે. એક આયેટમાં બેઠેલા મનુષ્યા હોય અને તે આગમેટમાં કાઇ કાણે કાણું પડયું હાય અને તેમાં પાણી ભરાતુ હોય તે સની ક્રુજ છે કે તે કાણાને ગમે તે રીતે પુરી દેવું, જો તે કાણું પૂરી દેવામાં ન આવે તે આગમેટમાં બેઠેલા સર્વ મનુષ્યેાને તેનું મૂળ ભાગવવું પડે છે. તે પ્રમાણે સમાજમાં, સધમાં, નાતમાં, ગચ્છમાં, કામમાં દેશમાં, મંડળમાં કલેશ જાગ્યા હાય તેા તેને સર્વેએ ભેગા મળીને સમાવી દેવા જોઇએ. જે કલેશ, ઝગડે! શમાવી ન દેવામાં આવે તે ગંજીમાં પડેલા અગ્નિના તણખાની પેઠે વા ગામમાં લાગેલા અગ્નિની પેઠે સ તે દુ:ખને થોડા ઘણા ભાગ પ્રાપ્ત થાય છે. વિવેકી મનુષ્યએ ક્લેશ ઝગડા વગેરેને થતાજ સમાવી દેવા જેઇએ. તે બાબતમાં જરા માત્ર પ્રમાદ કરવા ચેગ્ય નથી. ક્ષુદ્ર નાનાં પ્રાણીઓમાં પણ લેશ યુદ્ધા થતાં હાય તા તેની ઉપેક્ષા ન કરતાં તે વારવા જોઇએ. એક વનમાં ઘણાં પશુઓ રહેતાં હતાં. એક દિવસ એ કાચંડાઓને ( સરડાએને ) લડાઇ થઇ તે દેખીતે એક ઉંદરે એક મોટા હાથીને કહ્યું કે આ એ કાચંડાઓને લડતા વારવા ોઈએ. મૃગલાં, સસલાં, વગેરે પ્રાણીઓ એની લડાઇમાં ગમ્મત માનીને વારતા નથી તે યેાગ્ય થતું નથી. તમે તેા વિવેકી છે માટે તમે એ કાચડાઓને લડતા વારે. જો હે વારા તે! તે તેની લડાથી ખીજા પ્રાણીઓને પણું દુ:ખ થશે. પેલા હાથીએ ઉંદરને ઉત્તર આપ્યા કે, એ બિચારા કાચડાની લડાઇથી આપણુને શા ભય છે. તુ નાનુ પ્રાણી છે તેથી બહુ આવે છે. પેલા ઉંદર તે ભાન રહ્યા. એટલામાં એ કાચડા લડતા લડતા હાથીના કાનમાં પેસી ગયા અને કાનમાં યુદ્ધ મચાવવા લાગ્યા તેથી હાથીને વેદના થવા લાગી અને તે ગાંડા જેવા થઇને દોડવા લાગ્યા. વનનાં નાનાં વૃક્ષ ઉખેડવા લાગ્યા. એક તાપણી બળતી હતી ત્યાં
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
નૈતિક.
हाथीना कानमां काचंडो पेठो. આવ્યો અને જંગલીઓનાં લુગડાં તાપણીમાં નાખવા લાગ્યો અને એક લુગડું બળતું બળતું સુકાં લાકડાં પાસે પડયું, તેથી વનમાં અગ્નિ ભડભડ બળવા લાગ્યો. ઘણું પ્રાણીઓ મરી ગયાં. હાથી અગ્નિના તાપે સરોવરમાં પેઠે, અને સરોવરના પ્રાણીઓને તેથી ઉપદ્રવ થયો. આ દૃષ્ટાંત સમજીને વિવેક મનુષ્યએ સુદ જોશને પણ સમાવવા પ્રયત્ન કરે જોઈએ.
સુધારકે જુનાઓને નિર્દે, કમખોડે તેથી કંઈ તેઓ સુધારામાં આગળ વધી શકે નહિ. પ્રાચીનના વિચારોમાં પણ જે જે અંશે સત્ય જણાતું હોય તે ગ્રહણ કરવાની જરૂર છે. સનાતનીઓ સુધારકોને નિર્દે, કમખડે અને તેઓમાં વૈરભાવ કરે તેથી તેઓ કંઈ સુધારકો ઉપર સારી અસર કરી શકે નહિ. સુધારકોની દૃષ્ટિમાં સર્વથા સત્ય વા સર્વથા અસત્ય સમાયું હોય એવો નિયમ નથી, તેમજ સનાતનીઓના (પ્રાચીનેના) વિચારોમાં સર્વથા સત્ય વા સર્વથા અસત્ય સમાયું હોય એવો નિયમ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ય અને અસત્ય અવધી શકાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જાગ્યા વિના સત્ય વા અસત્યને સંપૂર્ણ નિર્ણય થઈ શકતો નથી. સુધારકે પ્રાચીનના કે જે પિતાનાથી વિરૂદ્ધ વિચારો લાગતા હોય તે વિચારોની સાથે વિરૂદ્ધતા ધારણ કરે તે કંઈક એગ્ય ગણાય, પરંતુ જે તેઓ પ્રાચીનોની સાથે અંગત વૈર, દેવ, કલેશ ધારણ કરે તો અનીતિના માર્ગમાં તેઓ નો પ્રવેશ થએલો ગણાય. પ્રાચીનોસનાતનીઓ પોતાના વિચારોથી વિરૂદ્ધ એવા સુધારકોના વિચારને લઈ સુધારકે ઉપર વિર રાખે, સુધારકોને નાશ કરવા પ્રયત્ન કરે અને વ્યકિત-જાતિ નિન્દા, યુદ્ધ વગેરે કરે તો અનીતિના માર્ગમાં તેઓને પ્રવેશ થયો એમ ગણી શકાય. પરસ્પર વિચારોની ભિન્નતાએ જાતિ નિન્દા, કલેશ વગેરે ન કરે જોઈએ, પિતાનાથી વિરૂદ્ધ વિચાર જેઓના હેય તેઓના આત્માઓની નિન્દા હેલના કરવાથી કદી ખરે જય મેળવી શકાતો નથી. પોતાનાથી વિરૂદ્ધ વિચારો કે જે આગમોના આધારે જૂઠા હેય તે દલીલોથી તે જૂઠા વિચારને હઠાવવા પુસ્તકો વા ભાષણો દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. સત્ય દલીલથી સત્યનું મંડન કરતાં અને અસત્યનું ખંડન કરતાં કોઈની જાતિ નિન્દા ઉપર ન ઉતરી જવું જોઈએ. સત્યને સત્ય તરીકે સ્થાપન કરવામાં દલીલોથી પ્રયત્નશીલ થવું જોઈએ,
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક.
અને નિર્ભય બનવું જોઇએ. સત્યની અનેક અપેક્ષાએ હોય છે સનાતનીઓ અને સુધારકામાં જે જે અરશે સત્ય જણાતુ હોય તે તે અપેક્ષાએ તે તે સત્યને ગ્રહણ કરીને ખરા જેનેએ જજુની પેઠે સત્યને! પ્રકાશ કરવા.
For Private And Personal Use Only
૧૧૫
અન્યાની મરજી સાચવીને અન્યાની પ્રીતિ આદિ મેળવવા હાજી હા કરવાની ટેવ કદી ન પાડવી નેએ, હાજી હા કરવાની ટેવથી પેાતાની સ્વતંત્રતાને દેશવટે દેવાય છે અને પેાતાના વિચારો વિરૂદ્ધ વર્તવાથી પોતાનો આત્માનું અપમાન કરી શકાય છે, અને તેથી અન્ને પરિણામ સારૂ આવતું નથી. પોતાના સદ્વિચારાને દાખી દેઇ અન્યાની મરજી સાચવવાથી ઇન્દ્રાસન મળતુ હોય તે પણ તેની સ્પૃહા ખરેખર સત્પુરૂષો રાખતા નથી.
हाजी हा पर दृष्टांत बोध.
માનસ નગરમાં પહેલાં એક રાજા થઇ ગયેા. તેણે વિચાર કર્યાં કે આપણે એક સારા દિવાન રાખવા. હાજી હા કરનારા દિવાનથી સત્યને પ્રકાશ બહાર આવતા નથી. એક દિવસ તેણે કેટલાક મનુષ્યાને દિવાન પદવી માટે ખેાલાવ્યા. ચન્દ્રશ કર નામના પુરૂષને તેણે મેલાવીને પૂછ્યું. ચન્દ્રશકરજી ? હાથીની સ્વારી મને ઠીક લાગે છે. તમારા રો! અભિપ્રાય છે ? ચન્દ્રશ કરે કહ્યું; વારે વાહ હાથીએની સ્વારી તે। રાજાઓને શોભી શકે. રાજાએ કહ્યું, હાથીના કરતાં ઘેાડાની સ્વારી સારી લાગે છે. ચન્દ્રશંકરે કહ્યું, હાથીના કરતાં ઘેાડા લાખ દરજ્જે સારા. હાથી રીસાળ રહે છે અને દાડી શકતા નથી. રાજાએ કહ્યું, ગધેડાની સ્વારી બહુ સારી લાગે છે. ચન્દ્રશ કરે કહ્યું, વારે વાહ ગધેડાની સ્વારીથી તેા કદી પડવાના ભય રહેતા નથી. અને મરછમાં આવે ત્યાં ઉભું રાખી શકાય છે. રાજાએ કહ્યું ગધેડાની સ્વારી કરવાથી લેાકેામાં હાંસી યાય. ચન્દ્રશંકરે કહ્યું, હા સાહેબ, ખરાખર વાત છે. ગધેડાના જેવું મૂર્ખ કાઇ પ્રાણી નથી, રાજાએ કહ્યું, પાલખીમાં બેસવાથી આનન્દ પ્રગટે છે, ચન્દ્રશંકરે કહ્યુ, વાહરે વાહ, પાલખીની શી વાત થાય ? રાજાએ કહ્યું પાલખી બહુ હાલે છે. ચન્દ્રશકરે કહ્યું, હા સાહેબ, પાલખીમાં બેસવાથી પીધેલુ પાણી હાલે છે. રાજાએ વિચાર્યું કે આ મનુ ષ્યને દિવાન બનાવ્યા હોય તે, તેનાથી મારા રાજ્યની ઉન્નતિ થવી દુર્લભ છે. ચન્દ્રશંકરને કહ્યું તમેા હાજી હા કરનારા મનુષ્ય છે તેથી તમને દિવાન કરી શકાશે નહિ, શાન્તિદાસ નામના એક ગૃહસ્થને ખેાલાવીને રાજાએ પૂછ્યું:રાજાએ પેાતાની મેળે કારોખાર ચલાવવા જોઇએ કે પ્રજાની સમ્મતિ લેવી
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
નૈતિક.
1
1
1
11
"
-"- *
.
.
.
*
*
*
*
* *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જોઈએ? શાન્તિદાસે કહ્યું પ્રજાના વિચારોની સમ્મતિ લેવી જોઈએ. બ્રિટીશ સરકારની રાજ્ય પદ્ધતિએ રાજ્ય ચલાવવાની જરૂર છે. પ્રજાની સેવા અને પ્રજાની ઉન્નતિ અર્થે રાજા છે એમ સ્મરણમાં રાખવાની જરૂર છે. મારા સ્વતંત્ર વિચારે હું કહું છું તેમાં કંઇ ફેરફાર હોય તો પરસ્પર વિચારેની આપ લે કરવાની જરૂર છે. રાજા અને પ્રજાએ ભેગા મળીને પરસ્પર વિચારની આપ લે કરવી જોઈએ. રાજાએ શાન્તિદાસના સ્વતંત્ર વિચારો જાણીને તેને દિવાન નીમ્યો. આ ઉપરથી સમજવાનું કે હાજી હા કરવાની ટેવથી ખરેખર લાભ થઈ શકતા નથી. આગમના આધારે સત્યજ્ઞાનના પ્રકાશ લેઈ પિતાની અને પારકી ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો.
ઠાઠમાઠ અને ઘટાટોપના કૃત્રિમ મંડળથી અજ્ઞ મનુષ્યોને પ્રપંચ જાળમાં ફસાવીને પિતાની સ્વાર્થ વૃત્તિને તૃપ્ત કરનારા મનુષ્ય પોતાના આત્માને છેતરે છે અને તેથી અને અવનતિનો માર્ગ ખુલ્લો થાય છે. વિશેષમતિ ધારણ કરનારાઓ સામાન્ય મતિવાળા મનુષ્યોને પોતાના વશ કરી શકે છે, પણ અતે તેથી પોતાનો અભ્યદય થતું નથી. મન, વાણી અને કાયાની શકિતયોને ખીલવવી હોય તો ડોળપણું ત્યાગ્યા વિના છૂટકો થવાને નથી. દરેક મનુષ્યની સાથે આર્યભાવથી વર્તવામાં આવે તેજ આર્યપણું પ્રાપ્ત થાય.
वाणिया घारना खीला छे तेनुं दृष्टांत. વાણિયા ઘારના ખીલા છે. એવી કહેવત નીચે મુજબ સાંભળી છે. મારવાડમાં સાદડી ગામમાં એક ભેજક સાધુનો વેશ ધારણ કરીને ગયે. ગામની બહાર્ તે બયાન તથા કપટ ક્રિયા કરીને ઉત્તમ ચારિત્રનો ડોળ દેખાડવા લાગ્યો. વાણિયાઓ તેને ગામમાં લઈ ગયા. પ્રતિક્રમણ વખતે વાણિયાઓ આવ્યા. પ્રતિક્રમણમાં કાઉસગ્નમાં તેણે બે હાથ ઉંચા કર્યા. વાણિયાઓએ પૂછયું બાપજી ! બે હાથ ઉંચા કેમ કર્યા ? પેલા કપટી સાધુએ કહ્યું
મુક્તિમાં જાણે હવે તે બે હાથ ઉંચા કરણ ઔર નરકમેં જાણે હવે તે બે હાથ નીચા કરશું.” વાણિયાઓએ વિચાર્યું કે અહીં આ મુનિ ઉત્તમ ક્રિયા કરનારા છે. ખરી ક્રિયા છે તેમણે બતાવી એક દિવસ એક શ્રાવકે મહારાજને કહ્યું કે નવકારવાળી ગણવાના નિયમ આપો. પેલા મુનિએ કહ્યું નવકારવાળી કહે તે સ્ત્રી હે જાવે. નેકારવાળો કહેણે ચાહિયે.સાધુ સીકો પાસ ન રાખે નેકારવાળી તે સ્ત્રી હે ગઈ, નેકારવાળીકુ સ્ત્રી કહે કર પાસે રખે તે દેષ લગ જાવે.” પેલા વાણિયાઓએ કહ્યું કે આ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિક.
૧૨૧
મુનિ ખરી ક્રિયા દેખાડનારા આવ્યા છે. ગામના વાણિયાઓએ મુનિજને કહ્યું કે આજ પ્રતિક્રમણ કરાવો. મુનિએ કહ્યું કે હું કરું તેમ કર્યા કરો. પેલા કપટી મુનિ જેમ કરવા લાગ્યા તેમ વણિકો કરવા લાગ્યા. છઠ્ઠી આવશ્યકતા અને પેલા કપટી મુનિને વઈ ( ફેફરું ) આવી તેથી આલોટવા લાગે. વાણિયાઓ પણ આલોટવા લાગ્યા. મુનિના મુખે ફીણ આવ્યું. વાણીઓએ ઘણી મહેનત કરી પણ ફીણ આવ્યું નહિ અને ક્રિયા પૂરી થયા બાદ કહેવા લાગ્યા કે “બાપજી ! થારે પડિક્કમ બહાત આછો હું. થાકું ફૅણ આયા.” મારૂં નહિ આયા એક દિવસે કાર્તિક પુનમે ગામની બહાર્ છાણ મથન ક્રિયા કરાવી. છાણના ઢગલામાં લાકડું ઉભું કરીને બને તરફના લોકો પાસે ખેંચાવ્યું. તે ઘડીમાં આમ જાય અને ઘડીમાં આમ જાય. વાણિયા બહુ ખુશ થયા અને કહેવા લાગ્યા કે આ સાધુ સાચે છે અને કર્મ ટાળવાની અમને ખરી ક્રિયા બતાવી. છેવટે પેલા કપટી સાધુએ કહ્યું કે વાણિયાઓ! તમે આ ઘારના ખીલા જેવા આમ તેમ ભમાવ્યાથી ભમી જાઓ છો. મેં તમને ખોટું ભરમાવ્યું છે અને છેવટે જવું છું કે તમે બકની પેઠે કપટી ક્રિયાના આડંબરે છે. કપટીઓ ક્યાં ભૂલો તમારા જેવા બાલને ભમાવે છે તેથી તમારી એક ગુરુ ઉપર શ્રદ્ધા રહેતી નથી. તમારી આગળ કપટી કલાવંત ઘટાટોપ કરનાર ફાવી જાય છે અને તમારી એક ગુરૂ ઉપર શ્રદ્ધા ગુરૂપણની પાકી ન રહેવાથી ધારના ખીલા જેવા બની જાઓ છો. તમે કદી કોઇના થયા નથી અને તમારા ઉપર ગુરૂનો વિશ્વાસ રહેતો નથી અને ખરી શ્રદ્ધા વિના તમારું કલ્યાણ થતું નથી.
नारद जेवानी वातपर विश्वास न मूकवो जोइए.
નારદવેડા કરીને પરસ્પર લડાવી મારનાર મનુષ્યનું કદી કલ્યાણ થતું નથી. એક બીજાને આડું અવળું ભમાવીને પરસ્પર કલેશ કરાવનારા મનુષ્યોનો કદિ વિશ્વાસ ધારણ કરવો નહિ. ભદ્રક મનુષ્યોને કળાબાજ મનુષ્ય લડાવી મારે છે તેના ઉપર એક દષ્ટાંત નીચે મુજબ છે.
Bત વધ. વિદ્યાપુર નામના નગરમાં ચન્દ્રસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં રૂષભદાસ નામના શેઠ અને ચંપા નામની શેઠાણી વસતાં હતાં અને એક બીજા ઉપર પ્રેમ તથા વિશ્વાસ સારો હતો. પુરૂષ અને સ્ત્રી આનન્દમાં જીવન ગાળતાં હતાં. કોઈ દિવસ અંશ માત્ર પણ કલેશ થયો નહતો, એ ખરેખરે પ્રેમ અને સંપ છે. રાજાની મંડળીમાંના એકે કહ્યું તે બેની વચ્ચે
-
1.6
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧રર
નૈતિક
હુંલડાઈ કરાવું. બીજાઓએ કહ્યું જે તું લડાઇ કરાવે તેા ખરેખરા નારદ કહેવાય. પેલા નારદ વિધ્ને વેષ ધારણ કરી રૂપલદાસ શેઠની દુકાને ગયે. પરગામથી માલ ખરીદવા આવ્યા છુ' એમ રૂષભદાસના પૂછતાં જણાવ્યું. જમવાના વખતે શેઠ તેને પાતાની સાથે ઘેર લેઇ ગયા. શેઠાણીએ ભેજન પીરસ્યું પણ નારદે ખાધું નહિ. ન ખાવાનું કારણ પૂછ્તાં અનેક બહાનાં જણાવ્યાં પશ્ચાત્ તે ઘેર શેઠની ગાદી ઉપર સુઇ ગયે. રૂષભદાસ શેઠ દુકાને ગયા. શેઠાણીએ પેલા વસીયાત નારદ શેઠને કહ્યું, કેમ તમે જમ્યા નહિ ? મને ખરૂં કારણુ કહે. શેઠે કહ્યું એ કહેવામાં સાર નથી. શેઠાણીએ પકડી. અંતે નારદ શેઠે કહ્યું તારા ધણી મારા ગામને ધેાખી છે. બાલ્યાવસ્થામાં અમે બન્ને મિત્ર હતા તે અહીં આવ્યા બાદ શેઠ બની ખેઠે અને તે તને પરણ્યા પણુ તેની સાથે મારાથી શી રીતે ખવાય ? પરણતાં પહેલાં કુળ વગેરે પૂછ્યુ હાત તા સારૂં. તમારા ભવ ખગડયા. શેઠાણીએ કશું શેઠ ધેાખી છે એમ શાથી જાણી શકાય ? પેલા નારદે કહ્યું કે રાત્રે બરડા ચાટજે એટલે ખારાશ જણાશે તેથી લુગડાં ધાતા હતા એમ જણાશે. શેઠાણીએ પરીક્ષા લેવાના ઠરાવ કર્યાં. નારો દુકાને ગયા અને ત્યાં પણ શેઠના પૂછવાથી જણાવ્યું કે તારી સ્ત્રી ચુડેલ છે તેથી મેં ખાધુ નહિ. શેઠે કહ્યું તે ચુડેલ છે એમ શાથી જાણી શકાય. નારદશે કહ્યું, રાત્રીએ તું ઉધી જાય છે ત્યારે તે તારા ખરડા ચાટીને લેાહી પીએ છે. શેઠને પણ વહેમ પડચા અને પરીક્ષા લેવાના ઠરાવ ઉધ્ધા એટલે શેઠાણીએ હળવે રહીને જીભ વડે તેથી ખારાશ જણાઈ. શેઠે ખૂમ પાડી કે અરે આ ચૂડેલ છે. શેઠાણીએ બૂમ પાડી કે અરે ધેાખી છે. બન્નેનું કેશાકેશી યુદ્ધ થયું. હજારા મનુષ્યા દેખતાં લેશ વધવા લાગ્યા. રાજા સુધી ફરિયાદ ગઇ. પેલા નારદ શેઠની નારદવિધા પ્રગટ થઇ અને પુનઃ બન્ને વચ્ચે પ્રેમ સૌંપ થયા. આ ઉપરથી સમજવાનુ કે નારદ જેવા દુર્જન મનુષ્યા કાચાકાનના ભાળા લેાકાને આહુ’અવળુ ભરમાવીને લડાવી મારે છે માટે કાઇની વાત સુણીને એકદમ કાઇ જાતના નિર્ણય કરવા નહિ. કદી કાચાકાનના થવું નહિ. જેટલું કાને સંભળાય તેટલું સત્ય હોય એવું માનવું નહિ. વા વાયાથી નળીયું ખસ્યું, તે દેખીને કુતરૂં ભસ્યુ,' એવું ઘણી વખત બને છે. એક કાનથી બીજે કાન વાત જતાં ઘણા ફેરફાર થઇ જાય છે માટે અનેક રીતે વિચાર કરીને તથા તપાસ કરીને કોઇની વાત સાંભળીને તેની માન્યતા સ્વીકારવી,
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
કર્યાં. રાત્રે શેઠ કપટથી ખરડાને ચાટવા માંડયા
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतिथि सेवा.
સવત્ ૧૯૬૭
ગામડાએમાં આતિથ્યભાવ વિશેષ દેખવામાં આવે છે. ભારત ભૂમિના ગામડાઓમાં અતિથિને દેવની સમાન પૂજવામાં આવે છે. પેાતાને ઘેર કાઇ પણ મનુષ્ય આવે તે તેના સત્કાર કરવા જોઇએ અને તેને યથાશક્તિ ભાજત કરાવીને ખુશ કરવા જોઇએ. પાતાને ઘેર કર્દિ શત્રુ પણ અતિયિ થઇને આવે તે લૈાકિક વ્યવહાર પ્રમાણે તેના આદર સત્કાર પૂજા કરવાની જરૂર છે. સર્વ પ્રકારના અપરાધા સૂત્રી જને શત્રુને પણ ધેર આવતાં અતિથિ તરીકે સ્વીકારી તેના દેવની પેઠેં આદર સત્કાર કરવા જોઇએ. અતિથિ સત્કાર સંબધી અમારા સાંભળવામાં એક વાત આવી હતી તે નીચે મુજબ.
મેવાડમાં કેશરીયાજી તરફના પહાડી પ્રદેશમાં એક ભાવડા રહેતા હતા. દુષ્કાલના પ્રસગે તે ગરીબ થઇ ગયા હતા. એક વખત એક સાહેબ પાદરીની પાસે સાહાય્ય લેવા ગયા. પેલા પાદરી સાહેબે સિપાઇ પાસે ધક્કા મરાવી કાઢી મૂકયા. પેલા ભાવડા પેાતાના ઘેર ગયા અને અન્ય ઉપાયે વર્લ્ડ આ∞વકા ચલાવવા લાગ્યા. કેટલાક માસ બાદ પેલા સાહેબ ડુઇંગરામાં કરવા ગયા. ડુંગરામાં તે ભૂલે પડયા અને સાંજરે પેલા ભાવડાની ઝુંપડી પાસે આવી પહોંચ્યા. સાહેબ આખા દિવસનેા ભૂખ્યા અને તરસ્યા હતા. પેલા ભાવડાએ પાદરી સાહેબને આળખીને માન સાથે ખાટલી ઉપર એસાડયા અને પેાતાના ઘરમાંથી પાણી લાવીને પાયું, પશ્ચાત્ તેને છાશ રોટલા અને ધેાલીનાં પાંડાનુ શાક ખાવા આપ્યું. સાહેબને તા ભૂખથી તે અમૃત સમાન લાગ્યું. રાત્રીના વખતમાં સાહેબને ધાસની પથારી કરીને તેમાં સુવાની વ્યવસ્થા કરી આપી તથા તેને તાપવા માટે તાપણી કરી. તેમજ નનવરાના ઉદ્ધવ ન થાય તે માટે પોતે સાહેબની પાસે જાગતા ખેડા. પાદરી સાહેબને સવારમાં તેમના મુકામ તરફ વિદાય કર્યાં. માગમાં વાતચિત કરવાથી પાદરી સાહેબે પેલા વડાને ઓળખ્યા અને કહ્યું
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
અતિથિ સેવા.
હું તને ઓળખું છું. ભાવડાએ કહ્યું કે હું પણ તમને ઓળખું છું. પાદરી સાહેબે કહ્યું કે તું મારા ધક્કા અપમાન વગેરે ભૂલી ગયો અને મારે સત્કાર કર્યો તેનું શું કારણ? પેલા ભાવડાએ જવાબ આપ્યો કે અમારા ભારતવાસીઓ પોતાને ઘેર ગમે તેવો પત્ર આવે પણ તેની દેવની પેઠે સેવા કરે છે અને તેમાં ખામી આવવા દેતો નથી. તમોએ મને જે કર્યું તે તરફ ભારે જોવાનું નથી. મારે તે તમે મારા ઘેર આવ્યા એટલે અતિથિ માનીને દેવની પેઠે પૂજવા જોઈએ એવું અમારૂ આર્યોનું લક્ષણ છે. પ્રભુના કૃત્રિમ ભક્ત થવાથી વા સત્તાથી વા લક્ષ્મીથી વા પ્રોફેસર થવાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રભુનો ઉપદેશ એ છે કે સર્વ પ્રાણીઓને મારા સમાન માનશે તે તમે મને પ્રાપ્ત કરી શકશો. અમે જંગલી લોકે વિશેષ શું સમજી શકીએ. પેલા બ્રીસ્તિ સાહેબને ભાવડાના ઉપદેશની બહુ અસર થઈ. તેણે ભાવડાને પૈસા આપવા માંડયા. ભાવડાએ કહ્યું કે અતિથિ સેવામાં લક્ષ્મીની લાલચ રહેતી નથી. સાહેબ પોતાના ઘરમાં પેઠે અને વિચાર કર્યો કે હજી આપણે પાદરી થયા પણ પ્રભુના ભક્તના ગુણો પ્રાપ્ત કર્યા નથી. ભારતવાસીઓની ભાવવાળી અતિથિ સેવા તે ગામડામાં હજી કંઈક દેખાય છે બાકી શહેરના લોકો તે ધર્તતા-સ્વાર્થતા, ઉપરની પ્રેમ આદિથી ખરી અતિથિ સેવાથી પરદેશીઓના સંસર્ગે દૂર થતા જાય છે.
ગૃહસ્થવાસ માંડનારા મનુષ્યએ અતિથિ સેવા ખરા પ્રેમથી કરવી જોઇએ. ગૃહસ્થાવાસનું ભૂષણ દાન છે. સુપાત્રમાં દાન દીધા વિના ગૃહાવાસ શોભી શકતો નથી. ગૃહસ્થ બનીને પિતાને ઘેર યાચના કરનારાઓને
ગ્ય એવું દાન જે મનુષ્ય આપતો નથી તેના ઘરમાં અને સ્મશાનમાં તફાવત નથી. પોતાના ઘેર જે જે સાધુ સન્ત આવે તેમની રે વા ભક્તિ કરવી જોઈએ. સાધુઓને નિર્દોષ આહાર પહેરાવનારા ગૃહસ્થ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. એક કબુતર અને કબુતરીએ એક ઘોર વનમાં એક ઝાડ ઉપર પિતાનું ઘર બાંધ્યું હતું અને ત્યાં તે બે રહેતાં હતાં. એક દિવસ સાત દિવસને ભૂખે અને પિશ માસના લીધે શીતથી ઠરી ગયેલા એક શિકારી તે ઝાડની નીચે આવી બેઠે અને અત્યંત ઠંડકથી તેના હાથ પગ કરી ગયા. પેલો કબુતર પિતાની સ્ત્રીને કહે છે કે તે સ્ત્રી ! આપણું ઘેર અતિથિ આવ્યો છે માટે અતિથિ સેવા કરવી જોઈએ. પેલી કબુતરી ઉઠીને કોઈ ઠેકાણેથી ચાંચમાં બળતું લાકડું લઈ આવી અને હેડળ પડેલા પાંદડામાં મૂકીને પાંખોથી વાયુ ઉડાવવા લાગી તેથી પાંદડાને ભડકે થી
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિય સેવા.
अतिथि सेवापर कबुतर अने कबुतरीनुं दृष्टांत.
તેના તાપ વડે પેલા શીકારીને ચૈતન્ય આવ્યું અને તે ખેડ થયેા કહ્યુ તરી પેાતાના સ્વામી કછુતરને કથે છે કે આપણા ઘેર આવેલા આ શિ કારી અતિથને ભોજન કરાવવુ જોઇએ. કમ્રુતરે કહ્યું હું આ તાપણીમાં પડીને શેકાઇ જઇશ તે તે ખાને શિકારી તુષ્ટ થશે. કબુતરી કહેવા લાગી કે હું તાપણીમાં પડું. કબુતર કહેવા લાગ્યા કે હું તાપણીમાં પડું. ઘી રકઝક થયા પછી બન્ને ઠરાવ કરીને તાપણીમાં પડયાં. પેલા શિકારી આ બન્નેની વાત સાંભળીને તથા તે બન્નેના શરીરનું ભાજન કરીને તે વિચારવા લાગ્યા કે અરે મેં તેા ગૃહસ્થાવાસ માંડીને આ પંખીના જેવુ કદિ કાઈનું આતિથ્ય કર્યું" નથી. પંખીઓ પણ અતિથિ સેવામાં સર્વસ્વ ત્યાગ કરીને પોતાની ફરજ બજાવે છે ત્યારે મેં તે કંઇ કર્યું નથી. મારી શી ગતિ થશે ? મે તેા લાખા પશુ પંખીઓને મારીને ભારે। આત્મા પાપી બનાવ્યા છે. કાઇ પણ પુણ્યનું કાય મેં કર્યું નથી. મેં આજ સુધીનુ બધું જીવતર નકામું ગાળ્યુ છે એમ વિચાર કરતાં કરતાં તેના મનમાં બહુ પશ્ચાત્તાપ થયા અને અશ્રુની ધારા વહેવા લાગી. વગડામાં એક સાધુ ધ્યાન ધરતા હતા તેની પાસે ગયા અને પેાતાનું સર્વ વૃત્તાંત કથીને પાપને નાશ કરનારી એવી સાધુની દીક્ષા ગ્રહણ કરી. તે યમ-નિયમેાને પા ળવા લાગ્યા. દુર્ગુણાને ત્યાગ કરીને ધર્મનાં અનુઢ્ઢાને કરવા લાગ્યા. અન્તુ મરીને સુર્ગાતમાં ગયા. કશ્રુતર અને કબુતરીનુ ગૃધાવાસનું અતિથિ સેવા ઉપર દૃષ્ટાંત સાંભળીને ગૃહસ્થ મનુષ્યાએ તિર્થ સેવા કરવી જોઇએ, સાધુઓની સેવા કરવી જોઇએ, ત્યાગીને આહાર પાણી વડે રોવવા જોઇએ. દયા-સહ-પરાપકાર–તિ, શુદ્ધ પ્રેમ વડે ધર્મ કરવામાં તત્પર થવું ોઇએ.
For Private And Personal Use Only
૧૨૫
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૂના હેતુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૭
જિનેશ્વર પ્રભુના નવ અંગે પૂજા કરવાના હેતુ શાસ્ત્રામાં દર્શાવ્યા છે. પ્રભુના ગુણા લેવાને માટે પ્રભુની પૂજા કરવાની જરૂર છે. વીતરાગ દેવપર શુદ્ધ પ્રેમ પ્રગટવાથી વીતરાગ પ્રભુની દશા પ્રાપ્ત કરવા વિચારા પ્રગટયા કરે છે. વીતરાગની પ્રતિમા દેખીને વીતરાગ દશાનું સ્મરણ કરવુ અને પ્રભુના જેવી પેાતાનામાં વીતરાગ દશા પ્રશ્ટાવવા પ્રયત્ન કરવા. પ્રભુની પ્રતિમા દેખીને વારવાર તેમના જીવન ચરિત્રનુ સ્મરણ થાય છે અને તેથી તેમના ગુણાનું વારંવાર સ્મરણ થાય છે. શુદ્ધ પ્રેમ પૂર્વક ગુણાનું મરણુ કરવાથી હૃદયમાં ગુણેાના સ’સ્કાર પડે છે અને અન્તે વીતરાગના જેવા ગુણા પોતાના આત્મામાં પ્રકટી નીકળે છે. કારણૢ પામીને વીતરાગના ગુણાનું સ્મરણ થાય છે. પ્રભુના ગુણેાનું સ્મરણ કરવાને માટે પ્રભુની પ્રતિમાની આવશ્યકતા છે. કારણ કે પ્રભુની પ્રતિમારૂપ આલંબન પામીને ભકતા પ્રભુના ગુણાતુ સ્તવન મનન સ્મરણ કરી શકે છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુના આરેાપ કરવામાં આવે છે અને પ્રભુની આગળ ભકતા દાષા ટાળાને ગુણા લેવાના વિચાર કરે છે. પ્રભુના ગુણા સ્મરણુ કરીને પોતાનામાં રહેલા દુર્ગાણા કાઢવાને માટે દૃઢ પ્રતિજ્ઞાઓ કરે છે. પ્રભુના ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. પૂજાના !ક ભેદા વડે પ્રભુને પૂજે છે. પ્રભુના સેવક બનીને ભતા પેાતાના હૃદયના ઉભરા કાઢે છે અને પ્રભુને હૃશ્યમાં સ્થાપન કરે છે. જેટલી વખત સુધી પ્રભુના ગુણાનું કીર્તન કરવામાં આવે છે તેટલી વખત સુધી આત્મા પેાતાના સ્વભાવમાં રમણતા કરે છે અને તેનાથી હૃદયમાં ગુણેાનાં ખીજો વાવે છે કે જે કાલાન્તરે વૃક્ષ રૂપે દેખાય છે. સંસારી જીવા જેવાં જેવાં કારણે પામે છે તેવા તેવા પ્રકારના વિચાર કરવામાં તત્પર થઇ જાય છે. સંસારી છા ખાદ્ય અનેક કારણાને પ્રાપ્ત કરીને દીવસના મેગ્ર ભાગ સૌંસારમાં વ્યતીત કરે છે તેવા જીવાને જિનપ્રતિમાનું આલખન મળે છે તેા પ્રભુના ગુણા પ્રાપ્ત કરવા તરફ્ તેમનું મન વળે છે.
બહાર્
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
૧૨9.
પ્રભુના જમણા પગના અંગુઠે પૂજા કરીને મનમાં એવું વિચારવું કે ભગવાન પગના બળ વડ દેશદેરા વિચર્યા છે. અનેક જીવને બાધ આપીને તારવામાં પગની સાહા લીધી છે માટે પ્રભુના જમણું પગને પૂજીને આપણે પણ પ્રભુના જમણું પગ ની પેઠે ધર્મનાં કાર્યો કરવાં જોઈએ. ચરણુ કમલ પૂછને સેવાધર્મ સ્વીકારો જોઈએ. આખા શરીરમાં પગ સેવકનું કાર્ય કરે છે. આખા શરીરને આધાર પગપર છે તેમ સર્વ ધર્મ ને આધાર સેવાધર્મ છે. જેમાં પ્રથમ સેવક બને છે તેઓ પશ્ચાત સ્વામી બનવાને લાયક બને છે. જેઓ સેવાધર્મનો જાત અનુભવ ગ્રહણ કરતા નથી તેઓ સ્વામી થઈ શકતા નથી. સેવાધર્મ પ્રથમ શિખવો જોઈએ અને સેવાધર્મ પ્રથમ કર જોઈએ. પ્રભુએ પગનો જગત જીવોનું શ્રેય: કરવા ઉપયોગ કર્યો છે તે પ્રમાણે આપણે પણ તેમના ચરણ કમળ પૂજીને તેમની ચરણ કમલને સેવા ધર્મ સ્વીકારશું ત્યારે ખરેખરા સેવક બની શકીશું. મોટા થવું હોય તો સેવાધર્મ સ્વીકારે. એમ પ્રભુના ચરણકમલ પૂજનનો સાર ગ્રહણ કરો. પ્રભુના ચરણકમલ પૂછને સેવાધર્મ સ્વીકારીને આપણે તે પ્રમાણે વર્તીએ પિતાનું અને જગત નું કેટલું બધું કલ્યાણ કરી શકીએ ? તેને ખ્યાલ કરવો જોઈએ. પ્રભુના ચરગુકમલ પૂજનારે પિતાની શક્તિ વડે સેવા ધર્મ કરવા જોઈએ. જૈનધર્મની સેવામાં દરરોજ ભાવ અને આચાર વધે તો સમજવું કે પ્રભુના ચરણકમલની ખરેખરી પૂજા કરવામાં આવે છે. સેવક બનીને જેનોએ પ્રત્યેક ધર્મકાર્યો કરવાં જોઈએ, અને બાહ્ય પદવી વગેરેની ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ એમ ચરણ કમલની પૂજા જણાવે છે. સેવાધર્મ કરવામાં યુગલિકોની પેઠે વિનયની જરૂર રહે છે. જૈનશાસનની ઉન્નતિ કરવી હોય વા જગતનું કલ્યાણ કરવું હોય તો પ્રભુચરણના સેવક બનીને પ્રભુચરણના ગુણ ગ્રહણ કરી તે પ્રમાણે વર્તા. જાનુબળે પ્રભુ કાયોત્સર્ગમાં રહ્યાં હતા. કાર્યોત્સર્ગમાં જાનુએ સાહા આપી હતી આપણે પણ જાનુને ગુણ ગ્રહણ કરીને અન્યોને ધમકાર્યોમાં સહાય આપવી જોઈએ. જાનુને પૂછને પ્રત્યેક જીવોને સુકાર્યમાં સહાય આપવાનો આત્મામાં ગુણ પ્રગટાવવો જોઈએ. જાનુના જેવા ગુણો પ્રગટાવવા માટે દરરોજ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રભુના હસ્તની પૂજા કરીને આપણે પ્રભુના હસ્તની પેઠે પ્રવૃતિ કરવી જોઈએ. પૂર્વે ગૃહસ્થાવાસમાં તીર્થકરોએ સાંવત્સરિક દાન આપ્યું હાં, તત સંસારમાં રહેનારા મનુષ્યોએ પણ પ્રભુના હસ્તની પૂજા કરીને
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
પૂજા હેતુ.
*
*
*
પિતાના હસ્તવડે સુપાત્રોમાં દાન દેવું જોઈએ. પ્રભુના હસ્તે અનેક પારમાર્થિક કાર્યો કર્યા છે માટે તે પૂજય બન્યો છે, અને તેની પૂજ્યતાના હેતુઓને આપણે પણ ગ્રહણ કરીને આપણું હસ્તને પૂજ્ય બનાવવો જોઈએ. પ્રભુના હસ્તનો ગુણ લેવા માટે પ્રભુના હસ્તની પૂજા કરવામાં આવે છે. વીતરાગ દેવના હસ્તની પેઠે પોતાના હસ્તવડે દાન દેવા આદિ અનેક શુભ કાર્યો થવાં જોઈએ. લક્ષ્મી સત્તા આદિને પરમાર્થ કાર્યોની ઉન્નતિમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રભુએ હસ્તવડે જેવાં કાર્યો ક્ય તેવાં કાર્યો કરવાને માટે હસ્ત પૂજતી વખતે દ્રઢ સંકલ્પ ધારણ કરવો. “જે હાથે તે સાથે ” સારાંશ કે જે હસ્તવડે દાનાદિ શુભ ધર્મ કરવામાં આવશે તે જ અનતે પરભવમાં સાથે આવશે. પ્રભુના હસ્તની પૂજા કરતાં છતાં જેઓ કંજુસના શિરદાર રહે છે તે ખરેખરી રીતે પ્રભુહસ્તની પૂજા કરી શકતા નથી. પ્રભુના હસ્તની પૂજા કર્યા બાદ પિતાના હસ્તે દાનાદિ ઉત્તમ શુભ કાર્યો થવાં જોઈએ. પ્રભુએ અનેક જનોને પોતાના હસ્તે દીક્ષા આપી તેવી રીતે આપણે પણ પ્રભુના હસ્તનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુના હસ્તના ગુણો લેવાને માટે જ આપણે પ્રભુના હસ્તની પૂજા કરીએ છીએ એમ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પિતાના હસ્તે કોઈપણ બાબતમાં કંઇ વપરાય છે પણ યાદ રાખવું કે શુભ કાર્ય માં હસ્તનો ઉપ
ગ કરવાનો છે. મનુષ્યમાં દાન ગુણ પ્રથમ ખીલવો જોઈએ. દાન ગુણથી ત્યાગ દશા ઉત્પન્ન થાય છે, અને ત્યાગ દશાથી ખરે સંન્યાસ પ્રાપ્ત થાય છે. દરરોજ પોતાના હસ્તે દાન કરવાનો અભ્યાસ પાડવો. મૂછોનો ત્યાગ થયા વિના દાન દેઈ શકાતું નથી. હસ્તથી જેઓ દાન કરે છે તેઓ પરભવમાં સુખી થાય છે. પ્રભુનું મસ્તક પૂજીને પ્રભુના જેવું ધ્યાન ધરવા ભાવ રાખવો જોઈએ. પ્રભુએ ધ્યાન બળ વડે કર્મનો નાશ કર્યો હતો, તેવી રીતે પ્રભુનું મસ્તક પૂછને ધ્યાનના સદ્વિચારો કરવા જોઈએ.
પ્રભુએ કંઠવડે દેશના દેઈ અનેક જીવને તાર્યા. તેમના કઠે પૂજા કરીને કંઠને ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુના કંઠની જેમ પિતાના કંઠનો સદુપયોગ કરવામાં આવે તેજ કંઠની પૂજા સક્લ થાય. પ્રભુના કઠે પૂજા કરતી વખતે પ્રભુએ કંઠ વડે દેશના દોધી તેનું ચિત્ર પોતાના હૃદયપટમાં ખડું કરવું. પિતાના કંઠમાંથી પોતાનું અને અન્ય જીવોનું શ્રેય થાય એવા શબ્દો બહાર કાઢવા, કંઠવડે પ્રભુના ગુણોનું ગાન કરવું.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
પ્રભુની પરમાથ દેશનાનું સ્મરણ કરવું. શ્રી વીર પ્રભુએ છેલ્લા વખતે શેાળ પ્રહર સુધી દેશના દીધી. શ્રીવીર પ્રભુએ જગતને તારવા માટે જે ઉપદેશ દીધા તે કદી ભુલાય તેમ નથી. તેમના કંઠેનું વારંવાર પૂજન કરીને તેમના ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા એજ પૂજાનું ખરૂં કર્ત્તવ્ય છે. પ્રભુનુ હૃદય પૂછને પ્રભુના હૃદયની પેઠે આપણુ` હૃદય શુદ્ધ બનાવવા સંકલ્પ કરવા. પ્ર ુએ ધ્યાન ધરીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું તે પ્રમાણે આપણે પણ ધ્યાન ધરવા પ્રયત્ન કરવા જોઇએ. છદ્મસ્થાવસ્થામાં પ્રભુએ ક્ષમાદિ અનેક ગુણાને હૃદયમાં ધારણ કર્યાં હતા અને મેરૂ પર્વતની પેઠે હૃદયમાં ધૈર્ય ધારણ કરીને ઉપસર્ગાથી ચલાયમાન થયા નહાતા. પ્રભુના હૃદ્યને પૂછતે પ્રભુના હૃદયગુણા લેવા દૃઢ સાંકલ્પ કરવા. પ્રભુનુ હૃદય પૂને તેવુ' હૃદય બનાવવા દરરાજ ચાંપતા ઉપાયેા લેવા. પ્રભુના હૃદયમાં રહેલા દરેક ગુણોનું સ્મરણ કરીને પ્રભુનુ હૃદય પૂજવામાં આવે તે પૂજકોના વ્યની શુદ્ધિ થઇ શકે. પ્રભુના હૃદયને પૂછને હૃદયના પ્રત્યેક ગુણા લેવા દૃઢ સંકલ્પ કરવેા. હું પ્રભા તમારૂ હૃદય જેવુ નિમ`ળ છે તેવું મારૂ` હૃદય કરવાને માટે હું તમાર હૃદય પૂછને દૃઢ સંકલ્પ કરીને મારૂ હૃદય આજથી શુદ્ધ બનાવવા પ્રયત્ન કરીશ. મારા હૃદયમાં રહેલાં ક્રોધાદિક દાષાને હવે હું આપનું હૃદય પૂછતે દૂર કરવા પ્રયત્ન કરીશ. આપના હૃદયનું આલંબન લેઇ મા હૃદય શુદ્ધ કરવા આજથી ખરા અંતઃકરણથી પ્રયત્ન કરીશ. હું પ્રભે! ! આપના હૃદયમાં પ્રગટ થએલ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારા હૃદયની આજથી હું શુદ્ધિ કરીશ. શુદ્ધ હૃદયની શુદ્ધતાને પ્રકાશ ખરેખર શુદ્ધ હૃદયમાં પડી શકે છે. આપના હૃદયની પૂયતા અવમેધાયાથી મારા હૃદયમાં આપનુ હૃદય ધ્યેયાકાર રીતે પરિમાવીશ અને આપના હૃદયના ગુણો પ્રાપ્ત કરીશ એમ-હૃદયની પૂજા કરતાં દૃઢ સંકલ્પ કરવા. જે લાકા પ્રભુનું હ્રદય પૂજે છે અને પ્રભુના હૃદયના ગુણા પેાતાના હૃદયમાં પ્રગટાવતા નથી તે પ્રભુની હૃદય પૂજાનું માહાત્મ્ય સમ્યગ્ અવશેાધી શકતા નથી. પત્થર પણ દોરડીના ઘસારાથી ઘસાય છે પણ જેનું હૃદય ખરેખર પ્રભુના હૃદયની પૂજા કરતાં પાપથી દૂર ન થાય તે સમજવું કે તે જીવ હજી સંસારમાં ઘણા વખત પરિભ્રમણ કરશે. પ્રભુનું હૃદ્ય પૂજતી વખતે દરરોજ હૃદયમાં વિચાર કરવા કે પ્રભુનું હૃદય પૂજીને મારા હૃદયમાં મેં કયા કયા ગુણેા પ્રગટાવ્યા અને હજી કયા કયા ગુણા પ્રગટાવવાના પ્રભુના હૃદયને પૂછને ગૃહસ્થ જૈનાએ હૃદયની શુદ્ધતા કરવા પ્રયન કરવેા.
બાકી છે. દરરાજ
17
For Private And Personal Use Only
૧૨૯
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૩૦.
પૂજા હેતુ.
પૂજનું નિમિત્ત પામીને પ્રભુના હૃદય ગુણ સ્મરણ કરવાને ભાવ પ્રગટ થાય છે. છદ્મસ્થાવસ્થામાં શ્રીપ્રભુના હૃદયમાં જેવી વિરાગ્ય દશા હતી તેવી પ્રાપ્ત કરવાને માટે પ્રભુની પ્રાર્થના કરવી. છદ્મસ્થાવસ્થામાં મિત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારાગ્ય એ ચાર ભાવને શ્રીપ્રભુના હૃદયમાં પ્રગટી હતી તેવી આર ભાવનાએ પોતાના હૃદયમાં પ્રગટાવવાને માટે પ્રભુનું હૃદય પૂજતી વખતે દઢ સંકલ્પ કરવો. છદ્મસ્થાવસ્થામાં પ્રભુના હૃદયમાં જે શુદ્ધ પ્રેમ હતો તે પ્રેમ ધારણ કરવા માટે હે પ્રભો ! હું તમારા હૃદયુનું અનુકરણ કરું છું. હે પ્રભો ! તમોએ સર્વ જીવોને શાસન રસી બનાવવાની ભાવના હૃદયમાં ભાવી હતી તેવી ભાવના હે પ્રભે ! તમારું હૃદય પૂછબિ ભાવું છું. હે પ્રભો છદ્મસ્થાવસ્થામાં તમારા હદયમાં જેવી દયા હતી તેવી દયાને ધારણ કરવા માટે હું તમારા હૃદયને પૂછું છું. હે પ્રભો તમારા હૃદયની ગંભીરતા પ્રાપ્ત કરવા માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભો ! તમારા જેવી નિઃસંગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભે ! તમારા હૃદયની સરલતા પ્રાપ્ત કરવાને માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભે તમોએ દીક્ષા અંગીકાર કરીને હૃદયમાં નિર્ચન્ય દશાના ગુણો પ્રગટાવ્યા તેવા ગુણ મારા હૃદયમાં પ્રગટાવવાને હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભો આપના હૃદયમાં કેવલ જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટયો તે મારા હૃદયમાં કેવળજ્ઞાન રૂપ સૂર્ય પ્રગટાવવાને હું આપના હૃદયની પૂજા કરું છું.
પ્રભુના હદયની પૂજા કરતી વખતે પ્રભુના હૃદયની સાથે પિતાના હૃદયનું ઐય કરવા ભાવના રાખવી. પ્રભુના હૃદયને અનેક ગુણનું મન્દિર માનીને તેમાં પ્રવેશ કરીને પ્રત્યેક ગુણનું અત્યંત પ્રેમથી સ્મરણ કરવું અને પ્રત્યેક ગુણ પોતાના હૃદયમાં પ્રગટે એવો દઢ સંક૯૫ કરો. પ્રભુનું હદય પૂજતાં મારું હૃદય શુદ્ધ થાય છે એવી ભાવના ભાવવી. પ્રભુના હૃદયમાં પિતાનું મન જોડીને તલ્લીન બની જવું. મારા હૃદયની શુદ્ધિ કરવા માટે જ પ્રભુના હૃદયનું આલંબન ખાસ ભારે કરવું જોઈએ. પ્રભુના હૃદયનું ધ્યાન ધરતાં પ્રભુના હૃદયને પૂજતાં મારું હૃદય પણ અભ્યાસ બળે અને એવું થશે એવો દઢ વિશ્વાસ ધારણ કરે. પ્રભુના હૃદયને ગુણો સ્મરતાં, ગાવતાં મારા હૃદયમાં ગુણો પ્રગટ થવાના જ. કારણ કે ધ્યેય જેવું હૃદય બની જાય છે. હે પ્રભો ! તમોએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગી આદિ ગુણને હૃદયમાં ધારણ કરીને પરમાત્મ
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
૧૩૧ ----------------------------------- દશા પ્રાપ્ત કરી તેવા ગુણો પ્રાપ્ત કરવાને મન, વચન અને કાયાના
ગથી હું પ્રયત્ન કરવા દઢ સંકલ્પ કરું છું અને આપનું હૃદય પૂછને હું આપના જેવા ગુણો ધારણ કરવા આજથી પ્રયત્ન કરીશ. હે પ્રભો ! આપની નાભિ પૂજીને આપણી નાભિના ગુણો લેવા આજથી પ્રયત્ન કરીશ. એમ પૂજકોએ મનમાં દઢ સંકલ્પ ધારણ કરવો. નાભિમાંથી પ્રગટ થએલ વિચાર સિદ્ધ થાય છે એમ લોકમાં કહેવત છે. હે પ્રભે આપણી નાભિ
અનેક ગુણોનું સ્થાન છે માટે આપની નાભિથી પૂજા કરીને તેવા ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું એમ પૂજકે ભાવના ભાવવી. પ્રભુનું સંપૂર્ણ શરીર પૃજવા યોગ્ય છે. પ્રભુના નવ અંગ પૂજવાના હેતુઓ અનેક છે. તેનું ગુરૂગમપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. પ્રભુની પ્રતિમા ઉપર ઘરેણાં આંગી હોય તે વખતે મનમાં ભાવના ભાવવી કે અહો ! પ્રભુએ રાજ્યાવસ્થાથી સકલ શોભાનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહી ત્યાગી થયા અને હું તો પૈકલિક ઘરેણું ધન વગેરેની મમતામાં લીન બની ગયો છું. પ્રભુ રાજ્યાવસ્થામાં પણ અન્તથી ન્યારા રહેતા હતા તે પ્રમાણે હું ગૃહસ્થાવાસમાં આજથી ન્યારો રહેવા પ્રયત્ન કરીશ. પિકલિક વસ્તુઓની મમતા ત્યાગીશ. પ્રભુને હવરાવતી વખતે પ્રભુના અતિશય વગેરેનું ચિંતવન કરવું. તીર્થંકર પ્રભુ બાલ્યાવસ્થાથી વિજ્ઞાની હતા, સમ્યકત્વ ધારી હતા. વગેરે ગુણોનું ચિંતવન કરવું. પ્રભુના દરેક અંગને પૂછને ગુણ ગ્રહણ કરવાનો ભાવ વધાર અને ગુણો ગ્રહણ કરવા પ્રયત્ન કરો.
પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરતાં પૂજાના મુખ્ય ઉદેશને હૃદયમાં ધારણ કરવા. અમારી બનાવેલી અષ્ટ પ્રકારી પૂજામાં દ્રવ્ય અને ભાવ પૂજાનું સમ્યમ્ સ્વરૂપ દર્શાવ્યું છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફલપૂજા કરતી વખતે દરેક પૂજા વખતે અન્તમાં ભાવ જલાદિ પૂજાની ભાવના ભાવીને તેવા ગુણે અત્તમાં પ્રગટાવવા પ્રયત્ન કરવો. ભિન્ન ભિન્ન દ્રવ્ય પૂજાના ભેદોથી ભિન્ન ભિન્ન આત્માના ગુણ પ્રાપ્ત કરવાને ઉદ્દેશ હદયમાં ધારણ કરવો જોઈએ. પ્રભુની પ્રતિમામાં પ્રભુને આરોપ કરીને પ્રભુનું અવલંબન કરીને પ્રભુના જેવા ગુણો પોતાના આત્મામાં પ્રકટાવવા શાસ્ત્રોમાં ભક્તિ સેવા વગેરેનું કથન કરવામાં આવ્યું છે અને તે યથાયોગ્ય છે. અક્ષરનું અવલંબન કરીને જેમ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં આવે છે તેમ પ્રભુની પ્રતિમાનું અવલંબન કરીને સદગુણેની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રભુની પ્રતિમાનું આલંબન લેવાથી પ્રભુનું ચરિત્ર
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પૂજ હેત.
ખરેખર હૃદય પટપર ખડ કરી શકાય છે. પ્રભુ પ્રતિમાના ઉત્થાપકો સેંકડો વર્ષથી પ્રયત્ન કરે છે તો પણ સનાતન જૈન ધર્મના કોટની એક ઇંટ ખેરવવાને માટે પણ જોઈએ તેવા તેઓ સમર્થ થયા નથી. પ્રભુની પ્રતિમાના ઉત્થાપકો ગમે તેટલો પ્રયત્ન કરે તે પણ પ્રતિમાની ઉત્થાપના કરવાને માટે વિજયી નિવડવાના નથી. સાકાર વસ્તુના આલંબનદારા નિરાકાર ગુણેની પ્રાપ્તિ કરવા સમર્થતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુ પ્રતિમાની આવશ્યકતા સંબંધી લખવામાં આવે તો એક મહાન્ ગ્રન્થ લખી શકાય. પ્રભુની પ્રતિમાઠારા ગુણો મેળવી શકાય છે. રાગીની છબી દેખીને રાગ ઉત્પન્ન થાય છે. કામિનીની છબી દેખીને કામ ઉત્પન્ન થાય છે. શાન્ત પુરૂષની મૂતિ દેખવાથી શાન્ત ગુણ ઉત્પન્ન થાય છે. એક સામાન્ય ઉપદેશક વા સાધુની છબી દેખીને તેના ગુણેનું સ્મરણ થાય છે તે અનન્ત ગુણાના ધામભૂત એવા પરમાત્મા વીતરાગ દેવની પ્રતિમા દેખવાથી તેમના ગુણોનું
સ્મરણ થાય એ સ્વાભાવિક છે, અને તેમજ તેમના ગુણની પ્રાપ્તિ થઈ શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રભુ પ્રતિમાને દેખીને પ્રભુના ગુણોનું
સ્મરણ સહેજે થાય છે. પ્રભુની પ્રતિમાને પ્રભુરૂપ માનીને સેવા-પૂજાભકિત-આરાધના કરવાથી સેવક પિતાના આત્માની ઉન્નતિ કરી શકે છે.
प्रतिमा पूजा दर्शन लाभ. શ્રી વીતરાગ દેવની પ્રતિમાને પ્રશસ્તભાવથી અવલોકનારા પુણ્યબંધાદિ પ્રાપ્ત કરે છે. વીતરાગ દેવની પ્રતિમાને દેખીને જે મનુષ્યો દેપભાવે ધારણ કરે છે તેઓ પાપનો બંધ કરે છે. વીતરાગદેવની ઘતિમાને દેખો જેઓ વીતરાગના જ્ઞાનાદિ ગુણોનું સ્મરણ કરે છે તેઓ સંવર અને નિર્જરા તત્વને એવી શકે છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુપણું ધારીને પ્રભુના સર્વ ગુણોનું
સ્મરણ કરવું. પ્રભુની પ્રતિમાને પ્રભુના ગુણો પ્રાપ્ત કરવા માટે પૃcવાની જરૂર છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુની સ્થાપના કરીને ભકિત કરવા સમસરણુમાં બેઠેલા પ્રભુની ભકિત જેટલું જ અધ્યવસાયની શુદ્ધિએ ફલ પ્રાપ્ત થાય છે. પ્રભુની ભકિતનાં અંગોનો નિષેધ કરવાની જરૂર નથી પરંતુ પ્રભુની ભકિતના અંગે માં સુધારો કરવાની જરૂર છે. પ્રભુના ગુણ જાણુને જેઓ પ્રભુની પ્રતિમાની પૂજા સેવા ભકિત કરે છે તેઓ દર્શનની શુદ્ધિ કરે છે. પ્રભુના ગુણોનું પ્રતિમા આદિ નિમિત્ત પામ્યા વિના સ્મરણ થતું નથી માટે પ્રભુ પ્રતિમાની ઉપયોગિતા સિદ્ધ થાય છે. લોકોનાં મનરંજન કરવાને માટે
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
વા પાગલિક સુખની લાલસાએ જે પ્રભુની સેવા ભકિત પૂજા કરે છે તે પૂજા ભક્તિ સેવાનું વાસ્તવિક દ્લ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રભુની પ્રતિમા પ્રભુ રૂપ છે એવા ભાવ ધારણ કરી સેવક બનીને પ્રભુના ગુણાને સેવવા-પૂજવા-આરાધવારૂપ દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતાં ખરેખર સેવકના આત્મા તે પ્રભુરૂપ થાય છે. પ્રભુની ભકિત કરનારાઓમાં પ્રભુના ગુણા પ્રતિદિન પ્રગટતા જાય અને કષાયેાની મન્દતા પ્રતિદિન થતી જાય તા સમજવું કે તેનામાં ખરી ભક્તિ પ્રગટવા પામી છે. દ્રવ્ય અને ભાવથી ભકિત કરવી જોઇએ. પ્રભુની દ્રવ્ય અપેક્ષાએ અલ્પહાનિ છે અને લાભ ઘણા છે. ગૃહસ્થાએ પ્રતિદિન પ્રભુની પૂજા કરવી જોઇએ. સાધુએ ભાવસ્તવના અધિકારી છે. અક્ષરા રૂપ મૂર્તિના આલખન વડે જેમ જ્ઞાનની યાદી આવે છે તેમ પ્રભુ પ્રતિમાના અવલઅનથી સાક્ષાત્ પ્રભુનુ સ્મરણ થાય છે. રાગીનુ ચિત્ર દેખવાથી જેમ રાગ ઉત્પન્ન થાય છે તેમ વીતરાગની મૂર્તિ દેખવાથી વીતરાગ ગુણુનુ સ્મરણ સેવન થાય છે. આખી દુનિયા અનેક રીતિએ મૂર્તિપૂજક એમ વિદ્યાના કથે છે.
ગૃહસ્થાએ પ્રભુની ભકિતમાં ભાવની
For Private And Personal Use Only
૧૩૩
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्मकर्म वर्ण विचार.
(સંવત ૧૯૬૭). ધર્મકર્મ રાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાવહારિક રાજ્યવ્યવસ્થા સંરક્ષક બંધનો અને ધાર્મિક રાજ્યવ્યવસ્થા સંરક્ષક નીતિ સૂત્રોનું પાસ્પિક સમાનત્વ પ્રાયઃ અવલોકાય છે. ધાર્મિક સમાજ બળના આધારે વ્યાવહારિક રાજ્યત્વ પ્રાદુર્ભાવ સંરક્ષકત્વ વ્યવસ્થાદિ વસ્તુતઃ ચિરસ્થાયી રહી શકે છે. એમ પૂર્વ દેશીય અને પાશ્ચાત્ય ધર્મનાં ઐતિહાસિક પુસ્તકો સાક્ષી પૂરે છે અને અદ્યપર્યત બહુ લતાએ યથાતથ્ય તાગ વ્યવસ્થાની વિચાર શ્રેણિ અને આચાર શ્રેણિનો સર્વત્ર પ્રચાર દશ્યમાન થાય છે. ધર્મ રાજકીય ચાતુર્વર્ણાદિ કર્મ પ્રવર્તક બંધારણોની ઉત્ક્રાતિકારક ધમ સમાજ બળનું સર્વત્ર સર્વથા સર્વદા વિચારોમાં અને આચારોમાં વાસ્તવિક સંરક્ષત્વ યાવત ઐક્ય સ્પરે છે તાવત વ્યાવહારિક રાષ્ટ્રીય ધર્મબળ પ્રવર્તક વિચારાચારનું ઐક્ય અને તધારા ચાતુર્વણ્ય કર્મ વ્યવસ્થાનિયમ સંરક્ષકત્વ જન સમાજ બળની ઉત્ક્રાન્તિના વિજય ઘેષોથી પૃથ્વી ગાજી ઉઠે છે. ધર્મરાજ્ય વ્યવસ્થા સંરક્ષક નિયમ બંધારણનું યદા ધર્મ સમાજમાં શૈથિલ્ય ઉદ્દભવે છે તદા વ્યાવહારિક રાજકીય સમાજ સંરક્ષક બંધારણમાં શિથિલ ઉદ્ભવે છે અને તેથી મન અને શરીરની વ્યવસ્થા, સંરક્ષા અને અવ્યવસ્થાવત્ ઐકય બળમાં પણ તાક સ્થિતિ સર્વત્ર અનુભવાય છે. ધાર્મિક રાજકીય તત્ત્વ સંરક્ષક ચાતુવર્ય કર્માધિકારના નાશથી રાષ્ટ્રીય સમાજની અવક્રાન્તિ સાથે વ્યાવહારિક રાષ્ટ્રીય સમાજબળ પિષક વ્યવસ્થા નિયમોની અવકાતિ તે તે ધર્મોમાં થતાં તે તે ધર્મોપાસક જનોનું વ્યાવહારિક બાહ્ય રાજ્યબળ તથા ધાર્મિક રાજ્ય બળ અવ્યવસ્થિત થતાં પરરાજ્યનું બાહ્યતઃ આક્રમણ થતાં પરતંત્રતાના દાસ થવું પડે છે.
મનુષ્ય પગ વડે સેવા કરી શકે છે. બાહુ વડે રક્ષા કરી શકે છે. ઉદર વડે સ્વાંગાને જીવાડી શકે છે અને શાપ વડે વિચાર કરી શકે છે. તેથી એ ચાર અંગે એમ જણાવે છે કે રાજ્યમાં, સમાજમાં, ધર્મ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધકવણું વિચાર.
સામ્રાજ્યમાં એ ચાર અંગવાળી મનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરી શકે છે. શીર્ષને બ્રાહ્મણની ઉપમા આપવામાં આવે છે. બાહુને ક્ષત્રિયની ઉપમા આપવામાં આવે છે. ઉદરને વૈશ્યની ઉપમા આપવામાં આવે છે અને પાદને શૂદ્રની ઉપમા આપવામાં આવે છે. જે ધમ સૃષ્ટિમાં આચાર આંગાની અભ્યસ્થા થઈ હોય છે તે ધર્મના પ્રાણે વિશ્વમાં જીવો રહી શકતા નથી. ગુણુ કર્માનુસાર રીતિએ અથવા વર્ણવ્યવસ્થાની રીતિએ ચાર અંગવાળા મનુષ્યો જે ધ સામ્રાજ્યમાં વર્તે છે તે ધર્મ સામ્રાજ્ય વિશ્વમાં ઐતિહાસિકપત્રપટ્ટપર સ્વનામની ખ્યાતિ ચિર જીવી કરવા શક્તિમાન થાય છે. તથા વિશ્વમાં સદા જીવવાને માટે તે ધર્મ સામ્રાજ્ય શક્તિમાન થાય છે. જે ધમાં શૂદ્ર મનુષ્યા અર્થાત્ સેવા કરનારા મનુષ્યા, ક્ષત્રિય મનુષ્યા અર્થાત્ ધર્મ અને મનુષ્યાની રક્ષા કરનાર મનુષ્યા, વૈશ્ય મનુષ્યા અર્થાત્ સ જનતુ' પેષણ થાય એવી વ્યાપારવૃત્તિ ચલાવનારા મનુષ્યા અને સર્વ અંગાનું સુવ્યવસ્થિત તત્ર પ્રવર્તે એવા વિચારકા અર્થાત્ બ્રાહ્મણેા નથી તે ધર્મ શનૈઃ શનૈઃ અનેક આધાતાથી ક્ષીણુતાને પામી નષ્ટપ્રાયઃ બને છે. ધનુ વ્યવસ્થાપન કરનારા વ્યવસ્થાપક ધર્મ ગુરૂએ આ ચાર અંગેની વ્યવસ્થા અને તેની પરંપરાના પ્રવાહ સદા વહે એવા ઉપાયા લેવા સદા પ્રøત્ત કરે છે. આ ચાર અંગવાળા મનુષ્યેાના પ્રત્યેક સથે પરસ્પર મળીને સુબ્ય સ્થિત રહી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે વિશ્વમાં સ્થાસ્થિત્વનું સંરક્ષણુ અને સ્વકીય બુદ્ધિપૂર્વક ધનુ' સંરક્ષણ કરી શકે એવી રીતે ધર્મ સામ્રાજ્યના કાયદા કાનુને! રચવા જોઇએ અને તે અમલમાં મૂકવા જોઇએ. આવી સુવ્યવસ્થિત ચારે અગાની રક્ષાદ્ધિના પ્રાચીન કાયદા કાનુના હાય તાક્ષેત્રકાલાનુસારે એમાં ઘટતા સુધારા વધારા કરીને વ્યવહારમાં પ્રાકટય કરીને ધમ વ્યવહારસામ્રાજ્યમાં કરવા જોઇએ. ઉપર્યુક્ત ચાર અગા પૈકી જે અંગનું મહ્ત્વ થાય છે તે અંગથી અન્યાંગાને હાનિ પહોંચે છે. શૂદ્ર વર્ગને હાનિ પહેાંચતા બ્રાહ્મણાદિ અન્યાંગાને હાનિ પહોંચે છે. ક્ષત્રિય વર્ગનું પ્રાબલ્ય ઘટતાં બ્રાહ્માદિ વને હાનિ પહોંચે છે. પાદ-હસ્ત--ઉદર અને શીર્ષ એ ચાર અંગાના શરીરમાં પરસ્પર જેવા સબંધ છે તેવા સ્થૂલ જગત્ અને ધર્મવ્યવહારમાં એ ચાર અંગવાળા મનુષ્ય વર્ગના પરસ્પર સંબંધ છે. તેની વ્યવસ્થા કરવી એ સર્વાંગાનું પરસ્પર સાહાય્યક કર્તવ્ય છે. જે ધર્મરાજ્યમાં આ ચાર વર્ગની ઉપયોગિતા અભેધકશી સક્ જ્ઞાનિયા હોતા
તેના અમલ
For Private And Personal Use Only
૧૩૫
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૬
ધર્માંક વર્ણ વિચાર.
નથી તે ધર્મ વિશ્વમાં જીવી શકતા નથી. ફક્ત તે ઇતિહાસના પાને સ્વાસ્તિત્વની યાદી ભવિષ્યની પ્રજાને દેવરાવે છે એમ અવોધીને પરસ્પર ચાર અંગવાળા મનુષ્ય વગે સ ંપીને ધર્મમાં ચાર આંગવાળા મનુષ્ય વર્ગની વૃદ્ધિ કરવી જોઇએ અને નષ્ટ થએલાં બંધારણે!ને પુનઃ પ્રગટાવી સુષ્યવસ્થિત કરવાં જોઇએ. જ્ઞાનિવગ ની હાનિ થતાં દેશની પ્રજાની–ધમની અને ત્રણ વર્ણની હાનિ થાય છે. જ્ઞાનિવ વિના ક્ષત્રિય વૈશ્ય અને ને સ્વાધિકારમાં વ્યવસ્થિત રાખવાને અન્ય કોઇ શિક્તમાન થતા નથી. જે દેશમાં નાનિયા ઉચ્ચ દશામાં હોય છે તે દેશની પડતી થતી નથી. ક્ષત્રિય-શૂદ્ર અને વૈશ્યનું મગજ ખરેખર જ્ઞાનિવર્ગ છે. ક્ષત્રિય વર્ગના અભાવે દેશ ધર્માં અને પ્રજાનું સંરક્ષણ થઇ શકતુ નથી. બ્રાહ્મણ અર્થાત્ જ્ઞાનિવર્ગ - વૈશ્ય અને શૂદ્ર એ ત્રણની સંરક્ષા કરવાને ક્ષત્રિય વર્ગ શક્તિમાન થાય છે. જે દેશમાં જે ધર્મમાં ક્ષત્રિય વર્ગની સર્વ પ્રકારે ઉન્નતિ હોતી નથી તે દેશ અન્ત પરતંત્ર બને છે અને જ્ઞાન વ્યાપાર અને સેવાથી વિમુખ અને અવ્યવસ્થિત થઇ જાય છે. જે દેશમાં ક્ષત્રિય વર્ગની યથાયેાગ્ય ઉન્નતિ હાય છે ત્યાં બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ ત્રણ વર્ગની ગુણ અને કર્મથી ઉન્નત હોય છે જ. બ્રાહ્મણુ, અને ક્ષત્રિય વર્ગ એ બન્નેનું પોષણ કરનાર વૈશ્ય વર્ગની ઉન્નતિ જ્યાં હાતી નથી ત્યાં અવશેષ ત્રણ વર્ગની પડતી થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય અને શૂદ્ર વર્ગના પાષક વૈશ્ય વર્ગ જેમ અને તેમ ઉચ્ચ સ્થિતિમાં આવે તેવા પ્રયત્ના કરવા જોઇએ. વૈશ્ય વર્ગથી ધર્મકારક જતાનુ પાષણ થાય છે. વૈશ્ય વર્ગ વિના દેશની ધર્મની અને મનુબ્યાની પાષકતા રહી શકતી નથી. ક્ષત્રિય વર્ગાદિને પાષક વસ્તુઓને પુરી પાડનાર અને વ્યાવહારિક સગવડતા કરી આપનાર વૈશ્ય વર્ગ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ખેતી અને મધ્યમ વ્યાપાર એ એનું સંરક્ષણુ કરનાર અને એને ખીલવીને વિશ્વનું પેાષણ કરનાર વૈશ્યવર્ગ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય અને શૂદ્ર વર્ણ પણ ઉન્નતિ પર હોય છે, દેશ અને પરદેશની સાથે ક્રય વિક્રય કરીને દેશને ધન અને હુન્નર કળા વધુ આમાદ બનાવીને ધર્મની બાહ્ય સ્થિતિના ધર્મ વૃદ્ધિકારક વ્યાપા રાતે વૈશ્યવર્ગ ખીલવી શકે છે. જે દેશમાં અને જે ધર્મમાં વૈશ્યવની પડતી હોય છે તે દેશની અને તે ધર્મોની પડતી થાય છે. વૈશ્યવર્ગ. સ રક્ષણ ક્ષત્રિય વર્ગ કરી શકે છે અને વૈશ્ય વર્ષાંતે જ્ઞાનવડે ઉચ્ચ કરનાર ગુણ કથી વિદ્યાનાથી બનેલા બ્રાહ્મણ વર્ગ છે અને
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર.
૧૩
તેમની સેવા કરનાર શદ્ર અર્થાત સેવક વર્ગ છે. ઉદરમાં જે જે આહાર નાખવામાં આવે છે તેનો ભાગ સમને મળે છે તદ્દત વૈશ્ય વર્ગને જે જે વ્યાપારાદિમાં લાભો પ્રાપ્ત થાય છે તેના ભાગો ખરેખર અન્ય વર્ણોને પ્રાપ્ત થાય છે. ઉદર સમાન વિષ્પ વના શીર્ષ પર અન્યાંગોને પિષવાને મહા ભારી બોજો પડેલો છે. વૈશ્ય વર્ગની તેના કર્તવ્ય પ્રમાણે જેટલી મહત્તા છે તેટલી અન્ય ત્રિવર્ગની છે. વિશ્વમાં શૂદ્ર અર્થાત સેવક વર્ગ વિના કદિ ચાલી શકતું નથી. ધર્મના બંધારણથી બંધાયેલી કોમમાં શૂદ્ર વર્ગ વિના ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. બાલકની બાલ્યાવસ્થામાં જેમ માતા પિતા સેવા ઉઠાવે છે તેમ શ૮ વર્ણ પણ અન્ય ત્રણ વર્ગની માતૃ દૃષ્ટિએ સેવા ઉઠાવે છે અને ધર્મ તથા રાજ્યના વ્યવહારમાં ઉપયોગિતાનો પાઠ ભજવી શકે છે. શુદ્ધ વર્ગ નીચ છે એમ અન્ય વર્ગોએ માનીને તેને જ્ઞાનાદિકનો લાભ જે અન્ય વર્ણ ન આપે તો પિતાની ઉન્નતિ પર કુહાડો મારનાર બ્રાહ્મણદિ વર્ગ છે એમ નિશ્ચયતઃ અવધવું, ક્ષત્રિય વર્ગ તરફથી સંરક્ષકતાનો લાભ ખરેખર શદ્ર વર્ગને મળવો જોઈએ, બ્રાહ્મણ તરફથી જ્ઞાનનો લાભ મળે જોઈએ, અને વૈશ્ય વર્ગ તરફથી પિષણતાનો લાભ ખરેખર શોને મળવા જોઈએ. સેવક વર્ગ જ્ઞાન, સંરક્ષક અને પિષણત્વ એ ત્રણ લાભને યથાયોગ્ય ત્રણ વર્ગ તરફથી પ્રાપ્ત કરે તે તે સ્વાન્નતિની સાથે બ્રાહ્મણદિ વર્ગની યથાયોગ્ય સેવા કરવાને શકિતમાન થાય છે. કોઈ અપેક્ષાએ મગજના કરતાં પણ પ્રથમ પૂજાય છે. અર્થાત્ કથ્ય સારાંશ એ છે કે બ્રાહ્મણ કરતાં સેવક વર્ગ સેવાના કૃત્યથી વિશ્વમાં પ્રથમ પૂજવા ચોગ્ય થાય છે. પગે તાપ લાગવાથી જેમ મગજને હાનિ થાય છે તત સેવક વર્ગ અર્થાત્ વિશ્વમાં સર્વ મનુષ્યની અનેક પ્રકારે સેવા ઉઠાવનાર વર્ગની હાનિ થતાં શીર્ષ સમાન જ્ઞાનિ વર્ગની હાનિ થાય છે. જગતનું શ્રેય કરવાના જે જે સેવામાર્ગો છે, તે તે સેવામાર્ગોમાં પ્રવૃત્ત થનાર સેવક વર્ગના આધારે બાકીના ત્રણ બ્રાહ્મણાદિ વર્ગ ઉભા રહી શકે છે. પાકના અભાવે પેટ, હસ્ત અને શીર્ષ જેવી રીતે સ્વકાર્ય કરી શકતાં નથી, તદન્ ધર્મ કર્મ આદિ સર્વ શુભ માર્ગની સેવા કરનાર સેવક વર્ગ વિના બ્રાહ્મણદિ વર્ગની સ્થિતિ અવબોધવી. જ્ઞાનિવર્ગ વિના સેવક અબ્ધ છે અને સેવકવર્ગ વિના જ્ઞાનિવગ ખરેખર પંગુ છે. જ્ઞાનિવર્ગ અને સેવકવર્ગ એ બને પરસ્પર સંપીને ચાલે છે તો બન્નેનું જીવન નભી શકે છે. સેવક વર્ગ કંઈ નીચ નથી. સેવક વર્ગ એ
18
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮
ધર્મકર્મ વર્ણ વિચાર.
વિશ્વજનાની માતા સમાન છે. તેની પૂજ્યતા સુવ્યવસ્થિત રહે છે તે અન્ય ત્રણ વર્ગોની પૂન્યતા અને સુવ્યવસ્થિતત્વ કાયમ રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ, મુસમાાન, હિન્દુ અને જૈદ્દામાં ગુણુ કર્મોના અનુસારે અને કાઇમાં જાત્યનુસારે ચાર વર્ણ-ચાર વર્ગના મનુષ્યેાની સુવ્યવસ્થા અવલાકવામાં આવે છે. જૈનધર્મમાં પૂર્વે ચાર વર્ગ વાળા મનુષ્યેાની અસ્તિતા હતી. કેટલાંક શતકાથી જૈનધર્મ માં વૈશ્ય વર્ગ પૈકી પણુ ક્ત એક વિષ્ણુસ્ફૂ વર્ગ રહેવાથી જૈનધર્મના વિસ્તારને બદલે મનુષ્ય સખ્ય'ની અપેક્ષાએ સ‘કુચિતતા વધતી જાય છે અને તેથી યદિ ભવિષ્યમાં પણ પ્રવર્ત્યા કરે તેા તેનું પરિણામ અત્યંત ભયંકર આવે એમ કય્યા વિના રહી શકાતું નથી. ધર્મના આચારે અને વિચાર! ખરેખર ચતુ ર્ષીય મનુષ્યા માટે છે, અન્ય ધર્મના આચાર અને વિચાર। જેમ સ વર્ષીય મનુષ્ચા માટે વર્તમાનમાં પ્રવર્તે છે તત્ જૈન ધર્મના આચારો અને વિચારે સવર્ગીય મનુષ્યા માટે પ્રવર્તે તે! જેનેાની પૂ કાલની ઝાહાઝલાલી ભવિષ્યની પ્રજાને દેખવાના સુસમય પ્રાપ્ત થાય. ચારે વર્ષાંતે સ્વગુણુ કર્માનુસારે જૈનધર્મના આચાર પાળવાની વ્યવસ્થા થાય અને પુનઃ ચારે વર્ણ ધર્મમાં આચાર સંસ્કાર દ્વારા સ્થાપિત થાય તે ખીજમાંથી વૃક્ષની પેઠે જૈનધર્મી પુન: જગતમાં ખીલીને વિસ્તાર પામી શકે. શરીરમાં ચારે અ`ગ વિના વા એકેક અંગની વિભિન્નતાએ શરીર વ્યષ્ટિની સ્થિતિ પ્રમાણે જગત સમષ્ટિ અને ધર્મ સામ્રાજય સમષ્ઠિની પણ તેવી દશા થાય છે. શરીરમાં હસ્ત, પાદ, ઉદર અને શી` પરસ્પર એક બીજાની સાથે કેવી રીતે બધાઇને પરસ્પર એક બીજાને સાહાચ્ય કરે છે તે વ્યવ્ડિ-વ્યક્તિ તરીકે જે અવમેધે છે તે ખાદ્ય સમષ્ઠિમાં ધર્મ સામ્રાજ્ય વગેરેમાં પણ તેવા પ્રકારની યેાજના કરીને ધર્મ વ્યવહારની સુવ્યવસ્થા સંરક્ષા અને તેની સુવૃદ્ધિ કરી શકે છે. જૈનાગમેામાં ચારે વર્ણના ધર્મારાધનમાં અને ધર્મના હક્કમાં ભેદ દર્શાવ્યા નથી અને નિગમેામાં ગૃહસ્થાની અપેક્ષાએ ચારે વર્ણની આવશ્યકતા ગુણુ કર્મની સુવ્યવસ્થાએ સ્વીકારવાની દિશા અવલોકવામાં આવે છે. ગુણુ કર્માનુસાર ચાર વર્ણની વ્યવસ્થા હોય વા જન્મ જાતિના અનુસારે ચાર વની વ્યવસ્થા હોય. બન્ને પ્રકારમાંથી ગમે તે રીતે ચાર વર્ગના ગુણાની વ્યાવદ્વારિકાન્નતિ થતી હોય તે દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સંગ્રાહ્ય કરીને ચાર વ માં જૈનધર્મ ખીલવવા જગતની વ્યાવહારિકાત્યધમ
જોઇએ,
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર,
૧૩,
સંરક્ષક રીતિએ ચાર વર્ણની સુવ્યવસ્થાની સંરક્ષા વૃદ્ધિમાં જૈનધર્મને મંત્ર કુંકાવો જોઈએ અને સર્વ વર્ણમાં યથા યોગ્ય જેમ ઘટે તેમ જૈન ધર્મના વિચારો અને આચારોનાં બીજ વવાય અને તેનાં સુફલ આવે એવી સુજના, ક્રમ પૂર્વક કરવી જોઈએ એમ વ્યાવહારિક ધર્મ સંરક્ષક નેતાઓએ સુક્ષ્મ દીર્ધ પરિણામિક દૃષ્ટિએ વિચારવું જોઈએ. હિન્દુ ધર્મમાં ચાર વર્ણ અથવા ચાર વર્ણના ઉદેશેને કંઈક ભાગ હિન્દુ ધર્મ દષ્ટિ પ્રમાણે સંરક્ષાયેલો છે અને તેની વ્યવસ્થા સ્થૂલ જગતમાં અમુક નિયમોએ યોજાયેલી છે તેથી હિન્દુ ધર્મ હજી જીવતો રહ્યો છે. જેનધર્મમાં તેવી વર્ણ વિભાગની યોજનાઓ વ્યાવહારિક વર્ણ દૃષ્ટિએ હતી કિતુ હાલ તો તેવી સ્થિતિ ન હોવાથી સ્થૂલ વિશ્વના મનુષ્ય પૂલ ધર્મ વ્યવહારમાં જૈન ધર્મનું અસ્તિત્વ અને સંરક્ષક વૃદ્ધિ બળ એક વણિફ જાતિને અવલંબીને યત્ કિંચિત્ અવલોકાય છે. બાકીના વૈો, બ્રાહ્મણો અને માંથી જૈન ધર્મનું અસ્તિત્વ સંરક્ષકત્વ બળ ટળી ગએલું દેખાય છે. | ગમે તે સત્ય વિશ્વવ્યાપક અને સુખદ ધર્મ હોય પણ તે વિચારે દ્વારા સર્વ મનુષ્ય વર્ગના આચારમાં પિતાનું દિવ્ય સ્વરૂપ ન દેખાડે અને એવી યોજનાઓમાં ન મૂકાય ત્યાં સુધી તે મનુષ્ય વર્ગ સ્થૂલ ધર્મ વ્યવહારમાં તે ચિરંજીવતાને ગ્રહી શકે નહિ એમ વાસ્તવિક સ્કૂલ વ્યવહારનુભવ દષ્ટિએ સાક્ષર વિચાર કરશે તે તેમને સત્ય અવબોધાયા વિના નહીં રહે. બેંદ્ધિ, ખ્રીસ્ત અને મુસ્લીમધમેં ગુણકર્મ અથવા અન્ય રીતે જગતના પૂલ જીવન વ્યવહારોની સંરક્ષા અને જીવન દષ્ટિએ તેની ઉપયોગિતા અને પરસ્પરની સગવડતા અવલોકીને ચાર વર્ણ વર્ગના ઉદેશને ગુણ કર્મ દ્વારા વિશ્વમાં પ્રવર્તાવી સ્વધર્મ રૂપ મંત્રને તેમાં ચૈતન્યરૂપે મૂકીને સ્વધર્મનું અસ્તિત્વ રૂપ દઢ મૂલ ઘણું ઊંડું ઘાલ્યું છે કે જેથી તે ધર્મોને ઘણું કાલ પર્યત ટકાવ થઈ શકે. જૈનધર્મની તે પ્રમાણે પૂર્વે સ્કૂલ વર્ણ વર્ગ ધર્મની અપેક્ષાએ આચારોમાં વર્ગ વ્યવસ્થા હતી તેથી જૈનધર્મની પરિપૂર્ણ જાહેજલાલી ભારતમાં સર્વત્ર પ્રસરી હતી. પરંતુ ઉપર્યુંકત પૂલ વર્ણ વ્યવહાર ધમની સુવ્યવસ્થાના બંધારણની જનાઓને અન્યધર્મિગુરૂઓ દ્વારા અનેક આઘાત લાગવાથી હાલ તે તત્સંબંધી નામાવશેષ જેવી વર્ણવ્યવસ્થા પૂર્વક પૂલ ધર્મ યોજનાઓ અને આચારો દેખાય છે. ઉપર્યુકત સ્થૂલ વર્ણ વિભાગ વ્યવસ્થાપૂર્વક ધાર્મિકાચાર વ્યવસ્થાઓની એજનાઓ અમુક રીતિએ સંસ્કારિત કરીને તેને સર્વત્ર આચારમાં મૂકવાની યોજનાઓ
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
ધર્મકર્મ વર્ણ વિચાર,
ઘડી કાઢવામાં આવે અને તે પ્રમાણે સર્વત્ર સર્વ વર્ણમાં જૈનધર્મ પ્રગટા વવામાં આવે તે જૈનધર્મરૂપ વૃક્ષના ભારતમાં ઉંડા મૂલ જાય અને તેથી ધર્મને નાશ ન થાય એમ નિશ્ચય કરી શકવામાં આવે છે. શ્રી વીરભુનું શાસને એકવીશ હજાર વર્ષ પર્યરત રહે એમ આગળમાં જણાવવામાં આવ્યું છે તે પણ આ રીતિએ જૈનધર્મ પુનઃ યુગપ્રધાન દ્વારા વર્ણ વિભાગમાં પ્રચલિત થઈ ચિરંજીવતાનું રૂ૫ ગ્રહે તે ઉપરની અપેક્ષા દ્વારા સંભવી શકે છે. ભવિષ્યમાં શું શું બને તે કદી શકાય નહિ પરંતુ એટલું તે ચોક્કસ છે કે ભવિષ્યમાં અનેક યુગપ્રધાને થશે અને તેઓ વડે ચાર વર્ણન ઉપર્યુકત કથિત ગુણકર્મોવડે ધાર્મિક મનુષ્ય વર્ગના ચાર વિભાગો પાડવામાં આવશે અને તેવી જનાઓવડે ધાર્મિક મહાસંઘની વૃદ્ધિ કરવામાં આવશે. હાલ જે જૈનેનું કંઈક બળ છે અને એક વેશ્યમાં વણિક જાતિ એકલીજ જૈનધર્મ પાળે છે તેવું ભવિષ્યમાં રહેવું કઠિન છે. ક્ષેત્રકાલાનુસારે આગ અને નિગમોના માવ્યો અને જમાને તથા અનુભવ એ સર્વની એકતા કરીને જૈનધર્મ પાલક મનુષ્યોના વિભાગો સ્થૂલધર્મ વ્યવહારાચારમાં સંસ્થાપિત કરવામાં આવશે અને અનુક્રમે થનાર યુગપ્રધાનને સર્વ સગવડતાઓ એવી મળશે કે તેઓ જૈનધર્મને સ્થૂલ વ્યવહારાચારમાં ચિરંજીવતાને પુનરૂદ્ધાર રૂપ સંસ્કાર આપ્યા કરશે. કથવું પડે છે કે અનેક પક્ષો આવી બાબતોમાં તે તે કાલે પડયા, પડે છે અને ભવિષ્યમાં પડશે તથાપિ મુખ્ય બળવંત જ્ઞાનના જૈન ધાર્મના ચિરંજીવતાના ઉપાય, વિચારપ્રવાહોનો જુસ્સો મહારૂપ પકડે છે. એવંભૂતમાં બન્યું, બને છે અને ભવિષ્યમાં બનશે.
ચાતુર્વણ પ્રજાની વ્યાવહારિક વ્યવસ્થામાં વસ્તુતઃ ઉચ્ચત્વ વા નીચવા માનીને આત્મજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પરસ્પર કેઈએ અન્તરાયભૂત થવું નહિ એમ શ્રી વીરભુએ સદુપદેશ દીધો છે. સર્વવર્ષીય મનુષ્યને જૈનધર્મ પાળવાની સત્તા છે. ધર્મમાં વર્ણ નાત જાતને ભેદ બાધક રૂપ નથી. એમ અવબોધીને પ્રત્યેક મનુષ્ય વ્યવહારે ગમે તે વર્ગમાં રહ્યા છતાં વા એક વર્ણરૂપ દશામાં છતાં પણ ધમની આરાધનામાં પશ્ચાત્ ન પડવું જે ઈએ. વર્ણ વ્યવસ્થા એ લૌકિક વ્યવહાર દષ્ટિએ તેના ગુણ કર્માનુસાર વિશ્વ
વ્યવસ્થા સંરક્ષામાં તથા ધર્મ સંરક્ષા પ્રવૃદ્ધિ આદિમાં ઉપયોગી છે. પરંતુ નિશ્ચય દૃષ્ટિએ તેની ઉપયોગિતા નથી એમ અનેક દૃષ્ટિએ તત્સંબંધી ચાર કરીને વર્તમાનમાં વર્ણાદિક વ્યવસ્થાની સાથે ધર્મની યોજના બર લાવવા અમુક વ્યાવહારિક દૃષ્ટિએ પ્રયત્ન કરવો એ ઉચિત છે. જૈન ધર્મ એ મોક્ષ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર
૧૪૧
માર્ગમાં સંચરવાને અને આત્માના સત્ય સુખમય મોક્ષપદની પ્રાપ્તિ માટે છે એમ અવાધાયા પશ્ચાત જૈનધર્મોપાસક ગમે તે વર્ષીય વા વર્ણ રહિત હોય તો પણ તત્સંબંધે વિશેષ લક્ષ ન દેતાં ધર્મદષ્ટિએ સ્વધર્મબધુ છે એવો નિશ્ચય કરીને તેને સર્વ રીતે વ્યાપારિક તથા આધ્યાત્મિક ઉચ્ચજીવન કરવાની સાહાય આપવી એ પરસ્પર જૈનનું વાસ્તવિક યાત્ય કર્તવ્ય સદા સ્મર્તવ્ય અને આરાધ્ય છે એમ અવબોધીને તેને આચારમાં મૂકી બતાવવું જોઈએ. વર્ણ વ્યવસ્થામાં વ્યવસ્થિત રહેવામાં ધર્મ છે એવી ઔપચારિક કલ્પનાને સત્ય તરીકે ન સ્વીકારવી જોઈએ. શ્રીવીરપ્રભુના ધર્મના સર્વ સેવકો સરખા છે. સર્વ ધર્મમાં સમાન હકક છે અને સર્વ ધર્મિબધુઓમાં આત્મા તે પરમાત્મા છે એવો ખ્યાલ પ્રગટવો જોઈએ. ધર્મ બાહ્યાચારો એ મોક્ષ પ્રતિ નિમિત્ત ભૂત છે. પરંતુ તે ભાવનારૂપરસથી શુન્ય થતાં ઝારના શુષ્ક સાંઠાના જેવા અવબોધીને મતભેદ કલેશથી ન રંગાતાં આત્મધર્મ પ્રગટાવવા નિમિત્તભૂત થાય એમ સર્વ મનુષ્યોએ અવબોધવું જોઈએ. ધમના બાહ્યાંગભૂત આચારોમાં બહુ મતભેદ, શુષ્કતા અને જડતા વધી જતાં ધામિક જન સમાજનું ચારિત્ર્ય શીથિલ થતું જાય છે અને જન સમાજની ઉપેક્ષા થતી જાય છે. જેનધર્મ પાળનારા મનુષ્યોમાં વર્ણ વ્યવસ્થાના આચારોમાં ઉચ્ચ ગુણની શુષ્કતા અને રજોગુણ અને તમે ગુણની અભિવૃદ્ધિ થતાં તેમાં શતકે શતકે અભિનવ પરિવર્તન થવા પામ્યું છે તેથી એતિહાસિક દષ્ટિધારકે યદિ તત્સંબંધી વર્ણવ્યવસ્થા, આચાર વ્યવસ્થા, રૂઢ ક્રિયા વ્યવસ્થા, ધર્મ સંસ્કાર વ્યવસ્થા વગેરેનું શાના આધારે વિલોકશે તે પરિવર્તન યુગનું સ્વરૂપ યથાતથ્ય તારવી કાઢશે. શ્રી વીરપ્રભુને ધર્મ પાળનારાઓ સર્વ પ્રકારની વર્ણાદિક વ્યવસ્થાથી સુદઢ હોય છે તો તેઓ ભવિષ્યની પ્રજામાં જૈનધર્માભિવૃદ્ધિનાં અને જૈનધર્મ સંરક્ષકતાનું સાહિત્ય અર્પવાને શક્તિમાન થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી ધર્મની સત્યતાને સંરક્ષનાર વ્યવહાર દશાના વાણિક આચારો જે રીતે જૈનધર્મની અભિવૃદ્ધિ થાય તે રીતે આદરવા યોગ્ય છે.
ચાતુર્વર્ણિક વ્યવસ્થાની યોજના પ્રધ્યાથી અન્યદૃષ્ટિએ જે જૈનધર્મની આરાધના માટે કથ્ય છે તેની આરાધનાની ઉપયોગિતામાં અવિરોધપણે ઉપર્યુકત કથન છે એમ અવબોધીને પરસ્પરાવિરોધકદાષ્ટએ સર્વ દૃષ્ટિનું કથ્ય સાપેક્ષપણે અધવું. વાણિક વ્યવસ્થા વ્યવસ્થિત મનુષ્યો ગૃહસ્થાવાસમાં ધર્મ અને કર્મ એ બેમાં પ્રવૃત્ત રહે છે અને ધર્મની
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ધર્મકર્મ વર્ણ વિચાર
પરંપરારૂપ પ્રવાહને સંરક્ષી શકે એ પિતાની પાછળ સંતતિ પ્રવાહ મૂકતા જાય છે. સંસાર ત્યાગી મુનિવરે ચાતુર્વણિક ગૃહસ્થ મનુષ્યોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માર્ગ દર્શાવે છે. દાન, શીયલ, તપ અને ભાવના એ ચારનો ઉપદેશ દેઈને ત્યાગી મુનિવર ગુરૂઓ ગૃહસ્થ મનુષ્યને ધર્મમાં સ્થિર કરી શકે છે. ગૃહસ્થ મનુષ્ય અવિરતિ સમ્યમ્ દષ્ટિ અને દેશવિરતિ એ બે પાલવાને સમર્થ થાય છે. સાધુઓને વર્ણાદિકનું દ્રવ્યથી વા ભાવથી બંધન હોતું નથી. ગમે તે વર્ષીય મનુષ્યને તે ઉપદેશ આપીને જૈનધર્મના સન્મુખ કરી શકે છે. માનો કે સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યો જેન બને તે તેઓ ચાર વર્ણના આચારને કેવી રીતે આચરી શકે અને તે કેવી વ્યવસ્થાથી વ્યવહાર પરસ્પર બાંધી શકે ? તેના પ્રત્યુત્તરમાં કથવું પડશે કે બાહ્યરાજ્ય સામ્રાજ્યમાં જૈનધર્મિએ ચારવર્ણના ગુણકર્મોને સ્થલ વ્યવસ્થામાં આચારમાં મૂકવા જોઈએ અને જે તે સ્થૂલ વ્યવહારમાં ચાર વર્ણના ગુણકર્મોને, જેનો ન આચરી શકે તે ચાર વર્ણના ગુણકર્મો જે રીતે આવશ્યકરૂપે સ્વીકારવા જોઈએ તે ન સ્વીકારવામાં આવ્યાથી જૈનસામ્રાજ્ય વ્યવહાર અવ્યવસ્થિત અને નષ્ટપ્રાયઃ બની શકે તથા તેથી તે જગત્ વ્યવહારના અભાવે ધર્મની આરાધનામાં સર્વ જીવો ભાગ ન લઈ શકે કે જેનું દષ્ટાંત હાલના કાલમાં જેની જેવી દશા છે તેવી થાય, તેમજ જૈનોનું સંકીર્ણ ક્ષેત્રજ રહે અને જૈનોના વિશ્વવ્યાપકતારૂપ ક્ષેત્ર વિસ્તારને વિલોપ થાય. આમ થવામાં અને વિચારવામાં ઘણું કથવું અપેક્ષાએ બાકી રહે છે, તથાપિ નિર્ણય એટલો તે સાપેક્ષપણે ચોક્કસ થાય છે કે વર્ણવ્યવહાર ગુણકર્મોથી ગૃહસ્થ જેને વ્યવહારમાં સુવ્યવસ્થિત હોય તોજ જૈનજગતની સંરક્ષકતા અને અભિવૃદ્ધિ કરવા શક્તિમાન થાય છે. વ્યવહાર એ મર્યાદા છે. મર્યાદારૂપ વ્યવહાર તે નિયમિત સંકીર્ણતારૂપ છે, તથાપિ તેની અમુક દૃષ્ટિએ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉપયોગિતા અમુક છે માટે છે વા અમુક દશામાં છે તે અવબોધીને તેને નિશ્ચય કરીને તથા રીતિએ સ્થલ ધર્મ વ્યવહારમાં અને વર્ણાદિક વ્યવસ્થિતિમાં સંપ્રવર્તવાથી શાસન રક્ષા પ્રભાવનાદિ થઈ શકે છે.
પૂર્વે ચાતુર્વણય મનુષ્યો જેને હતા તદ્દતુ અધુના તથાવિધ સદુપાયથી ભવિષ્યમાં તેવી સ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય એવી સ્થિતિ શક્ય છે? કારણે સામગ્રી અને ઉદ્ધારક મહાપુરૂષ ગીતાર્થોને ઉપદેશે તે શક્ય છે. સામા વિઘકારક મનુષ્યો ઉપસ્થિત થાય તે પણ શક્ય છે તેમ છતાં વિદ્ય
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર.
૧૪૩
-
કષ્ટ સહીને પણ તેવી સ્થિતિના અભ્યદય માર્ગે શનૈઃ શનૈઃ મનુષ્યોને આકર્ષી શકાય અને ભવિષ્યમાં યુગ પ્રધાનના સભાને સંસ્કારિત વર્ણવ્યવસ્થાચારનાં બંધારણો દેશ કાલાનુસારે ધર્મવૃદ્ધિકારક સંસ્કારોને પામીને ઉન્નત થાય એમ સંભાવ્ય છે. વ્યવહારનય એ જૈનધર્મરક્ષાનું અને વૃદ્ધિનું મૂલ છે. અએવ અધ્યાત્મરસિક સંતોએ પણ જૈનશાસન અને તેની વૃદ્ધિ થાય એવા મનની વર્ષીય સ્થિતિને વિસ્તાર રૂપમાં મૂકવા વર્ણવ્યવહારધર્મસંસ્થાપનદષ્ટિએ આત્મભોગ આપવા સદા કદ્દીબદ્ધ રહી જેનોની સંખ્યામાં વૃદ્ધિ થાય એમ કરવું જોઈએ. મહાસંધને વ્યવસ્થા પૂર્વક સુદઢ બંધારણોથી સંસ્કારિત કરીને ગૃહસ્થ જૈનોમાં ચાર વર્ણના મનુષ્યોનો સમાવેશ કરવા યોગ્ય સદુપાયો દર્શાવવા જોઈએ. વ્યાવ. હારિક ધર્મ, કર્મ, સંસ્કાર કરાવનાર ગુરૂ અને મોક્ષમાર્ગ દર્શક તથા મોક્ષમાર્ગની આરાધના કરાવનાર મુનિરાજ ગુરૂની વ્યવસ્થાથી સંઘનાં બંધારણે એવાં ઉપદેશવાં જોઈએ કે જેથી જેની ચાતુર્વણિક વ્યવસ્થા વડે વા અન્ય કોઈ ઉચ્ચ વ્યવસ્થાવડે ચાર વર્ણના ગુણકર્મોની દશાવડે ગૃહસ્થ જીવનની સાથે પૃથ્વીપટ પર જૈધમ દીર્ધકાલ જીવતો રહે. જૈન ધર્મનો પુનરૂદ્ધાર પુનઃ ચારે વણમાં પામવાને છે તેથી તેની પૂર્વની ફુરશુઓ જગને જાગ્રત્ કરાવવાને માટે અમુક વ્યક્તિ દ્વારા પ્રકાશ પામીને આચારમાં પ્રગટ થવા તૈયારી કરે છે, અને એવી સ્થિતિ સાહાટ્યક યુગ પ્રધાનાદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય એ શકય છે. નદી જ્યાંથી નીકળે છે ત્યાં જલનાં લઘુ ન્હાના ન્હાનાં ઝરણું હોય છે. તે સર્વ ઝરાણું ભેગાં મળીને વહેળાનું રૂપ લે છે અને તેમાં અન્ય ઝરણું તથા હેળાઓ ભેગા મળીને તે નદીનું વિસ્તારવાળું રૂપ લે છે અને તે સાગરને મળે છે. સાગરની પાસેની નદીનું સ્વરૂપ કયાં અને નદીના મૂળનું સ્વરૂપ કયાં? તેમાં મહાન અખ્તર છે તદ્વત્ અવ પણ ચાતુર્વણું પ્રજામાં જૈનધર્મના પ્રાદુર્ભાવનું મૂળ વિચારતાં સામાન્ય ઝરણુનું વહન લાગશે. પરંતુ તે અનેક મહાપ્રભાવક મુનિવરો અને ગૃહસ્થ જૈનેના વિચાર વહન ઝરણું અને તેની તીવ્ર ભાવનાપ્રવૃત્તિ રૂ૫ રહેળાઓથી ચારેવર્ણોમાં જૈનધર્મનો અવતાર રૂ૫ પુનરૂદ્ધારનદી ભવિષ્યમાં મોટું રૂપ ધારણ કરે એ બનવા છે. નાત જાતના ભેદભાવાભિમાનને ટાળી સર્વ જાતિને પવિત્ર કરનાર સર્વવર્ણોની જૈન રૂપે એકવણું કરનાર વર્ણ વ્યવસ્થામાં છતાં આત્માને પરમાત્મા તરીકે અવબેનાર જૈનધર્મ સર્વત્ર વિશ્વમાં ઉપર્યુકત ગુણ કર્મ વ્યવસ્થામૃત વર્ણાદિ
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
ધર્મકર્મ વર્ણ વિચાર,
અનેક દેશ કાલ પર લિન્ન ભિન્ન મનુષ્ય જાતિયોમાં પ્રસરીને સર્વ જીવોને નિઃસંગ, નિવૃત્તિ અને મોક્ષસુખમાં લયલીન કરો.
રક્ષણકારક, જ્ઞાનપ્રદ, વ્યાપાર કરનાર અને સેવાકારક એ ચાર વર્ગને ઉદાર વ્યવસ્થા દૃષ્ટિથી ધર્મ સૃષ્ટિ રક્ષકભૂત ચાર અંગો તરીકે પ્રકટ કરવાને વિશાળ વિચારને ઉભા કરવાની જરૂર છે. આગબોટમાં બેઠેલા મનુષ્ય અને ચલાવનાર ભર દરિયામાં આગબોટ ચલાવવાને વ્યાપાર બંધ કરે તો તેમની જેવી દશા થાય તેવી જેનધમની સ્થિતિ થાય. અએવ ધર્મ સંરક્ષક ગીતાર્થોએ નિવૃત્તિરૂપ ક્ષેત્રની સુરક્ષાર્થ ઉપર્યુકત પ્રવૃત્તિને ઉપદેશથી જોઈએ. કાલનો દોષ આગળ કરીને ઉપર્યુકત વ્યવસ્થામાં અદત્તમનસ્ક ન રહેવું જોઈએ. જૈન ! ઉઠે, ઉભા થાઓ !!! વિશ્વાસ ધારણ કરે !!! તમારા આત્મ સમાન અન્યાત્માઓને ગણીને વિશ્વ મનુષ્યોને સુખના માર્ગ પર ચઢાવો અને દુઃખના માર્ગમાંથી નિવૃત્ત કરીને શાશ્વત સુખ માર્ગ તરફ વાળે. વિચાર સ્વાતંત્ર્ય અને આત્મસ્વાતંત્ર્યના માર્ગને બતાવો. શુષ્ક ક્રિયાવાદ અને શુષ્ક જ્ઞાનવાદથી શુષ્ક થએલા મનુષ્યમાં આત્મ ચારિત્ર્ય અને આધ્યામિક જ્ઞાન રસ રેડીને તેઓને અમૃત જીવનનો અનુભવ આપે. સર્વાત્માઓ. સત્તાએ પરમાત્માઓ છે, તેઓનાં હદયના દ્વાર ઠોકીને ઉઘાડે, મતમતાન્તરનાં લઘુવર્ણોમાં પડી રહીને પરસ્પર એક બીજાને તિરસ્કાર કરનારા મનુષ્યોને જ્ઞાનના અત્યન્ત વર્નલમાં પ્રવેશાવીને સર્વે મતમતાંતરોનાં લઘુવલેને અના જ્ઞાનમાં નયોની અપેક્ષાએ સમાવીને જગતને ઉદ્ધાર કરે. સર્વ જીવોના કલ્યાણાર્થે આત્મભેગ આપવા તૈયાર થાઓ આત્મા એજ પરમાત્મા છે. આમાને લાગેલે કર્મરૂપ પડદો છે તેને ચીરીને આત્માના પ્રકાશ વડે સર્વ સેને દેખો. સામાન્ય મતભેદોમાં ઉદારભાવ રાખીને મંત્રી પ્રેમની સાંકળ વડે સર્વ મનુષ્યોને પરસ્પર સંબંધિત કરો. આત્મ શક્તિને મેળવો. તમારું મનવ્ય સારૂં છે, ઉત્તમ છે, સર્વનું શ્રેય કરનાર છે. એવું અને દર્શાવવા માટે તમે આદર્શરૂપ બને અને પશ્ચાત્ સંબંધમાં આવનાર મનુષ્યને ઉપદેશ દે. નિશ્રયદષ્ટિથી અધ્યાત્મજ્ઞાનના ઉપયોગી રહે, પરન્તુ વ્યાવહારિક ધમ સંરક્ષક અને સંસ્કારિત તથા ઉદ્ધારક દષ્ટિને આચારમાં મૂકીને ઉપર્યુકત કથનને ઉદારચિત્ત અને અનેક વિચારોના પ્રબલ પ્રવાહને વિશ્વમાં વિસ્તારો. વિશ્વના સર્વ પ્રાણીઓના ભલા માટે તમે અહત્વ ભૂલીને સેવાધર્મ
સ્વીકારો. અને તું એ ભાવ ભૂલીને સર્વમાં આત્મતત્વને અવલોકી તમારામાં રહેલી સંકુચિત દષ્ટિ એ કંઈ સ્યાદાદ દષ્ટિ છે એમ માનશે નહિં.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર,
૧૪૫
સ્યાદ્વાદષ્ટિ તો અનન્ત અને વિશ્વવ્યાપક છે. સ્યાદ્વાદષ્ટિમય આત્માને કરે એટલે તમે વિશ્વના સર્વ મનુષ્યને સદવિચાર આપવા સમર્થ થશે. વર્તમાનમાં બંધાયેલી આચારની રૂઢિમાં જૈનધર્મનાં રહસ્યો સમાઈ જાય તેમ નથી, અતએ વિશાલ તત્ત્વદષ્ટિથી યોગિક ધર્માચાર અને બાહ્યવણુંચારની વ્યવસ્થાને અવલોકીને તેને સંસ્કારિત કરવા લક્ષ આપવું જોઈએ. શરીર વિના આત્મા રહી શકે નહીં અને જગતનું તથા સ્વકલ્યાણ ખરેખર મનુષ્ય શરીર વિના કરી શકે નહીં, તકત ઉપર્યુક્ત વ્યવહાર વ્યવસ્થાઓ સવે ધર્મરૂપાત્માનું શરીરભૂત છે તે છતાં તેમાં રહી અહંમમત્વ વિમુક્ત વૃત્તિઓ જેનધર્મરૂપ આત્માની ઉન્નતિ કરી શકાય છે. એ પ્રમાણે અવબોધી કર્તવ્યપરાયણ થાઓ. અન્યાવશેષ કથિતવ્ય ઘણું છે પરંતુ તે ઉપર્યુક્ત વિચારોને તદિચારમાં લીન થતાં સહેજે ધ્યાનમાં સુજશે.
ઉપર્યુક્ત ચાર વર્ગમાં વૈર–માન, પરસ્પર એક બીજાનું અશુભ કરવાની બુદ્ધિ અને તેવી પ્રવૃત્તિ, જડવાદ, પાપપ્રવૃત્તિ, દારૂ આદિ વ્યસનને પ્રચાર, અજ્ઞાનતાને પ્રચાર, સાધુસાપર દેષ, રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ, હિંસા, પાપમય મૉજ વિલાસ, કેળવણીના પ્રચારનો અભાવ, સર્વ જીવોનું શ્રેય કરવાની બુદ્ધિની મન્દતા, પરસ્પર એક બીજાની સત્તાને નાશ કરવાની પ્રવૃત્તિ, પરસ્પર એક બીજાનું શુભ, ઉદય અને ગુણો દેખીને વધતી જતી ઈર્ષ્યા અને તેથી સામાન્ય હેતુઓને લેઈ ઝગડા અને પરસ્પર ફાટફુટ, અનુષ્ઠાનમાં વધતી જતી શુષ્કતા, પરસ્પર એક બીજાના દોષોને પ્રકટ કરવાની પ્રવૃત્તિ, પરસ્પર એકબીજા વર્ગને દુઃખ દેવાની પ્રવૃત્તિ, પરસ્પર સામાન્ય મતભેદોમાં મહાવિરોધ ઉત્પન્ન કરવાની ઉદીરણું, ગંભીરતાના બદલે સુકતાની વૃદ્ધિ, પરસ્પર સમાનતા માનવાને બદલે વિષમતા, દયા, ક્ષમા, માર્દવતા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, ઉપકાર, નિષ્કામ પ્રવૃત્તિ, સાહાસ્ય, જ્ઞાનશિક્ષણ, દાન, આત્મભોગ દેવાની પ્રવૃત્તિ, સેવા, ભક્તિ, ધ્યાન, તપ વગેરે સદ્ગણોને ચારે વર્ણમાંથી અભાવ જેમ જેમ થતો જાય છે. તેમ તેમ ચારે વર્ણના ગુણ કર્મોની અવ્યવસ્થા થઈને તેનો લોપ થતો જાય છે અને દેશ, ધર્મ અને આત્મસંરક્ષણ કરવાની શક્તિોનો નાશ થતો જાય છે. પર્વતના શિખર પરથી તુટી પડેલા અને કકડારૂપ થએલ પત્થરના જેવું સર્વ પ્રકારની ઉન્નતિ છિન્નભિન્ન અવ્યવસ્થિત કાર્યો વગેરેનું છેવટે પરિણામ આવે છે અને તેથી અન્ય વિજાતીય દેશી મનુષ્યોના હસ્તે પરતંત્ર ગુલામ રહેવું પડે છે. જૈનેએ ચાર વર્ગની
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ધર્મકર્મ વર્ણ વિચાર.
ધર્મ વ્યવસ્થાને બેઈ દીધી અને તેથી સંપ્રતિ જે ધર્મની અવનતિ થઈ છે તે અન્ય ધર્મોના મુકાબલે અવગત થયા વિના રહેતી નથી. આ પ્રમાણે અન્ય જાતિ દેશીય ધર્મોમાં ભૂતકાલે બન્યું છે અને ભવિષ્યમાં ઉપરના કારણે વિશ્વપ્રવર્તિત ધર્મોમાં તેવું થયા કરશે. ધર્મને જુસ્સો, પ્રેમભાવ, ભ્રાતૃભાવ, રક્ષણતાની શક્તિ, વ્યાપાર શક્તિ, સેવા ધર્મની શતા, જ્ઞાન શક્તિ, ગુરૂઓ પર પૂજ્યભક્તિભાવ, આત્મભેગ આપવાની શકિત, ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગની ઉપયોગિતાનો નિર્ણય કરવાની શકિત, સામાજીક ગુણકર્મ બંધારણો સુધારવાની અને સંરક્ષવાની શકિત, ધર્મગુરૂની આજ્ઞામાં દૃઢ રહેવાની શ્રદ્ધા, આત્મજ્ઞાનને પ્રચાર અને વ્યવહાર ધર્મકાર્યોને સ્વાધિકાર પ્રમાણે કરવાની ફરજને પ્રાણ જતાં ધારણ કરવાની શકિત, ધાર્મિક ફરજો અને વ્યાવહારિકેાદયકારક ફરજો બજાવતાં પાણભોગ આપવાની આત્મશ્રદ્ધા પ્રવૃત્તિ, જ્ઞાની સાધુઓને સહાય આપવાની પૂર્ણ શ્રદ્ધા ભકિત, વિશાલ દષ્ટિ, ઉદાર ભાવ, સર્વ મનુષ્યોને સાહાચ્ય આપવાની આત્મભોગ પ્રવૃત્તિ, ધર્મની, સંધની, દેશની, સર્વ મનુષ્ય જાતની ઉન્નતિ અને પરમાર્થની પ્રવૃત્તિમાં સર્વવર્ગીય મનુષ્યોને સ્વસ્વાધિકારે પ્રવર્તવાની ફરજ વગેરે ગુણની પૂર્ણકલાએ ખીલવવાથી જ દેશની, ધર્મની અને મનુષ્યોની ઉન્નતિની અભિવૃદ્ધિ અને સ્વાદિ સંરક્ષણ થઈ શકે છે. જે દેશમાં ઉપર્યુક્ત સદગુણો હોય છે તે દેશના મનુષ્યોની ચઢતી થયા કરે છે અને પડતી થતી નથી. એમ સર્વત્ર, સર્વથા, સર્વદા સર્વ પ્રકારની ઉન્નતિનાં ઈત્યાદિ લક્ષણો અવબોધવાં.
સર્વત્ર દેશમાં ચારે પ્રકારના ગુણ કર્મવાળા મનુષ્યોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા આધ્યાત્મિક ગુણો ખીલે છે અને દેશીય મનુષ્યો સાત્વિક ગુણોની ઉન્નતિ પ્રાપ્ત કરે છે. રજોગુણ અને તમોગુણની ઉન્નતિ સદા ટકી શકતી નથી. રજોગુણ અને તમે ગુણીની ઉન્નતિથી અભ્યદય પામેલા મનુષ્યો બાહ્ય વ્યાવહારિક પૂલ વસ્તુઓ પર સત્તા ભોગવી શકે છે અને તેઓ સત્વ ગુણની દેવિક ગુણોની શક્તિને દબાવી શકે છે પરંતુ અને તે તેઓ પરસ્પર કલેશ યુદ્ધાદિવડે યાદવાસ્થળી રચીને સ્વયમેવ વિનાશ પામે છે. રજોગુણ અને તમોગુણની શક્તિને આસુરી શકિત કથવામાં આવે છે અને જે ગુણ અને તમોગુણમાંજ રાચી માચી રહેલા મનુષ્યોને સત્વગુણની અપેક્ષાએ અસુર-દે કથેવામાં આવે છે. સત્વગુણને સેવનારાઓ દેવી શક્તિવાળાએ અવબેધવા, વિશ્વમાં દૈવી શકિતવાળા અને આસુરી શક્તિ
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માંક વર્ણ વિચાર.
વાળાઓનુ પારસ્પરિક યુદ્ધ સદા પ્રવાઁ કરે છે. વિશ્વમાં કાઇ સમયે આસુરી શકિતના ઉપાસકેાનું પ્રાબલ્ય વધે છે તેા કાઇ સમયે દૈવી શક્તિવાળાનુ જોર વધે છે. દૈવી શક્તિ વિશ્વનું સોંરક્ષણ કરે છે અને આસુરી શક્તિ ખીલીને અન્તે વિશ્વના પ્રાણીઓને સહારે છે. આવી બે પ્રકારની શક્તિયાનુ પૂર્ણ રહસ્ય અવમેાધ્યા વિના વિશ્વ મનુષ્યા સત્ય ધર્મ અને વ્યવહારનું સરક્ષણ કરવા શક્તિમાન થતા નથી. વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સત્વગુણની દૈવી શક્તિયાનું સામ્રાજ્ય પ્રવર્તો એવું થવાનુ નથી તેમજ વિશ્વમાં સર્વત્ર સર્વથા આસુરી શક્તિયાનું સર્વદા સામ્રાજ્ય પ્રવર્તો અને સત્વગુણની શક્તિયાના સર્વથા તિાભાવ થરો એમ પણ બનવાનું નથી. વિશ્વમાં કોઇ દેશમાં કાઇ કાલમાં કેચિત જીવ દ્રબ્યામાં આસુરી ભાવનું મુખ્યપણે અને સત્વગુતુ ગણું સામ્રાજ્ય પ્રવહ્યું, પ્રવર્તે છે અને પ્રવર્તશે. વિશ્વમાં કોઇ દેશમાં કાઇ કાલમાં કચિહ્ન આ વેામાં સાત્વિકગુણ શક્તિયાનું મુખ્યપણે અને રજોગુણ તમે ગુણુની આસુરી શક્તિયેતુ ગળુભાવે સામ્રાજ્ય પ્રવર્ત્યે, પ્રવર્તે છે અને પ્રવર્તશે. આત્મજ્ઞાની મહાત્માઓનુ મુખ્ય સાધ્ય લક્ષ એ હેાય છે કે વિશ્વવત્તિ સ છવાને આત્માનું જ્ઞાન અર્પીને રજોગુણ અને તમેગુણુથી પરાર્મુખ કરી સત્વગુણાભિમુખ કરીને તેઓને પરમાત્મપદ ભેટતા કરવા પરન્તુ આ તેની તેમ સર્વથા સર્વદા વે!તે ઉપયાગી થઈ શકતી નથી, એનું કારણ એ છે કે સર્વે જીવેાતે ભિન્ન ભિન્ન કમ લાગેલાં હોવાથી તેએની એક સરખી વિચારશ્રેણુ અને મેાક્ષ માર્ગ પ્રવૃત્તિ પણ એક સરખી હેાતી નથી. આવી સ્થિતિ ખરેખર વિશ્વની છતાં ગૃહસ્થ ચાતુક ધર્મ કર્મની વિચારાયારાવ્યવસ્થાનું બંધારણ કરી તેએ સર્વાં જીવાને સત્વગુણી બનાવવા પ્રયત્ન કરે છે અને આત્માની પરમાત્મતા પ્રકટ કરાવવા સર્વોપાચાને દર્શાવે છે. સત્વગુણી મનુષ્યા દૈવી સંપત્તિવાળા છે અને તેઓનું મુખ્યતાએ આ ક્ષેત્રના ભૂતના ઉપગ્રહે અવતર ું થાય છે. અન્ય દેશામાં સાત્વિકગુણી મનુષ્યા ગાણુતાએ ઉપજે છે એમ છતાં આ ક્ષેત્રના આ મનુષ્યાની સાત્વિકતા તેા જુદા પ્રકારની હોય છે. અનન્ત સાધુએએ અને તીર્થંકરેએ આર્ય ક્ષેત્રની મૃત્તિકામાંથી પોતાના દેહને પાચેછે અને તેઓએ અનન્ત ઢહાને આય ક્ષેત્રની વૃત્તિકામાંથી વિલયભૂત કયા છે.તેઓના શરીર ના પંચભૂતના ભાગ પંચભૂતમાં આય ક્ષેત્રમાં ઉપજે છે, તે સર્વ સામશ્રીદ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવયેાગે પરમાત્મપદ પ્રાપ્ત કરવા અધિકારી બને છે.
For Private And Personal Use Only
૧૪૭
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ધર્મકર્મ વર્ણ વિચાર.
આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થએલ મનુષ્યોને આર્ય ગુણોની સંપ્રાપ્તિ ખરેખર અનાર્ય ક્ષેત્રો કરતાં વહેલી થાય એ સર્વથા સર્વદા સર્વ રીતે સંભાવ્યમાન છે. આર્ય ક્ષેત્રની વાડ સમાન ક્ષત્રિય અને આર્યક્ષેત્રમાં જ્ઞાન વિસ્તારનાર આત્મજ્ઞાનિયો અર્થાત આત્મરૂપ બ્રહ્મને જાણનાર બ્રાહ્મણો છે. આર્યક્ષેત્રમાં વ્યાપારિક આદિ વ્યવસ્થાને સંરક્ષનાર અને તદ્દકારા અન્ય ત્રિવર્ગીય મનુબેનું સંરક્ષણ કરનાર વૈશ્યો છે. સર્વ પ્રકારની સેવા ધર્મની પ્રવૃત્તિ કરનાર જ્ઞાનિશ છે. જ્ઞાન વિના ખરેખર વ્યાવહારિક તથા ધાર્મિક સેવા માર્ગ અવબોધી શકાતો નથી અને તેથી સેવાના જ્ઞાનના અભાવે સર્વ જીવોના કલ્યાણુર્થ સર્વ પ્રકારની સેવા કરે એવા મહાસેવકો ઉત્પન્ન થઈ શકતા નથી. વિશ્વના પાદ સમાન એવા મહાસેવકે સર્વ મનુષ્યોને પૂજ્ય છે. એવી ભાવના ઉત્પન્ન થયા વિના અને ઉંચ નીચને ભેદભાવ ટક્યા વિના વિશ્વમાં કે દેશ વા કે ધર્મના મનુષ્ય કલ્યાણસુખ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતા નથી. હું ત્યાંથી મહંત વેગળા એવું નક્કી માનીને સર્વવર્ષીય મનુષ્યમાં પરમાત્મભાવ દેખીને સર્વના ભલામાં ભાગ લેવા સેવાધર્મ સ્વીકારવો એજ ઉન્નતિને મૂળ મંત્ર છે. મૃત્યુ અને સર્વ ભીતિયોને ભૂલીને આત્મશક્તિ સ્પરાવીને ગૃહસ્થ ચાતુર્વણિક મનુષ્યોને ઉચ્ચ કરવા અને તેઓના આત્માને પરમાત્મ રૂપે પ્રકટાવવા. ધર્મસેવકો તરીકે મહાપુરૂષોએ બહાર આવીને તીર્થંકરાદિ પદવીના ભોક્તા બનવું એ ધાર્મિક દ્રષ્ટિ સાધ્યબિન્દુએ ધર્મ કર્તવ્ય ખાસ વ્યવહાર માન્ય છે. जह जिणमयं पवजह ता मा ववहारनिच्छए मुयह । ववहारनउच्छेए રિન્યુ છે. આ મ િ ઇત્યાદિથી વ્યવહારનયની મહત્તા અવબોધીને ગૃહસ્થ ચાતુર્વણિક ધર્મકર્મ વ્યવસ્થા પ્રપત્તિને અવલંબ. સાધુ-સાધ્વી-- શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ મહાસંધ ખરેખર એક મહાવૃક્ષના ચાર સ્કંધવત શેભે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ એ ધર્મ વૃક્ષના ચાર સ્કંધરૂપ છે તેમાં સર્વને મૂળમાંથી બ્રહ્મરસ તે એક સરખો મળે છે. ચારવણે એ ચાર પ્રકારના મહાસંધ છે. પોતાના મૂળ તરફ લક્ષ રાખીને સ્કંધ ડાળાં અને પાંદડારૂપે પડતી મતમતાંતરની ભિન્નતાની ઉપેક્ષા કરી સર્વને પરસ્પર સાહાટ્ય આપવી. guપત્ર જીવાનામ્ એ મૂળ સૂત્રનું વિસ્મરણ કદાપિ ન કરવું જોઈએ. આત્માની અપેક્ષા સર્વ પ્રાણી એક સરખા છે. મનુષ્યત્વની અપેક્ષાએ સર્વ મનુષ્ય એક સરખા છે. પરસ્પર સર્વ પ્રાણીઓને અને સર્વ મનુષ્યોને સહાય કરવાની સુવ્ય
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર.
૧૪૮
વસ્થા રક્ષવી જોઈએ અને તે સાહાટ્યક સુવ્યવસ્થા પ્રમાણે પ્રવૃત્તિ કરીને સર્વની પ્રગતિ કરવી એ જેનોએ કર્મ અને ધર્મ દષ્ટિની સાપેક્ષતાએ સમજવું જોઇએ. ધર્મ અને વ્યાવહારિક વર્ણ-કર્મ બંધારણો દેશકાલાદિના અનુસારે જે જે દષ્ટિએ હેય અને જે જે દષ્ટિએ અનુપયોગી હોય તેને વિવેક કરીને ચાતુર્વણિક ધર્મ કર્મ વ્યવહારાચાર વિચાર પ્રગતિ માર્ગમાં સંચરવું એ વિશેષ હિતાવહ છે. અ૫હાનિ અને વિશેષ ધર્મલાભ ઉત્સર્ગ, અપવાદ સ્વાધિકાર ઇત્યાદિને પરિપૂર્ણ બંધ કરીને આત્મોન્નતિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
ઉપર્યુક્ત ગુણ કર્માનુસારે વ્યવહારિક દષ્ટિએ ચાતુર્વણ્ય ગાઈથ્ય ધર્મ કર્મ વિચારાચાર વ્યવસ્થા પ્રમાણે વર્તતાં છતાં માનવ બધુઓ! તમે તમારા શરીરમાં છુપાયેલા આત્માને પરમાતમાં માનીને સ્વયં પોતાને સ્વતંત્ર અને સત્ય સુખ માનીને કલ્પિત ભય દુખની વિચારશ્રેણિને ભૂલી જાઓ. વ્યવહારે સ્વાધિકાર જે જે ગુણકર્મ કર્તવ્યોને તમે કરતા હોય તથાપિ અન્તર્ દષ્ટિએ તમો સર્વે સરખા આત્માઓ છે એવું લક્ષ્યમાં રાખી અને ત્યાગભાવ પ્રગટતાં ત્યાગી બનીને આત્મસમાધિમાં લયલીન થઈ અનન્ત સુખને ક્ષણે ક્ષણે આસ્વાદ્યા કરો. ઉપર્યુકત વ્યવહારમાં વર્યા છતાં પરમબ્રહ્મ સ્વરૂપમય થવું એ જ તમારું વાસ્તવિક આવશ્યક કર્તવ્ય ક્ષણે ક્ષણે સ્મરતા રહો. સર્વમાં સમાનભાવ રાખીને પરતંત્રતાનાં બલ્બનો ઉછેદી નાખો. બ્રહ્માસ્વરૂપમાં લીન થઈ જાઓ અને સર્વત્ર વિશ્વમાં જૈનધર્મરૂપ બ્રહ્મને પ્રગટ કરવાને દૈવી શકિતયો વડે પ્રયત્ન કરો. જ્ઞાન વડે વસ્તુતત્ત્વને પ્રકાશ કરે. અજ્ઞાનરૂપ તિમિરમાં રહેલા છોને જ્ઞાનરૂપ પ્રકાશ બહાર આકર્ષે છે. અને તેઓને સુખની ઉચ્ચ ભૂમિકાના માર્ગ પ્રતિ આકર્ષે છે.આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના રાગદેષના બંધનમાંથી આત્મા મુક્ત થતો નથી. રૂઢિક્રિયાના સંકુચિત મનરૂપ ખાબોચીયામાં ધર્મરૂપજલ ગંદુ બની જાય છે અને તે ઉપર કલેશ, અજ્ઞાન,મેહ, રાગ, દ્વેષ, હિંસાભાવ, જડતા વગેરેની સેવાળ એટલી બધી જલ ઉપર વિસ્તરાઈ જાય છે કે જેથી તેમાં રહેલા યતકિંચિત જલનું ભાન થતું નથી. તેવા પ્રસંગે તેમાં તુચ્છ જતુઓ રહે છે. જ્ઞાની હસે ત્યાં આવી શકે જ નહિ. દરેક ધર્મમાં રૂઢિબને, અનુષ્ઠાને અને વિચારોમાં શુષ્કતા, અધ્યાત્મ જ્ઞાનને અભાવ અને અજ્ઞાનને પ્રચાર તથા મહાદિદ્વારા સંકુચિત દષ્ટિ થતાં તેની ગંધાતા જલના ખાબોચીયા જેવી દશા થાય છે અને તેવી સ્થિતિ થયા
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ધર્મકર્મ વર્ણ વિચાર
બાદ તેની વિશાલતા ટળી જાય છે તેમજ તેમાં શુદ્ધ ધર્મરૂપ જલના અભાવે જ્ઞાનીઓ ખાબોચીયા રૂપ થએલ ધર્મથી વિમુખ થાય છે. આવી સ્થિતિ ખરેખર ભૂતકાળમાં અનેક ધર્મોની થએલી છે. વર્તમાનમાં કેટલાક ધર્મોની દેખાય છે અને ભવિષ્યમાં કેટલાક ધમેની થશે. જૈનધર્મોપાસકોએ ગમે તેવા વ્યાવહારિક રૂઢાચારોના ગે જેનધર્મની ખાબોચીયા જેવી સ્થિતિ ન થઈ જાય તે સંબંધી ખાસ વિચાર કરીને ઘટતા ઉપાયે લેવા જેઈએ.અનેક મત મતાંતરનાં વહેંચાએલી અને મતભેદે પરસ્પર એકબીજાના પર શત્રબુદ્ધિ રાખીને યુદ્ધ કરનારી તથા પરસ્પર એક બીજાને અધર્મ, પાપી, અનાચારી માનનારી પ્રજાએ પિતાની ગંધાતા ખાબોચીયા જેવી દશા છે કે કેમ તેને સ્વયમેવ વિચાર કરીને સંકુચિતત્વ, અજ્ઞાન, દ્વેષ, કલેશ, મતની અસહિષ્ણુતા વૈર-નિંદા વગેરે દોષો ટળે અને ધર્મની વિશાળતા ઉત્તમતા, અને નિર્મલતાની વૃદ્ધિ થાય એવા ઉપાય લેવા એટલું પ્રસંગોપાત્ત કથવામાં આવે છે. શ્રીવીરપ્રભુએ નાત જાતની મહત્તા માની નહતી એમ સૂત્રેપરથી સિદ્ધ થાય છે. પાછળથી વેદાન્તીઓના જોર વખતે વર્ણવ્યવસ્થા કંઈક શરૂ થઈ. આ સંબંધી ઘણું કહેવાનું તથા વિચારવાનું છે. ગૃહસ્થ ચાતુર્વર્ણિક મનુષ્યોની આત્મિકેન્નતિને આધાર જ્ઞાન છે. આત્મજ્ઞાનના પ્રકાશે તેઓ વ્યાવહારિક ગુણકર્મમાં પ્રવૃત્તિયુક્ત થયા છતાં પણ આધ્યાત્મિક સુખનું પાત્ર બની શકે છે. આત્મજ્ઞાન વિના ધર્માનુષ્ઠાનેમાં પણ જડતા, શુષ્કતા અને સંકુચિતરૂઢિવિચારતાવાળા બનીને તેઓ સત્યમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને વિશ્વમાં જેમ જેમ વિશેષતઃ ફેલા થાય છે તેમ તેમ સર્વવર્ષીય મનુષ્યોની આત્મવિશુદ્ધિની વૃદ્ધિ અને જડ વસ્તુઓની મૂચ્છ અહં મમત્વ પૂજા વગેરેને વિલય પામે છે. સર્વ વર્ણને પૂજ્ય એવા વર્ણાતીત અનન્ત બ્રહ્મમાં રમનારા ત્યાગીઓની સેવા ભકિત વડે વર્ણસ્થ મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સર્વવર્ષીય મનુષ્યોને આત્મજ્ઞાનધારા સત્ય સુખને માર્ગ દેખાડનાર ત્યાગી મુનિવરે હોય છે. તેઓની સેવા ભકિતમાં લયલીનતા ધારણ કરવાથી તેઓ પ્રવૃત્તિમાં પચેલા મનુષ્યને નિવૃત્તિ સુખનું દર્શન કરાવે છે. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારનું રક્ષણ કરનાર અને તેનું સાહિત્ય દ્વારા અસ્તિત્વ પિતાની પાછળ મૂકનારા સાધુઓ તથા સાધ્વીઓ છે. પ્રવૃત્તિમાર્ગ સ્થિત મનુષ્યોને જ્ઞાન, વૈરાગ્ય, ભકિતમાર્ગ તથા ધર્મક્રિયાનું વાસ્તવિક સ્વરૂપ અવબોધાવનાર ત્યાગી સદગુરૂ છે. મેક્ષના પ્રતિનિધિ સશુરૂ છે. ત્યાગી મુનિ ગુરૂના ભક્ત થયા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માંક વર્ણ વિચાર.
વિના મેાક્ષમાર્ગનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શ્રીસ નવીર પ્રભુએ ત્યાગી ગુરૂની મહત્તા દર્શાવી છે અતએવ આત્મજ્ઞાન અને પરમાત્મ પદની પ્રાપ્તિ અર્થે મુનિ સદ્ગુરુ શરણ્યપણે સ્વીકારીને ચારે વર્ણના પુરૂષો અને સ્ત્રીઓએ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. સમ્યગ્ જ્ઞાનના અભાવે આત્મા તેજ ચતુતિ રૂપ છે. આત્માને સમ્યગ્ આત્મજ્ઞાનપ્રદ મુનિ સદ્ગુરૂ છે. તએવ સ વ ના મનુષ્યએ મુનિવરાની સેવા કરી આત્મજ્ઞાન દર્શન અને ચારિત્ર્યની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવેા. સાધુઓની સેવા ભક્તિધી વિશ્વ મનુષ્યાનું કલ્યાણ થાય છે. વાસ્તવિક ત્યાગી મુનિરાત્રે સર્વ વિશ્વ મનુષ્યેાના પૂજ્ય નેતાએ છે. તેની શ્રદ્ધા ભકિતમાં વિશ્વ મનુષ્યાએ વવું એઇએ. વિશ્વની ઉન્નતિ, શાન્તિ અને તેમના વાસ્તવિક સુખના આધારમૂર્ત સાધુએ છે એમ સત્ય માનવું એવું સત્યનું વાદ્ય વગાડીને વિશ્વવર્તિ મનુષ્યાતે જાહેર કરવામાં આવે છે. ચારે વર્ણના મનુષ્યાને ધાર્મિક ભાવનાના રસવર્ડ પે:ષીને તેનું નૈતિક અને ધાર્મિક ઉચ્ચ જીવન કરનારા સાધુએ છે. આચાર અને વિચારની ઉત્તમતાની સાથે મનુષ્યાને દિવ્ય સૃષ્ટિમાં દિવ્યાત્મા તરીકે બનાવનાર મુનિરાજોને ગૃહસ્થાએ સ્વપ્રાણભૂત માનવા જોઇએ.
For Private And Personal Use Only
૧૫૧
સાધુ અને સાધ્વીઓના જ્ઞાન અને ચારિત્ર્યપર સર્વ મનુષ્યાની ઉન્નતિના આધાર રહેલા છે. સાધુઓ અને સાધ્વીઓના સચિારા અને સદાચારાની વિશ્વપર જેટલી અસર થાય છે તેટલી અન્યથી થતી નથી. સાધુઓ અને સાધ્વીઓ એ આના દેવ દેવીએ છે.તેમના પર આયાની જ્યાંસુધી પૂજ્ય બુદ્ધિ રહેશે ત્યાં સુધી ભારતમાં આત્ય સરક્ષારો, ધર્માચાર્યાં, સાધુઓ અને સાધ્વીઓથી વિશ્વને ધર્મના અને ભાષા સાહિત્યને લાભ મળે છે. શાસ્ત્રાના પ્રવાહને પ્રવર્તાવનાર સાધુએ અને સાધ્વીઓની સેવા ભકિતથી દેશેાતિ ખરી રીતે થઇ અને થશે એમ નિશ્ચયતઃ અવય્યાધવું. સ’પ્રતિ જે કંઈ ધાર્મિક સાહિત્યશાસ્ત્રોના અખૂટ ભડાર છે તેના પિતા માતા ખરેખર સાધુ અને માવીએ છે. ધર્મનું રક્ષણ કરવાથી અને ધર્માભિમાનના પ્રબલ વેગથી દેશની રક્ષા થઇ શકે છે. દેશની ભાવનાના કરતાં ધમની ભાવનાનુ મૂળ ઉડ્ડ' છે. અતએવ ધર્મ સામ્રાજ્યની એકતાના ઝુડાતળે અનેક મનુષ્યા સ્વધર્મ રક્ષણાર્થે આત્મભાગ અર્પવા તત્પર બને છે. સામાન્ય મતભેદે કુસંપ, લેશ, વૈર આદિ ઉત્પન્ન કરીને પરસ્પર એક બીજાના નાશ કરવાને સાધુએએ પ્રયત્ન ન કરવા. મતભેદ સહિષ્ણુતા ધારણ કરીને પરસ્પર એક બીજાને
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
ધર્મકર્મ વર્ણ વિચાર
** --... ............... ----• • • ----
- '
ધર્મ જ્ઞાન પ્રાપ્તિ વગેરેમાં સાહાચ્ય આપવી. દેશકાલાનુસારે સાધુવર્ગ અને ધર્મને નાશ ન થાય એવા ઉપાયો પ્રતિદિન લેવા અને જમાનાને અનુસરી ધર્મને બોધ દે. આચાર્યોએ પરસાર સંપીને વર્તવું. પરસ્પર એક બીજાની ઉન્નતિમાં વીર્યને સદ્વ્યય કર, જે એ પ્રમાણે વર્તવામાં પ્રસાદ થશે તો સ્વહસ્તે ધર્મ અને સાધુઓ વગેરેને ઉછેદ કરવાનું પાપ તેઓ સ્વયં હરી લેશે. સામાન્ય મતભેદની બાબતેની ઉદાર દષ્ટિથી ઉપેક્ષા કરીને સાધુઓએ ચાર પ્રકારના વર્ણની ધામિર્કન્નતિના ઉપાયો રચવા અને તે પ્રમાણે ઉપદેશ દે. ચારિત્ર્યમાં શથિલ્ય ન પ્રવેશે એ માટે ઘટતા ઉપાયો લેવા. સાધુઓ અને સાધ્વીઓના વિરોધી નાસ્તિક સામે ઉભા રહીને સ્વાસ્તિત્વ અને સ્વાન્નતિનું રક્ષણ કરનાર પ્રબંધ-ઉપાયની વ્યવસ્થા કરવી. સર્વગચ્છીય સાધુઓએ પરસ્પર સંપાદિ કોલ કરાર કરીને અમુક મળતી આવતી બાબતમાં મળીને સંપ્રવર્તવું. સાધુ શાળાઓની અને સાધ્વીઓની શાળાની વ્યવસ્થા કરવી તથા જ્ઞાન ભંડારોની સુવ્યવસ્થા કરવી. સ્વધર્મ પાળનારી પ્રજામાં ચાર પ્રકારની શક્તિ સંરક્ષિત અને વ્યવસ્થિત રહે એ ઉપદેશ દેવા. સાધુઓ સર્વ પ્રકારની પ્રચલિત ભાષામાં વિધાન બને એવી રીતે તેઓને અભ્યાસ કરાવો. સ્વધર્મ પાલક ગૃહસ્થો સ્વધર્મનું રક્ષણ કરે એવી રીતનો ઉપદેશ દેઈ સર્વરીતે બળવાન બનાવવા.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संवत् १९६८नी सालना उद्गाररूप विचारो.
સંવત ૧૬૮ કાર્તિક સુદ ૧ સોમવાર. ૨૩ મી.
ઍકટેમ્બર ૧૯૧૧. મુંબાઈ. પ્રાતઃકાલમાં દેવદર્શન. પ્રારભ વર્ષમાં કેવી રીતે વર્તવું તેનો વ્યાખ્યાનમાં ઉપદેશ દીધો. સાધુના આચારો અને વિચારો કેવા જોઈએ તેને વિચાર કર્યો.
નવીન વર્ષમાં નતિ અને પરોન્નતિનાં કાર્યો મારાથી થાઓ ! ચારિત્રની ઉત્તમ કટીમાં વિશેષતઃ સ્થિરતા થાઓ ! સશુરૂ અને સંપુરની પ્રેમદષ્ટિનું પાત્ર થઈ શકાય તેમ સર્વ વ્યવસ્થા બને !
માનસિક દોષો અને કાયિક દેશોનો નાશ થાઓ? આમ શક્તિ ખીલે.
મુંબાઈ સંવત્ ૧૯૬૮ ના કારતક સુદ ૨ મંગળ.
તા. ૨૪ મી ઑકટોબર ૧૯૧૧. મનુષ્યના શુભ વિચાર અને અશુભ વિચારોને આધાર આન્તરિક અને બાહ્ય સંયોગો પર પ્રાયઃ રહ્યા છે. કરોડો કરોડો વિચાર કરીને,
મનુષ્યની પરીક્ષા કરીને તેની આગળ હૃદય ખેલવું. જગતના પ્રવાહમાં પ્રવાહિત મનુષ્યોને ઘણો ભાગ એકદમ ઉચ્ચ જ્ઞાનમાં પ્રવિષ્ટ થવાને નથી. મધ્યમ વૃત્તિથી જગતના મનુષ્યોને મોટે ભાગ જ્ઞાનમાં પ્રવહે છે. પરિપૂર્ણ જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત કરવાને ઉત્સાહ રાખ, અને પિતાના અધિકાર પ્રમાણે અન્ય જીવોની દશા ન હોય તેથી તેના સંબંધે કંટાળવું નહિ,
20
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪.
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
મુંબાઈ સંવત ૧૯૬૮ ના કાર્તિક સુદ ૩ બુધવાર
તા. ૨૫ મી ઓકટોબર ૧૯૧૧ મેહના અધ્યવસાયના ઉત્પત સમયે વૈરાગ્ય પરિણામ જેના હૃદયમાં જાગ્રસ્ત થાય છે તેને ધન્યવાદ ઘટે છે. જ્ઞાનગતિ વૈરાગ્ય રસની ચિરસ્થાપિતા અર્થે જ્ઞાનવન્તના સમાગમની અત્યન્ત આવશ્યકતા છે.
પ્રત્યેક મનુષ્યની અધિક દશાની પરીક્ષા કરનાર તત્ તત મનુષ્ય ગ્ય ઉપદેશ આપવાને માટે સમર્થ બને છે. તત તત મનુષ્યોના અધિકારની પરીક્ષા કર્યા વિના ઉપદેશ દાનથી નિષ્ફળતા વા વિપરીતતારૂપ ફળનું અવલોકન થાય છે.
મનુષ્યના હદયનું સમાવલોકન કરવા માટે તેની સાથે સર્વ કાલિક ગાઢ પરિચયની આવશ્યક્તા છે. મનુષ્યના હદગાર, મને મળ્યા વિના વાણીધારા બહિર નીકળતા નથી. સમાન આચાર અને વિચારથી મનુષ્યનું અન્ય મનુષ્યોની સાથે મન મળે છે. સૂક્ષ્મ વિચાર શક્તિના અનુક્રમાભ્યાસથી મનુષ્યોનાં હૃદયની પરીક્ષા કરી શકાય છે.
નિસ્વાર્થ અને નિર્વિષયીશુદ્ધપ્રેમધારક સત્પરૂષોના પ્રતિ પૂજ્યભાવ ધારણ કરવાથી નીચ મનુષ્યો પણ ઉચ્ચતર મહાત્માઓના આસનને પ્રાપ્ત કરે છે. વૈષયિક પ્રેમ વિકારથી સ્વ અને પરનું ઉચ્ચ શ્રેયઃ કદાપિ સધાતું નથી. અત એવ સર્વથા સર્વદા શુદ્ધ પ્રેમ પ્રકટાવવા હદયમાં ઉત્તમ વિચારો કરવા. ઉત્તમ માટે ઉત્તમ વિચારોની આવશ્યકતા છે એમ સિદ્ધ ઠરે છે. જ્ઞાનનું ફળ માનસિક ઉતમ ચારિત્ર દશા છે. યદિ માનસિક ઉચ્ચ ચારિત્ર સિદ્ધ થયું તો પશ્ચાત કાયિક અને વાચિક ઉત્તમ ચારિત્ર સહેજે બનશે.
સંવત ૧૯૬૮ કાર્તિક સુદ ૪ ગુરૂવાર, તા. ૨૬ મી
ઍકટેમ્બર ૧૯૧૧. મુંબઈ. જૈન પુસ્તકોને સમગ્ર એક ભંડાર એક સુરક્ષિત સ્થાનમાં સ્થાપવો જોઈએ. પાલીતાણું અગર અમદાવાદ વગેરેમાં લાખો રૂપીયાના ભેગે એક સરસ્વતી જ્ઞાન ભંડાર સ્થાપવાની આવશ્યકતા છે. અને તેમાં સર્વ પ્રકારનાં પુસ્તકેની એક એક પ્રતિ અવશ્ય રાખવાની બેઠવણ થવી જોઇએ. આવા
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૫૫
ઉત્તમ વિચાર ગમે તે યોજનાઓ અને ગમે તે રૂપાન્તરે ગમે તેની પ્રેરણાથી સિદ્ધ થાઓ ! લખેલાં અને છાપેલાં સર્વ જૈન પુસ્તકોને ઉત્તમ ભંડાર કરવાથી જૈન શાસનની ઉન્નતિ થાય તેમ છે.
જૈન ધર્મનો ફેલાવો કરવાની અત્યન્ત આવશ્યકતા છે. જૈન શાસ્ત્રને પ્રસાર કર્યા વિના જૈનધર્મને વિસ્તાર થવો અશક્ય છે. જૈન સાધુઓના ઉપદેશથી જૈન ધર્મની વૃદ્ધિ થવાની છે. અએવ જૈન સાધુઓને પઠન પાઠન અને નવીન શિષ્ય કરવામાં સહાધ્ય કરવાની આવશ્યકતા છે. અદ્યાપિપર્યન્ત આત્મભોગ આપીને મુનિવરેએ જૈનધર્મનું રક્ષણ કર્યું છે, અને ભવિષ્યમાં પણ તેઓ કરશે. ગીતાર્થ મુનિવરે જેમ વિશેષ થાય તેવા ઉપાયે જવાની આવશ્યકતા છે. ગીતાર્થ મુનિવરે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી જૈનધર્મનું રક્ષણ અને તેની વૃદ્ધિ કરે છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૫ શુક. તા. ર૭ મી ઑકટેમ્બર
૧૯૧૧. મુંબાઇ. ગૃહકલહ, રાજ્યકલહ અને કુટુમ્બાદિ કલહથી આર્યાવર્તની સર્વ પ્રકારે અવનતિ થઈ છે અને થાય છે. પ્રત્યેક મનુષ્યને પિતપતાના અધિકાર પ્રમાણે ચારિત્ર બળની આવશ્યકતા છે. પતિ પિતાના પતિરૂ૫ ચારિત્રને ઉચછેદે તે ભવિષ્યમાં અને વર્તમાનમાં સ્વકીય અને પરકીયની અવનતિ કરનારો સ્વયમેવ બને છે. પતિવ્રતા સ્ત્રી સ્વકીય પતિવ્રતા ધર્મરૂપ ચારિત્રબળથી ભ્રષ્ટ થાય છે તે, તેનાથી સ્વપરાવનતિનું મૂળ રોપાય છે. અને તેનાં કફળો દીર્ઘકાલ પર્યત ભવિષ્યની પ્રજા પણું સ્વાદે છે. એવું નપતિ, સાધુ, પિતા, માતા, પુત્ર, શિષ્ય, શેઠ, નોકર અને પ્રધાન વગેરે પિતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. તો તેઓ સ્વ અને પરની અદા કરી મૂકે છે. શિષ્યો પિતાના શિષ્યધર્મને વિસ્મરીને ઉન્મત બની ગુરૂની આજ્ઞાને ભંગ કરે છે, અને ગુરૂને વિશ્વાસઘાત કરે છે, તો તેઓ પિતાની મેળે ભવિષ્યની શિષ્ય સંતતિનું શિષ્યધર્મચારિત્ર ભ્રષ્ટ કરે છે. શરૂ, વેશ્યા, જુગાર, ચેરી, ૫રદાર સેવા વગેરે વ્યસનથી મનુષ્યનું ઉત્તમ ચારિત્ર ભ્રષ્ટ થાય છે, અા મનુષ્ય તેને દોષ અન્યને અર્પે છે, તે અયોગ્ય છે. સંસાર વ્યવહા
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
અજય
રમાં ઉત્તમ નીતિરૂપ ચારિત્રને ધારકો સ્વદેશોન્નતિ કરી શકે છે. ઉત્તમ આચાર અને ઉત્તમ પરોપકાર આદિના વિચારોથી મનુષ્ય ગમે તે સ્થિતિમાં સ્વદેશ સેવા, સ્વધર્મ સેવા, અને અધિકાર સેવા કરવા સમર્થ બને છે. ઉત્તમ બોધને આચારમાં મૂકવાથી જ સ્વધર્મોન્નતિ થાય છે. ઇર્ષા, દ્વેષ, કલેશ, અને કુસંપ વગેરે માનસિક દોષો ટળ્યા વિના ભારતભૂમિસ્થ મનુષ્યની આન્તરિક તથા બાહ્યાન્નતિ થવાની નથી, માટે ઉપર્યુકત કથનને આચારમાં મૂકવાની અત્યંત આવશ્યક્તા છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૬ શનિવાર. તા. ૨૮ મી
આંકટેમ્બર ૧૯૧૧ મુંબાઈ અપ્રામાણિક મનુષ્યના સંસર્ગથી તેઓને માનસિક નિર્બળતાને વ્યાવહારિક પ્રત્યક્ષપણે ખ્યાલ આવે છે. અપ્રામાણિક વૃત્તિધારકમનુષ્યના વચનેને વિશ્વાસ ઉદ્દભવતો નથી. દુર્જન મનુષ્યોની મધુરી વાણું અને તાત્કાલિક સુખાવહ ચેષ્ટા પણ અને કિમ્પાક ફળની પેઠે સજજના પ્રાણનો નાશ કરનારી થાય છે. ભાષાશાસ્ત્ર વા રસાયનાદિકશાસ્ત્રોના અભ્યાસી સજજન હોય એવો નિયમ નથી. પ્રત્યેક વસ્તુનું સૂક્ષ્મજ્ઞાન સંપ્રાપ્ત કરી શકાય છે. કિન્તુ મન, વાણી અને કાયાધારા સદાચારની પ્રાપ્તિ કરવી મહા દુર્લભ છે. કેળવણી પામેલા સાક્ષરો પણ વિપરીત થયા છતાં રાક્ષસને પાઠ, ભવરૂપનાટયભૂમિમાં ભજવી બતાવે છે. કેટલીક વખત કહેવાતી કેલવણી નહિ પામેલા મનુષ્યોમાં પણ કેટલાક કેલવણુ પામેલાઓ કરતાં દયા, સાચ, શુદ્ધપ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, દાન, મૈત્રી અને સ્વાર્પણતા આદિ વિશેષ સગુણો દેખવામાં આવે છે. પ્રામાણિક મનુષ્ય પોતાની પિઠીકાને દઢ બનાવે છે, અને નીતિના માર્ગ પર અડગ શ્રદ્ધાય ઉભું રહીને ગરીબાઇમાં પણ શહેનશાહી કરતાં વિશેષ શાન્તિ ભોગવે છે. વિંચારીને જે બાબતની પ્રતિજ્ઞા કરી વા મનમાં દૃઢ સંકલ્પ કર્યો તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. ઉપમાથે કહેવું પડે છે કે વિચારનાં સૂક્ષ્મ ચિત્રોને આચારમાં મૂકીને પ્રત્યક્ષ કરી શકાય છે,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૫૭
namamaraannnnnnnnn
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૭ રવિ, તા. ૨૯મી
કટેમ્બર ૧૯૧૧. હે ચેતન ! અનેક સુપુરૂષો અનેક પુરૂષના સમાગમમાં આવ્યા. તે ઘણું જોયું, અનુભવ્યું, હવે તે સારામાં સારભૂત નિરૂપાધિ દશાના પ્રદેશમાં જ ગમન કર્યા કર ! ! ! ધર્મ પ્રવૃત્તિની ઉપાધિના ઘણું સંબંધે તે પોતાની મેળે તું ઉભા કરે છે. તેમાં જે કે ઉપકારનો ઉદ્દેશ મુખ્યપણે છે. તે પણ નિરૂપાધિ દશા જળવાઈ રહે તેવી રીતે ઉપકારમાં પ્રવૃત્ત થઈને સ્વશુદ્ધ ગુણોનું ધ્યાન ધર્યા કર ! તથા નિરવધ ક્રિયામાં પ્રવૃત્તિ કર્યા કર ! સાધુની દશામાં પ્રતિદિન ઉચ્ચ નિર્મળ અધ્યવસાયના હેતુઓનું અવલંબન કરતો જા ! ઉપકારને ભાઈ દેષ એ ન્યાયનો અનુભવ લઈને પણ તું અદભાવે રહે. અનેક પ્રકારની વૃત્તિયોના ધારક મનુષ્યો સ્વકીય નૃત્યનુસારિ વદે આચરે તે પણ તું મધ્યસ્થ ભાવથી વર્તજે ! ધર્મને પ્રચાર કરવા તારી અત્યંત શુભેચ્છા છે, કિન્તુ સર્વસાનુકુલ સામગ્રી વિના ઈચ્છિતોદયની સિદ્ધિ થતી નથી. જન ગુરૂકુળ વિચારો દર્શાવવામાં તે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તું બને તે કર પણ તાત્કાલિક ફલની ઈચ્છાથી ચિંતાના પ્રવાહમાં તણુતો નહિ. ધર્મના પ્રવૃત્તિ માર્ગરૂપ વ્યવહાર માર્ગમાં જેમ નિરૂપાધિ દશા રહે, તેવી રીતે પ્રવૃત્તિ કર અને અંતમાં સહજ સમાધિની ભાવના ભાવ. ઉદ્યમથી ન હઠે એવી કર્મના યોગે પ્રાપ્ત થએલી ઉપાધિઓને શાન્ત ભાવે વેદ અને માનસિક શરતા ધારણ કર.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૮ સેમવાર, તા. ૩૦મી
ઍકટોમ્બર ૧૯૧૧. મુંબાઈ સાધુઓને અનેક નયથી ગર્ભિત ઉપદેશ હોય છે. કોઈ વખત કોઈ બાબતની મુખ્યતાએ ઉપદેશ દેવાતો હોય, અને કોઈ બાબતની ગણતા થઈ હોય. કોઈ વખત ગણી ભૂત વિષયને મુખ્ય કરીને ઉપદેશ દેવા હોય, ત્યાં શ્રોતાની પાત્રતા અને વક્તાના આશય આદિ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની તારતમ્યતા વિચારવી. કોઈ વખત અમુક બાબતમાં નિશ્ચયની મુખ્યતાએ ઉપદેશ દેવામાં આવે છે. કંઈ વખત અમુક બાબતમાં વ્યવહારની પ્રધાનતાએ ઉપદેશ દેવામાં આવે છે. કોઈ વખત ક્રિયાની મુખ્યતાએ અમુક અધિકારીઓ પ્રતિ ઉપદેશ દેવામાં આવે છે. અને કોઈ વખત અમુક
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
પ્રકારના અધિકારીએ પ્રતિજ્ઞાનની મુખ્યતાએ ઉપદેશ દેવામાં આવે છે. ગીતાચેતિા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તેમજ અભિન્ન ભિન્ન અધિકારીની યાગ્યતાના ભેદે આદિ અનેક આશયેાથી ભરપૂર ઉપદેશ હોય છે. બાલ, મધ્યમ અને ઉપદેશ ઉત્કૃષ્ટ શ્રાતા પ્રતિ અમુક અમુક ખાખતા સંબન્ધી ભિન્ન ભિન્નપણે ઉપદેશ દેવામાં આવે છે. ગીતા સાધુઓની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ભિન્નતાએ, ઉત્સર્ગ અને અપવાદની ભિન્નતાએ, આચરણાએ પણ ઉત્સર્ગ અને અપવાદને અનુસરી હોય છે. ચારિત્રમાર્ગમાં ઉત્સર્ગ અંતે અપવાદ એ એ વિના ચાલી શકતું નથી. ક્ષયાપશમ જ્ઞાનની ભિન્નતાથી શ્રાતાના અને શિષ્યાના ભિન્ન ભિન્ન અધિકાર હોવાથી ગીતા ગુરૂ દ્વારા સર્વેને એક સરખા લાભ મળી શકે વા ન મળી શકે તેમાં કંઇ આશ્ચય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬૮ કાર્તિક સુદ્રે ૯ મગળ. તા. ૩૧ શ્રી આર્કટામ્બર ૧૯૧૧. સુખાઇ.
મિથ્યાષ્ટિજીવાને સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શીનથી પણ મેાક્ષ માના અશભૂત તપશ્ચર્યાદિ ક્રિયા હોય છે. મને મેાક્ષ માર્ગની પ્રાપ્તિ થાઓ ! આવા આશયથી તપશ્ચર્યાં કરનારા મિથ્થા દૃષ્ટિ મનુષ્યને સકામ નિર્જરા હોય છે. ષડ્ ત્રિરાટ્ જ્ઞત્વ નામના ગ્રન્થમાં મેક્ષો મે મૂત્ આવી કામ એટલે ઇચ્છાથી તપઃ પરિશ્રમ સહન કરનારને સકામ નિર્જરા દર્શાવી છે. યેાગશાસ્ત્ર વૃત્તિમાં પણ નિર્ગુ મે સૂચત્ એ પ્રમાણે અભિલાષવડે મુક્ત પુરૂષને નિરાતે સકામ નિરાકથી છે. સમ્યકત્વ દશા પ્રાપ્ત કરવાને જે આસન્નતાને ભજતા હાય અને મેાક્ષ મારા થાએ આવી કામનાથી જેએ તપ કરતા હોય તેવા મિથ્યા દૃષ્ટિ જીવાને સકામ નિર્જરા ઘટી શકે છે. ધર્માં બિન્દુ વગેરેમાં શ્રીમદ્દ હરિભદ્ર સૂરિએ પત ંજલી પ્રમુખને માનુસારી ગણ્યા છે. પ્રથમ ગુણ સ્થાનકમાં મનુષ્યાને સદુપદેશ મળે છે ત્યારે ચાયા ગુણ સ્થાનકની તેને પ્રાપ્તિ થાય છે. માટે મિથ્યા દષ્ટિ જીવાને જનાગમના ઉપદેશ આપવા કે જેથી તેઓમાંના કાને પણ્ અનેકાંત માની શ્રદ્ઘા થાય. પ્રદેશી રાજા સમાન દૃઢ નાસ્તિકા પણુ સદ્ગુરૂએના ઉપદેશથી સમ્યકત્વને પામ્યા માટે જૈન સાધુઓએ એ જૈન ધર્મના ફેલાવે કરવા હોય તો પ્રથમ જૈન ધર્મ ઉપદેશ મનુષ્યાને દેવા. યાગ્યતાની પરીક્ષા કરીને આપેલા ઉપદેશ મનુષ્યાને અસર કર્યા વિના રહેતા નથી.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૫૮
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૧૦ બુધવાર, તા. ૧ લી
નવેમ્બર ૧૯૧૧. મુંબાઈ. કોલાબાના જિન મંદિરમાં સ્થાપેલી પ્રતિમાઓનાં દર્શન કર્યા. મુંબઈમાં કટ વગેરેની બિલ્ડિંગો પણ પ્રસંગે પાત્ત રસ્તામાં જતાં દેખવામાં આવી. પૂર્વે રાજગૃહી વગેરે નગરીયોની પણ સૂત્ર વર્ણનાનુસારે અપૂર્વ શોભા હશે. એમાં શંકા રહેતી નથી. આર્યાવર્ત માં એણિક જેવા જેન નૃપતિઓનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું, ત્યારે જેને મહાન અભ્યદય હતા. સમ્પતિ એકાદશ સમય જૈનોનો હોય તો જૈન ધર્મની કેવી જાહોજઝલાલી હોય તેને સહેજ ખ્યાલ આવે તેમ છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૧૩ શનિવાર. તા. ૪ નવેમ્બર
૧૯૧૧. મુંબાઈ. છ આવશ્યકેનું સ્વરૂપ આજરોજ વ્યાખ્યાનમાં સારી રીતે યથામતિ સમજાવ્યું હતું. દેતું અને અમૃત ક્રિયાવડે છે આવશ્યક કરાઓ ! એવી ઇચ્છા રાખું છું. હું આવશ્યકોનું યથાર્થ સ્વરૂપ નહિ સમજવાથી અને ગાડરીયા પ્રવાહપતિત મનુષ્યોની સાધ્ય શૂન્ય દૃષ્ટિથી લોકોમાં આવશ્યક ઉપર અરૂચિ વધતી જાય છે, પણ તેથી જિજ્ઞાસુઓએ નહિ કંટાળતાં આવશ્યકોનું સ્વરૂપ જાણીને કહેણી પ્રમાણે રહેણી રાખીને દરરોજ છે આવશ્યકની ક્રિયા કરવી જોઈએ. છ આવશ્યકનો ભાવ અને તેનો ઉદ્દેશ ઉત્તમોત્તમ છે. જેમ જેમ આવશ્યક સંબંધી વિચાર કરીએ છીએ તેમ તેમ તેની અપૂર્વતા અભિનવ૫ણે ભાસ્યા કરે છે. મનુષ્યના આત્માને ઉચ્ચમાં ઉચ્ચ બનાવવા માટે આવશ્યકેનું સ્વરૂપ છે. દ્રવ્ય આવશ્યક કરતાં કરતાં ભાવ આવશ્યકનું પ્રતિદિન ઉચ્ચ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આત્મિકોન્નતિમાં પ્રવેશ કરવાને માટે આવશ્યકની ઉત્તમતા જેટલી વર્ણવીએ તેટલી ન્યૂન છે. આવશ્યકોના યથાર્થ સ્વરૂપને સમજીને જેઓ આવશ્યક કરે છે તેઓના આત્માની ઉચ્ચતા થયા વિના રહેતી નથી. મનુષ્ય શુદ્ધિ માટે છ આવશ્યક કરવાં જોઈએ.હઠયોગ, રાજયોગ, નતિયોગ, મંત્રોગ, ભક્તિયોગ અને જ્ઞાનગ, અધ્યાત્મ જ્ઞાન અને ઉત્તમ સદગુણો વગેરેને છ આવકમાં સમાવેશ થાય છે, યમ, નિયમ, આસન,
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગગને પણ છ આવશ્યકમાં સમાવેશ થાય છે. શબ્દ અને શબ્દાર્થ તેમજ અનુભવાર્થ પૂર્વક છ આવશ્યકોને અવબોધીને વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક છે આવશ્યક કરવાં. હજી હું દરરોજ આવશ્યક ક્રિયા વડે આત્મોન્નતિ કરવા દરરોજ બે વખત તેનો અભ્યાસ કરું છું. આવશ્યક કરનારમાં સમતા, ભક્તિ, પ્રેમ, વૈરાગ્ય, ગુરૂભક્તિ, વિનય, નૈતિક બળ, પ્રમાણિકત્વ, પારપરિત્યાગ, ભ્રાતૃભાવ, દેહમમત્વત્યાગ, ઉચ્ચજ્ઞાન, વૈર્ય, અને બધિરાત્મ બુદ્ધિને ત્યાગ આદિ ગુણો પ્રકટવા જોઈએ.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૨ બુધ તા. ૮ મી નવેમ્બર
૧૯૧૧. મુંબાઈ.. દરરોજ મનુષ્યોને બોધ દેવા માટે વ્યાખ્યાન વાંચું છું, પણ જોઈએ તેવી તેમના આચાર વિચારો જોતાં વ્યાખ્યાન શ્રવણથી પ્રાય: વિશેષ અસર થઈ હોય તેમ લાગતું નથી. આનું કારણ એ છે કે તેઓ ગાડરીઆ પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને વ્યાખ્યાન શ્રવણ કર્યા પશ્ચાત તેનું વારંવાર મનન કરતા નથી, તેથી શિલાપર થએલી વૃષ્ટિની પેઠે તેમના મન પર થએલી અસર ઘડીવાર પછી ભુંસાઈ જાય છે. શ્રવણ બાદ મનન કરવું જોઈએ. આકાશમાંથી થએલી વૃષ્ટિને તલાવ વગેરેને બાંધી તેમાં સંગ્રહવાથી દુષ્કાલના સમયમાં જળની અમૃત સમાન કિમત ગણાય છે, તેવી રીતે ઉપદેશ શ્રવણને હૃદયમાં ધારી રાખીને તેના હૃદયમાં સંસ્કારો પાડવાથી ગુરૂઉપદેશ વિરહમાં ગુરૂનો ઉપદેશ તાજો રહે છે, અને તેથી રાગદ્વેષને ઉત્પન્ન થતા વારી શકાય છે. આજ અનુભવ એક કારણથી થઈ આવ્યો છે.
સંવત ૧૯૬૯ કાર્તિક વદ ૩ ગુરૂવાર. તા. ૯મી
નવેમ્બર ૧૯૧૧. મુંબાઈ, અન્તર્ મુખવૃતિ જેની થાય છે, તેનું મન આનન્દથી મસ્ત બને છે અને નિસ્પૃહ ભાવમાં એટલું બધું ઉડું ઉતરી જાય છે કે તેની આગળ નાદિકની કંઇ કિંમત ભાસતી નથી, નિરજ તૃપક નિસ્પૃહીને
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૧૬૧
જગત તૃણસમાન ભાસે છે. આવી માનસિક દશા ઘણી વખત આવે છે. છતાં વ્યાવહારિક વિક્ષેપોથી અને ધર્મનાં કાર્યો કરવામાં દાક્ષિણ્યથી આ ભાવ સદાકાલ રહેતો નથી. અર્થાત તેમાં કંઈ મંદતા આવે છે. તે મંદતા ટાળવામાં હવે અન્તઃકરણથી પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો છે.
સંવત ૧૯૬૮ કાર્તિક વદિ ૬ શનિવાર, તા. ૧૧ મી
નવેમ્બર. મુંબાઈ જૈનધર્મ સંબંધી પત્ર કાઢનારાએ જે એક બીજા ઉપર આક્ષેપ કરે તો ખરેખર ! જૈનધર્મની અવનતિ થઈ શકે. પત્રકારોએ મળતી બાબતેમાં સંપ કરીને ચાલવું જોઈએ. અને જે બાબતો મળતી ન આવતી હોય તે બાબતમાં પરસ્પર પત્રકારોએ દલીલ આપીને પિતાના વિચારોને ગંભીરપણે ચર્ચવા જોઈએ. અને વ્યક્તિ નિંદા આદિ દેષોથી દૂર રહીને ઉદારભાવથી ધાર્મિક વિષયોને ચર્ચવા જોઈએ. હાલમાં પત્રકાર પિતાના મૂળ ઉદ્દેશને સાચવીને સામાજિકોન્નતિ કરવા જેવો જોઈએ તે પ્રયત્ન કરતા નથી. પત્રકારોમાં ગંભીરતા ઉદારતા, ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, ઉત્તમનીતિ, વિશાળકૃતિ, અને અન્યોની સાથે સંપ જાળવવાની શકિત આદિ સગુણ હેવા જોઈએ. પત્રકારોએ સ્વાર્થ દૃષ્ટિનો ત્યાગ કરવો જોઈએ; અને પરમાર્થ બુદ્ધિથી લેખો લખવા પ્રયત્ન કરવો જોઈએ. આ જમાનામાં સંકુચિત દૃષ્ટિનું રાજ્ય ચાલવાનું નથી. જ્ઞાનના જમાનામાં વિશાળ દષ્ટિનું રાજ્ય પ્રવર્તે છે. જૈને જમાનાને અનુસરી જૈનાગને અવિરોધી એવી વિશાળ દૃષ્ટિને ધારણ કરશે તો ઉત્ક્રાન્તિના જમાનામાં અન્યધર્મી પ્રજાએની સાથે સ્પર્ધામાં ટકી શકશે, અન્યથા જેનો વ્યાવહારિક તથા ધાર્મિક અભ્યદયને સંભવ નથી.
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો,
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૬ રવિ, તા. ૧૨ મી નવેમ્બર
૧૯૧૧ મુંબાઈ, ભિન્ન ભિન્ન પ્રકારનાં વિચારવંત મનુષ્યોને જેનાગોનાં રહસ્ય સમજાવવાં એ કંઈ સામાન્ય કાર્ય નથી. નયેની અપેક્ષાએ ઉત્તમ બોધ દેવામાં આવે તે પ્રત્યેક મનુષ્યને સાપેક્ષ વાણીની અસર થયા વિના રહે નહિ, એમ નિશ્ચય થાય છે. કદાગ્રહીઓ પણ સાપેક્ષ વાણીથી કથાતા સાપેક્ષ બેધથી કદાગ્રહનો ત્યાગ કરે છે. વસ્તુના ભિન્ન ભિન્ન ધર્મો જણાવવાને નયની સાપેક્ષતાને સ્વીકાર કરે પડે છે. અને તેથી વસ્તુના ભિન્ન ધર્મોની માન્યતા સ્વીકારવામાં અને સમજવામાં કદાગ્રહ રહેતો નથી. નાનું સ્વરૂપ કથનાર ભગવાનનું જેટલું માહાત્મ્ય વર્ણવીએ તેટલું અલ્પ છે. નોનું સ્વરૂપ સમજતાં મનુષ્યોના મનમાંથી કદાગ્રહરૂપ વિષ ટળી જાય છે. અને તેને ઠેકાણે મનુષ્યના મનમાં સાપેક્ષનય બોધરૂપ અમૃતનો વાસ થાય છે. આ બાબતને હવે અનુભવ વૃદ્ધિ પામે છે. ખરેખર નાના બેધથી હૃદયમાં કિંચિત્ અંશે ઉદારતા પ્રકટે છે, અને તેથી જૈનેતર કામને પણ સાપેક્ષવાણુથી બોધ આપી શકાય છે. તથા તેઓને વીરપ્રભુના ગુણરાગી કરવામાં આવે છે. જેટલા જે તેટલા સર્વે જો સાત નનું સ્વરૂપ અવધે તો પૂર્વની પેઠે દરેક દેશમાં જૈનધર્મને સ્થાપી શકાય અને તેથી પૃથ્વીના પ્રત્યેક ભાગમાં જૈનધર્મની જય પતાકા ફરકી શકે. જ્ઞાની એક જૈન બનાવવાથી તીર્થની યાત્રા જેટલું ફળ મળે છે.
સંવત ૧૯૬૮ ના કાર્તિક વદિ ૯ મંગળતા. ૧૪ મી
નવેમ્બર ૧૯૧૧ મુંબાઇ. પ્રાત:કાલ વ્યાખ્યાનમાં સામાયકાવસ્યકનું વિશેષતઃ સ્વરૂપ વર્ણવ્યું, મનની સમાન વૃત્તિ ધારણ કરવા માટે સામાયીક કરવું જોઈએ. સામાયકની અસર અન્ય કાર્યો કરતી વખતે થવી જોઈએ. અધપિ પર્યત સામાયક આવશ્યકતા મૂળ અર્થને જોઈએ તે પ્રમાણે આદરી શકાય નથી. સામાયક આવશ્યકના હેતુઓનું જયારે મનન કરું છું ત્યારે તેના ઉપર અત્યંત પ્રેમ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
ભાવ ઉસન્ન થાય છે. જીતવામાચા, સમ્યતામાયા, ફેવિત સામાયજ, અને સર્વવિરતિભામાય, આચાર સામાયયિ ઉત્તરાત્તર અત્યંત સુખની પ્રાપ્તિ કરાવનારાં છે.
કેટલાક સાધુઓના રાગી અનેલા અને જૈનકુળથી ખનેલા શ્રાવકા અધ્યાત્મશાસ્ત્રના લેખા લખવાથી એકાન્તે નિશ્ચયવાદી આદિ આક્ષેપેા કરીને લેાકાની રૂચિ ઉઠાવવા પ્રયત્ન કરે છે અને નિન્દાની મલીનતાથી પોતાના આત્માને મલીન કરે છે, તે દેખીને તેના ઉપર ખરેખર અન્તઃકરણથી કરૂણાભાવ ઉદ્ભવે છે, તેઓનુ શ્રેય થાઓ ! ઉત્તમ વ્યવહાર અને અધ્યાત્મ દૃષ્ટિ એ એની આવશ્યકતા સ્વીકારૂ છું. ઉત્તમ ધર્મ વ્યવહારમાં પ્રવૃત્તિ કરવી. એકદમ ઉત્તમ વ્યવહારની ક્રિયાઓ પ્રાપ્ત ન થાય તેથી કંટાળવુ જોઇએ નહિં. દોષ લાગે છે અને ઉત્તમ વ્યવહાર ધર્મની આચરણ થઇ શકતી નથી. એમ કહી ઢીલા ખતીને ધ બ્યવહારની પ્રવૃત્તિ મૂકી ન દેવી જોષ્ટએ. હૃદયમાં નિશ્ચય દૃષ્ટિ ધારણ કરવી. આવી વીતરાગ ઉપદેશ શૈલીથી પ્રરૂપણા કરતાં કાષ્ટ આક્ષેપ કરે વા નિન્દા કરે તેથી મનમાં ખેદ ઉત્પન્ન થતા નથી. સાપેક્ષ નયવાણીથી ખાધ દેતાં, અને સાપેક્ષ બુદ્ધિથી પ્રવતાં, નિર્ભયત્વ હૃદયમાં છે. વીતરાગની આજ્ઞાએ ધર્મ છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૧૧ ગુાર તા. ૧૬ મી નવેમ્બર ૧૯૧૧. સુભાઈ.
૧૬૩
For Private And Personal Use Only
શ્રાવકાની દાક્ષિણ્યતામાં ફસાઇને સ્વતંત્રતાને ત્યાગ કરવા નહિ, અને રત્નત્રયીની આરાધના માટે, વિચાર અને આચારમાં એક ટેકથી ત્તિ કરવીતથા દુ:ખ વેઠીને સત્યતત્ત્વને ઉપદેશ દેવા. તથા કાતી અપવાદ વિના ચારિત્ર માર્ગમાં સ્પૃહા રાખવી નહિ, એવી પૂર્વીના કરતાં હવે ઉત્કટ પ્રતિજ્ઞા આજરાજ કરવામાં આવે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૧૨ શુક્રવાર, તા. ૧૭ મી નવેમ્બર ૧૯૧૧. સુખાઇ.
પ્રભુ ભક્તિનાં ગાયને સબંધી વિચાર કરવામાં આવ્યા, પ્રભુ ભક્તિનું જે સ્વરૂપ અવમેધે છે. અને જે ગાયનમાં લખેલા ભાવાય મય પેાતાના હૃદયને બનાવે છે, અને પ્રભુ ભક્તિના પાત્ર રૂપ બને છે. તેજ પ્રભુ ભક્તિનાં સ્તવના ગાઇને તે તે ઉદ્ગારેા દ્વારા પેાતાના આત્માની ઉન્નતિ કરી શકે છે. શ્રીમદ્ આનન્દધનજી શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ દેવચંદજીકૃત પ્રભુનાં સ્તવના ખરેખર અન્તર ઉદ્ગારમય છે. તેથી સ્તવનાના ગાનારાએ તે તે સ્તવનામાં છુપાયેલા ઉચ્ચ ભાવાને અવોધીને ગાય તા પોતાની ઉચ્ચ પરિણતિ કરી શકે. જે સ્તવન ખેલવામાં આવે તે સ્તવનના ભાવાના રસમય હૃદય થવું જોઇએ. કર્તાએ જેવી પરિણતિથી શબ્દો દ્વારા સ્તુતિ કરી હોય તેવી પરિણતિનેા સ્પર્શ થાય તેાજ તે સ્તવન વા સ્તુતિની ઉત્તમતાના ખ્યાલ આવે છે, અને પેાતાના આત્માની શુદ્ધ પરિણતિ થાય છે. આ સંબંધમાં એક ગ્રન્થ બની જાય એટલા વિચારા પ્રકટે છે. હાલમાં ચાલતી પ્રભુ ભક્તિની પ્રણાલિકામાં જ્ઞાન અને તન્મયત્તિ થવાની સુધારણા થવી જોઇએ.
સવત્ ૧૯૬૮ કાર્તિક વઢ ૩૦ સોમવાર. તા. ૨૦ મી નવેમ્બર ૧૯૧૧. સુખાઇ.
પ્રતિબદલે નહિ ઇચ્છવાથી અને ઉચ્ચ દશા થાય છે, તેને પરાપકારનાં કાર્યો કરવાં એ
કાઇપણું મનુષ્યને ઉપકાર કરવા તેના પ્રતિબદલા નહિ લેવાથી આત્માની કેવી રીતે દી વિચાર કર્યાં. પેાતાના અધિકાર પ્રમાણે વેાન્તિઓના કમ યાગ છે. અને જેનેાના સુક્રિયાયાગ છે. પરાપકારનાં કાર્યા પ્રતિદિન કર્યા કરવાં પણ તેના કુળની આકાંક્ષા રાખવી નહિં. આજ સિદ્ધાંત મહાત્માઓએ પ્રતિપાદન કર્યાં છે. તેની ઉત્તમતાને અનુભવ ખરેખર તે પ્રમાણે વર્તનારજ અવષેાધી શકે છે. મહાત્માએ સ્વાભાવિક રીત્યા નિષ્કામ પરેપકાર કરણીને વ્યસનની પેંઠે મન વાણી અને કાયાથી આદરે છે.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૧૬૫
-
જનમ
ની
અ
સંવત્ ૧૬૮ માગશર સુદિ ૧. તા. ૨૧ મી
નવેમ્બર, ૧૯૧૧ મુંબાઈ, સાધુઓએ વસ્ત્રોની ઉપાધિ ઘણી ન રાખવી જોઈએ. મુછા પર જો કુત્તો નાયડુત્તેજ તામૂચ્છ એજ પરિગ્રહ છે. એમ શ્રીમદ્ મહાવીર પ્રભુએ કહ્યું છે. આ વાક્ય નિશ્ચયનયનું છે. વ્યવહારનયને માન આપીને જેમ જેમ અલ્પ પરિચહ ધારણા કરાય તેમ તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. હાલમાં વાની પ્રિયતામાં કેટલાક સાધુઓ પ્રવૃત્ત થઈને ઉપધિને ઉપાધિ રૂપે ફેરવી નાખે છે. ભવિષ્યમાં પણ જે આ પ્રમાણે પ્રવૃત્તિ રહેશે તે શિથિલાચાર થવાનો ભય રહે છે.
સંવત્ ૧૯૬૮ ના માગશર સુદ ૩ ગુરૂવાર, તા. ૨૩ મી
નવેમ્બર, ૧૯૧૧ મુંબાઇ, જૈન સાધુઓનું ઐક્ય થવામાં ઘણું વિક્ષેપ નડે છે. ઐક્ય થવાથી કેટલાક સાધુઓ શિથિલાચારી થઈ ગયા છે, તે પણ સુધરશે. ઉદ્યમ છતાં પણું અન્ય કારણોની સામગ્રીના અભાવે સાધુઓનું ઐક્ય થઈ શકતું નથી. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને કદાગ્રહ ત્યાગવ હોય તો સાધુ વર્ગનું સંમેલન થઈ શકે. હાલમાં તે સાધુવર્ગમાં કોઈ ઠેકાણે પ્રાચીન અને નવીન વિચારોના નામે કંઈક ધર્મ કલેશ ચાલે છે. અદ્યાપિ પર્યત સાધુઓ ચારિત્રની ઉત્તમતાએ પોતાનું ઉત્તમત્વ દર્શાવી રહ્યા છે. પરંતુ ઈર્ષ્યા અને સ્વમતાગ્રહથી સંકુચિતવૃત્તિથી કેટલેક ઠેકાણે સાધુઓમાં પરસ્પર વૈમનસ્ય ઉત્પન્ન થયું છે. તેને ટાળવામાં જો નહિ આવશે તે સાધુઓનું અધ:પતન થાય એમ આશંકા રહે છે. ગચ્છનાં અને સંધનાં બંધારણોને નિયમિત, સંસ્કારિત અને ઉચ્ચ કરવામાં આવશે તે પ્રાયઃ સંવેગિસાધુઓની ઉન્નતિ થશે. આ સંબંધી સાધુઓને કહેવાનું છે. સમાગમમાં આવનારને સાધુઓની ઉન્નતિ અને સાધુઓમાં સંપ બની રહે એવા વિચારે આપવાને નિશ્ચય કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
માગશર શુદ ૩ શુક્રવાર, તા. ૨૪ મી. સુખાઇ.
સમાધિનાં સ્થાને સેવ્યા વિના સમાધિની પ્રાપ્તિ થતી નથી. વીશ અસમાધિ સ્થાન ગણાવ્યાં છે. મેાહનીય કર્માંના ઉદયથી અસમાધિ થાય છે. આત્મજ્ઞાનના ઉપયાગ વિના અસમાધિને નાશ થઈ શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ માગસર સુદ્ર ૪ શન. તા. ૨૫ મી નવેમ્બર ૧૯૧૧, મુંબઈ.
ઐતિહાસિક જ્ઞાન મેળવવાથી વાચકોની વિશાલ દૃષ્ટિ થાય છે. એમ હૃદયમાં અનુભવ આવ્યેા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને પ્રાચીન તથા અર્વાચીન ઐતિહાસિક જ્ઞાન મેળવવુ જોઇએ. જૈનયાતિ તા પ્રાચીન તથા અર્વાચીન ઐતિહાસિક જ્ઞાન અવસ્ય મેળવવું જોઇએ. દુનીઆમાં જેટલા ધમ ચાલે છે, તેના આગેવાનાએ કેવી રીતે કેવા સંચાગામાં કેવા પ્રકારના વિચારથી ધર્મ પ્રવર્તાવ્યે તે ઐતિહાસિક પુસ્તકાથી અવમેધાય છે. દેશ, ધર્મ અને રાજા વગેરેના ઐતિહાસિક જ્ઞાનથી સંકુચિત દૃષ્ટિના નાશ થાય છે. ગીતાર્થ ગુરૂનું અવલંબન કરી ઐતિહાસિક પુસ્તકા વાંચવાયો ધર્મ શ્રદ્ધામાં મલિનતા પ્રાપ્ત થતી નથી. પ્રાચીન તથા અર્વાચીન જ્ઞાનમાં પુસ્તકો વાચીને મનુષ્યા મનેાત્તિ પ્રમાણે સાર ખેંચી શકે છે. સમ્યગ્ દૃષ્ટિ જીવાને સવળુ પરિણમે છે, અને જૈન ધર્મના પ્રચાર કેવી રીતે કરવા તેના ઉપાયા પણ જ્ઞાનમાં સ્પષ્ટ ભાસે છે. અને સમય સુચકગુણુની પ્રાપ્તિ થાય છે.
સવત્ ૧૯૬૮ ના માગશર્ શુદ્દે ૧૦ શુક્રવાર, તા. ૧ લી ડીસેમ્બર ૧૯૧૧. સુખાઇ.
રાજકીય ધમની ઉન્નતિ થાય છે તેટલી અન્ય ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. જ્યારે જૈન ધર્મ ભારતવર્ષમાં રાજકીય ધમ હતા ત્યારે તેના પ્રચાર ઘણા દેશોમાં થયા હતા. હાલ જે ધર્માં રાજકીય તરીકે દેખાય છે તેના પ્રચાર ઘણા દેખવામાં આવે છે. જૈન ધર્માં રાજકીય બની રહ્યા નહિ
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
(૬૭
તેમાં જૈન અને જૈનાચાર્યોની દીર્ઘ દૃષ્ટિનો વા વિશાલ દૃષ્ટિને વા આત્મબળનો વા ઉદાર વિયારનો અભાવ અથવા આત્માને ભેગવવાનું સામર્થ્ય ઘટયું હોય એમ દેખાય છે. જૈન ધર્મને રાજકીય ધર્મ બનાવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી આચારો તથા વિચારો કરવાની જરૂર પડે છે. જમાનાને નહિ ઓળખનારાઓ આવા વિચારોને ક્યાંથી કરી શકે ? જે કરી શકે છે તેવા જૈન અલ્પ છે તેથી સમુદાયમાં તેઓનું જોર પ્રવર્તતું નથી.
સંવત ૧૯૬૮ મૃગશીર્ષ શુદ ૧૫ ને રવિવાર, તા૩ જી
ડીસેમ્બર ૧૯૧૧. મુંબાઈ. નિતિક વ્યવહારની આચરણું આદર્યા વિના આર્ય દેશમાં જન્મેલાઓ પણ સત્ય આર્યવથી વિભૂષિત થતા નથી. નૈતિક વ્યવહારબદ્ધ રાજ્ય બંધારણથી આંગ્લ લે કોએ ભારતભૂમિનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. નૈતિક વ્યવહાર પ્રમાણે વર્તવાને માટે ઉત્તમ જ્ઞાન વિના એક પગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી. ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક ઉત્તમ વિદાતેના ઉમે કન્યાનું વાચન જોઈએ, જે દેશમાં નૈતિક વ્યવહારની શિથિલતા થાય છે. ત્યાંના મનુષ્યમાં અશાતિને પ્રવેશ થાય છે. નિતિક વ્યવહાર વિના એક બીજા દેશના મનુષ્યો પરસ્પર સંપની સાંકળમાં જઇને રહી શકતા નથી. બ્રિટિશ રાજ્ય બંધારણમાં નૈતિક વ્યવહાર પ્રણાલિકા વિશેષતઃ દેખવામાં આવે છે. જેને ધાર્મિક વ્યવહાર બંધારણમાં પણ સર્વ ગછીય મનુષ્યોને સાંકળના આંકડાની પેઠે એક સાથે રહેવામાં નૈતિક વ્યવહાર બંધારણ ઉત્તમ બાંધવામાં આવે તે જૈનો ઉદય થાય!
સંવત્ ૧૯૬૮ મૃગશીર્ષ સુદિ ૧૩ સેમવાર.
તા. ૪-૧૨-૧૯૧૧. મુંબાઈ પરમાત્માને સજાવવામીજી એ પદથી સ્તવવામાં આવે છે. પણ સ્તવનકારે સાગરની પેઠે ગંભીર એ પરમાત્માને ગંભીર ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રાવકપણું પ્રાપ્ત કરવામાં પણ એકવીશ
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
સવત્ ૧૯૬૮ની સાલના વિચારે.
ગુણમાંથી પ્રથમ ગંભીર ગુણુને પ્રાપ્ત કરવા ોએ. ગભીરગુણ પ્રાપ્ત કર્યા વિના શ્રાવકધર્મની પ્રાપ્તિ થતી નથી, ત્યારે સાધુધનની પ્રાપ્તિ ખરેખર ગંભીરગુણ પ્રાપ્ત કવિના કાંધી થઇ શકે. ગભીરગુણુને પ્રાપ્ત કરવા એજ સાધ્યબિંદુ લક્ષ રાખીને સાગર તરગંભીરા એ પદથી પરમાત્માએની સ્તુતિ કરવી જોઇએ. ધરતી પ્રકરણનાં શ્રાવકપણું પ્રાપ્ત કરવા માટે ગભીર ગુણુથી આગળ ચઢવું જોઇએ. મેમ સ્પષ્ટ દર્શાવ્યું છે. ગંભીરતા ગુણ મનુષ્યા ખરેખર મનુષ્યત્વને પ્રાપ્ત કરી શકતા નથી. ગંભીર ગુણુ વિના આર્યધર્મની પ્રાપ્તિ થઇ શકતી નથી. શ્રી સર્વજ્ઞ વીરપ્રભુમાં પેાતાની પાસે રહેલા દુર રહેલા સ જીવાના દોષોને જાણતા હતા. પણ કર્દિ કાઇના દેષોને કહેતા નહાતા. ગંભીરતા વિના ગુપ્તજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જેનું હૃદય સમુદ્રના જેવું ગંભીર નથી તે અનેક ગુણાનુ` ભાજન બની શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ મૃગશીષ શુદ્દે ૧૪ મગળવાર. તા. ૫-૧૨-૧૯૧૧, મુંબાઇ.
ચતુવિ તિસ્તવ સૂત્રનું મનન કરવાથી પરમાત્મા ઉપર પ્રેમ પ્રકટે છે, અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભક્તિમાં અધિકારી થએલ મનુષ્ય શમતા ભાવરૂપ સામાયિક કરવાના અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે, અને તેથી શમતાભાવમાં પ્રવેશ કરી શકાય છે. તીર્થંકરાના પર જેની પ્રેમ લક્ષણા ભક્તિ જેની પ્રકટી નથી તે મનુષ્ય સામાયિક આવશ્યકમાં પ્રવેશ કરી શકતા નથી, અને કદાપિ સામાયક અંગીકાર કરે છે તા પણુ મનની ચંચળતાને દૂર કરી શકતા નથી.
સંવત્ ૧૯૬૮ના મૃગશીષ વ ષ રિવ તા. ૧૦–૧૨–૧૧. સુખાઇ
પ્રભુની મૂર્તિ દ્વારા પ્રભુના ગુણ્ણાનુ સ્મરણ કરીને તેવા ગુણા પ્રકટાવવાપ્રણાલિકામાં છે. તત્ સ’બધી સૂક્ષ્મ વિચારીને
ના મુખ્ય ઉદ્દેશ પૂજાની દર્શાવી સ્થૂલ દૃષ્ટાંતેથી પૂજા વિષયનું પ્રતિપાદન કર્યું.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
કેલવણી પામેલા વિદ્યાર્થીઓને હેતુ પૂર્વક ઉપદેશ આપવાથી તેઓ તુર્ત ઉપદેશનો સાર ખેંચી શકે છે. અને પોતે જે વિષય જાણે છે, તે અન્યને સારી પેઠે સમજાવી શકે છે એમ અનુભવ છે.
મલાર.
સંવત્ ૧૬૮ ના માગશર વદિ ૧૩ સોમવાર
તા. ૧૮-૧૨-૧૯૧૧. ભાદર. આત્માની શક્તિ ખીલવવાને માટે ઉત્તમ પુરૂષોની સંગતિની જરૂર છે. બાલ્યાવસ્થામાં શુભાચારધારક મનુષ્યના સહવાસમાં રહેવું જોઈએ. અને વિચારશક્તિ ખીલવવા જ્ઞાની મનુષ્યોના સહવાસમાં રહેવું જોઈએ.
કુવા અગર સરોવરમાં પડેલા મનુષ્ય ઉપર ઘણું પાણી ફરી વળે છે. તે પણ તેને બિલકુલ બે લાગતો નથી. પણ એક ઘડા પાણી મસ્તકપર લઈએ છીએ તો ભાર લાગે છે, તે પ્રમાણે મનુષ્ય અહત્વ વિના સર્વ કાર્ય કરે છે તો તેને ભાર દુઃખ લાગતું નથી પણ પિતાના ઉપર અહંવ મમત્વ ક૯પીને ફરે છે તે તેને દુઃખ લાગે છે.
આચાર વિચાર સંબંધી હદયમાં અશુભ સંસ્કાર પડ્યો પશ્ચાત હૃદયમાં આચાર વિચારના શુભ સંસ્કાર પાડવાનો અભ્યાસ ઘણો જ ન સેવાય તો આચાર અને વિચારમાં ફેરફાર થઈ શકતો નથી. પારાનું સુવર્ણ બનાવવું એ કાર્ય જેટલું દુષ્કર છે, તેટલું જ અશુભ સંસ્કાર પડ્યા પછી શુભ સંસ્કાર પાડવાનું કાર્ય છે. બાલ્યાવસ્થાથી અમુક આચારો અને વિચારોના શુભ સંસ્કાર હદયમાં પડવાથી હાલ આવી દશા અમુક ગુણોની અપેક્ષાએ પ્રાપ્ત થઈ છે. ઉચ્ચ ગુણોના હૃદયમાં સંસ્કાર પાડવાનું કાર્ય અનુક્રમે વધારવાનો અભ્યાસ સેવવાની આવશ્યકતા સ્વીકારું છું. જે જે દુર્ગણોના સંસ્કાર હૃદયમાં ઘણું ભવથી ઘર કરીને રહ્યા છે, તે તે દુર્ગને હવે નાશ કરવા સંકલ્પ કરૂં છું.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ માગશર વદિ ૧૪ મંગળવાર તા. ૧૯-૧૨-૧૧
વાઇ. - ઉત્તમ શુભ વિચારકોને ઉત્તમ વિચારકોની સંગતિ થાય છે, તે એક બીજાને અપૂર્વ રસ પડે છે. સમાન વિચારકોનો પરસ્પર મેળ થાય છે. બે સમાન વિચારકનું અગિયારગણું બળ વધે છે. પરસ્પરને સહાધ્ય દેવામાં સમાન વિચારકો પોતાની શકિતને વાપરે છે. સમાન વિચાર અને આચાર વિના પરસ્પરનાં મન મળતાં નથી. મનુષ્ય પોતાના સમાન વિચારકોની શોધમાં ફરે છે, અને તેઓની સંગતિથી આનદ અનુભવે છે. તેમજ પિતાને સરખા વિચારને ઉત્પન્ન કરી હૃદયની સરળતાનો અનુભવ લે છે. સમાનવૃત્તિથી પરસ્પરનો દિવ્ય પ્રેમ ખીલતો જાય છે. જેમાં સ્વાર્થાત્યાગ, પરમાર્થ, શાંતિ, ભલાઈ, હૈષત્યાગ અને ઉદારભાવ હોય છે તે જ મનુષ્પો દિવ્ય પ્રેમની સૃષ્ટિમાં પ્રવેશ કરવાના અધિકારી બને છે.
પ્રભુપ્રતિમા દ્વારા પ્રભુભક્તિ કરવાથી પ્રેમ, દયા, ભક્તિ, સેવા અને સંન્યાસતા વગેરે ગુણે પ્રકટી શકે છે. જે પ્રભુભકિતથી નીતિ, પ્રેમ અને દયાદિ વતામાં પ્રવેશાય છે તે પ્રભુભકિતની આરાધના સદાકાલ કરવી જોઈએ. મેઘના જેવી ભકિતથી લોહચુંબકની પેઠે ગુણોનું આકર્ષણ થાય છે. દિવ્યપ્રેમ, દયા અને સત્ય પ્રકટવા માંડે એટલે સમજવું કે પ્રભુ ભકિતમાં પ્રેવેશ કરાયો છે.
x
x
x
x
સંવત્ ૧૬૮ માગશર વદિ ૦)) બુધવાર તા. ૨૦-૧૨-૧૧
અગાસી. મનનીય ગાથાઓ સંમત્તિ તક માંથી. एगसमयमि एगदावअस्स बहुआ विहुँति उप्पाया । उपाय समा विगमा बिइयो उस्लग्गओ निअमा ॥४०॥ (द्विकांड) कालो सहाव नियओ पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं तं चेवओ समासओ होति सम्मत्तं ॥ ५३॥ (द्विकांड) नथ्थि न निश्चो न कुणइ कयं न वेएइ नथ्थि निव्वाणं ।। मोक्खो बाओ नथ्थिथ्थ छ मिच्छत्तस्स ठाणाई ॥५४॥ (द्विकांड)
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૭૧
नहु सालणभत्ती मित्तएण लिखंतजाणओ होइ । नवि आणओअ नियमा पनवणानिच्छिओनाम ॥६३॥ (द्विकांड) चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्तवावारा. चरणकरणस्स सारं निच्छयशुद्धं न याति ॥६७॥ (द्विकांड) जेण विणा लोगस्लवि ववहारो सव्वहा न निवडइ ॥ तस्सभुवणेवगुरुणो नमो अणेगंतवायरस ॥६९॥ (द्विकांड) सिद्धं सिद्धाणं ठाणमणोवम सुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ॥१॥
મંગલાચરણું.
સંવત ૧૬૮ પેશ સુદિ ગુરૂવાર તા. ર૧-૧ર-૧૧.
સોપાલા. શરીરને હદની બહાર કાર્યમાં જવાથી હાનિકારક પરિણામ આવે છે. શરીરની આરોગ્યતાથી ધર્મની આરાધના કરી શકાય છે. અને મને યોગની સાનુકુળતા પણ રહે છે. શરીર બળ ક્ષય ન થાય તે પ્રમાણે ઉપયોગ રાખીને પ્રવૃતિ કરવી જોઈએ. દૃઢ નિરોગ શરીર વિના ધ્યાન સમાધિમાં પણ વિશેષતઃ પ્રવેશ થતો નથી. શરીરબળ ખીલવીને તેને સાચવવું તેમજ તેને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવો એજ ઉત્તમ અનુષ્યનું કર્તવ્ય છે. શરીરના વીર્યને સાચવવાથી શરીરની દૃઢતા કાયમ રહે છે, અને શરીર વીર્યરક્ષણરૂપ બ્રહ્મચર્યથી આન્તરિક બ્રહ્મચર્યની પ્રાપ્તિમાં મોટી મદદ મળે છે. શારીરિક નિરોગતા કાયમ રહે તે માટે શારીરિક શાનું જ્ઞાન કરીને યથાશક્તિ અધિકાર પ્રમાણે શારીરિક નિરોગતા રહે તેવા ઉપાયોને જવા જોઈએ. શારીરિક યોગથી માનસિક રોગનું રક્ષણ થાય છે. શારીરિક, વાચિક અને મને યોગ એ ત્રણમાને ગમે તે યોગ પોતાના કાર્ય માટે ઉત્તમ છે.
રૂષભનારા સંધયણ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આજ શાસ્ત્રવચનથી શનિને ઘણો અનુભવ મળે છે. અને તેથી તેને શારીરિક બલ ખીલવવાનું રહસ્ય સમજાય છે. માનસિક શક્તિ પણ શારીરિક નિર
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૨
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ગતા અને શારીરિક બળ વિના ધાર્મિક કાર્યાં કરવાને શક્તિમાન થતી નથી, માટે વીશ વર્ષ પર્યંત બ્રહ્મચર્ધાશ્રમમાં રહીને શારીરિક ખળ પ્રાપ્ત કરે તેવી બાળકાને સગવડતા કરી આપવી જોઇએ.
×
www.kobatirth.org
×
X
X
સવત્ ૧૯૬૮ પેષ શુદિ૨ શુક્રવાર તા. ૨૨-૧૨-૧૧,
પાલગઢ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારઅળ વિનાના આચારામાં સરસિકતા અનુભવી શકાતી નથી. આચારાનું બળ સમજાવનારા વિચારે છે. આચારાનું પૂર્ણ જ્ઞાન લીધા વિના આયારાને આચરનારા પુરૂષામાં શુષ્કતા, જડતા અને ગાડરીઆ પ્રવાહની દિશા જોવામાં આવે છે. ક્રિયા વા આચારના એક અથ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ક્રિયાનું રહસ્ય અવમેધવુ જોઇએ. આચાર્ નદીના આકાર જેવા છે. અને વિચારા મેધના જળ જેવા છે. મેઘના જળ જેવા વિચારેાથી નવી નદીઓના આકારા રચી શકાય છે. જેજે કાળે જેજે સારા અગર નઠારા આચારા બન્યા તેતે કાળે તેતે સારા અગર ખોટા વિચારનુંજ તે પરિણામ છે એમ નિશ્ચય એધી શકાય છે. વિચારબળવાળા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે આચારેાતે આચરવાનુ જાણતા હોવાથી શાસ્ત્રવિચારબળવાળા ગીતા બનીને જૈનશાસનને ચલાવે છે. અને તેના અનુયાયિને મેક્ષ પ્રતિ વહેવરાવે છે.
X
X
For Private And Personal Use Only
X
સંવત્ ૧૯૬૮ પોષ સુઢિ ૩ શનિવાર તા. ૨૩-૧૨-૧૧
પાલગઢ.
પાલગઢ અને સેાપાલાની પૂર્વે ડુંગરાની લેન આવી રહી છે. પાલ ગઢના ડુંગરા વગેરેથી મરાઠાએ પેાતાના રાજ્યને પ્રસંગેાપાત્ત બચાવ કરી શકતા હતા. આ તરફના જંગલી લેાકેામાં તિને ધમ ઘણા ભાગે દેખાય છે. વિદ્વત્તાની સાથે નીતિ હોયજ એવા નિયમ દેખી શકાતા
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૭૩
નથી. નીતિધર્મનાં ભાષણો કરનારાઓમાં પણ પ્રાયઃ નીતિધર્મ સર્વત્ર કથની પ્રમાણે હોઈ શકતા નથી. અજ્ઞાન જનામાં સર્વત્ર નીતિધર્મ હાઈ શકતો નથી. ધર્મના નામે ટીલા ટપકાં કરનારા મનુષ્યોમાં પણ સર્વથા સર્વત્ર નીતિના આચારે દેખી શકાતા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પેરિગ્રહ મમતાત્યાગરૂપ યમને નિતિક ધર્મ કહેવામાં આવે છે. યમ વા નૈતિક ધર્મથી ભ્રષ્ટ થએલી દુનિયા પિતાના હાથે નરક રચે છે. અને દુ:ખોને પિતાના હાથે આમન્ત્રણ કરે છે. ઉચ્ચ તાત્વિક જ્ઞાન અને સત્સમાગમ વિના ગના પ્રથમ નતિક શ્રમના પગથીએ પૂર્ણ ચડ્યા વિના સમાધિની આશા રાખવી એ આકાશકુસુમવત અસત છે. નિતિજ્યમના સિદ્ધાં. તેને અંગીકાર કર્યા વગર દુનિયાની પ્રજા તથા રાજાઓને શાંતિ મળવાની નથી. માથું મુંડાવીને સાધુ થએલાઓમાં તથા ધર્માચાર્યોમાં નૈતિક ગુણો વિના પ્રભુત્વ પ્રાપ્ત થવાનું નથી. અનીતિથી પ્રાપ્ત થએલું પ્રભુત્વ પૂર્ણિમાના ચંદ્રની પેઠે સદાકાલ ટકી શકતું નથી. આખી દુનિયાના બાળકોને બાલ્યાવસ્થાથી જ નેતિક સદાચરણસંપન્ન શિક્ષકો પાસેથી નૈતિક શિક્ષણ આપવું જોઈએ. નૈતિક સદાચાર વિના ઉત્તમ મનુષ્મકટિમાં ગણના થતી નથી. જિનેશ્વર ભગવાનને સેવનારી જીનકેમમાં નૈતિક ગુણોની વૃદ્ધિ થાય તો તે અન્ય કામ ઉપર પિતાના સગુણોની સારી અસર થઈ શકે.
સંવત ૧૯૬૮ પોષ સુદિ ૪ રવિવાર તા. ર૪-૧૨-૧૧
વાનગામ. વાનગામથી પૂર્વ દિશા તરફ પન્નર માઈલ જઈએ એટલે આસેરીનો પર્વત આવે છે. તેના ઉપર આશરે સવાસો હાથ પાણીથી ભરપૂર હૈજા છે. બે હાથથી તે છ હાથ સુધીના હેજે છે, તે હેજે બસે હાથ ઉંડા છે. તે ઠેકાણે પહેલાં કિંવદનતી પ્રમાણે કોઈ કોળી રાજા રહેતો હતો. ફિરંગીના વખતમાં જતો રહ્યો હતો. તેનું ધન તેણે એક હેજમાં ફીરંગીના ભયથી નાંખ્યું એમ લોકે વાત કરે છે. તે ડુંગર ઉપર જંગલી કેળાને રાનકેળ કહે છે. મરાઠી ભાષામાં ચવાનામની કેળ કહે છે. તેની નીચે કંદ હોય છે. તે કંદ સાધારણુ મીઠો હોય છે. કૃષિ તેને વાપરે છે. આસેરીના ડુંગર
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
ઉપર ચુનાથી બાંધેલાં બે તળાવ છે. અને એક સાદું ખણેલું છે. તે ડુંગર ઉપર ઘરના જેવી બે ગુફાઓ છે. કોઈ વખતે બાવાએ ત્યાં વસે છે.
પુનાથી દમણ સુધી પરશુરામની ધરતી ગણાય છે. તેને ઉત્તર કોકણ કહે છે. ગોળવથી સાત માઈલ ઉપર બારેટને ડુંગર છે. ત્યાં પરશુરામનું સ્થાન હતું એવી દંતકથા છે. તે ડુંગર ઉપર જોવા લાયક ત્રણ ગુફાઓ છે. હાની ગુફાઓ દશના આશરે છે. ઠાણા જીલ્લાની પાસે ડુંગરીના ઉપર ઘણી જાતની વનસ્પતિ થાય છે. જંગલી ખાતાના ઇન્સ્પેકટરે સર્વ વિષેતારણની ત્રણ ચાર જાતની બુટ્ટીઓ દેખાડી હતી.
સંવત્ ૧૬૮ પોષ સુદિ ૭ બુધવાર તા. ર૭-૧૨-૧૧.
દાહણે બેરડી. ગીતાર્થી સ્વ અને પરસમયના જ્ઞાતા હોય છે. પરશાને અભ્યાસ કર્યા વિના પરસમયના જાણું બની શકાતું નથી. સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના, પરસમયના જાણું બની શકાતું નથી. સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રો મુકાબલો કર્યો પશ્ચાત્ જે અનેકાંતદશ નની શ્રદ્ધા થાય છે તેમજ અનેકાંતદર્શનનું જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સ્થિર રહે છે. સ્વસમય અને પરસમયને જ્ઞાતા મનુષ્ય પોતાનું તથા પરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. પ્રાચીનકાળમાં સ્વ સમયની અને પરસમયની ઘેરઘેર અને ઉદ્યાનમાં પણ ચર્ચા થતી હતી. હાલના કાળમાં તેવા પ્રકારની જ્ઞાનદશા જણાતી નથી. પણ હવે કંઈ જાગૃતિ થવા લાગી છે, અને મનુષ્યોનું મન શાસ્ત્રના વાચન તરફ દોરાયું છે.
જ્ઞાનરૂચિધારક મનુષ્ય ઉત્પન્ન કરવા જોઈએ. ધર્મશાસ્ત્રોના રહસ્યને જાણનારા મનુષ્યો દુનિયામાં ઘણું થશે ત્યારે જૈનધર્મના શાસ્ત્રની કિંમત અંકાશે, અને દુનિયામાં જાહેરમાં તેની એકી અવાજે નિવૃત્તિમાર્ગને માટે પ્રશંસા થશે. તથા તત્ત્વજ્ઞાનમાં જૈન શાસ્ત્રની અન્ય દર્શનીય શાસ્ત્રો કરતાં સર્વ પ્રકારે ઉત્તમતા છે, પણ તેવા પ્રકારના તત્ત્વજ્ઞાનિય હાલ દુનિયામાં ઘણું ન હોવાથી દુનિયામાં તેને ઘણો આઘોષ નથી, પણ હાલ જેવી શાન્તિ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૭૫
---------
દુનિયામાં ઘણે ભાગે છે તેવી પચ્ચાસ સો વર્ષ રહેશે અને ધર્મશાસ્ત્રોના અભ્યાસીઓ સર્વત્ર ઉત્પન્ન થશે, તો એકવાર જેનધર્મની ખૂબીઓ અને જૈનદર્શનની મહત્તાનો ખ્યાલ દુનિયાના ઘણુ મનુષ્યોને આવશે, અને શ્રી મહાવીર પ્રભુનું નામ સર્વત્ર પ્રખ્યાત થશે. આવો વખત જલ્દી આવો !
x
x
x
x
સંવત્ ૧૬૮ પોષ સુદિ ૮ ગુરૂવાર તા. ૨૮-૧૨-૧૧.
બારડી. સમાધિમાં જેટલો સમય જાય છે તેટલા સમયમાં ઈન્દ્રિયોને વ્યાપાર બંધ જેવો હોવાથી અને તેમજ મન પણ અતરમાં એક સ્થિર૫ણાથી લાગેલું હોવાથી આત્મશકિતયોની વૃદ્ધિ થાય છે. તથા મન, વચન અને કાયાના યોગબળમાં નવું જીવન આવે છે. સમાધિમાં રહેવાથી આત્મબળમાં વધારો થાય છે અને આત્માના અતીન્દ્રિય આનન્દને રસ રેલ છેલ થઈ જતો હોય એવો ભાસ થાય છે. ચક્ષુથી દયે દુનિયા કરતાં સમાધિદશામાં અલૌકિક અનુભવાય છે. જેટલા વખત સુધી મન સમાધિમાં રહે છે, તેટલા વખત સુધી સંકલ્પ થતા નથી. એવો ભાસ થાય છે, અને સમાધિદશાનું ઉત્થાન થતાં એકદમ સાંસારિક કાર્યો પ્રતિ લક્ષ્ય લાગતું નથી એવો અનુભવ આવે છે. સમાધિદશામાં ખરે આનન્દ પિતાનામાંથી પ્રકટે છે. અને તે માટે બાહ્યનું કંઈ પણ કરવાનું નથી એમ જણાય છે. સર્વ કાર્યની પૂર્ણાહૂતિ સમાધિમાં વિલય પામી હોય એવો ભાસ થાય છે. સમાધિમાં પ્રથમ તો મન અને આત્મા જુદે ભાસે છે. પણ કેટલીકવાર પશ્ચાત એક આત્મતત્વને જ ઉપયોગ રહે છે. અને બાકીનું એકદમ ભૂલાઈ જાય છે તેમ અનુભવ આવે છે. આવી દશા સદાકાલ, રાત્રિ અને દિવસ રહેતી નથી. પણ સમાધિના ઉથાનકાળમાં કેટલાક સમય સુધી દુધપાકના વમન પછી જેમ દુધપાકની મીઠાશ અનુભવાય તેમ સુખભાવ રહે છે. પુનઃ આવી દશામાં સ્થિર થવાનું મન થાય છે. પણ ધાર્મિક કાર્યોના વ્યવસાયથી ઘણીવાર તેમાં સ્થિર રહેવાતું નથી. પણ અમુક વખતે પુનઃ સમાધિના અભ્યાસથી તેને સ્વાદ પુન: મળે છે. એટલે બાહ્ય દુઃખ ભૂલાય છે. આધ્યાત્મિક અને ઐગિક શાસ્ત્રોના ઘણુ પરિશી
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારે.
લનથી તથા મનનથી ઘણે ભાગે આત્મા તરફ વૃત્તિ રહે છે. ગ્રન્થલેખન વાચન અને ઔપદેશિક કાર્યથી તથા ધર્મચર્ચા કાર્યથી જે જે વખતે નિવૃત્ત થવાય છે. તેને કાલે સમાધિ ધ્યાનમાં જ મન પરોવાય છે.
સંવત ૧૯૬૮ પોષ સુદિ ૯ શુક્રવાર તા. ર૯-૧ર-૧૧.
શ્રીગામ. ગુરૂની ભક્તિ કરતાં અનેક વિદને આવી પડે છે. તે પણ ભક્તો ભક્તિથી પરાડમુખ થતા નથી. નિષ્કામવૃત્તિથી શિષ્યોએ ગુરૂની સેવા કરવી જોઈએ. સદગુરૂના આચારોમાંથી જ શિષ્યો ધારે તો ઘણે બેધ લઈ શકે. સ્વદી શિષ્યને ગુરૂની આજ્ઞાઓ પ્રતિકુલ લાગે છે, અને ગુરૂનો ઉપદેશ પણ શિષ્યોને વિપરીત પણે પરિણમે છે. ગુરૂની ભક્તિ એ આવશ્યક કાર્ય છે માટે તે શિષ્યોએ કરવી જોઈએ. ગુરૂના ગુણો તરફ જેને લક્ષ્ય નથી અને ગુરૂની નિન્દા કરવામાં પણ જેઓ પાછા પડતા નથી તેઓ ગુરૂની ભક્તિથી દૂર રહે છે. અને ગુરૂભક્ત બનવાના અધિકારી થઈ શકતા નથી. ગુરૂના વચનની શ્રદ્ધા ન હોય તે કદિ ગુરૂની પાસે અશ્રદ્ધા વૃત્તિથી પચ્ચીસ વર્ષ પર્યત રહે તે પણ ગુરૂને બેધ હૃદયમાં ઉતારવાને લાયક બની શક્તો નથી. ગુરૂની પાસે રહેનારા અને ગુરૂએ મુંડેલા સર્વે ગુરૂભકતે હોય એ કદિ નિશ્ચય કરી શકાય નહીં. સમવસરણમાં ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે પાખંડીઓ અને શ્રદ્ધાલુઓ બનને ઉપદેશ સાંભળતા હતા. પાખંડીઓને તીર્થકરને ઉપદેશ અવળ પરિણમતે હતે. તેથી તેમાં તે પાખંડીઓની અનધિકારિતાજ દેષરૂપ છે. ગુરૂના ઉપદેશને વિપરીતાર્થ ગ્રહણ કરનારાઓ ગુરૂના ભક્ત ન બની શકે તેમાં તેમની દષ દષ્ટિતાજ અવબોધાય છે. તરવારની ધાર પર ચાલી શકવું સહેલ છે પણ ગુરૂની ભક્તિ કરવી મુશ્કેલ છે. ગુરૂની ભક્તિ કરતાં ભક્તને ગુરૂની આજ્ઞા પ્રમાણે જ તન મન અને વાણુને પ્રવર્તાવવી પડે છે. ખગના માર્ગ પર ચાલવું જેટલું મુશ્કેલ છે તેના કરતાં ગુરૂની ભક્તિમાં સ્થિર રહેવું વિશેષ મુશ્કેલ છે. ઉત્તમ ભકિતદશામાં ગુરૂની આજ્ઞાનું કારણ પણ પુછાતું નથી ગુરૂની આજ્ઞામાં સર્વ હિત સમાયું છે. એવી પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી પડે
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
અલ્પ હોય છે.
છે. અને ગુરૂની આજ્ઞામાંજ ધમ માનવા પડે છે. આવી ભક્તિમાં પ્રવૃત્તિ કરનારાઓને ઉદ્વેગ, ભય, લાજ અને દુર્જનાના ક્ષેાધના ત્યાગ કરવા પડે છે. આવા કાલમાં આવા પ્રકારની ભક્તિનાં પાત્રા ગુરૂની ભકિત કરીને ગુરૂને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રશ્ન શિષ્ય એવું નામ ધરાવનારા શિષ્યા વા ભકતા કેટલાક પાછા હઠી જાય છે. ઉત્તમ શિષ્ય ભક્તે અથથી ઇતિ સુધી દર રહીને આત્મિક જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ઉત્તમ શુદ્ધ પ્રેમથી શિષ્યા ગુરૂના હૃદયને આકર્ષી શકે છે. ૐ શાન્તિઃ રૂ.
પૂછવા જોઇએ. ગુરૂની ભક્તિથી ગુરૂની ભક્તિમાં
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ પાષ સુદિ ૧૦ શનિવાર તા. ૩૦-૧૨-૧૧સીરીગામ.
For Private And Personal Use Only
૧૭૭
ઉત્તમ શિષ્યા સદ્ગુરૂની સેવા ભક્તિમાં સક્ષતિને આત્મભાગ આપે છે. ભક્તિ કરતાં ઉત્તમ શિષ્યા ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રેમલક્ષણા ભક્તિથી શિષ્યા ગુરૂના હૃદયને આકર્ષી શકે છે. ગુરૂના ઉપદેશને શ્રવણ કરવા અત્યન્ત ઉત્સુક રહે છે. ગુરૂના મનને પ્રસન્ન રાખીને તેમની પાસેથી ઉત્તમ શિષ્યે હિતશિક્ષાઓનુ ગ્રહણ કરે છે. ગુરૂની દીધેલી કડવી શિક્ષા પણ અમૃત સમાન માને છે. ગુરૂએ આપેલા ઠપકાને તેા ઉત્તમ શિષ્યા કૃપાની પ્રસાદી તરીકે માને છે. ગુરૂજી પેાતાને માન આપે એમ વિનેય સુપાત્ર શિષ્યા કદિ ઇચ્છતા નથી. કુલવાલુકા અને વિનયરત્નની પેઠે દુષ્ટ શિષ્યા પેાતાના ગુરૂ બૃહસ્પતિ જેવા હોય તેા પણ તેમેના ગુણુ લેવાને સમર્થ બનતા નથી. પરન્તુ ઉલટા ગુરૂના ઉપકારના બદલા અપકાર તરીકે વાળી આપે છે. શરીરના નાશ થાય અને પ્રાણને નાશ થાય એવાં સંકટા પડયે છતે પણ ઉત્તમ શિષ્યા કદિ ગુરૂનુ અપમાન વા ગુરૂતું ખુરૂ ઇચ્છતા નથી. ઉત્તમ શિષ્યા પ્રતિદિન ચઢતા ભાવે ગુરૂની ભકિત કરે છે. તેઓએ પેાતાના આત્મા ગુરૂને સોંપેલો હાવાથી ગુરૂની આજ્ઞામાંજ સદાકાલ પ્રવર્તે છે. ઉત્તમ શિષ્ય ભકતા ભકિત કરીને ગુરૂની પાસે તેનું ફળ માગતા નથી અથવા બીજને બાળીને વાવવાની પેઠે ભકિતના ઉલ્લાસના નાશ કરીને વેઠની પેઠે ભકિત કરતા નથી, ડૅવ માં અથવા સ
23
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
દેશમાં ઉત્તમ ભક્તજનો ઉત્પન્ન થાઓ ! રાજ્યભક્તિની પેઠે ગુરૂની ભકિત કદિ છાની રહેતી નથી. વૈષયિક સંબંધમાં ભકિતને અવળા ઉપયોગ કરનારાઓ ભકિતના પગથી આથી નીચે ઉતરે છે, અને વિષયના પાશમાં ફસાઈ જાય છે. જગત સેવા, સર્વનું, ભલું કરવું આદિને પણ વ્યવહાર ભકિતમાં સમાવેશ થાય છે. ભકિતમાર્ગમાં વિચરનારા મનુષ્યનાં હૃદય દયા, શુદ્ધ પ્રેમ, ભ્રાતૃભાવ અને પરોપકાર ભાવથી ભરાઈ ગયેલાં હોય છે. ભકિતમાં લોહચુંબકની પેઠે આકર્ષક શકિત રહેલી છે. તેથી ભકત કેઈ ઠેકાણે છાને રહી શકતો નથી. ૩ રાતિરૂ
સંવત્ ૧૯૬૮ પોષ સુદિ ૧૧ રવિવાર તા. ૩૧-૧૨-૧૧.
વાપી. ગૃહસ્થ પરસ્પર એક બીજાને પ્રેમથી મળી શકે છે. જેનોના સાધુએમાં ગચ્છના ભેદથી વા કોઈ ગમે તે કારણથી સાધુઓ એક બીજાને પરસ્પર મળી શક્તા નથી, ગચ્છગચ્છના સંધાડાઓના સાધુઓ સામાન્ય બાબતમાં પણ એક બીજાને જોઈએ તે પ્રમાણમાં સંપીને મળી શકતા નથી, કેટલાક ઉત્તમ સાધુઓને મૂકી અન્ય સાધુઓમાં આમાનું કંઇક અનુભવ કરવાથી માલૂમ પડે છે. વિક્રમ સંવત ૧૦ મા સૈકા સુધી સાધુઓનું એ ઘણું હતું એવું ઐતિહાસિક દ્રષ્ટિથી અવલોકતાં દેખાય છે. વર્તમાનકાલમાં સાધુઓનું ઐક્ય કરવામાં દીર્ધદષ્ટિધારક ગીતાર્થ મુનિવરો ઘણા ન હોવાથી અનેક વિ ઉભાં થાય છે તેથી જોઈએ તે પ્રમાણમાં આત્મબળ ફેરવી શકાતું નથી. કેળવણુ પામેલા ઘણું સાધુએ થશે, અને તેઓ સંધાટકના અધિપતિ થશે ત્યારે જમાનાને અનુસરી સાધુએનું ઐક્ય કરવામાં વિચારબળ કાર્ય કરી શકશે. સુરતમાં આજ ઉદેશનું સાધુમંડળ ૧૯૬૭ ની સાલમાં ઉભું કર્યું હતું. પણ વિચારભેદે કલેશની ઉત્પત્તિ કરી તેથી સાધુઓનું એક્ય કરવામાં મહાવિદ્ય ઉભું થયું. હવે ભવિષ્યમાં હે! ચેતન ! ઉદારચિત્તથી સાધુઓની ઉન્નતિ થાય અને જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાયે આદરવા માટે સાધુએના વિચારનું ઘણું ભાગે ઐક્ય કરવામાં પ્રયત્ન કર. શાસન
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ની સાલના વિચારે.
૧૭૯
દેવતાઓ ! મારા હાથે ઉત્તમ કાર્ય કરવામાં મદદગાર થાઓ. જેની સંખ્યા ઘટતી જાય છે, અને જૈનધર્મ સંકોચાતું જાય છે. તેથી મનમાં ઘણું લાગી આવે છે. હે ! શાસન દેવતાઓ ! તમે અમારા પ્રયતનમાં સહાયકારી બનો. અને જેનશાસનની ઉન્નતિ કરવામાં જેજે વિદને આવે તેને ક્ષય કરો. વીસમી સદીમાં જૈનેન્નતિના ઉપાયનાં બીજ અમારા હાથે વવાઓ. અમારા વિચારને ઉપાડી લે તેવા ઉત્તમ ભકતો ઉત્તમ થાઓ. કેટલાક વણિકો અમારા વિચારો સાંભળે છે, પણ તેઓને જોઈએ તેવી ઉત્તમ કેળવણીના અભાવે ધર્માભિમાન પ્રકટી શકતું નથી. હે ! શાસન દેવતાઓ ! જેનશાસનની ઉન્નતિનાં જે જે દ્વાર પૂર્વે પાંચ છ શતકથી અંધાધુંધીથી બંધ પડી ગયાં છે, તેને ખુલ્લાં કરવામાં સહાય કરો.
સંવત ૧૬૮ પિષ શુદિ ૧૨ સોમવાર, તા. ૧-૧-૧ર.
વાપી.
જે ગીતાર્થ ગુરૂને સુપાત્ર શિષ્ય હોય છે તે દુનિયામાં પરોપકારનાં કાર્ય તથા જૈનશાસનની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સુપાત્ર સાધુ શિષ્યો ગુરૂના અભિપ્રાયને તેમના કહ્યા વિના ઈમિતાકારથી જાણુને પણ ગુરૂના દ્વારા થતાં ધાર્મિક કાર્યોને પિતાની શક્તિથી સાહા આપે છે. ગુરૂની આશાતનાને પ્રાણાન્ત પણ નહિ કરનાર અને ગુરૂની સેવામાં સદાકાલ રહેનાર તેમજ ગુરૂના બેધને અનુસરનાર શિષ્યાથી ગુરૂમહારાજ ધર્મ સેવા અને ધર્મેનતિનાં અનેક કાર્યો કરવા શકિતમાન થાય છે. પિ તાના વિનય, વિવેક, ભક્તિ, ગુણદષ્ટિ અને ગુરૂશ્રદ્ધાદિ ગુણોથી સુપાત્ર શિષ્યો ગુરૂની આરાધના કરવા સદાકાલ તૈયાર રહે છે. પરમભક્તિથી સુશિષ્ય ગુરૂના ચિત્તને પ્રસન્ન કરે છે, અને ગુરૂની પાસેથી તાત્વિકજ્ઞાન રહે છે. ગુરૂએ પ્રસન મનથી આપેલું ધાર્મિકજ્ઞાન ખરેખર શિષ્યના હૃદયમાં ઉતમ રીય પામે છે. શિe .એ પિતાના અધિકારને સાચવી ગુરૂની સેવા તત્પર રહેવું. ગુરૂની આ પ્રમાણે ચાલવાથી શિષ્યોના હૃદયમાં ધા પ્રકો શકે છે. ગુરૂનાં વચને અનેક આશાથી ભરપૂર હોય છે. તેથી તે વચને ન સમજાય તો તેમાં શંકા કરવી નહિ પણ તે બચ
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
~• - •
• ••••••••••••• .. • • • •••••••'''''
નેના આ જાણવા પ્રયત્ન કરો. અને વિનયથી ગુરૂને પૂછી પ્રત્યેક વચનના આશયો અવબોધવા. - વક્તા પુરૂષના સર્વ આશય શબ્દોમાં આવી શકતા નથી તેથી વકતા પુરૂષનું હૃદય જોવા પ્રયત્ન કરવો જોઈએ. જેટલા હદયમાં વિચારે ઉત્પન થાય છે, તેટલા વાણી દ્વારા કહી શકાતા નથી. તેથી વિકતાના હૃદયમાં અનેક આશયોમાંના કેટલાક બહાર આવી શકતા નથી. પ્રતિદિન અભિનવજ્ઞાન ઉત્પન્ન થયા કરે છે. તેના વેગે પ્રતિદિન પર્વના કરતાં ઉત્તરોત્તર આશામાં ફેરફાર થયા કરે છે. અમુક પ્રકારના વિચારની અપેક્ષાએ કોઈ વસ્તુ સંબધી મત બાંધી શકાય છે. તાત્વિક સ્થિર નિયમેનું જ્ઞાન સદાકાલ બે દુ ચારની પેઠે એક સરખું રહે છે. વિચારો સંબન્ધી સંયમ કરતાં તેમાં નવું નવું જાણવાનું મળે છે.
સંવત્ ૧૬૮ પિષ શુદિ ૧૩ મંગળવાર તા. ૨-૧-૧ર.
વાપી. પંખી સૂત્રનાં વાક્યો બોલતાંની સાથે જ તેને અર્થ હૃદયમાં સમ્ય ભાસે એવી રીતે જેણે પાક્ષિકસૂત્રનું મનન કર્યું છે તે મુનિવર પંખી સૂત્રને સ્વાધ્યાય કરી પિતાની યોગ્યતાનો વિચાર કરી શકે છે. પંચમહાવ્રતના પાઠેનું મનન અને તેને અનુભવ કરતાં લાગે છે, કે હજી પખી સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉત્તરકરણ ચારિત્રમાં પરિપૂર્ણતયા પ્રવર્તી શકાતું નથી. પાક્ષિકસૂત્રમાં કહ્યા પ્રમાણે વર્તવાને હું તે પ્રયત્નશીલ અને ઉત્સાહી છું. શ્રીયશોદેવસૂરિએ પંખી સૂત્રની પિતાને ક્ષયપશામાનુસારે સારી ટીકા કરી છે. શ્રીચંદ્રસૂરિના શિષ્ય થશેદેવે પખીસૂત્ર પર અને ડાકપર ટીકા કરેલી છે. તેઓ બારમા સૈકામાં થઈ ગએલા છે. ચાવડી રાણુ પતિની પાછળ સતી થાય છે. એમ તેમણે ટીકામાં પ્રસંગે પાત્ત લખ્યું છે. એ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે બારમા સૈકામાં પતિની પાછળ સતી થઈ બળી ભરવાનો રિવાજ હતો. યશદેવના વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮૦ ની સાલમાં પાટણમાં સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરનાર હતો. સોની નેમિચંદ્રની પિશાલમાં તેઓ રહ્યા હતા. નેમિચંદ્ર
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧/૧
-~
~*~
* *
* *^
^^^^
^-
-
-
પિતે સોની હાય વા સોનીને વ્યાપાર હુન્નર ઘાટ વગેરેમાં પ્રવૃત્તિવાળા હેવાથી સોની ( સંવર્ણિક ) એવી અટક પડી હોય. જે તે સની હેય તે એમ સિદ્ધ થાય છે, કે બારમા સૈકામાં સનીને ધંધો કરનાર સેની
કે જૈનધર્મ પાળતા હતા. યશોદેવ ચંદ્રકુળમાં થયા હતા. યશદેવના વખતમાં શ્રી હેમચંદ્રસૂરિની પણ હયાતિ હતી. શ્રીચંદ્રકુળમાં તે વખતે ઘણું વિદ્વાન મુનિ હતા. ૫મ્મસૂત્રની પ્રસ્તાવના ઉચ્ચ આશયથી અને ઊંચીન તથા અર્વાચીન સમયના આચારના મુકાબલાની સાથે થાય તો સામ્પત સાધુઓના વ્રતની ઉચ્ચતા વૃદ્ધિ પામે.
સંવત્ ૧૯૬૮ પિષ સુદિ ૧૪ બુધવાર તા. ૩૧-૧૨,
દમણ. પરમ સુખ જેના અન્ત છે અને દયા, વૈરાગ્ય, જ્ઞાન વગેરે જેની આઘમાં છે એવા ધર્મની પ્રાપ્તિ કરાવવા મનુષ્યોને ઉપદેશ દેવો તે દયાળુ મનુષ્યોનું કાર્ય છે. અન્ય મનુષ્યને ધર્મને ઉપદેશ દેવ એ ભાવ અભયદાન છે. એક મનુષ્યને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવતાં ચૌદ રાજલોકના જીવને અભયદાન આપી શકાય છે.
સંવત્ ૧૯૬૮ પોષ વદિ ૨ શનિવાર તા. ૬-૧-૧૨.
દમણ. દુર્જનના સંગથી ચિત્તમાં બળાપ થાય છે. ઉત્તમ મહાત્માઓને પણ દુર્જનનો સંગ કેઈ અપેક્ષાએ જોતાં ઉગ કરનારે થાય છે. સજજન મનુષ્યોને પીડો છતાં પણ તે પીલેલી શેરડીની પેઠે સરસતાને આપે છે. પણ સત્કાર જેને કર્યો છે એ દુજેન ત્રાસ આપ્યા વિના રહેતો નથી. દુર્જન અને ઘૂવડ બને સન્મિત્રને દેખી શકતા નથી. દુર્જન મનુષ્ય ખરેખર મનુષ્યના દેષ દેખ્યા કરે છે. પુરૂષોની સંગતિથી ગમે તેવા પાપી મનુષ્યો પણ ઉત્તમ બને છે. સજજન દુર્જનના અપવાદથી મનમાં ખેદ પામતા નથી. ઉત્તમ મનુષ્ય અન્યના સદગુણોને ગ્રહણ કરે છે. અને
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો. -~~-~અન્યોને ઉચમાર્ગમાં ચઢાવવાને માટે પ્રયત્ન કરે છે. ઉત્તમ મનુષ્પો અનેક પ્રકારનાં સંકટ વેઠીને પણ અન્યને સગુણ આપવા પ્રયત્ન કરે છે. દુર્જની ઉપાધિ વિના સજજનો આ જગતમાં પારખી શકાતા નથી. દુર્જને ઉત્તમ મનુષ્યોને દુઃખ આપવા બાકી રાખતા નથી. દુજેને સારી બાબતને પણ વિપરીત અર્થ ગ્રહણ કરે છે. દુર્જનને પણ સજ્જન અને પિતાના વિચારથી પોતાના જેવા બનાવે છે. ગુણદષ્ટિ વિના સજજનોની પાસે રાત્રિ દિવસ રહેવામાં આવે તે પણ સજજનોના સમાગમને લાભ મેળવી શકાતું નથી. દુર્જને પિતાની અવળી દષ્ટિથી સજજોના આચાર અને વિચારને વિપરીત પણે પરિણુમાવે છે. પાર્શ્વમણિની સંગતિથી લોહનું સુવર્ણ થાય છે. પણ પાશ્વમણિ લેહ બનતું નથી. સપુરૂષો તે પોતાના સંગીઓને પિતાને રંગ દઈને પિતાના જેવા બનાવે છે. ઉત્તમ બનવાનો અભ્યાસ ચાલુ છે. હે ચેતન ! તું ઉત્તમ સદ્દગુરુ ણોનો પ્રતિદિન પ્રકાશ કરવા પુરૂષાર્થને સર્વ પ્રકારે ફેરવ! ફેરવ ! ફરવ !
દેહા. મન વાણી કાયા થકી, પાપ તજે સંસાર, મન વાણી કાયા થકી, ધર્મ કરે નરનાર; હળી મળીને ચાલીયે, સહુની સાથે હમેશ, ધર્મ થકી સુખ પામી, બુદ્ધિસાગર લેશ;
સંવત ૧૯૬૮ પિષ વદિ ૩ રવિવાર તા. ૭-૧-૧૯૧ર.
દમણ,
ઉચ્ચ જ્ઞાનથી ઉચ્ચ હૃદય જેનું બન્યું છે, એ મનુષ્ય પોતાના ઉત્તમ ચારિત્ર્યથી લોકેના ઉપર સારી અસર કરી શકે છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને લક્ષ્મીના ત્યાગી એવા અને ઉત્તમ જ્ઞાનથી સત્ય દષ્ટિધારક સાધુઓ જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે આત્મભોગ આપવાને માટે સમર્થ થતો નથી અને મેજ મઝામાં મસ્ત બને છે તે સાધુને વેષ પહેરીને પણ પિતાના આત્માનું તથા ૫ર મનુષ્યનું કલ્યાણ કરવા
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
-
-
-
- -
ર
ર # #
-
-
-
-
- - - -
--
----
-
-
સમર્થ થતો નથી. ભ્રષ્ટ સાધુઓથી મનુષ્ય બુગ્રાહિત ચિત્તવાળા બને છે. અને તેથી ઉત્તમ સાધુઓનો ઉપદેશ પણ વિશેષ પ્રમાણમાં જગતના લાભ માટે થતો નથી.
સંવત્ ૧૯૬૮ પોષ વદિ ૬ બુધવાર તા. ૧૦-૧-૧૨.
પારડી. સાધુનું ચારિત્ર ઉચ્ચ હોવું જોઈએ, અને તેની છાપ અન્યોના ઉપર પડવી જોઇએ. ગુણગ્રાહિ છાના મન પર સાધુઓના ઉચ્ચ ચારિત્રની છાપ પડે છે. જ્ઞાનગતિ વૈરાગ્યથી ઉત્તમ સાધુઓ શોભી શકે છે. સાધુઓની વાણી રૂ૫ અમૃતથી ભવ્ય મનુનાં હૃદય પિવાય છે અને અનેક પ્રકારના સગુણેની ભૂમિકા રૂપ હદય બને છે. અધ્યાત્મ જ્ઞાનથી ઉત્તમ સાધુઓ મોહનીય કર્મનો ઉદય ટાળવા સતત પ્રયત્ન કરે છે. અને વ્યાવહારિક ધાર્મિક ક્રિયાથી મન, વચન અને કાયાના યોગની ઉચ્ચતા કરે છે. આવશ્યક સત્રોમાં દર્શાવેલા અર્થને જાણીને, આવશ્યકાદિ ક્રિયાઓને કરનારા સાધુઓની ઉન્નતિ થયા વિના રહેતી નથી. પિતાના આત્માને માટે આવશ્યકોને હું કરું એ દઢ સંકલ્પ કરીને આવશ્યક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરીને જે સાધુઓ એ આવશ્યક ક્રિયાઓ કરે છે તેઓનાં આચરણે પ્રતિદિન સુધરતાં જાય છે. તેઓની આંખે દેશે અને સદ્ગણ બે ભિન્નપણે દેખાય છે; દુર્ગુણોથી પાછા હઠવાને માટે અને દુર્ગણેથી થએલાં પાપની માફી માટે જે સાધુઓ તથા શ્રાવકે પ્રતિક્રમણ કરે છે તેઓના આચાર અને વિચારે દુનિયામાં અન્ય મનુષ્યો કરતાં ઉચ્ચ હોવા જોઈએ. પ્રતિદિન જે સાધુઓ પ્રતિક્રમણ કરે છે અને દેષોને ટાળવાજ પ્રયત્ન કરે છે તેઓના આત્માને ધન્યવાદ ઘટે છે. જેઓ પ્રતિક્રમણને શબ્દમાત્રને બોલે છે. પણ દુર્ગુણેને ટાળીને પ્રતિદિન સફગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. તેઓ ક્રિયારૂચિ માત્ર ધારક છે. પણ ક્રિયાના ઉદેશપૂર્વક આભાના ગુણ પ્રકટાવવાના અધિકારી નથી. ચાવજજીવ સામાયકાદિ આવશ્યકેનું આરાધન કરવાનું કાર્ય કદિ ભૂલવું જોઈતું નથી. આવશ્યક ક્રિયાઓ કરનારા જેનેના સદાચાર અને આચાર દુનિયામાં દષ્ટાંત રૂપ થાય છે. જે કાળમાં અજ્ઞાનનું જોર
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
૧૮૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
વિશેષ હોય છે, અને ધાર્મિક વિદ્યાની કેળવણી નામ માત્રજ હોય છે. તે કાળના જૈને દુનિયામાં ધર્માંના પ્રકાશ કરવાને સમર્થ થતા નથી. વિચાર પૂર્વક આચારને ધારણ કરનારા જૈતા કર્દિ પોતે ધારણ કરેલા આચારાથી પરાહ્મમુખ થતા નથી. સમજ્યા વિના આચારવ્રતને ધારણ કરનારા જેનેાને અન્ય કાઇ અન્ય ધસમજાવે છે. તે અન્યને પણ ગ્રહણ કરે છે. આચારને પાળનારા જેઓ છે. તેઓને આચારાનુ જ્ઞાન આપવું અથવા તેએએ આચારાનુ જ્ઞાન લેવુ. વિચાર સિદ્ધ આચાર કરવા જોઇએ. સદા ચાર પ્રથમ ધર્મ છે એ મૂળ સિદ્ધાંત આદરવા ચેાગ્ય છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ પાષ વિદ ૮ ગુરૂવાર ૧૧-૧-૧૨. વલસાડ.
For Private And Personal Use Only
હું ચેતન ! ત્યારે દુનિયાના મનુષ્યેાના સંબંધમાં આવ્યા વિના તે છુટકા થવાના નથી. પેાતાના વિચારાથી ભિન્ન વિચારવાળા મનુષ્યા મળ્યા વિના, રહેવાનાં નથી. અને તું અન્ય મનુષ્યાના સંસર્ગથી કંટાળે તાપણ કંઇ વળવાનું નથી. ત્યારે હારે એમ કરવુ' જોઇએ કે મનુષ્યેાના સબંધમાં આવતાં અન્ય મનુષ્યોને સારા વિચારા આપવા, અને અન્ય મનુષ્યાના સાંસર્ગથી નહિ કંટાળતાં તેઓને ઉચ્ચષેધ આપવા પ્રયત્ન કરવા. વિવેક દૃષ્ટિથી લાભ જોઇને સ્વપરનું કલ્યાણ થાય તેમ પ્રવૃત્તિ કરવી. જે જે ખામતામાં ભૂલ થાય તે તે બાબતેામાં પુનઃ ભૂલ ન થવા દેવી જોઇએ. જે જે દેષા સેવાતા હોય તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવા. પ્રતિક્રમણ કરીને પુનઃ આગળ ચઢવા પ્રયત્ન કરવા. હું ચેતન ! તું આ શરીરમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી આ પ્રમાણે વર્તવાનું છે. કર્માંના જોરથી પાછુ હઠવાનુ થાય તે પણ ત્યારે આગળ ચઢવાના માર્ગ મૂકવાના નથી. ઉપયાગથી ચૂકતાં તુત ઠાકર લાગે છે. “ ઉપયોગે ધર્મ ” એ કહેણી અક્ષરે અક્ષર સૂત્ર જેવી માનીને ચારે તરફથી વિચાર કરીને તું આગળ ચાલ ? અનેક ભવમાં બાંધેલ કર્મ ઉદયમાં આવીને તેના ભાવ દેખાડે તે તેથી તુ હિમ્મત હાર નહિ. જ્યારે ત્યારે પણું જ્ઞાનાવરણીયાદિક કર્યાં વિના છુટકો થવાનો નથી. હળવે હળવે હારૂં કા ફર્યાં કર. એકદમ
ક્ષય
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે.
૧૪૫
,-
*
-
-
-
ફળનાં ચિન્હો ન દેખી શકાય તેથી ત્યારે સદગુણોની પ્રાપ્તિનો અભ્યાસ છોડે ન જોઈએ. સારા કાર્યમાં વિદન આવે છે. વિદને દેખીને ભય પામ નહિ. સંખ્યા અને ઉપાધિશોના સામે લડયા વિના શ્રીવારને ભકત તું ગણવાને નથી. હે ચેતન ! કર્મના યોગે ક્રોધાદિક દુર્ગુણો પ્રકટે છે. માટે તું સ્વશક્તિનો પૂર્ણ વિશ્વાસ રાખીને અભ્યાસ કર્યા કર ! આવી ધર્મની સામગ્રી પામીને ઘણાં શુભ કાર્યો કરી શકાય તેમ છે. મળેલી શકિતને દુર્વ્યય કરવા પ્રયત્ન કર નહિ “ હે ચેતન ! હારે ધાર્મિક અભ્યાસ અને મનમાં પ્રકટતા સુવિચારે આગળની દશા ઉપર ચઢાવશેજ.
સંવત્ ૧૯૬૮ના પિષ વદિ ૯ શુક્રવાર તા. ૧૨-૧-૧ર.
વલસાડ. અધ્યાત્મમત પરીક્ષાની ટીકા વાંચી શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે ટીકામાં પિતાનું હૃદય ખાલી કર્યું છે. અમુક શુષ્ક અધ્યાત્મીઓને દૃષ્ટિ સન્મુખ ખડા કરીને ગ્રન્થની રચના કરવામાં આવી છે. શુષ્ક અધ્યાત્મ જ્ઞાની એકલા બનવું નહિ. શુભ અને શુદ્ધ વ્યવહારને માનીને તથા તે નયના આચારને આચરીને હૃદયમાં નિશ્રયદષ્ટિ ધારણ કરવી એમ કર્તાને છુટ આશય દેખાય છે. જ્યારે કઈ કાલમાં શુષ્ક અધ્યામિઓનું જોર વધી જાય છે ત્યારે શુષ્ક અધ્યાત્મિના વિચારો ફેરવવાને આવા ગ્રન્થ. ની રચના કરવાની જરૂર પડે છે. તેમજ કોઈ કાલમાં એકાંત જડક્રિયા વદિઓ ગાડરીયા પ્રવાહની પેઠે જ્ઞાનશૂન્યપણે ગુણેની દરકાર રાખ્યા વિના ક્યા કરે છે અને આત્માના ગુણોને પ્રકટાવવા પ્રયત્ન કરતા નથી અને અધ્યાત્મજ્ઞાનથી દૂર રહે છે તેવા પ્રસંગે અધ્યાત્મ તત્વજ્ઞાતાઓ જડ ક્રિાવાદીઓના વિચારી ફેરવીને તેમને સાપેક્ષ દૃષ્ટિમાં આણવા માટે અળ્યા તવ ઉપર રૂચિ થાય અને જ્ઞાનની મહત્તા સમજાય તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવા અભ્યાસમાં છ વર્તે તેવા જ્ઞાનની મહત્તાના ગ્રંથો રચે છે. કાળ અને જેની દષ્ટિ ઉંચ કરવાની અપેક્ષાએ બન્ને પક્ષના પ્રત્યે રચનાનો અધ્યવસાય અવલોકવાની જરૂર છે. બન્ને બાબતેની મહત્તાને સમાવનારા ગ્રન્થોને સાપેક્ષ દૃષ્ટિથી જેએ વાંચે છે. તેઓ એકાન્ત
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
સંવત ૧૯૬૮ ની રસાલના વિચારે
પક્ષપાતમાં પડતા નથી. જ્ઞાન અને ક્રિયા એ બે નયની આવશ્યકતા છે. શ્રીમ ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાનના રસિક હતા તો પણ તેઓએ શુષ્ક અધ્યામના વિચારને બદલાવવા આ ઉત્તમ પ્રયત્ન કરીને જન સમાજ પર મોટે ઉપકાર કર્યો છે.
સંવત ૧૯૮ પિષ વદિ ૧૦ શનિવાર તા. ૧૩ મી
જાનેવારી ૧૯૧૨. વલસાડ પીસ્તાલીશ આગમો વગેરે સુશાસ્ત્રની પ્રથમ શ્રદ્ધા કરવાથી અને પ્રથાત તેને અભ્યાસ કરવાથી મનમાં ઉત્તમ ભાવનાને પ્રવાહ વહ્યા કરે છે. પરસ્પર પાઠેમાં વિષમતા કદાપિ સ્વમતિથી દેખાય તો તેને નિર્ણય જ્ઞાનીઓને પૂછી કરો. અથવા કેવલજ્ઞાનિગમ્ય કહી તેની શ્રદ્ધા રાખવી. પિતાની અલ્પબુદ્ધિથી સુત્રોનાં રહસ્ય બુદ્ધિગમ્ય ન થઈ શકે તેથી તે ખોટાં કરી શકતાં નથી. કેવળજ્ઞાનથી કથેલા પદાર્થો અલ્પબુદ્ધિમન્તના સમજવામાં ન આવે તેથી તે કદાપિ અસત્ય કરી શકે નહિ. એમ. એ. ના કલાસને વિદ્યાર્થી જે સૂક્ષ્મ બાબતને બુદ્ધિમાં ઉતારી શકતો હોય તે સમ બાબતને પહેલી ચોપડી ભણનાર બુદ્ધિગમ્ય કરી શકે નહિ. તેથી એમ. એ. કલાસના વિદ્યાર્થીની બુદ્ધિમાં જે ભાસે છે તે અસત્ય ગણું શકાય નહિ. પીસ્તાલીશ આગમો પૈકી ઘણું સૂત્રોમાં સાધુના આચારોનું વિવેચન આવે છે. તેનો અનુભવ ખરેખર ! જે ચારિત્રાવસ્થા અંગીકાર કરે છે, એવા મુનિને આવે છે. આગમોનાં રહસ્યોને ગીતાર્થ મુનિયા સમ્યગુરીત્યા અવધી શકે છે. ગીતાર્થ મુનિના હૃદયમાંજ આગનાં રહસ્ય સારી રીતે જાણી શકે છે. ચારિત્ર નહિ અંગીકાર કરનારના મનમાં ચરણકરણનુયોગના પાઠે જે સૂત્રોમાં કહ્યા છે તેની અપેક્ષાઓ સમ્યગુ ભાસતી નથી, ચારિત્ર અંગીકાર કર્યા વિના ગમે તેવો ગૃહસ્થ વિદ્વાન હેાય તે પણ તેના હદયમાં ચરણકરણાનુયોગના પઠેનો અનુભવ આવી શકે નહિ. શિક્ષકો કે જેણે શિક્ષણીય શાસ્ત્રોનું કાલ અધિકાર ને શક્તિ આદિથી મનન કર્યું હોય છે, તે શિક્ષણીય બાબતોનું ઘોરણ બાંધી શકે છે. તે પ્રમાણે ચારિત્ર અંગીકાર કરીને ગીતાર્થ થએલા એવા મુનિવરે વાર્ત
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
માનિક ચારિત્ર પાલન નિયમેાને શાઆધારે બાંધી શકે છે. ગીતાથ મુનિવરના ઉપદેશથી ધર્મ ગ્રહણ કરવા જોઇએ. આગમેને ઉત્થાપીને જેએ કલ્પિત મતાને સ્થાપત કરે છે તે ભાવ મૃષાવાદ થાય છે. ચેાયાત્રતના ભંગની આલોચના મળી શકે છે. પણ ઉત્સૂત્રપ્રરૂપકને આલોચના દુર્લભ છે. આગમાથી જૈનધર્મનું જ્ઞાન મેળવીને જે આગમાથી વિપરીત મૃત કહાડે છે, તે જિનાનાના લાપ કરે છે. આગમામાં કદાપિ ગુરૂગમ વિના કેવલીના પરાક્ષપણાથી કાઈ ટૂંકાણે ગુચ્છ ભેદની ક્રિયાઓમાં શકા કરવી નહિ, શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય વગેરેના ઉપદેશ પ્રમાણે ચાલવું. કેટલીક ન સમજાય તે વાત કેવલી ઉપર ભળાવવી.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના પાષ વિંદ ૧૦ રિવવાર તા. ૧૪-૧-૧ર. વલસાડ.
For Private And Personal Use Only
૧૮૭
જૈનધર્મ રૂપ રાજ્યના રાજા શ્રીમહાવીરપ્રભુ છે. સાંપ્રત સર્વે જૈને શ્રીમહાવીરપ્રભુના રાજ્યમાં ગણી શકાય. હાલ તેના પ્રવક આચાર્યો ઉપાધ્યાયે વગેરે સધ ગણી શકાય છે. વ્યાકરણ ન્યાય આદિ ભણીને જે સાધુએ વાદસ પુન્ન થયા છે. તે તેા જૈનધમ રાજ્યના સેનાપતિની ઉપમાને ધારણ કરે છે. જૈનધમ રાજ્યના રક્ષણ માટે જે તન મનથી પ્રયત્ન કરે છે, તે યાદ્દાઓની પદવીને ધારણ કરે છે. જૈનધર્મના ફેલાવા કરવાને માટે જેએ અનેક પ્રકારના ઉપાયાને જાણે છે અને અન્ય ધનાં શાસ્ત્રાને જાણે છે. તેમજ અન્ય ધર્માચાર્યાની હીલચાલને નજ઼ીને તેમની દેખરેખ રાખી જૈનધર્મ રાજ્યને ટકાવવા સદાકાલ પ્રયત્ન કરે છે. તે રેસીડેન્ટ સમાન જાણવા. જૈનધમ રાજ્યે પ્રવર્તાવવાના મુખ્ય કારાબાર કરીને સર્વ ઉપર દેખરેખ રાખનારાઓ આચાર્યાં વાઇસરાયના ઠેકાણે જાણુવા. ચવિધ સધની સભા તે પાર્લામે ટને ઠેકાણે જાવી. જૈનધર્મના સિદ્ધાંતા જાણીને મધ્યસ્થદષ્ટિથી જૈનધર્મ પાળનારાઓને ઉપદેશ આપે છે. અને તેના પ્રશ્નના ઉત્તરા આપે છે, તથા જૈન ધર્મમાં પરસ્પર થતી ચર્ચાઓનું જે સમાધાન કરે છે તે જના કેંકાણે નવા અર્થાત્ તેએ જૈન ધર્મ રાજ્યના જડજો અવશેાધવા.
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સાત નયને કિલ્લો સમજે. સાત નય ભંગી રૂપ વ્યુહ રચના સમજવી. સત્યની મોટી તે સમજવી. ચમત્કાર રૂપ હવાઈ વિમાને સમજવાં જૈન ધર્મ રાજ્યના આઠ પ્રભાવકે છે. જૈન ગુરૂક વગેરે જૈનધર્મરાજ્ય વધારવાની ઉત્તમ સંસ્થાઓ છે. સુસાધુઓનું લશ્કર જ્યાં ત્યાં ફરતું જૈણવું. આગમોને નૌકાઓના ઠેકાણે જાણવી. જૈનધર્મરાજ્યના બંધારણથી જેને રાજ્યની વૃદ્ધિ થાય છે. દેશકાલને અનુસરીને જૈનધર્મ રાજ્યનાં બંધારણને સુધારવાં જોઈએ. જેનધર્મરાજ્યનું રક્ષણ તથા તેનો ફેલાવો કરવાને જેને એ કુસંપ કલેશ વગેરેને દેશવટો આપીને એક ચિત્તથી કાર્ય કરવાં જોઈએ. બાહ્ય રાજ્યનાં જેટલાં ખાતાં છે અને જેવી ઉત્તમ વ્યવસ્થા કરવી પડે છે. તેવી રીતે જૈનધર્મરાજ્યનાં ખાતાં હોય છે. અને તેની ઉત્તમ વ્યવસ્થા કરવી જોઈએ. જૈનધર્મની ધાર્મિક ક્રિયાઓના પેગીઓ જેનદયમાં પ્રવૃત્તિ કરે છે અને આધ્યાત્મિક ફીલોસોફર જૈનધર્મરાજ્યનાં સૂક્ષ્મતનું રક્ષણ કરે છે. અનેકાન્તદષ્ટિથી જૈનધર્મરાજ્યને દેખી શકાય છે.
સંવત ૧૯૬૮ના પેષ વદિ ૧૧ સેમવાર તા. ૧૫-૧-૧૯૧૨.
વલસાડ. આર્યસમાજીઓની પેઠે જેને પણ ધર્મ જુસ્સાથી જેનેને ઉચ્ચ બનાવવા પ્રયત્ન કરે તો આર્યસમાજીઓ કરતાં પણ જેને પિતાની ઉન્નતિ વિશેષ પ્રકારે કરી શકે. જૈનગુરૂકુલ સ્થાપવાની આવશ્યકતા છે. જૈનધર્મને અભ્યદય થાય તેવા ઉપાય હવે લીધા વિના છુટકે થવાનો નથી. જૈનામેથી અવિરૂદ્ધ એવા પ્રગતિ ક્રમના ઉપાયની હીલચાલ થવી જોઈએ. જૈનધર્મ પાળનારાઓ વધે તેવા ઉપાયો લેવાની ઘણી જરૂર છે. જૈનધર્મના આચાર અને વિચારોને સંપ્રતિપતિની પિઠે જગતમાં ફેલાવો કરવા જૈનધર્માભિમાનીઓએ કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ. જૈનધર્મને પાળનારા જ બનાવવાની ઘણું જરૂર છે. નાગમોને જાણનારા જેને જૈનધર્મની અભિવૃદ્ધિ અર્થે ઉત્તમ વિચારો કરી શકે છે. સામાન્ય બાબત કે જે સર્વે જૈનેને એક સરખી રીતે માન્ય હોય તેવી બાબતોમાં પ્રત્યેક જૈનેએ એક સરખી રીતે હળીમળીને વર્તવું જોઈએ. સામાન્ય બાબતમાં
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૧૮૮
ન
સર્વ જૈનેએ અન્ય વિક્ષેપ નડે નહિ તેવા ઉપાયે લઇને પ્રયત્ન કરવો જોઈએ. જે જે બાબતેમાં મતભેદ ન હોય તે બાબતેના માટે ગમે તેવા અન્ય બાબતેના મતભેદ છતાં પણ પ્રયત્ન કરવો જોઈએ. દુનિયાને કોઇપણ ધર્મ, મતભેદ વિના નથી. જૈનધર્મના ત્રણે ફિરકાઓમાં જે જે ભળતી બાબતો આવતી હોય તે બાબત ધારા ઉન્નતિ કરવાને માટે જૈન મહા પરિષત જેવી સંસ્થાઓ સ્થાપવાની પણ ઘણું જરૂર છે. કેઈ વખત અણધાર્યા આક્ષેપોથી મતભેદ થવા પામે તો ઘણી સાવચેતીથી કાર્ય કરવું જોઈએ. આવી બાબતોમાં પ્રવૃત્તિ કરવાથી ધમને ક્રિયાયોગ સાચવી શકાય છે. જૈનધર્મની સેવા કરનારાઓ કદિ સેવાનું ફળ પામ્યા વિના રહેતા નથી.
સંવત ૧૯૬૮ ના પોષ વદિ ૧ર મંગળવાર તા. ૧૬-૧-૧૨
જૈનધર્મના સિદ્ધાંતની ખરી ખૂબીઓ દુનિયામાં બહાર લાવવાથી અન્ય ધર્મના સિદ્ધાંતોની સાથે જનધર્મના સિદ્ધાંતોને મુકાબલે કરી શકાય છે, અને જૈનધર્મના સિદ્ધાંતની ઉત્તમત્તાને દુનિયા જાણી શકે છે. જૈનધર્મના સિદ્ધાંતની ઉત્તમતાની છાપ દુનિયામાં પડવાથી જૈનશાસ્ત્રના જય થાય છે. જૈનશાસ્ત્રનો જય” એટલું બોલવા માત્રથી જેનશાસ્ત્ર જય થઈ શકતો નથી. જેનધર્મના સિદ્ધાંતને ફેલાવો કરવામાં સર્વ સમર્પણ થવું જોઈએ. સ્વાર્પણ કર્યા વિના જૈનધર્મની સેવા પરિપૂર્ણ કરી શકાતી નથી, કોઈ પણ કાર્ય આત્મભેગ આપ્યા વિના સારૂં બની શકતું નથી. ત્યારે જૈનધર્મોતનું કાર્ય પણ આમભેગ આપ્યા વિના કયાંથી બની શકે ? જ્યારે ત્યારે પણ સાક્ષર જેને વડે જૈનધર્મ પ્રતિ લાખ વા કોઠે મનુષ્યોનાં ચિત્ત આકર્ષાશે. એક મેટા પર્વતને ઘસારો લાગતાં તેના પર ખરીને તેની જેમ ડુંગરી બની જાય છે અને છેવટે પત્થરા અવશેષ રહે છે તેમ પૂર્વે જનધર્મ ભારતને મહાન ધર્મ હતો તેની ક્ષય દશા થતાં હાલ તેર લાખ જેટલા જેનો રહ્યા છે. જૈનધર્મ સત્ય છે અને તેનો ફેલાવો કરવા લાયક છે. ત્યારે તે કેમ ઘટી ગયો? તેના ઉત્તરમાં જૈનધર્મના પ્રવર્તમાં પ્રમાદ કાલ દેષ અને જૈન ધર્મની વૃદ્ધિના ઉપાયને પ્રતિદિન
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
વિચાર અને તે પ્રમાણે જે પ્રવૃત્તિ કરવી તેના અભાવ થવા લાગ્યા ત્યાદિ જૈનધર્મીના ફેલાવા કરવામાં ઘણાં વિઘ્ના, વિક્ષેપે નડયા હોય એમ અનુમાન લાગે છે. જૈનાચાર્યાંના સામા અન્ય તરફથી ધણા ઉપદ્રવો નડેલા છે. તે તે કાળે અન્યાએ કરેલા ઉપદ્રવાને જીતીને નેાચાર્યાએ આગળ વધવા પ્રયત્ન કર્યાં હતા, પણ અન્ય આચાર્યા કરતાં જૈનાચાર્યંને ધર્મના ફેલાવા કરવામાં ચારે તરી જેઈએ તેટલાં સાનૂકુલ સાધના ન મળ્યાં હોય એમ લાગે છે. તે પણ જૈનાચાર્યોએ જૈનધર્મનું રક્ષણ કર્યું છે, માટે તેમને આપણા ઉપર મહાન ઉપકાર થયા છે.
X
www.kobatirth.org
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ પોષ વિદ્ધ ૧૩ મુધવાર, તા. ૧૭-૧-૧૯૧૨
વલસાડ.
આત્માની શક્તિ વધારવાને માટે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પ સ કા અમુક કલાક પર્યંત શમાવવાની ઘણી જરૂરી છે. સમાધિમાં અભ્યાસથી એવી અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે, કે અન્ય મનુષ્યાના ઉપર ઘણી સારી અસર કરી શકાય છે. આ બાબતને જાતિ અનુભવ પ્રાપ્ત થયા તેથી એમ અનુમાન થાય છે, કે સહજ સમાધિના અભ્યાસીએ મનની શક્તિ વધારીને પોતાના જેવા વિચારી અન્યાના હૃદયમાં ઉત્પન્ન કરી શકે છે.
મેસ્મેરીઝમ અને હીપ્નોટીઝીયમના અભ્યાસીએ પોતાના વિચારોની અસર
ખરેખર અન્ય ના હૃદય ઉપર કરી શકે છે તે સમાધિના અભ્યાસ કરનારાઓની આપદેશિક વગેરે કાર્યોં વડે અન્યાને જલદી અસર થાય છે. પૂર્વે યાગ સમાધિના અભ્યાસીએ! મનુષ્ય પર ચમત્કારિક અસર કરતા હતા, એમ અનેક ગ્રન્થાથી જણાય છે. સામ્પ્રતકાલમાં યાગ સમાધિના અભ્યાસીએ ધણા ઉત્પન્ન થાય તેા તેના વિચારાની અસર દુનિયાપર ધણી થાય. અલ્પ સમાધિ અભ્યાસથી આવે! અનુભવ આવે છે તે વિશેષ સમાધિના અભ્યાસનું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હોય તેમાં કાંઇ પણ આશ્ચર્ય નથી. સારી સમાધિનું સ્વરૂપ પામવા જૈનશાસ્ત્રાના આધારે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રીમદ્ હેમચંદ્ર મહારાજે યાગ સમાધિના અમુક અંશને પ્રાપ્ત કરી જૈનધર્મને! ઉહાર કર્યા હતા. તેઓના માર્ગને દીપાવવા અધુન: પણ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
X
X
For Private And Personal Use Only
X
X
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૯૧
સંવત ૧૯૬૮ ના પોષ વદિ ૧૪ ગુરૂવાર, તા. ૧૮-૧-૧૨.
વલસાડ. હાલમાં રાત્રિના વખતમાં ધ્યાન સમાધિનો અભ્યાસ સેવવાથી સહજ સુખને અનુભવ વધતો જાય છે. ભકતોનું આગમન અને ઓપદેશિક પ્રવૃતિથી સમાધિના ઉંડા પ્રદેશમાં ઉતરવાનો સખત અભ્યાસ થઈ શકતો નથી. પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાનું કામ અણધાર્યું આવી પડે છે. શુભ પ્રવૃત્તિ સર્વથા આદેય છે શુભપ્રવૃત્તિરૂપ ધર્મ વ્યવહાર કાર્યો સેવવામાં અન્તરથી નિર્લેપતા રાખવી એ પ્રયત્ન હાલ વિશેષતઃ કરાય છે. ધ્યાનની પીઠિકા દઢ કરવાનું કાર્ય હજી ચાલે છે. ધ્યાન કરતાં કરતાં મન વિશ્રામ પામવાથી સમાધિને અનુભવ આવે છે. ધ્યાન અને સમાધિથી આત્મબળ વૃદ્ધિ પામે છે, અને મનની પૂર્વે નહિ અનુભવેલી એવી શાન્તતા અનુભવાય છે. સમાધિના કાલ પશ્ચાત સારા વિચારોની શ્રેણિ હદયમાં ઉત્પન્ન થાય છે. સમાધિકારક પ્રવૃત્તિમાર્ગમાં અત્યન્ત બળ વાપરી શકે છે. પ્રથમ અભ્યાસમાં તે ક્રિયા ચાગ દ્વારા સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈને નિષ્ક્રિય પિતાને માની બેસવાથી કંઇ યોગી બની શકાતું નથી. ધર્મક્રિયામાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યોગ સમાધિમાં છેવટે પ્રવેશ કરી શકાય છે. પારમાર્થિક શુભ કાર્યોની પ્રવૃત્તિ તજીને જેઓ યોગ સમાધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ કદિ સ્વપરની ઉન્નતિ કરવા શક્તિમાન થતા નથી. પારમાર્થિક શુભ ધર્મ વ્યવહાર કાર્ય કરતાં કરતાં ગીપણું પ્રાપ્ત થાય છે. માટે તે માર્ગે સર્વ મનુષ્યએ પ્રવૃત્તિ કરવી જોઈએ.
સંવત ૧૯૬૮ પોષ વદિ 9) શુક્રવાર તા. ૧૯-૧-૧ર.
વલસાડ . દયા, સત્ય, અસ્તેય, દેશતઃ બ્રહ્મચર્ય, સર્વતઃ બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, સર્વથી પરિગ્રહ ત્યાગ, દારૂ માંસ ત્યાગ આદિ ગુણો જેમાં પીઠિકારૂપે છે એવા જૈનધર્મને વિસ્તાર કરવામાં જે જેને કમ્મર કસતા નથી તેઓ જેન નામને લજવે છે, જૈનશાસોમાં નીતિધર્મને તેમાં જ સમાવેશ
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. --- ----------------------- કરવામાં આવ્યો છે. ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે જેને વર્તવાનું છે. સર્વ જૈનોને એક સરખો વૃતાદિક ધર્મનો અધિકાર નથી. જે જે અંશે ધર્મ અંગીકાર કરે છે તે અંગે જૈન કહેવાય છે. નોની અપેક્ષાએ આખી દુનિયાના ધર્મના અભિપ્રાયને જેમાં સમાવેશ થાય છે એવા અનેકાત જૈનધર્મની ખૂબીઓ સુકમ અલૈકિક હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. દુનિયામાં જ્ઞાનને પ્રચાર જેમ જેમ વૃદ્ધિ પામશે અને દુનિયાના લોકે ધર્મતત્ત્વની શોધમાં પ્રવૃત્તિ કરશે ત્યારે તેઓને જૈનધર્મના સિદ્ધાતોની અપૂર્વ ખૂબીઓ સમજશે. જ્ઞાનીનું મગજ સિદ્ધાંતનાં સૂક્ષ્મ રહસ્યને તપાસી શકે છે. પચ્ચાશ સાઠ વર્ષ પશ્ચાત અન્ય દેશોના વિદ્વાન જૈનધર્મના સિદ્ધાંતોને પ્રચાર કરવા પ્રયત્ન કરશે. અમુક જાતિમાં રૂઢ તરીકે જૈને મનાય છે તત સંબંધી સુધારો થશે અને જૈનધર્મ પાળવામાં જાતિ ભેદ નડશે નહિ. તેમજ જૈને બનાવવાનાં દ્વાર ખુલ્લાં થશે, એમ લાગે છે. પચ્ચાશ સાઠ વર્ષ પછી હાલના કરતાં જેમાં ઘણું સુધારાઓ થશે. પવિત્ર જેનધર્મને દુનિયામાં પ્રતિદિન ફેલા થાઓ! એજ હૃદયની ભાવના છે.
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૧ શનિવાર તા. ૨૦–૧–૧૨.
વલસાડ. વિવેકદ્રષ્ટિથી સર્વ કાર્ય કરવાનો અભ્યાસ પા જોઈએ. ઉપયોગ રાખી તે કાર્યો કરવાથી ભૂલ થતી નથી. જે જે કાર્યો કરવામાં આવે તે કેટલાં કર્યા તે ઉપર લક્ષ્ય નહિ આપતાં તે તે કાર્ય કેવું સુંદર કર્યું તે ઉપર લક્ષ્ય આવું જોઈએ. જે કરવું પણ તે સુંદર કરવું. આવી વૃત્તિથી ઉત્તને કાર્યો કરી શકાય છે. જેનું ફળ ઉત્તમ હોય એવી ક્રિયાઓ કરવામાં આત્માની શકિતને વાપરવી જોઈએ. જે જે કાર્યો કરવામાં આવે તેની ચારે તરફથી તપાસ કરવી જોઈએ. પ્રત્યેક કાર્યોમાંથી નવો અનુભવ મેળવો જોઈએ. ઘણાં કામ લઇને પડતાં મૂકવા કરતાં એક કામ લઇને તેને પરિપૂર્ણ કરવું એ વિશેષ સારે છે. અનુક્રમ નિયમસર પદ્ધતિથી કાર્ય કરવાની ટેવ પડવાથી તે તે કાર્યો કરવામાં આત્માની શકિતને નિયમસર ઉપયોગ થાય
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૧૮૩
છે. શાસ્ત્રના આધારે સાધુના આચારોને પણ કાલક્રમ નિયમ પદ્ધતિથી રચવામાં આવ્યા છે એમ અવલોકાય છે. આત્માની શક્તિને પ્રાપ્ત કરવાના વિચારો ને આચારને પણ કાલક્રમ નિયમ પદ્ધતિથી સેવવા જોઈએ. કાલાદિ નિયમસર કાર્ય કરનાર એક મનુષ્ય વખતની કિંમત આંકી શકે છે, અને અન્ય મનુષ્યો ઉપર સારો દાખલો બેસાડી શકે છે. અલ આદિ દેશના મનુષ્ય પોતાના ટાઈમટેબલ પ્રમાણે સર્વ કાર્યો કરે છે, અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગના નેતા તરીકે સર્વત્ર પૂજાય છે. પૂર્વે આર્યાવર્તમાં પણ કાલાદિ ક્રમ નિયમ પદ્ધતિસર કાર્યોને કરવામાં આવતાં હતાં. અધુના કેળવણુના અભાવે કાલક્રમ વ્યવસ્થાપુરઃસર કાર્ય કરનારાઓ છેડા દેખાય છે. કાલક્રમ નિયમસર કાર્ય કરવાની પદ્ધતિને હજી જોઈએ તે પ્રમાણમાં આ દેશમાં આચારમાં મૂકી શકાઈ નથી. જો કે તે પ્રમાણે ઘણે અંશે પ્રવૃત્તિ થાય છે તે પણ બરાબર તે નહિ જ. સર્વ સાધુઓ ટાઈમટેબલ નિયમિત કરીને તે પ્રમાણે કાર્ય કરે છે તે સમયની સાફલ્યતા પૂર્વક ઘણાં કાર્ય કરી શકે. જાપાન દેશની સ્ત્રીઓ પણ પિતાના ટાઈમટેબલ પ્રમાણે કાર્ય કરે છે. અને તેથી તે દેશની ઝાહોઝલાલી સારી રીતે થઈ છે.
સંવત ૧૯૬૮ માઘ શુદિ ૨ રવિવાર તા. ૨૧-૧-૧૯૧૨.
વલસાડ.
ઉપદેશ દેવો, ગ્રંથો લખવા ઈત્યાદિ ધર્મકાર્યોમાં લોક પ્રશંસા કરે એવી ભાવના રાખવી નહિ. સ્વફરજથી શક્તિના અનુસારે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ. લોકોના શબ્દો કેવા નીકળે છે તે સાંભળવા પ્રયત્ન નહિ કરતાં સારું કાર્ય યોગ્ય છે, કે કેમ ? તેને વિચાર કરો. પિતાનું કરેલું કાર્ય ગ્ય છે એમ નિશ્વય છે તે લોકોના અભિપ્રાયને પૂછવાની વા સાંભળવાની પૃહાકરવી નહિ, ઉત્તમ પારમાર્થિક કાર્યો કરવામાં લોકોના સારા અગર બોટા અભિપ્રાયની દરકાર કરવી નહિ. એમ નિશ્ચય કરીને પાછળ નહિ જોતાં આ ગળ વધવાના કાર્યમાં લક્ષ્ય રાખવું જોઈએ. મહાત્માઓની કેટીમાં જેઓ હેય તેઓએ આ શિક્ષા લક્ષ્યમાં રાખીને ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાં જોઇએ. ઉત્તમ ધાર્મિક કાર્યો કરતાં કે ધિક્કારે તેથી ઉત્તમ ધાર્મિક
95
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
*
*
કાર્યો કરવાનો અભ્યાસ છોડે નહિ. દુનિયાને ધન્યવાદ અને વાહવાહના શોની પિતાનાપર વૃષ્ટિ થતી હોય તે પણ મહાત્માઓ તે પ્રતિ લક્ષ્ય રાખતા નથી. તેઓ તે એમ સમજે છે, કે પોતાની ફરજ મનુષ્ય અદા કરવી જોઈએ. અન્તમાં ઉત્પન્ન થયેલા શુભ વિચારે એજ મારું માન છે એમ સમજી પિતાની ધાર્મિક ફરજો અદા કરવાને કદિ ચૂકતા નથી. લોકે તરફથી માન આદિની ઈચ્છા રાખીને ઉપદેશ વા ગ્રન્થ લખનારા મનુષ્ય કોઈ વખતે સન્માન નહિ મળતાં મનમાં દિલગીરી ધારણ કરે છે, અને શુભ કાર્યોથી પાછા હઠે છે. નિષ્કામભાવથી ધાર્મિક કાર્યો કરનારા મહાત્માઓ કદી દિલગીર થતા નથી અને ધાર્મિક શુભ કાર્યોથી પાછા હઠતા નથી.
સંવત ૧૯૬૮ ના માઘ શુદિ ૩ સેમવાર તા. રર-૧-૧૨
વલસાડ, ઈર્ષાળુઓ અનેક પ્રકારની વાતો કરીને પાછા પાડવા પ્રયત્ન કરે તો પણ કદિ તે તરફ લક્ષ્ય આપવું નહિ. કીર્તિની વા અન્ય કોઈ બાબતની
સ્પૃહાવિના ગ્રન્ય લેખન વગેરે કાર્ય કરતાં છતાં પણ કીર્તિ, માન, પૂજા વગેરેની લાલાથી ઇર્ષાળુઓ મહાત્માઓને વગાવવા પ્રયત્ન કરે તેથી મહાત્માઓએ કદિ ઉત્તમ ધાર્મિક કાર્યોથી પાછા હઠવું નહિ. પિતાનાથી ઉત્તમ કાર્યોમાં પ્રકૃત્તિ થતી હોય અને તેથી દુર્જને ઈર્ષ્યાથી બળી જઈને ગમે તેવા નીચ શબ્દ હલકા પાડવા બેસે તો તેથી ઉપકારક કાર્યોને ત્યજવાં નહિ અને દુર્જનોના શબ્દોને સાંભળવા પણ નહિ. પિતાનું કાર્ય કરવામાં અત્યંત વિર્ય ધારણ કરવું. જેના સામા દુર્જને હેતા નથી. તે મહાત્માના ગુણો પ્રગટાવી શકતો નથી. સૂર્ય ઉદય પહેલાં કાગડાઓ કા કા શબ્દો કર્યા કરે છે, તેથી સૂર્ય પિતાની ગતિનું કાર્ય છોડી દેતો નથી. સર્વ મનુ વખાણે તો કાર્ય કરવું; આવું તે કદિ બનનાર નથી. પારમાર્થિક કાર્યો કરનારાબની ગમે તેવી નિંદા કરવામાં આવે તે પણ તેવા પરોપકારનિષ્ઠ મહાત્માઓ મન વાણું અને કાર્યોના પરમાર્થથી પાછા હઠતા નથી. વિવાહમાં સાસરીયાપક્ષવાળી સ્ત્રીઓ, વરને કેટલીક કોમમાં ભાડે છે. તેથી વર પરણ્યા વિના રહેતો નથી. ઉપકારનાં કાર્યો કરવામાં મહાત્માઓ સદાકાલ
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિધ્યારા.
૧૯૫
રાચીમાચી રહે છે. નિષ્કામબુદ્ધિવાળા મહાત્માઓને ધાર્મિક કાર્યાં કરવામાં રસ પડે છે. તેથી તેઓ પાપકારક ધાર્મિક કાર્યો કર્યા વિના જીવી શકતા નથી. હે આત્મન્ ! નિષ્કામ બુદ્ધિથી ઉપદેશ ગ્રન્થા બનાવવા વગેરે કાર્યા કર્યા કર !
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના માધ સુદ્ધિ ૪ મંગળવાર તા. ૨૩-૧-૧૯૧૨. બીલીમેરા.
X
જૈનધર્મને રાજકીયધમ બનાવવાને કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમદ્રાચાર્યે મન વાણી અને કાયાથી અત્યન્ત મહેનત કરી હતી. જૈનધર્મના ઉદ્ધાર માટે તેમણે કુમારપાળરાજાને જૈન બનાવ્યેા અને તેઓશ્રીએ જૈનધર્મના પ્રચાર માટે અને જૈનગ્રંથ રચવા માટે અત્યંત પ્રયત્ન કર્યાં છે. તેમની પાછળ તેમના જેવા મુનિવરેા ન પાકવાથી તેમજ ભાવિભાવ યેાગે જૈનધર્મ પાળનારાઓની સંકુચિતતા થવા લાગી. શ્રીમદ્ હેમકે તે કાલને અનુસરીને જે પગલાં ભર્યાં હતાં તે કરેાડા ઘણાં ઉત્તમ હતાં. જેનાના મહા ઉપકારી એવા શ્રીમદ્ હેમચંદ્ર જેવા હજારા મુનિવરા ઉત્પન્ન થાએ। ! ધર્મ રાજ્યના પ્રવર્તક અને ફીલસુફ્ એવા શ્રીમદ્ હેમચંદ્રના હૃદયનું ધર્માભિમાન વિચારીએ છીએ તે! એટલુ' માલૂમ પડે છે કે તેઓ જૈનધર્મના પ્રચારક આત્મભાગી પુરૂષમાં પ્રથમ નંબરે મૂકવા ચાગ્ય આજ સુધીના આચા માં તે હતા. મ`ત્રશાસ્ત્ર, ચોગશાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય સિદ્ધાંત, તંત્ર, જ્યેાતિધ્ વગેરે અનેક બાબતમાં તેઓ નિપુણુ હતા. તેમના જેવા આત્માએ પ્રકટી નીકળેા ! જૈન ગુરૂકુલ વગેરેની સ્થાપનાથી ઉત્તમ જૈનધર્મ પ્રચારક પુરૂષો પ્રકટી નીકળશે, એવી આશા રહે છે. જૈનધર્મ માટે આત્મભાગ આપનારા સાક્ષર મુનિવરેાને વધાવી લેવા જોઇએ. પૂર્વાચાર્યાંનાં નૃત્યેાની અનુમેાદના કરવી જોઇએ. તેમજ સાંપ્રતકાલમાં જે જે મુનિવરા જૈનધર્મના ઉદય માટે આત્મભાગ આપી જે પ્રયત્ન કરતા હાય તેને મદદ કરવી જોઇએ અને તેઓના ઉત્સાહ વધે એમ ઉદારચિત્તથી વર્તવું જોઇએ. ઉત્તમ મુનિવરોનાં ચરિત્રા હૃદયમાં ઉંડી અસર કરે છે.
*
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ માહ્ય શુદ્ઘિ ૫. તા. ૨૪-૧-૧૨. બીલીમારા.
X
ઉપર ઉપરનું જ્ઞાન મેળવીને જે ઉપદેશ આપવા નીકળી પડે છે તેઓ પેાતાના ઉપદેશથી અન્યાને હાનિ પહેાંચાડી શકે છે. ચેાગ્યતા પરખ્યા વિના આપેલા ઉપદેશ નિષ્ફળ જાય છે. જેની વાણીથી સદ્ગુણાને જ લાભ થઇ શકે તે ઉત્તમ ઉપદેશક ગણાય છે. ગુણાનુરાગ અને મધ્યસ્થ ગુણ અને હૃદય શુદ્ધતાના ગુણુ વિના ઉપદેશની સચ્ચા૮ અસર થતી નથી. જે ઉપદેશથી આત્માના સદ્ગુણ્ણા મેળવવા ઇચ્છા થાય અને દુર્ગુણાને ટાળવાની બુદ્ધિ થાય એ ઉત્તમ ઉપદેશ છે; ગુણાનુરાગ અને મધ્યસ્થ ગુરુ વિના ઉપદેશ સાંભળનાર પશુ ઉપદેશનુ રહસ્ય પ્રાપ્ત કરી શકતે નથી. ઉપદેશ દેનારના વનપર ઉપદેશની અસરને આધાર અમુક અપેક્ષાએ રાખી શકાય છે. ચેાગ્ય ઉપદેશ અને યેાગ્ય શિષ્યતા સંબધ મળે છે તેા ઉપદેશની કિમત આંકી શકાય છે. નિસ્પૃહ ભાવથી ઉપદેશ દેનારાઓને એકાંત ધની પ્રાપ્તિ છે. ઉપદેશ દેનારા મહાન લાભ પ્રાપ્ત કરી શકે છે. ઉપદેશ દેનારાઓને એકાંત ધર્મની પ્રાપ્તિ છે. શ્રેતાઓને લાભ થાય વા ન થાય તેના નિશ્ર્ચય કહી શકાય નહિ. લક્ષ્મી અને રાજ્યદાનાદિ કરતાં ઉપદેશ દાન શ્રેષ્ઠ છે. જેણે ધણું વાંચેલુ હોય છે, ણુ સાંભળેલુ હોય છે અને જેને ઘણા અનુભવ હાય છે તે ઉપદેશ સારી રીતે ઇ શકે છે. હાલમાં ઉપદેશની પદ્ધતિ ચાલે છે. તેમાં સુધારા કરવાની આવશ્યકતા છે. ઉપદેશક સાધુઓએ પેાતાના આત્મામાં ગુણા પ્રકટાવવા વિચાર કરવા જોઇએ. શાન્ત દાન્ત વૈરાગી અને ત્યાગી સાધુએ પેાતાના ઉપદેશથી અન્યાને સારી અસર કરવા સમય અને છે. જેઓ આજીવકાનાજ ઉદ્દેશથી ઉપદેશ દેછે, તેના ઉપદેશના વાકયેામાં સ્વાના અનેક વિચાર આવ્યા વિના રહેતા નથી. ઉપદેશકોએ ઉપદેશનાં ખી વાવ્યાં કરવાં; તેનું ળ, ગમે ત્યારે પણ પ્રકટશે એમ જાણી ઉપદેશનું કાર્ય કરવુ જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
X
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના માઘ શુદિ ૬ ગુરૂવાર
તા. ૨૫-૧-૧૯૧૨, અમલસાડ,
જેઓને ઉપદેશ દેવામાં આવે છે તે શ્રાવકોને મોટો ભાગ નિરક્ષર હેવાથી જૈન તત્ત્વ સમજવાને માટે અધિકારી પણ સ્વવિચાર પ્રમાણે પ્રાયઃ જણાતો નથી. તેથી તેઓની આગળ ધર્મકથાઓ કહેવી પડે છે. અને તેઓને પ્રથમ ધર્મ ક્રિયાઓના આચારમાં જોડવા પડે છે. શ્રદ્ધાની રચિથી તેઓ ધર્મ ભાગમાં પ્રવેશ કરે છે. કેટલાક તે જાતિના આચારથી પણ અમુક બાબતોમાં દૂર હોય છે તેઓને પણ તે સમજે તેવા ઉપદેશથી બોધ દેવો પડે છે. કેટલાક શ્રાવક જૈનેની શ્રદ્ધા અને ચિ અલ્પ હોય છે તેઓ ગુરૂને અલ્પરૂચિથી માને છે અને લોક વ્યવહાર સાચવવાને માટે ગુરૂની ભક્તિ કરતા હોય છે. એમ સૂક્ષ્મ બુદ્ધિમાનને જણાયા વિના રહેતું નથી. કેટલાક જૈનકુળમાં ઉત્પન્ન થએલા શ્રાવકે અજ્ઞાનના યોગે શ્રાવકના આચારોથી પરાભુખ હોય છે. કેટલાક જૈનકુળમાં જન્મેલા શ્રાવકો ગાડરીઆ પ્રવાહની પેઠે ગુરૂની માન્યતા ધરાવે છે. કેટલાક શ્રાવકે સગુરૂના જોગ મળતાં પણ તત્ત્વ જાણવાની ઈચ્છા ધરાવતા નથી. શ્રાવક જૈનોની અવદશા દેખીને તેને સુધારવા પ્રયત્ન કરવો. તેઓની શ્રાવૃદ્ધિ પામે અને સદાચારમાં રૂચિ થાય તેમ ઉપાય જવા પણ તેઓને તરછોડી દેવા નહિ. જેને ધર્મમાર્ગમાં જવાને માટે જેટલું બને તેટલું કર્યા વિના રહેવું નહિ. આપણા કરતાં અન્ય જેનેને નીચે દેખીને તેઓને ધિકકારવા નહિ પણ તેઓને ઉચ્ચ. કરવા બનતા ઉપાય જવા. પિતાનાથી બનતું કર્યા વિના કદિ રહેવું નહિ. જેઓ માર્ગાનુસારીના ગુણોની યોગ્યતાવાળા ન હોય તેઓને માર્ગાનુસારીના ગુણોમાં જોડવા. આપણા કરતાં જેઓ ઉચ્ચ છે, તેની અપેક્ષાએ આપણે નીચા છીએ એમ જાણી આપણા આત્મ સજાતીય બંધુઓ પર શુદ્ધ પ્રેમ ધારણ કરીને તેનામાં ધરુચિ વધે એવા પ્રયત્નો આદરવા જોઈએ. કોઈ જીવ તે જે શુભમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તેનાથી અધિક શુભ માર્ગમાં પોતાનાથી ન લાવી શકાય ત્યાં સુધી તેણે તેને આદરેલા શુભ માર્ગને ઉત્સાહ ભંગ થાય એમ કરવું નહિ. શુભ અધ્યવસાયો પણ સર્વ જીવના એક સરખા હોતા નથી. ઉચ્ચ શુભ અધ્યવસાયના અધિકારી છો બને તેમ પ્રયત્ન કરે !
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
-
સંવત ૧૯૬૮ માધ શુદિ ૭ શુક્રવાર તા. ૨૬-૧-૧૨
નવસારી. જૈન તરીકે નામ ધરાવનાર જૈને પોતાની શક્તિ પ્રમાણે જૈનેની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ થાય તેવા કાર્યો કરવા જ જોઈએ. જે તે પિતાની ફરજ અદા નહિ કરે તો પિતાની ફરજથી તે ભ્રષ્ટ થાય છે. આખી દુનિયાના મનુષ્યો કે જે મિથ્યાત્વ નામના પહેલા પગથીયાપર રહેલા છે, તેઓના કરતાં જૈને સદગુણમાં આગળ વધેલા હોવા જોઈએ. પહેલા ગુણસ્થાનકના મનુષ્યો કરતાં થા, પાંચમા અને છઠ્ઠી ગુણસ્થાનકમાં રહેલા જૈને આત્માની શક્તિઓ ખીલવવાને આગળ વધેલા હોવા જોઈએ. દુર્ગણોને જીતનારના અનુયાયિઓએ પણ દુર્ગુણને છતી તે જીવનના ખરા અનુયાયી તરીકે બહાર પડવું જોઈએ. દુર્ગુણને જીતવાની રૂચિ થયા વિના કદિ જૈન થવાતું નથી. જેટલા જેટલા અંશે દુર્ગુણને જીતવામાં આવે છે, તેટલા તેટલા અંશે જેનો આગળ વધે છે. જિનના ઉપાસક જેમાંથી દુર્ગુણો પ્રતિદિન ટળવા જોઈએ અને પ્રતિદિન સદગુણો વધવા જોઈએ. ગુણસ્થાનકના અધિકારી ભેદે અને ગુણસ્થાનકની રેગ્યતાએ ધાર્મિકક્રિયાઓ કરવાની પ્રવૃતિ કરવી જોઈએ. જેમાં જાતિના સગુણો તે ગડથુલીની પેઠે જૈન બનવાની સાથે જ ઉત્પન્ન થવા જોઈએ. સર્વ ધર્મકાર્ય આદિમાં જય મેળવનારા જેને હવા જોઈએ. સમ્યકત્વના વિચારેથી જૈન મિથ્યાત્વ વિચારોના ઉપર જય મેળવે છે. મિથ્યાત્વ વિચારોના ઉપર જય મેળવે છે તે જૈન બની શકે છે. સત્યને સત્ય તરીકે ને અસત્યને અસત્ય તરીકે જાણનાર જૈન હોય છે. જૈનકુળમાં જન્મેલા જેનેએ જૈન શબ્દવાઓ ગુણો મેળવવા પ્રયત્ન કરે જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું આરાધન કરનારા ગૃહસ્થ જેનેએ આત્મશક્તિઓને પ્રકટાવવી જોઈએ. જેનેએ પિતાના અધિકાર પ્રમાણે પ્રાપ્ત થએલ કાર્યોમાં આત્મશકિત ફેરવવી જોઈએ.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૯૯
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૮ શનીવાર તા. ર૭-૧-૧૯૧ર.
નવસારી. નિયમસર વિચાર કરવાની ટેવ પાડવી. હદની બહાર મનમાં વિચારે કરવાથી મગજને નુકસાન થાય છે. મનની ઉગ્રતા વધતી જાય એવા વિચારો કર્યા કરવાથી શુભ સંસ્કારની વૃદ્ધિ થાય છે. મંત્રી આદિભાવનાઓ ભાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. પ્રથમ તે મનમાંથી રજોગુણ અને તમોગુણના વિચારોને દૂર કરવા અને સાત્વિક વિચારોથી મનને પરિપૂર્ણ વાસિત કરવું. સાત્વિક વિચારો કરવાની ટેવ પાડવાથી રજોગુણના અને તમોગુણને વિચારોને સહેજે નાશ થાય છે. સુવિચારો કરવાથી કુવિચારો પિતાની મેળે શાન્ત થઈ જાય છે. ચિંતાના વિચારોને હર્ષના વિચારોમાં ફેરવી નાખવા જોઈએ. અસ્થિર વિચારોને સ્થિર વિચારોમાં ફેરવી નાંખવા. અશુદ્રપ્રેમના વિચારને શુદ્ર પ્રેમના વિચારોમાં ફેરવી નાખવા. સારાંશ કે નીચ વિચારોને ત્યાગ કરે છે તો ઉચ્ચ વિચારેજ કર્યા કરવા. ઉચ્ચ વિચારોમાં વ્યાપૃત થએલું મન પશ્ચાત ઉચ્ચ લેસ્યાના વિચારેના અભ્યાસને સેવવા સમર્થ થાય છે. એકવાર શુદ્ધ વિચારોને અભ્યાસ દઢ થવાથી પશ્ચાત અશુદ્ધ વિચારોને એકદમ મનમાં પ્રવેશ થઈ શકતું નથી. શુદ્ધ વિચારોનું બળ વૃદ્ધિ પામ્યા બાદ અશુદ્ધ વિચારોથી ટકી ટાકાતું નથી. મનમાં પ્રત્યેક ક્ષણે કઈ જાતના વિયારે ઉપન્ન થાય છે, તેને ઉપગ ધારણ કરવો. ક્યા વિચાર પશ્ચાત કઈ જાતના મનમાં વિચારે કયા કારણથી ઉત્પન્ન થયા તેને ખ્યાલ કરી જવો. પશ્રાનુકૂવીએ વિચારો કયા કયા થયા તે જાણવાને અભ્યાસ પાડવાથી ઉપગની વૃદ્ધિ થાય છે, અને મનમાં ઉત્પન્ન થનાર વિચારો પર કાબુ મેળવી શકાય છે. નળમાંથી જળ જેટલું લેવું હોય તેટલું લઈ શકાય છે. તેવી રીતે મનને પણ નળ જેવું બનાવીને કરવા યોગ્ય વિચાર કરવા જોઈએ.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૮ રવિવાર તા. ૨૮-૧-૧૯૧૨
સચીન. વ્યાવહારિક કેળવણી અને ધાર્મિક કેળવણીને અમુક વર્ષ પર્વત અભ્યાસ કરીને જેઓએ વૈરાગત્યાગની ભૂમિકા સિદ્ધ કરી છે એવી મનુષ્ય દીક્ષા અંગીકાર કરે તો તેઓ સાધુવેષને સારી રીતે શોભાવી શકે છે અને દુનિયાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. વિરાગ્ય, ત્યાગ અને જ્ઞાન વિના સાધુ ધર્મની યથાયોગ્ય આરાધના થઈ શકતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સમજવાની જેનામાં ગ્યતા આવી નથી તેવા મનુષ્યો ધાર્મિક ઉપદેશ આપવાને સમર્થ થઈ શકતા નથી. અહપજ્ઞાને અભિમાન એ ન્યાયન વિચાર કરતાં માલુમ પડે છે કે અલ્પજ્ઞાનધારક ઉપદેશકેના અવ્યવસ્થિત અનુપયોગી તથા આડા ભાગે લઈ જનારા વિચારોથી દુનિયાના મનુષ્યોને નફો કરતાં ટેટ વધારે થાય છે. અલ્પજ્ઞાનધારક ઉપદેશકોનું હદય જોઈએ તે પ્રમાણમાં ખીલેલું નહિ હોવાથી અન્ય મનુષ્યોના હૃદયને પણ તે ખીલવી શકતા નથી. અજ્ઞાની સાધુ ખરેખર ગીતાર્યની નિશ્રાવિના આરાધક થઈ શકતો નથી. અજ્ઞાની સાધુ પિતાના સ્વચ્છેદે ચાલીને કમ બાંધે છે. ગીતાર્થ સાધુઓજ મુખ્યત્વે ઉપદેશ દેવાને અધિકાર ધરાવી શકે છે. ગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ જાણે છે. તેથી તેને ઉપદેશ તથા વિહાર વિગેરેને અધિકાર મળી શકે છે. અગીતાર્થ સાધુના વચનથી અમૃત પણ પીવું યોગ્ય નથી. ગીતાર્થ સાધુના વચનથી હલાહલ વિષનું પાન કરવું પણ શ્રેષ્ઠ છે એમ ઉપદેશમાલામાં જણાવ્યું છે. અગીતાર્થ સાધુએ દુ:ખ વેઠીને ગીતાર્થ સાધુઓની આજ્ઞામાં રહે ત્યારે જ તે પિતાના આત્માનું હિત કરવાને માટે સમર્થ બને છે, ગીતાર્થ સાધુને ઉપદેશ શ્રેતાના હૃદયમાં ઉતરે છે અને શ્રોતાઓને ઉચ્ચ સવર્તનને લાભ પ્રાપ્ત થાય છે. સાધુએને દીક્ષા આપવા સંબંધી વ્યવસ્થા કેવા પ્રકારની કરેલી તત સંબંધી અનેક વિચાર કર્યા પણ હજી ચેકસ વ્યવસ્થાના નિયમ ઉપર આવી શકાયું નથી. આ વાત સર્વ સાધુઓને માટે સંપ્રતિ પ્રાપ્ત સંયોગોને અનુસરી અને દીક્ષા આપવા સંબંધી વ્યવસ્થા પરત્વે છે.
*
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૨૦૧
સંવત ૧૯૬૮ ના માઘ શુદિ ૧૦ સેમવાર તાર૯-૧-૧૯ર
સુરત-સંગ્રામપર. સદ્ગુણ વિનાને ઘટાટોપ ઘણું કાલ પર્યત નભી શકતો નથી. સદ્ગણેને પ્રકટાવ્યા વિના મનુષ્ય પોતાની કિંમત સમજી શકતો નથી. કથનક થવા કરતાં કર્તવ્યપરાયણ થઈને પિતાની ફરજ અદા કરવાની ટેવ પાડવી. વખતની કિંમત સમજવાની શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય પિતાની ઉન્નતિ કરવા પ્રયત્નશીલ થાય છે. દુર્ગણોને ટાળવા હોય તે દુર્ગુણેને ભૂલી જઈને સગુણોનું મનન સ્મરણ કરવું. મનને કોઈ પણ કામે લગાડવાનો અભ્યાસ પાડવો. નકામું પડેલું મન આડું અવળું ભટક્યા કરે છે, અને અવ્યવસ્થાના માર્ગમાં ઉતરી જાય છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્યમાં મનને તન્મય કરવાની ટેવ પાડવી. અન્ય દેશનાં મનુષ્પો સાંસારિક કાર્યોમાં પણ મનને તન્મય કરીને લીધેલાં કાર્યને પાર પાડે છે. જે કાર્ય કરવાનું હોય તેમાં તન્મય થઈ જવું. અન્ય કાર્ય કરતી વખતે તે કાર્યમાં તન્મય થઈ જવું. જે કાર્ય હાથમાં લેવું તે કાર્યમાં જ તે વખતે ચિત્તને રાખવાથી તે કાર્યની સારી રીતે સિદ્ધિ થાય છે, અને તે કાર્યનો અનુભવ થાય છે. નિયમસર કાર્ય કરવાથી અને તે તે કાર્યમાં ચિત્ત રાખવાથી મનુષ્ય ગૃહીત કામની સિદ્ધિ કરવા સમર્થ બને છે. જે જે કાર્યો કરવાનાં હોય તેમાં રસ પ્રકટાવ જોઈએ. જે જે કાર્ય કરવામાં રસ પડે છે તે તે કાર્યની સારી રીતે સિદ્ધિ થાય છે. મગજને હંદ બહાર કોઈ પણ કાર્યમાં રકવાથી મગજ બગડે છે, અને તે કાર્ય ઉત્તમ રીત્યા સિદ્ધ થતું નથી. જે જે કાર્યો કરવાં તે ઉપયોગ રાખીને કરવાં જોઈએ. તન્મય બનીને કાર્ય કરવાથી તતકાર્ય સંબંધી અપૂર્વ જ્ઞાન મળે છે. વ્યવસ્થાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિને સજજડપણે મનુષ્યો જ્યારે જ્યારે અવલબશે ત્યારે ત્યારે તે કાર્ય કેગના ઉચ્ચ શિખર પર ચઢી શકશે. આ અને અમેરિકને હાલ નિયમસર કાર્ય કરવાની રીતિ તથા તૂન્મય બનીને કાર્ય કરવાની પદ્ધતિથી તેઓ પ્રવૃતિ માર્ગના રોગીઓ બન્યા છે. અવ્યવસ્થિત કાર્ય કરવાની પદ્ધતિને ત્યાગ કરીને વ્યવસ્થિત કાર્ય પદ્ધતિને સ્વીકાર કરવાની ઘણી જરૂર છે. જે જે બાબતને અંગીકાર કરવી તેમાં તન્મય થઈ જવું. અર્થાત તેમાં મનને સંયમ કરો. તે તે કાર્ય સંબંધમાં મનેને સંયમ કરવાથી તે તે કાર્યની સિદ્ધિ થાય છે; તેમજ આત્મ શકિતની વૃદ્ધિ થાય છે. અને તેથી આવતા ભવમાં પણ તે શક્તિને શીધ્ર પ્રચાર થાય છે,
26 ..
''' ,
,
'',
''
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ માત્ર શુદ્ધિ ૧૧ મગળવાર તા. ૩૦-૧-૧૯૧૨. સુસ્ત-ગાપીપુરા.
સાધુશા અંગીકાર કર્યાં પશ્ચાત્ સુખમય જીવન ગુજારવુ હોય તા દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મજ્ઞાન સપ્રાપ્ત કરવુ. પેાતાને ઉપાધિ થાય નહિં એવી દશાવાળા શિષ્યા કરવા. શ્ર, પશુ અને પડક વાળી વસતિમાં વાસ કરવા નહીં. ચિત્ત ચંચળ થાય એવા મનુષ્યની સાથે રહેવુ નહિ. અનુ, શ, અને ઉપાધિકારક મનુષ્યેાના પરિચયમાં બનતાં સુધી ન આવવું. સુખ વડે સંયમયાત્રા નિવડે એવા ઠેકાણે વિચરવું. પેાતાના આત્મિક વિચારનુ અવલ બન કરવું'. નાનીસાધુઓના સમાગમ કરવા. આધ્યાત્મિક તત્ત્વાનાં પુસ્તક વાંચવાં. લેશની ચર્ચા વગેરેમાં ભાગ લેવા નહિ. યુક્ત એવા આહાર વિહાર કરવા. સાધુ મહાત્માઓનાં જીવન ચરિત્રા વાંચવાં. અધ્યાત્મ ભા ગાવાં. સ્વાલંબનથી વાસ કરવા. જ્ઞાની મુનિવરોની નિશ્રા કરવી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં વિશેષતઃ પ્રવૃતિ કરવી. આત્મધ્યાન ધરવાના અભ્યાસ વધારવા. સંકલ્પ અને વિકલ્પા ઉપર કાબૂ મેળવવેા. એકાંત પ્રદેશામાં વાસ કરવેશ. સમાધિના અભ્યાસમાં લયલીન થઇ જવું. શરીરની સુખાકારી જાળવવી. અતિ જાગવું નહિ અને તેમજ અતિ ઉંધવું નહિ. યેાગના ગ્રન્થા વાંચીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કરવા. શુદ્ધ હવામાં વાસ કરવા. ધણું ખેલવુ' નહિ. એક બાબતમાંથી મન થાકે ત્યારે તેને બીજી બાબતમાં જોડી દેવું. ધ્યાન કરતાં કરતાં મન થાકી જાય ત્યારે તેને રસ પડે એવી ધમ કથાઓમાં જોડવું. અથવા અન્ય કાડ઼ મુનિની સાથે ધકથામાં એડવુ. આત્માને સાક્ષીભૂત કરીને મનની ક્રિયાઓનું નિરીક્ષણુ કરવું. પરમાત્માની સાથે ઐકયભાવના કરવામાં મનને જોડી દેવું. આવશ્યકાદિ માઓનાં ગુપ્ત રહસ્યા અવબોધીને તે તે કાલે તે તે ક્રિયાઓના મૂળભાવ વડે આત્માતે પાષવા. વૈરાગ્યરસમાં સદાકાલ ઝીલ્યા કરવું. અવ અને મમત્વના વિચારેાથી દૂર રહેવા પ્રયત્ન કરવા. આત્માના સ્વાભાવિક સઙ્ગા વધે તેમ પ્રવૃત્તિ કરવી. સમતાભાવની વૃદ્ધિ કરવાના અભ્યાસ કરવા. ફન્દ્રિયસુખબુદ્ધિના ત્યાગ કરીને આત્મસુખની શ્રદ્દા ધારણ કરવી. માત્મસમાધિ પ્રાપ્ત કરીને આત્મસુખ પ્રાપ્ત કરવું”, એજ મુખ્ય કબ માન્યુ છે. જેટલુ થશે તેટલું શું, એકાન્તિઃ
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૯૮ ના માઘ શુદિ ૧૨ બુધવાર તા. ૩૧-૧-૧૯ર,
સુરત-ગોપીપુરા. જ્ઞાન આપ્યા વિના બનેલા શિષ્યોને ફરી જતાં વાર લાગતી નથી. આચાર અને સુવિચારોથી જેઓનું મન મળે છે તે શિષ્ય ખરેખર ગુરૂના ઉપાસક બની શકે છે. સામાન્ય જ્ઞાનથી શિષ્ય થએલાની શ્રદ્ધાને અન્ય મનુષ્યો ઉઠાવી દે છે. ચતુર્વિધ સંઘરૂપ શ્રીવીરનું શાસન એકવીશ હજાર વર્ષ પ‘ત ચાલશે. એમાં જરા પણ સંશય નથી. તેમાં ઉલ્યા તથા ધર્મ ધુરંધર આચાર્યો થવાના છે. પ્રતિદિન પડતી થવાની છે એમ મનમાં લાવીને કદિ ઉધમને ત્યાગ કરવો નહિ. ભવિષ્યમાં ગમે તે બનનાર હોય તે પણ કદિ ઉધમને ત્યાગ કરવો નહિ. જૈનશાસનની ઉન્નતિ થવાની છે, એમ મતમાં ભાવ લાવી ને જૈનધર્મની ઉન્નતિના ઉપાયો આદરવામાં જરા ભાવ પણ પ્રમાદ કરે નહિ. જેનશાસનની જેઓના હદયમાં દાઝ છે એવા જૈનાએ ગમે તેવા મતભેદો છતાં સંપ ધારણ કરીને ધર્મકાર્ય કરવાંજ જોઈએ. અંદર અંદરના કલહથી જન જનશાસન રૂપ ગાયને ઘાત થાય તેવી પ્રમાદદશાથી પ્રવૃતિ કરે તે ખરેખર તેઓ જૈનશાસનના નારાનું પાપ કરનારા ગણ્ય એમ માની શકાય. જેનશાસન રૂ૫ ગાયનું જે જેનો રક્ષણ કરે છે તેઓ સુખ સંપદાને પામે છે. ભિન્ન ભિન્ન ગચ્છના જૈને એ સર્વ સાધારણ જૈનશાસનની ઉન્નતિના ધર્મકાર્યમાં એક થવું જોઈએ. સાધારણું ઉન્નતિના કાર્યોમાં એક થઈને જૈનશાસનની ઉન્નતિ કરવા કદિ ચૂકવું નહિ. જૈનશાસનની ઉન્નતિમાં તકરારી વિષયને આડે ધર નહિ. જૈનશાસનને પિતાના પ્રાણસમાન માનીને તેની રક્ષા કરવા મન વચન અને કાયાને ભોગ આપશે. ઉદારવૃત્તિથી અન્યધર્મવાળાઓના ઉપર કરૂણાભાવ રાખીને જૈનશ્રાસનને સર્વત્ર ફેલાવવા પ્રયત્ન કરવો.
x
x
x
x
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AREA
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો. —- ---~-~~~ સંવત ૧૯૬૮ માઘ શુદિ ૧૩ ગુરૂવાર તા. ૧-૨-૧૯૧૨.
સુરત-ગોપીપુર. , , દાનધર્મથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ કરી શકે છે. મમત્વ ત્યાં વિના તન, મન, ધન અને વાણીનું દાન થઈ શકતું નથી. પોતાની માનેલી વસ્તુઓને અન્યના ભલા માટે વાપરવી એજ પ્રથમ દાન ધર્મ. વા પરોપકાર ધમ વા સેવા ધર્મ છે. દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવના અનુસાર દાનના ભેદેનું સેવન કરવું જોઈએ. દાન કરવામાં પણ વિવેકની જરૂર છે. જગતમાં દાનરૂપ આપેલ ધર્મની પ્રવૃત્તિ જાણતાં વા અજાણતાં જીવો કર્યા કરે છે. મારી ફરજ છે એમ જાણે કોઈ પણ જાતનો પ્રતિબદલો લેવાની ઈચ્છાને ત્યાગ કરીને દાન દેવાને અભ્યાસ પાડવો જોઈએ. અમેરિકા યુરેપ વગેરે દેશોમાં દાન દેવાની જુદા પ્રકારની પ્રણુલિકાઓ છે. આર્યભૂમિમાં દાન દેવાની પ્રણાલિકાનાં ગુપ્ત રહસ્ય ઉચ્ચ પ્રકારનાં માલુમ પડે છે. જગમાં દાન ધર્મવિના કોઈને ચાલી શકે તેમ નથી. જગતમાં શરીરાદિકના પોષણ વગેરે માટે કંઈ પણ લીધા વિના ચાલતું નથી. તેમજ કોઈને કંઈ પણ દીધાવિના ચાલતું નથી. આપવું અને લેવું એ કુદતનો નિયમસિદ્ધ કાયદે છે. એકેન્દ્રિય જીવોના દેહનું પણ અણસમજણમાં દાન થાય છે. પરસ્પર એક બીજાને દાનથી ઉપકાર થાય છે. બાલ્યાવસ્થાથી દાન દેવાની ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક મનુષ્યોને દાન દેવાની રૂચિ કરાવવાથી મહાન લાભ પ્રાપ્ત થાય છે. એક બીજમાંથી લાખ બીજ થાય તેમ એક દાનમાંથી લાખગણો ફાયદો થાય. તેમાં ઘણે લાભ અવબોધ. શીયલતપ અને ભાવના, એ ત્રણ ધર્મની પૂર્વે દાન મૂકેલ છે, એમાં ઘણું રહસ્ય રહેલું છે. દાનની સિદ્ધિ કર્યા વિના મનુષ્ય આગળના ધર્મને યથાયોગ્ય અધિકારી થઈ શક તો નથી. દાનથી તીર્થંકર પદવીની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાન ઉપજ્યા પશ્ચાત પણ તીર્થકરો ઉપદેશરૂપ દાનધર્મને સેવે છે. તીર્થકરો પણ પિતાની ફરજ અદા કરે છે. ત્યારે અન્ય મનુષ્યોનું તો શું કહેવુ ? દાન દીધા વિના કદિ પણ રહેવું નહિ. અભયદાન, સુપાત્ર દાન ઉચિત દાન, અનુકંપા દાન, અને કીર્તિ દાન એ પાંચ પ્રકારનાં દાન જાણવાં. જ્ઞાન દાન, વસ્ત્ર દાન, અન્ન દાન, અને ઔષધ દાનથી પિતાના આત્માને પિષ જોઈએ.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
સંવત્ ૧૯૬૮ બાધ શુદ્ધિ ૧૪ શુક્રવાર તા. ૨-૨-૧૯૧૨ સુરત-ગાષીપુરા.
*
સર્વ જ્વાને પાતાના આત્માની તુલ્ય માનીને તેની રક્ષા કરવી જોઇએ. દાસમાન કાઇ ધર્મ નથી. પેાતાના આત્માના ઉપર જેવા પ્રેમ પ્રકટે છે તેવા પ્રેમ સર્વ જીવે! પર પ્રકટાવીને સર્વ જીવેાના પ્રાણુનુ રક્ષણ કરવું. દરરાજ સર્વ જીવેાના ઉપર પ્રેમભાવનાને માટે અમુક વખતના નિર્ણય કરવા. કાઇ પણ મનુષ્ય આપણા પૂર્ણ પ્રેમી હોય તેના જેવા પ્રેમ સર્વ જીવા પર પ્રકટાવવાને માટે અમુક પ્રેમમૂર્તિ જેવા સ જીવાને ધારી લેવા. પશુ, પ ંખી વગેરે પ્રાણીએ અને ગરીબ નિરાધાર મનુષ્યેાના પ્રાણાદિ ના રક્ષણ માટે આપણી પાસે જે જે શક્તિયા હોય તેના સદુપયોગ કરવા. સર્વ પ્રાણીઓના રક્ષણ માટે જે જે શકિતયાને વાપરવામાં આવે છે, તે તે શક્તિયેાની ખરેખર વૃદ્ધિ થયા વિના રહેતી નથી. જગત્માં યાધનું સાર્વભામ રાજ્ય પ્રવર્તે તેા ખરેખર આ દુનિયા સ્વર્ગના કરતાં પશુ અત્યન્ત ઉત્તમ બની જાય. પ્રભુને મળવાનું દ્વાર યા છે. આત્માને પરમાત્મા બનાવનાર યા છે. એકેન્દ્રિય જીવેાપર જેએ ધ્યાની દૃષ્ટિને વર્ષાવી રહ્યા છે એવા સાધુઓના અંતઃકરણમાં કોઇનું... મન વચન અને કાયાથી અશુભ કરવાની ઇચ્છાને લેશ પણુ ક્યાંથી હેમ? યાથી પેાતાના આત્માને પવિત્ર કરનારા સાધુઓની સંગતિ જેએ કરે છે. તેએ પેાતાના આત્માને યાથી નિર્મળ બનાવી શકે છે. યાની ઉત્કૃષ્ટ દશા તેજ જગતની ઉન્નતિની ઉત્કૃષ્ટ દશા જાણીને સવાની યા કરવામાં સદાકાલ તત્પર રહેવુ. ક્યા ધર્મની ભૂમિકા દૃઢ કરતાં અન્ય સગુણા પણુ પેાતાની મેળે પ્રાપ્ત થવાના જગતના જીવાની પૂજ્ય માતા દયા છે. એમ મનમાં અવધીને ધ્યાનું આરાધન સદાકાલ કર્યા કરવું. યા અને શુદ્ધપ્રેમ વિના દાન પણુ દૃ શકાતું નથી. જેએનું હૃદય ધ્યાના વિચારોથી છલછલા થઇ રહ્યું છે તેઓના હૃદયમાં નિંદા, વૈર, કલેશ, હિંસા, ક્રોધ અને વિશ્વાસઘાત વગેરે ગુણા રહી શકે નહિ. ધ્યાના વિચારા પ્રકટાવવાને માટે દરરોજ યાની ભાવના ભાવવી અને પ્રાણીઓનું રક્ષણ કરવુ. પ્રાણીઓને અભયદાન દેવુ
ૐ. રાન્તિઃ રૂ
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૨૦૫
×
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ માઘ વદિ ૧ શનિવાર તા. ૩-ર-૧૯૧૨.
સુરત-ગોપીપુરા. આ કાલમાં સાધુ ગુરૂતવનો નિશ્ચય કરવામાં કેટલાક શ્રાવક શંકાશિીલ રહે છે. કેટલાક કહેવાતા શ્રાવકે પોતે ચારિત્રમાર્ગને આગમોના અનુસારે જાણી શક્તા નથી, તેથી તેઓ ગુરૂકુલવાસ વા જ્ઞાનપરંપરાના અભાવે પોતાના પગ પર કુહાડો મારવાની પેઠે જૈનશાસનના રક્ષક-પ્રવર્તક એવા સાધુઓના પ્રતિકુલ બનીને જૈનશાસનની વૃદ્ધિમાં વિઘકારક બને છે. ઉત્સર્ગ માર્ગપ્રરૂપક આચારાંગાદિ સૂત્રો અને કારણે અપવાદ પ્રરૂપક છ છેદ સૂત્ર આદિ આગમોના રહસ્યો જે ગુરૂગમથી નહિ સમજનારા શ્રાવકે પરિપૂર્ણ ચારિત્રજ્ઞાનના અભાવે સાધુ ગુરૂઓ ઉપર અરૂચિ કરીને તેઓના નાશક બને છે, તેથી તેઓ ચારિત્ર માર્ગ સમ્મુખ થઈ શક્તા નથી, અને તેથી તેઓને ઘણું કાલપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. રાગ અને દેષને આધીન થએલા કેટલાક સાધુઓ બાળ જીવોને સાધુ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય એવો ઉપદેશ આપે તો તે પણ જૈનાગમોના અજાણ છે, અને તેથી તેઓ પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે એમ જાણવું. ઉતસર્ગ ભાગ રૂપક એવા જેનાગોને બોધ કરીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવના અનુસાર સાધુના આચારોની નિશ્ચય ગતથી પરીક્ષા કરવા ગીતાર્થ મુનિવર સમર્થ બને છે. જેનધર્મને નિશ્ચય જેણે કરાવ્યા છે એવા સાધુ ગુરૂ મહાપરોપકારી હોવાથી તેઓની શ્રદ્ધા તથા પૂજ્યતા ગમે તેવા અવસ્થાભેદે પણ એક સરખી ધારણ કરવી. સાધુઓ પરસ્પર એક બીજાની ઇર્ષ્યા કરીને જેટલી પિતાના વર્ગની અવનતિ કરે છે તેટલી ગૃહસ્થો કદિ અવનતિ કરવા સમર્થ થતા નથી. સાધુઓની નિંદા કરનારા કેટલાક સાધુઓ થાય છે, અને તેઓ ગુણો વડે સાધુત્વ પામે તો કદિ નિંદા કરી શકે નહિ. સાધુ ગુઢગ પર રૂચિ કેવી રીતે વૃદ્ધિ પામે તેને વિચાર સાધુવર્ગના આગેવાને નહિ કરે તે રાજ્યની શાન્તિના સમયમાં વણી હાનિ પહોંચશે. હજુ પણ જ્ઞાની સાધુઓએ ઘણો વિચાર કરવો જોઈએ. સાધુવર્ગને નાશ થાય એવી પાપકથા કદિ કરવી નહિ.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૮ ની સાલના વિચારે.
२०७
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૨ રવિવાર, તા. ૪-૨-૧૯૧ર,
સુરત-પીપુરા. જગતને ઉત્તમ બનાવવું હોય તે સુવિચારેનો ફેલાવો કરે જોઈએ. સુવિચારોને પ્રવાહ મેઘની પેઠે જગતમાં જ્યાં જ્યાં પૂર જોશમાં ફેલાશે ત્યાં ત્યાં સદાચારો રૂ૫ અંકુરો પ્રકટી નીકળશે. સુઆચારોને આધાર સુવિચાર ઉપર છે. દુનિયાની વાસ્તવિક ઉન્નતિ કરનાર સુવિચારે છે. હિંસા, જૂઠ આદિ જ્યાં જ્યાં આચારે દેખવામાં આવે છે ત્યાં ત્યાં પૂર્વે કુવિચારો હોવા જોઈએ એ નિયમ છે. સુવિચારોના બળ વડે મનુષ્ય ઉત્તમ કાર્યો કરવાને માટે શક્તિમાન થાય છે. સુઆચારમાં એકદમ પ્રવેશ ન થાય તે હિમ્મત હારવી નહિ પણ સુવિચારોનો પ્રવાહ વહેવરાવવા પ્રયત્ન કરવો. સુવિચારોની ભાવનાનું બળ એકત્ર થતાં સુઆચાર પિતાની મેળે કાયા અને ઇન્દ્રિ દ્વારા પ્રકટ થાય છે. સુવિચારોના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તેનામાં પણ સુવિચાર પ્રકટી નીકળે છે. મનને નઠારા વિચારથી પાછું વાળીને સદાકાલ મનમાં વિચારો કર્યા કરવા. સમુદ્રમાં એક તરંગ જેમ બીજા તરંગને પ્રકટાવવા સમર્થ થાય છે તેમ મનમાં જેટલા જોરથી એક સુવિચાર પ્રકટે છે તેટલા જોરથી તે અન્ય સુવિચારને પ્રકટાવવા સમર્થ થાય છે. સુપચાર કરતાં કુવિચારમાં બળ વિશેષ હોય છે તે સુવિચારને તે હઠાવી દે છે, કુવિચરે ને એકવાર હઠાવી દીધા એટલે નિશ્ચિત્ત બની જવું નહિ. કારણ કે કુવિચારેથી મનમાં જે જે સંસ્કારે પડ્યા હોય છે તે પુનઃ વિચારની સંગતિવા તેવાં કારણે મળતાં જાગ્રત થાય છે. માટે મનમાં વારંવાર ધર્મના સુવિચારો કરીને મોહના કુવિચારોના સંસ્કારોને પણ મૂળમાંથી ઘસી નાંખવા જોઈએ. શુભ અને શુદ્ધ વિચારમાં મનને સદાકાલ જોડી દેવાથી રાક્ષસની પેઠે મન, અન્ય ઉત્પાત કરવા સમર્થ થતું નથી. મનમાં જે જે વિચારો થાય તે તે ઉપેક્ષાથી જોયા કરવા, અને કુવિચારોને પ્રકટ થતાને થતાજ વારવા. મનમાં એક કલાક પર્વત ભાવના યુકત કરેલ એક શુભ વિચારની જેટલી કિંમત છે તેટલી કિંમતને પહોંચી વળવા અન્ય કઈ અનુષ્ઠાન સમર્થ થતું નથી. શુભવિચારોની ભાવનાનું ફળ સ્થૂલ ભૂમિકામાં એકદમ ન દેખાય તેથી શુભવિચારોની ભાવનાથી કદિ પાછા હઠવું નહિ.
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૮
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ માધ વિદે ૩ સેામવાર તા. ૫-૨-૧૯૧૧.
સુરત-ગાષીપુરા.
જેને પેાતાના વિચારેમાં અન્યોને લાવવા હાય તેણે પ્રથમ સુવિચાર। પ્રમાણે વર્તવું જોઇએ. મનુષ્ય પાતે જે વિચારમાં અને જે આચારમાં જેટલા દ્રઢ હોય છે તેટલેા તે અન્ય મનુષ્યાપર અસર કરવાને માટે શક્તિ માન્ થાય છે. જે મનુષ્ય ખેલ્યા પ્રમાણે વર્તી શકે છે તેના માલની અસર અન્યા ઉપર સારી રીતે થાય છે. જે સદ્ગુણા સબંધી અન્યને કથવુ હાય તે સા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ. અમુક સદ્ગુને ધારણ કરનાર મનુષ્ય ખેલ્યા વિના પણ તે અન્યને અસર કરી શકે છે. ખેલવાના કરતાં કરવું અનન્તગણું ઉત્તમ છે. આચાર અને વિચારમાં ઉત્તમ થએલ મનુષ્યની પાસે જતાં અન્યના વિચારેય બદલાઇ જાય છે. ઉત્તમ ચેાગીઓની પાસે જતાં આ ખામતને અનુભવ મળે છે. એક ખાલે છે પણ કરતા નથી. એક ધર્મ ઉપદેશ દે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરે છે તેમાં કથનાર અને તે પ્રમાણે પ્રવનાર ઉત્તમ અવખાધાય છે. જિનાગમાનુસારે કદાપિ પ્રવર્તી ન શકાય તે પ્રમાદ સમજવે, પણ ઉસૂત્ર - ભાષણુ કરીને દુર્ગતિમાં પ્રવેશ કરવા તૈયાર થવું નહિ. જૈનાગમે નાનુસારે ચાલવા પ્રયત્ન કરવા. કદાપિ તે પ્રમાણે કાયાદિથી ન ચલાય તેા પણુ મનમાં સુઆચારની ભાવના ભાષ્યા કરવી. થોડુ' હાય અને ધણુ' જણાય એવા વાણી આદિથી ટાટાપ કરવા નહિ. પ્રમાણિકતા રાખીને જે મનુષ્ય પ્રવૃત્તિ કરે છે, તેમેના વચનની અસર અન્ય મનુષ્યો પર સચ્ચાટ થાય છે. જે મનુષ્ય પેાતાનું સુધારવા સમર્થ બને છે, તે મનુષ્ય ખરેખર અન્યાનું સુધારવા સમ બની શકે છે. પ્રથમ પેાતાની શકિતયેા પ્રકટાવવી અને પશ્ચાત્ અાની શકિતયેા પ્રકટાવવા પ્રયત્ન કરવા. પેાતાનુ શ્રેયઃ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા અને તે સાથે અન્ય મનુષ્યાનું પણ શ્રેય કરવા કાલાનુસારે યથાશક્તિ ઉદ્યમ કરવે.
x
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૦૯
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૪ મંગળવાર તા. ૬-૨-૧૯૧૨.
સુરત. દ્રવ્ય અભયદાનથી મનુષ્યો તીર્થકરને પદવી પ્રાપ્ત કરે છે. ભરતા જીવોને બચાવવાથી મહાન લાભ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અન્ય જીવોને અભયદાન આપે છે, તેઓ પિતાના આત્માને નિર્ભય બનાવે છે. અભયદાન આપવાથી અભય મળી શકે છે, એમાં જરા માત્ર શંકા નથી. પિતાને કઈ અભય આપે તે જેટલો આનન્દમળે છે તેટલો આનન્દ ખરેખર ! અન્ય જીવોને અભયદાન આપવાથી મળે છે. જેઓ અભયદાન કરે છે તેને
ને ત્રણ ભુવનનું એશ્વર્ય પ્રાપ્ત થાય છે. અભયદાન દેનારે પાપકર્મને નાશ કરે છે અને પુણ્યની રાશિ પ્રાપ્ત કરે છે. પશુઓ અને પંખીઓ વગેરે પ્રાણુઓના પ્રાણ બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પૂર્વે આર્યાવર્તમાં ઘણી દયા હતી. હાલ ઘણું પશુઓની કતલ થાય છે; ઘણું પશુઓ ભૂખ્યાં મરી જાય છે. દયાના ભક્તો તેઓને અભયદાન દેવા પ્રયત્ન કરે છે. દયાના વિચારો જગતમાં ઘણું ફેલાવાથી અભયદાન દેનારા મનુષ્યોની સંખ્યામાં વધારો થશે. અભયદાનનું માહાત્મ્ય સમજાવે એવા ઉપદેશકે અને એવા ગ્રંથોની ઘણું જરૂર છે. જે ધર્મમાં દયા નથી એ ધર્મ ગણી શકાય નહિ. દયારૂપ નદીના તીરે ધર્મરૂપ અંકુરાએ ઉગી નીકળે છે. અભયદાન દેવામાં ઉત્તમ મનુષ્યો પિતાની ફરજ સમજે છે. ઈગ્લાંડ અને અમેરિકામાં પણ ધ્યાન તને પ્રકાશ થવા લાગ્યો છે. અભયદાન દેનાર છે આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે. અનેક પ્રકારના દાનમાં અભયદાનને પ્રથમ નંબર છે. અભયદાન દેનારાઓએ કોઈપણ પ્રકારના ક્ષણિક ફળની ઈચ્છા રાખ્યા વિના પિતાની પ્રવૃત્તિ જારૂ રાખવી. સંપ્રતિ, અશોક અને કુમારપાળ વગેરે રાજાઓએ પશુઓ અને પંખીઓની પાંજરાપો બંધાવીને ઉત્તમ કલ્પવૃક્ષનાં બીજ વાવ્યાં હતાં. દયા એ સાર્વજનિક ધર્મ છે. સર્વ ધર્મવાળાઓએ દયાને ફેલાવો કરવા પ્રયત્ન કરવા જોઈએ. રાજ્યની શાન્તિના સમયમાં દયા તત્વને પ્રકાશ વધતા જાય છે. જેમ જેમ જગતમાં જ્ઞાનને પ્રચાર વધતો જશે અને દુનિયાના લોકોનું ધર્મ પ્રતિ વલણ વિશેષતઃ વળશે તેમ તેમ તેઓની દૃષ્ટિની આગળ દયાની દેવી દેખાશે. અભયદાનને ફેલાવો કરનારા ઉચ્ચગતિ અને ઉચ્ચસુખને પામ્યા વિના રહેતા નથી.
27
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ માઘ વિટ્ટ ૫ બુધવાર તા. ૭-૨-૧૯૧૨
સુરત.
*
સાધુ, સાધ્વી, શ્રાવક. શ્રાવિકા, છÍાર, જ્ઞાન અને ચૈત્ય એ સાત સુક્ષેત્ર ગણાય છે. જૈનધર્મીઓ વધે તે માટે જે દાન દેવામાં આવે છે. તેને સુપાત્રાન કહેવામાં આવે છે. જે ક્ષેત્રની મદતા થઇ ગઇ હોય, તે ક્ષેત્રમાં દાનની આવશ્યક્તા છે. જે ક્ષેત્રમાં દાન વાપરવાથી જૈનધર્મના દુનિયામાં ફેલાવા થાય તે ક્ષેત્રમાં દાન કરવુ જોઇએ. ધાર્મિક જ્ઞાન ક્ષેત્રના ઉલ્યથી અન્ય ક્ષેત્રા પર પ્રકાશ પડે છે. ચતુર્વિધ સંધને જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવાં કાર્યો કરવામાં ધનના વ્યય કરવા જોઇએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ઉપયોગ રાખીને સાત ક્ષેત્રમાં વિવેકથી દાન કરવું જોઇએ. જેમાના વધારા થશે અને જૈન કામ જો દુનિયામાં ટકી રહેશે તેા અન્ય ક્ષેત્રા પશુ ટકી શકશે. માટે ચતુર્વિધસંધની અનેક પ્રકારે ઉન્નતિ કરવા પ્રયત્ન કરવા. પાતાના આત્માના સમાન સર્વ આત્મામને માનનાર મનુષ્યા જૈનધર્મની ઉન્નતિ કરી શકે છે. વાતેા કરે વડાં થતાં નથી. જૈનધર્મ પ્રચારની વાત કરવા માત્રથીજ એકાન્ત ઉન્નતિ કરી શકાતી નથી. જૈનેતર મનુષ્યાના આત્માઓને શુદ્ધ સ્વરૂપમાં આણુવા માટે મન, વચન, કાયા અને ધનને ભોગ આપવા જોઇએ. સેવાધમ સ્વીકારીને અન્યાને જૈન કરવાને માટે અન્ય મનુષ્યાના આત્મામાની સેવા કરવી જોઇએ, કુસંપ આદિને ત્યાગ કરીને જૈનાની ઉન્નતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણુ કરવું જોઇએ. દાન કરતાં ત્યાગ તે અવશ્ય થતા હાવાથી દાનીને ત્યાગ ગુણુ સહેજે પ્રાપ્ત થાય છે. મમત્વ પરિણામના ત્યાગ કર્યાં વિના દાન દેઈ શકાતુ નથી. જેટલા મમત્ર પરિણામને ત્યાગ તેટલા આત્મધ ના આવિર્ભાવ અવમેાધીને સાત ક્ષેત્રમાં દાન કરવુ જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
*
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત્ ૧૯૬૮ માધ વિક્ર ૬ ગુરૂવાર તા. ૮-૨-૧૨ કતારગામ.
આ કાળમાં ધર્મસ્નેહની ધણી જરૂર છે. એકદમ કઇ વીતરાગ દશા પ્રાપ્ત થતી નથી, ધર્મસ્નેહના પગથીએ પગ મૂકવાથી ધર્મ કરવામાં પ્રતિદિન રૂચિ વધતી જાય છે. ધની પ્રાપ્તિનિમિત્તે ધર્મી મનુષ્યાપર સ્નેહ ધારી કરતાં કરતાં અન્તે વીતરાગતાના અન્તઃ પ્રદેશમાં ઉતારી શકાય છે. ધર્મી મનુષ્યને જોઈ જેના હૃદયમાં સ્નેહ વૃદ્ધિ પામતા નથી. વા સ્નેહ પ્રકટ થતા નથી, તે મનુષ્ય ધર્મના ઉચ્ચ પગથીયાપર ચઢવાને માટે અધિકારી બનતા નથી. સંસારનાં સગાંઓ ઉપર જે પ્રેમ હેાય છે, તેના કરતાં ગુરૂ આદિ ઉપર જેના અધિક પ્રેમ નથી તે ધમના ઉચ્ચ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. દુનિયામાં રાગ કર્યો વિના રહેવાતુ ન હોય તેા ગુરૂની સાથે રાગ કરવા. સદ્ગુરૂના ઉપર રાગ કરવાથી અન્ય વસ્તુઓ ઉપર થતા રાગ ક્ષય પામે છે અને ધર્મીના હેતુઓ ઉપર રાગ પ્રકટે છે. અન્તમાં સ્થિરતા થવાથી અપ્રમત્તદશાની પ્રાપ્તિ થાય છે અને કેવળજ્ઞાનના ચેાગ્ય શુકલધ્યાનના આત્મા ધ્યાતા બનીને દશમા ગુણ સ્થાનકમાં રાગના ક્ષય કરે છે. અપ્રશસ્ય રાગને પ્રશસ્ય રાગમાં ફેરવી નાંખવા જોઇએ. સદ્ગુરૂ મુનિપર પ્રશસ્ય રાગ ધારણ કરવાથી અપ્રશસ્ય રાગના પરિણામ ક્ષય પામે છે. સદ્ગુરૂ ઉપર જેમ જેમ અધિક પ્રેમ પ્રકટે છે તેમ તેમ આત્મા ખરેખર ધર્મના માર્ગમાં ઉચ્ચ બનતા જાય છે. સદ્ગુરૂના રાગથી આત્મામાં અનેક ગુણા પ્રકટી નીકળે છે.
છેવટે
તેથી
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૧૧
×
સંવત્ ૧૯૬૮ માલ વિદે ૭ શુક્રવાર તા. ૯-૨૦૧૨ સાયણ.
સાધુની સેવા કરવાથી પેાતાના આત્માની ઉચ્ચ દશા થાય છે. સાધુની સેવા કરવાથી સાધુના ગુણાને લાભ મળે છે. સાધુ સગતિથી અનેક પ્રકા રનાં પાપાચરણા ટળે છે. સાધુની સેવાથી મીઠા મેવા મળે છે. સુસાધુની સેવા કરવી જોઇએ. પ્રેમાત્સાહથી સાધુવર્ગની સેવા કરતાં કદિ ઉત્સાહના ભંગ ન કરવા જોઇએ. અમુક પ્રકારના મનમાં ક્ષણિક સ્વાર્થ ધારણ કરીને સાધુની સેવા કરવાના કરતાં નિષ્કામબુદ્ધિથી સાધુવર્ગની સેવા
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
થાય છે. દુષ્ટનાથી
મનથી
કરતાં અત્યંત ધણા લાભ પ્રાપ્ત સાધુએનુ રક્ષણ કરવાથી સાધુવર્ગની ઉન્નતિ થાય છે. વસતી, પાત્ર, આહાર, જલ, પુસ્ત કદાન, વસ્ત્ર આદિથી સાધુની સેવા કરી શકાય છે. કાઇ સાધુ ખરાખ થાય તેથી સુસાધુ ઉપરથી શ્રદ્ધા ત્યજવી નહિ. શ્રેણિક રાજા અને કૃષ્ણની સાધુ વર્ગ ઉપર અત્યન્ત ભક્તિ હતી. ખરા કરેલી સાધુની સેવા કદી નિષ્ફળ જતી નથી. સાધુની સેવાથી અનેક જીવે! કર્મના ક્ષય કરીને મેક્ષ પદ પામ્યા છે, પામે છે અને પામશે. ગંગા નદી, કલ્પવૃક્ષ, અને ચિંતામણિ રત્ન કરતાં પણ સાધુને અનન્ત ઘણા મહિમા છે. વિધિપૂર્વક સાધુની સેવા કરવી જોઇએ. વેચાવમુળ અપલિવાથી વૈયાવચ્ચ ગુણ ખરેખર અપ્રતિપાતી છે. સાધુની સેવા ચાકરી કરનારાએ તીય કર નામ કર્મ બાંધે છે. સાધુની સેવા ચાકરી ખરા અંતઃકરણથી કર્યા વિના સાધુનું હૃદય લઇ શકાતું નથી. સાધુની સેવા ચાકરીથી સાધુના આશીર્વાદને પાત્ર બની શકાય છે. સાધુની સગતિથી આત્માની ઉચ્ચ શા થયા વિના કદિ રહેતી નથી. સાધુની સેવા કરતાં કરતાં પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકાય છે. તે મનુષ્યાને ધન્ય છે, કે જેએનાં મન સાધુઓને દેખી પ્રવ્રુલ્લિત થાય છે. પરમ સુખનુ' કારણ ખરેખર સાધુની સેવા છે. જેનામાં વિવેક હાય છે, તે સાધુઓનું બહુમાન કર્યા વિના રહેતા નથી. પરમા માટે સાધુઓ દેહને ધારણ કરી શકે છે. પાપ ધોઇને સેવકાને પેાતાનું રૂપ દેનાર સાધુઆને કાટીશઃ વંદના થા.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ માઘ વિઢ ૮ શનિવાર તા. ૧૦-૨-૧૯૧૨ કાસખા આત્માનાં છ સ્થાનકના લાંબા કાલ પર્યંત વિચાર કરવાથી આત્મજ્ઞાનના પ્રકાશ વૃદ્ધિ પામે છે. છ સ્થાનકનું જેમ વિશેષ પ્રકારે મનન કરવામાં આવે છે. તેમ તેમ આત્મતત્વ સંબધી વિશેષ પ્રકાશ પડે છે. આત્માની શુદ્ધ પરિષ્કૃત પ્રકટે તેવી વિચાર શ્રેણિ કોઇએ ત્માનાં ષટ્ સ્થાનક સંબંધી અનુસવ જ્ઞાન મેળવીને આત્માના રવભાવના પશુતા કરવી. એક આત્મતત્વના ત્રણ અહારાત્ર પર્યન્ત ધ્યાન ધરવાથી આત્માના અનુભવની ઝાંખી થાય છે. મનમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષના વિકલ્પ
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૧૩ -~સંકલ્પને દબાવવાથી અને સમભાવ વિચાર શ્રેણિથી આત્માનું ધ્યાન ધરવાથી આત્માનું સહજ બળ અમુક અંશે પ્રકટ થતું જાય છે. આત્માના અનેક ગુણોમાંથી કેઈપણ એક ગુણ સંબંધી દીર્ધકાલ પર્યત વિચાર, કરો. આત્માના ગુણોને પ્રકટાવવામાં વિનભૂત થતા મોહ વિક્ષેપને હઠાવવા પ્રયત્ન કરો. પરમાત્માની સાથે આત્માનું એકય કરવાથી અને પરભાવનું ભાન ભૂલી જવાથી રાગ દ્વેષની પરિણતિને અવરોધ થાય છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તા જેટલા કાલ પર્યત થાય છે, તેટલા કાલ પર્યંત અન્ય વસ્તુમાં ચિત્ત લાગતું નથી. ધ્યાનમાં પરમાત્માની સાથે આત્માનું ઐક્ય કરવાથી પરમસુખરસનો આસ્વાદ કરી શકાય છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એ ત્રણ સાલંબન ધ્યાન કહેવાય છે. એ ત્રણ ધ્યાનનું સ્વરૂપ જાણ્યા બાદ એ ત્રણ સાલંબન ધ્યાન વડે આત્માને ધ્યાઈ શકાય છે. સાલંબન ધ્યાનની ભૂમિકા સ્થિર કર્યા પશ્ચાત નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. સાલંબન ધ્યાનને સવિકલ્પ ધ્યાન કથે છે. રૂપાતીત ધ્યાનને નિરાલંબન ધ્યાન કળે છે. સાલંબન સવિકલ્પ ધ્યાન કારણ છે અને નિરાલંબન (નિર્વિકલ્પ) ધ્યાન કાર્ય છે. શુભ અને અશુભ વિચારના અનુસારે મનુષ્ય શુભ અને અશુભ ધ્યાનમાં પ્રવર્તે છે. અશુભ ધ્યાનને વારવું હોય તે મોટામાં મોટે ઉપાય એ છે કે શુભ વિચારનું વિશેષતઃ સેવન કરવું.
સંવત ૧૯૬૮ માઘ વદિ ૮ તા. ૧૧-ર-૧ર અંકલેશ્વર
જૈનધર્મોપદેશકોએ ગામેગામ પરિભ્રમણ કરીને જૈનતાને ઉપદેશ દેવો જોઈએ. જૈનતાના વિચારોને દેશદેશ અને ગામેગામ ફેલાવો કરવો જોઈએ. હજારો સંકટો વેઠીને પણ મનુષ્યને દેવગુરૂ અને ધર્મની શ્રદ્ધા કરાવવી જોઈએ. તનતેડીને જૈનધર્મના વિચારને ફેલાવો કરવા અનેક ઉપાયોથી પ્રયત્ન કરવો જોઈએ. એક મરણીઓ સેને ભારે તેની પેઠે એક આત્મભોગ આપનાર જ્ઞાની પુરૂષ ખરેખર લાખો મનુષ્યોને જૈનધર્મની શ્રદ્ધા કરાવે છે. હાલ જૈનધર્મનો ઉપદેશ દેવાને સર્વ પ્રકારની સારી સગવડતા છે. જ્ઞાની જેનેએ જમાનાને લાભ લેવા ચૂકવું ન જોઈએ.
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સર્વ પ્રકારના સ્વાર્થને ત્યાગ કરીને ત્યાગી બનેલા મુનિવરોએ પ્રમાદને ત્યાગ કરીને ધર્મને ઉપદેશ દેવા પ્રયત્ન કરવો જોઈએ. બાલજીને સરળપણે સમજાય એવા પ્રકારનાં ધાર્મિક પુસ્તક લખીને સર્વત્ર જેનધર્મનો પ્રચાર કરવા સાક્ષર જૈનેએ ઉધમ કરે. જૈનશાસનની જેઓને દાઝ છે તેવા જ્ઞાની સાધુઓએ નિર્બલવનો ત્યાગ કરીને જૈનશાસનને વધારે કરવા પ્રયત્ન કરવો જોઈએ. જૈનશાસનની દાઝ જેના હૃદયમાં છે, તેવા જૈન પિતાનું સર્વસ્વ જૈનધર્મની ઉન્નતિ અર્થે સમર્પણ કરે છે. આમ બળને ફેરવ્યા વિના પિતાને ઉદ્ધાર પણ થવાનો નથી. શુષ્કજ્ઞાની અન્યનું શ્રેય કરવા પ્રયત્ન કરી શકતા નથી. વ્યવહારમાર્ગને અવલંબીને અને નિશ્ચયેષ્ટિ હદયમાં ધારણ કરીને જૈનધર્મનું સેવન કરનારાઓ પિતાનું પણ સાધે છે અને પ્રસંગોપાત્ત અન્ય મનુષ્યનું પણ શ્રેયઃ કરવા ચૂકતા નથી. જૈનધર્મનાં તત્ત્વોને ફેલાવો કરવાને માટે જે ઉપદેશ ઉઘમ કરે છે, તેઓ તીર્થકર નામકર્મને બાંધે છે. જૈનશાસનની ઉન્નતિ કરવાને જેના મનમાં અધ્યવસાય પ્રકટે છે, તે મનુષ્યને ધન્યવાદ ઘટે છે. જૈનશાસ્ત્રોને અંતમાં ઉંડા ઉતરીને જેઓએ અભ્યાસ કર્યો છે, તેમજ પરદર્શન દ્વિતનું રહસ્ય જેઓએ પ્રાપ્ત કર્યું છે તેઓ જૈનધર્મના ખરા ઉપદેશક બની શકે છે.
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૧૦ સેમવાર તા. ૧૨-૨-૧ર ઝધડીઆ.
નવો નદીનો પ્રવાહ બનાવવો તે મેઘના હાથમાં છે. નદી કંઇ અન્ય નદીનો પ્રવાહ બનાવવાને શકિતમાન થતી નથી. તેમ વિચારરૂ મેઘથી આચારરૂપ નદીનો પ્રવાહ ઉપન થઈ શકે છે. નદીના આકારને ફરાર કરવાને મેઘ શક્તિમાન થાય છે. આચારોને મુખ્ય આધાર ખરે ખર વિચાર ઉપરજ છે. દુનિયામાં જેટલા ક્રિયાના આચાર દેખાય છે, તેની પૂર્વે તે તે આચારને ઉત્પન્ન કરનાર અમુક અમુક વિચારો થયા હતા એમ કહેવામાં અનુભવ પ્રમાણે છે. જ્ઞાન પૂર્વે અને ક્રિયા પશ્ચાત્ એવો સ્વાભાવિક નિયમ છે. મનુષ્યના અમુક પ્રકારના આચારોથી તેના મનમાં અમુક વિચારો હેવા જોઇએ એમ અનુમાન થાય છે. કોઈપણ બાબતના વિચાર કરતાં કરતાં
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
મગજ થાકી જાય એમ લાગે તે પહેલાં વિચારાની શ્રેણિ બંધ કરવી. શરીરની ક્રિયા કરતાં મનને વિચાર કરવામાં વિશેષ પરિશ્રમ પડે છે. શરી રની મહેનત કરનાર કરતાં જ્ઞાનાભ્યાસીતે ઘણા પરિશ્રમ પડે છે. મનની ક્રિયામાં જ્ઞાનબળની જરૂર પડે છે. શરીરની ક્રિયા કરતાં માનસિક વચારની શુભ ક્રિયા સ્વપરને અનન્ત ઘણા ફાયદા કરે છે. કાતુ મન ફેરવવામાં આવે છે તેા ત્વરિત તેની કાયા અને વાણા વ્યાપાર ફરી જાય છે. શારીરિક ક્રિયાઓ જે જે થાય છે, તેનાં મુખ્ય રહસ્યોને પણ માનસિક વિચારશક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનના બળથી જ્ઞાની દ્રવ્ય, ક્ષેત્રકા લાદિક પ્રસંગે નવીન આચરણાઓને આચરી શકે છે. આત્મધર્મ સાધક જ્ઞાનીની બાલક્રિયાઓને ખાળજીવા દેખી શકે છે. અને તેને આદર કરી શકે છે. આત્માર્યાં જ્ઞાનીની બાહ્ય આચરણાઓ પણ અમુક શુભ અધ્યવસાયના ઉદ્દેશથી યુક્ત હાય છે. ખાળ વા તે ઉદ્દેર'ને શેાધી કાઢવાને સમર્થ બની શકતા નથી. માનસિક વિચારેાના પ્રવાહેાધા શરીર અને જગતના ઉપર ઘણી અસર થાય છે. વિચાર શતિથી સ્થૂલમાં ફેરફાર કરી શકાય છે. આ બાબતના સૂક્ષ્મ રહસ્યને ખરેખર તત્ત્વજ્ઞાનીએ સમજી શકે છે. મનમાં અમુક વિચાર ઉત્પન્ન થાય છે તેને આંખ આદિના ચેષ્ટાએથી અનુમેય ક। શકાય છે. વિચાર શક્તિથી પુસ્તકની સૃષ્ટિ રચી શકાય છે અને પુસ્તકની સુર્દ થી મનુષ્યોના આચારા અને વિચારામાં ફેરફાર કરી શકાય છે.
x
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૧૫
X
સંવત્ ૧૯૬૮ માધ બિંદુ ૧૧ મગળવાર તા. ૧૩-૨-૧૬ શુકલતી.
કેટલાક સાધુનુ નામ ધરાવીને પેાતાના પક્ષનું બળ જમાવવાને માટે અનેક પ્રકારના સંધમાં વિક્ષેપ નાંખે છે. પેાતાના ગુચ્છના મમત્વથી અન્ય ગચ્છાની સાથે કલેશમાં પડીને ધણા સાધુઓની સાથે પ્રતિકૂલતાને ધારણ કરીને પક્ષાપક્ષી કરી સાધુએના સંપમાં વિક્ષેપ નાંખે છે. પેાતાની વિદ્ત્તાના વ્યય એક પક્ષની પુષ્ટિમાં કરીને સામાન્યતઃ સર્વ ગચ્છામાં વહેંચાઇ ગયેલા સાધુઓની સાથે સામાન્ય રીત્યા સંપ જાળવવાને માટે પણુ શક્તિમાન થતા નથી. સાધુઓમાં પરસ્પર પ્રેમ રહેશે તા સાધુઓની ઉન્નતિ
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
થશે. ગૃહસ્થેા કરતાં સાધુઓમાં પરસ્પર શુદ્ધ પ્રેમ ધણા હાવે। જોઇએ. સાધુએ અન્ય સધાડાના સાધુઓને દેખીને તેઓના સદ્ગુણેાની બહુમાન નહિ કરે અને ઇર્ષ્યા કરે તે જૈનશાસનના ઉદ્દય કયાંથી થઈ શકે? પર્ સ્પર ગચ્છની ભિન્ન આચરણામને લઇ જાહેરમાં ક્લેશની ઉદીરણા થાય તેવા ઉપદેશે જ્યાં અપાતા હોય ત્યાં ભિન્ન ભિન્ન સંધાડાના સાધુએ ભેળા થત જૈવધતા ઉદય કરવા કયાંથી વિચારા ચલાવી શકે ? સ્વમત કદાગ્રથી મેટામેટા વિદ્યારાને પણ જૈનશાસનની હાનિતે વિચાર સુઝતા નથી. કેળવણી પામેલા અને સપના હીમાયતી એવા જૈન સાધુએ જો થશે તે જૈનશાસનના ઉય થઇ શકશે. એવી પ્રાયઃ ઘણા ભાગે આશા રહે છે. સાધુઓની ઉન્નતિમાં પરસ્પર કદાગ્રહ કરીને પક્ષ બાંધનારા કેટલાક અર્ધદગ્ધ મુનિવરા આડા આવે છે. એમ કેટલાક શ્રાવકા કહે છે. તેઓને જવાબ આપતાં સુઝ પડતી નથી. સારાંશ કે તે બાબતને જવાબ આપતાં પહેલાં તે બાબતને વિચાર કરીએ છીએ તેા કિચિત્ તેવેા ભાસ જણાય છે. મેાહના ઉછાળાના વશમાં જેએ આવતા નથી, તેઓ જ્ઞાનદર્શીન અને ચારિત્ર ગુણમાં રમણતા કરવાને શક્તિમાન થાય છે. જે સાધુએ રાગદ્વેષની પરિણતિથી દૂર રહેવા બનતા ઉપયાગ રાખે છે તેઓ જે જે ખાખતાથી લેશની ઉદીરા થાય તેવી ખાખતામાં પ્રવેશતા નથી. જે સાધુ સમભાવરૂપ સરેાવરમાં ઝોલે છે, તેમને રાગાદિ તાપથી અસર થતી નથી. મૈત્રીમસ્ત બની ગયેલા અને ગુણાનુરાગ દૃષ્ટિથીજ જગત્ઝે દેખનારા એવા સાધુઓનાં દર્શન કરતાં મનુષ્ય પોતાના આત્માતે નિર્મૂલ કરે છે. પરના પરમાણુ જેટલા ગુણુને પશુ પર્વત સમાન માનીને હૃદયમાં પ્રમેદભાવને ધારણ કરનારા જે સુનિયા હોય છે તેઓને સદા નમસ્કાર થાઓ !
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
સવત્ ૧૯૬૮ માધ વિદ ૧૨ બુધવાર તા. ૧૪-૨-૧૨ અંગારેશ્વર. सेयंवरोबा आसवरोवा, बुद्धोवा अहवअन्नोवा
समभाव भावी अप्पा, लहइ मुरकं नसंदेहो ॥ १ ॥
28
www.kobatirth.org
X
ચાહે તે શ્વેતાંબર હાય, દિગબર હોય, યુદ્ધ ભક્ત હોય વા અન્ય હોય પણ જેણે સમભાવ વડે આત્મા ભાગ્યેા છે, તે મેાક્ષ પામે છે, તેમાં સન્દેહ નથી. પ્રિયવા અપ્રિય સર્વ પદાર્થાંમાં જે સમભાવથી વર્તે છે, તે સકલ કના હ્રાય કરે છે. રાગ અને દ્વેષને ક્ષય કરવામાં સર્વ પ્રકારના ધર્મની આરાધના અવમેધવી. ગમે તે ધર્મના મનુષ્યે સમભાવતી કાટી અંગીકાર કરવી જોઇએ. સમભાવ દશામાં બાહ્ય વસ્તુઓની અસ્તતા છતાં બાહ્યમાં કઇ સાનુકુલ વા પ્રતિકુલ જણાતું નથી. સમભાવની દશામાં મેાહનાં ઉપશમ થાય છે. અન્ય દનાને સમભાવ દૃષ્ટિથી દેખવાથી તેમાં દૂધ ઉત્પન્ન યતે। નથી, તેમ સ્વપક્ષપર રાગ પણ થતા નથી. સમભાવની દૃષ્ટિથી સત્યને સત્યપણે અવધારતા અને તેનુ ધ્યાન કરતા છતે। આત્મા અપ્રમત્ત દશામાં ઉતરીને ક્ષેપક શ્રેણિ પ્રાપ્ત કરી કેવલ જ્ઞાનને પામે છે. સમભાવવડે આભા ભાવિત થયેા હોય છે, તે વખતે આત્માના શુદ્ધ સ્વભાવના ખ્યાલ આવે છે, અને જૈન નની અપૂતાના નિશ્ચય થાય છે. સમભાવની દૃષ્ટિથી જૈન ધર્મમાં પડેલા ગાદિ ભેદ્યામાંથી સત્ય તારવી શકાય છે, અને નયાની અપેક્ષાએ અપેક્ષામય વાકયાના અવશેાધ થાય છે. એ મુકિતના સાચા માર્ગ છે. એમ નિશ્ચયથી જાવું હોય તે। સમભાવ વડે પોતાના આત્માને ભાવા. રાગ અને દ્વેષની પરિણતિને જેમ જેમ વેગ શમે છે. તેમ તેમ સમભાવના પગથીએ પગ મૂકી શકાય છે. રાગ અને દ્વેષને નાશ કર્યા વિના કદિ મેક્ષ મળનાર નથી. વ્યવહારનય કથિત આવશ્યક ક્રિયાને સમભાવના કુલ માટે કરવી જોઇએ. સર્વ જતાએ સમભાવરૂપ સામાયક આવશ્ય પ્રાપ્ત કરવું જોઇએ. શ્રી સન મહાવીર પ્રભુએ ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે સમભાવની પરિણતિ ઉપર સ્થિર રહેવુ એ ધણું દુર્લભ છે. સમભાવ રૂપ સામાયિક આવશ્યક પ્રાપ્ત કરવા માટે સદાકાલ પ્રયત્ન કરવા જોઇએ.
જૈન ધ
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
૨૧૭
*
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો.
ખ
. 3
જનક
સંવત્ ૧૯૬૮ માધ વદિ ૧૩ શુક્રવાર તા. ૧૬-૨–૧૨ કરજણ.
મનુષ્ય વિના પ્રજનની અને રાગ દ્વેષ વૃદ્ધિકારક વાત કરીને પિતાની જીદંગીને ઘણો વખત નકામો ગાળે છે. જેનાથી આર્તધ્યાન અને રીન્દ્ર ધ્યાન વધે એવી વાતે કરવાથી આત્માના ગુણોનું આચ્છાદન થાય છે. જેઓ આત્માની શકિત પ્રાપ્ત કરવાને માટે સાધુઓ થયા છે તેઓએ નકામી કુથલી કરવી જોઈએ નહિ. નકામો વખત ગુમાવવો નહિ. એમ સાધુઓએ પોતે વર્તીને ગૃહસ્થાને શિખવવું જોઈએ. ઔદાયિક ભાવને પર વસ્તુ જાણુને ઉપશમાદિ ભાવોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે સ્થાનકે વા જે આશ્રય લેવાથી મનની ચંચલતા ટળે એવા ઉપાયો ચોજવા જોઈએ. જેની સંગતિ કરવાથી દુર્ગુણેને ટાળવાનું મન થાય અને સદગુણોને સેવવાનું મન થાય તેની સંગતિ કરવી જોઈએ. જે રીપ सो पुछीए, तामे धरीए रंग ॥ या ते मिटे अबोधता, बोधरुप बहे
જ ૨ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે આ દુહામાં કર્તવ્ય કાર્ય કહેવાને તથા પૂછવાને સારે ઉપદેશ દીધું છે. દુનિયામાં અમુલ્ય એવા મનુષ્ય જન્મ પામીને મોક્ષ માર્ગપ્રતિ પ્રયાણ કરવું જોઈએ. પ્રમાદને બેલાવવા પડતા નથી. તે તો વિના બોલાવ્યા આવે છે અને ઉપશમાદિ ધર્મ પ્રાપ્ત કરવાને માટે તે ઉદ્યમ કરવો પડે છે. દુગુણે તો રસ્તામાં જતાં કાંટાની પે વળગી પડે છે, અને સદ્દગુણે ના રત્નની પઠે દુઃખ વડે પ્રાપ્ત થાય છે. ધમાધમ જેમાં હોય એવા ધર્મમાં તો સહેજે બાળજીવેની રૂચિ થાય છે પણ ઉપામાદિ ધર્મમાં તે જ્ઞાનદશા થયા વિના અને પ્રમાદને પરિહાર કર્યા વિના રૂચિ થવી દુર્લભ છે. ધર્મની વાર્તાઓ કરવામાં જ્ઞાનદર્શન અને ચારિત્ર માર્ગ પ્રતિ પ્રયાણ થાય છે. આત્માના આનંદ ગુણની જે કરવાથી પ્રતીતિ થાય તેવા ઉપાયો આદરવા જોઈએ. આત્માના સહજાનંદ ગુણની પ્રાપ્તિ કરવા માટે આત્માના ગુણોના ઉપાસક બનવું જયએ. આત્માના સ્વરૂપમાં જ્યારે સ્થિરતા થાય છે, ત્યારે આનન્દ પ્રટયા વિના રહેતો નથી,
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ માહુ વિદ ૧૪ શનીવાર તા. ૧૭-૨-૧૯૧૨ કરજણ, ભક્તિ કરવાથી-પરમાત્માના ગુણાની સાથે લીનતા થઇ જાય છે, ત્યારે શાન્ત સુધારસ સ્વાદના કઇંક ભાસ થાય છે. આત્માને પરમા માની સન્મુખ કરવા ોઇએ. સૂર્યની સામે સબન્ધ ધરાવનાર કમલ જેમ જલમાં નિર્લેપ રહી શકે છે તેમ પરમાત્માની સામી દૃષ્ટિ ધારણુ કરનાર આત્મા પણ સંસારરૂપ જલમાં નિર્લેપ રહી રાકે છે. પરમાત્માની સાથે આત્માના પ્રેમભાવ અધાતાં આત્માની મલીનતા ટળી જાય છે. પરમા ભાના ઉપર ધારણ કરેલી પ્રીતિ વસ્તુતઃ પાતાના આત્માની ઉચ્ચ દશા કરવાને સમર્થ બને છે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમથી સંબંધ બાંધ્યા વિના મુક્તિના પગથીએ ચઢી શકાતુ નથી. પરમાત્માના ગુણાની ભાવનામાં લીનતા થતાં આત્મા પોતાનામાં સત્તાએ રહેલા ગુણાને પ્રકટ કરે એમાં કંઇ આશ્ચર્ય નથી, પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને અમ્રુદ્ધ પ્રેમને! નાશ કરવા જોઇએ. દુનિયાના સર્વ જીવાપર શુદ્ધ પ્રેમ પ્રકટે ત્યારે સમજવું કે પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ સંબંધ અંધાયા છે. પરમાત્માની ભક્તિ કરનારાઓના હૃદયમાં દુનિયાપર શુદ્ધ પ્રેમ પ્રકટવા જોઇએ, અને સ વેાને મિત્ર સમાન ભાસવા જોઇએ. પરમાત્માની ભાવના ભાવતાં પોતાને આશ્માજ પરમાત્મા રૂપ ભાસે ત્યાં સુધી પરમાત્માની ભાવના ભાવવી જોઇએ. ઉપાધિ અને પરમાત્માની ભક્તિ એ એ એક કાલમાં થઇ શકતાં નથી.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૨૧૭
સવત્ ૧૯૬૮ માહે વઢે ૦)) રવિવાર તા. ૧૮-૨-૧૯૧૨. ઘંટાલા.
વ્યવહાર અને નિશ્ચયનય એ એને માન્યા વિના સમ્યકવની પ્રાપ્તિ થતી નથી. ચંદ્ર અને સૂર્યની પેઠે વ્યવહાર અને નિશ્ચયનય જગતમાં વિજય વંત વર્તે છે. વ્યવહાર કારણ છે અને નિશ્ચય કાર્ય ભૂત છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં વ્યવહારનય નિમિત્ત કારણ છે, જે મનુષ્ય વ્યવહારનય કથિત ધર્મ ની ઉત્થાપના કરે છે, તે જૈન શાસનની ઉત્થાપના કરે છે. નિશ્ચયનય પ્રાપ્ત ચેતનના શુભાદિ અધ્યવસાયથી પડતા પ્રસન્નયંદ્ર રાજર્ષિની પેઠે વ્યવહારનય આલંબન આપીને પુનઃ ધર્મમાં સ્થિર કરે છે. અશુભ
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
MAN
nonnnnnnnnnnn
વ્યવહારમાંથી શુભ વ્યવહારમાં અને શુભ વ્યવહારમાંથી શુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્તિ કરવા ઉપાયે જવા. વ્યવહારનય નિમિત્ત કારણ છે અને વિશ્વ વનય ઉપાદાન કારણ છે. આત્માના ગુણોને પ્રકટ કરવા માટે કોઈ પણ નિમિત્ત કારણરૂપ વ્યવહારનું અવલંબન કર્યા વિના કોઈને પણ છુટકો થવાનો નથી. ગુહાવાસમાં રહેલા તીર્થકરો પણ આત્માના ગુણો પ્રકટાવવા માટે સાધુ દીક્ષારૂપ વ્યવહારને અંગીકાર કરે છે. મન, વચન અને કાયાના યોગની ગુપ્તિ કરવા માટે જે જે બાહ્ય પ્રયત્નો કરવામાં આવે છે તે સર્વ વ્યવહાર છે. તેરમા ગુણ સ્થાનકમાં ગયેલા તીર્થંકરો પણ વ્યવહાર ધર્મને ચલાવે છે, કેવલી ભગવાન આહાર પાણી કરે છે. દેશનાદિ છે અને તીથોદિ સ્થાપે છે, એ સર્વ વ્યવહાર છે. વ્યવહાર કથિત જે જે ઉપાયમાં પ્રવૃત થવું હોય તે પહેલાં તેનું જ્ઞાન કરવાની અત્યન્ત જરૂર છે. ક્રિયાઓના મૂળ રહસ્યને સમજીને ધાર્મિક ક્રિયાઓને પિતાના અધિકાર પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ. વ્યવહાર ક્રિયાની સાધનાનું મૂળ રહસ્ય આત્માના પરિણામની શુદ્ધિ કરવી તેજ છે. એ વાત ભૂલવી ન જોઈએ. નિશ્રયદષ્ટિ હૃદયમાં ધારણ કરીને વ્યવહારની આરાધના કરવી જોઈએ. જે કારણથી કાર્યની અમુક અંશે સિદ્ધિ ન થાય તે અકારણું કહેવાય. મનની શુદ્ધિદારા આત્માના ગુણોને આર્વિભાવ થાય અને મેહનું જોર ટળે તેમ પ્રવૃત્તિ કરવી તે વ્યવહાર ધર્મ છે.
સંવત્ ૧૯૬૮ ફાગણ સુદિ ૧ સેમવાર તા. ૧૯-૨-૧૯૧૨ દરાપરા.
હેયય અને ઉપાદેયની બુદ્ધિ પૂરક દરેક પુસ્તકો વાંચવાં જોઈએ. પુસ્તક વાંચવામાં પિતાને અધિકાર વિચારવું જોઈએ. કયા દળ સેનકાલ અને ભાવથી કયા પુરૂષે પુસ્તક રચ્યું છે અને તેમાંથી શું શું ગ્રહણ કરવા લાયક છે તેને વિવેક કરવો જોઈએ. પુસ્તક વાંચીને તેમાંથી મુખ્ય મુદ્દાઓ તારવી કાર જોઈએ. ક્યા અનુયોગને અનુસરીને તે મુદ્દાઓ છે તેના
ખ્યાલ કરવો જોઈએ. જેટલા ભાગ વાંચે તેમાં જેટલો સમય લાગે તેના કરતાં ત્રણ ઘણો કાલ તેના મનમાં ગાળવો જોઈએ. જે જે ઉપયોગી પ્રથા વાંચવામાં આવે, તેના હૃદયમાં દઢ સંસ્કાર પાડવા જોઈએ.
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૨૧
આંખના કરતાં પ્રત્યેક બાબતમાં મનને ત્રણ વા ચાર ગણી મહેનત આપ્યા વિના જ્ઞાનના ઉંડા પ્રદેશમાં પ્રવેશ થઈ શકતો નથી. વાચન, પૃચ્છનાદિ નિયમ વડે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે વિષય વાંચવામાં આવે તે વિષયમાં મનને સ્થિર કરવું જોઈએ. જે વિષય વાંચવામાં આવે તેની સાથે મનની એકતા થવાથી તે વિષયની ખરી ખૂબિના હૃદયમાં ભાસ થાય છે. ઉપાટીયા વાચનથી ઉચેટીયું જ્ઞાન મળે છે, પણ વસ્તુનું ખરું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કોઈ પણ બાબતને વાંચીને તેની મૂર્તિને હૃદયમાં ખડી કરી તેના વિચારમાં લીન થઈ જવું જોઈએ. હૃદયપટપર વાંચેલી બાબતનું ચિત્ર બરાબર પડે એવી રીતે વાંચીને પશ્ચાત તે બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવાને તે બાબતમાં ખૂબ ઉંડા એવા ઉતરી જવું કે જેથી અન્ય વસ્તુનું સ્મરણ પણ ન થાય. આ પ્રમાણે પુસ્તક વાચન વા સ્વાધ્યાય વગેરે કરવામાં આવે તો પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધિ થાય અને તત્વજ્ઞાનને આનન્દ પ્રાપ્ત કરી શકાય. વિષય કષાયમાંથી ચિત્તને પાછું ખેંચીને જ્ઞાનાભ્યાસમાં સ્થિર કરવામાં આવે છે તે જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ ક્યા ક્યા હેતુથી થાય છે, તેને જે અભ્યાસ કરે છે, તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સંવત્ ૧૯૬૮ ના ફાગણ સુદિ ૨ મંગળવાર તા. ૨૦-ર-૧૨ પાદરા
અન્ય ધર્મવાળાઓને પ્રતિબંધવા માટે ઉદ્યમ કરનારાઓએ અન્ય ધર્મીનાં શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરે જેઇએ. અન્ય દર્શનીઓને તેઓના માન્ય ગ્રન્થોના દાખલાઓ આપીને તેને સમજાવવાથી તેઓ. નામાં વિશ્વાસ બેસાડીને જૈન દર્શનના સિદ્ધાંતના આધારે સમજાવવા. અન્ય દનીઓ કરતાં જૈન દર્શનના સિદ્ધાંતની ઉત્તમતા સમજાવવા પ્રયત્ન કરીને તેઓને જૈનાગની પ્રમાણિકતાની સિદ્ધિ કરી બતાવવી. અન્ય દર્શનનાં તત્ત્વો કરતાં જૈન દર્શનનાં તાની ઉત્તમતા સમજાવવી. અન્ય દર્શનની એકાન્તતા અને જૈન દર્શનની અનેકાનતા સમજાવવી. સર્વ પ્રણીત જેને દર્શન છે. એમ આગમોના આધારે સિદ્ધ કરી બતાવવું. બહિરંગ અને અન્તરંગથી જૈન દર્શન ઉત્તમ છે એમ દાખલા દલીલોથી
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
-
-
સમજાવવા પ્રયત્ન કરે. જે દર્શનના ધર્માચારો અન્ય દર્શન ધર્માચાર કરતાં પરિપૂર્ણ ઉત્તમ છે, એમ સમજાવવા પ્રયત્ન કરે. જેન દર્શનની સર્વોત્તમતા સમજાવીને અન્ય દર્શનીઓને જૈન ધર્મ પમાડે. અન્ય દર્શનીઓની જેન ધર્મ ઉપર રૂચિ થાય એ પ્રથમ બોધ દેવો પશ્ચાત સત્ય દેવ ગુરૂ ધર્મ અને અસત્ય દેવ ગુરૂ ધર્મમાં ભેદ સમજાય એ ઉપદેશ દેવો. અન્ય દર્શનીઓને અધિકાર પારખીને તેઓને જે જે ઉપાયો વડે બોધ થાય તે તે ઉપાયો દ્વારા ધર્મ પમાડવા પ્રયત્ન કરવો. ધર્મ બિન્દુમાં અન્ય ધર્મીઓને જૈન ધર્મ પમાડવા માટે કયા કયા ઉપાયો
જવા તે સંબંધી સારો ઉપાય બતાવ્યો છે. મિથ્યા દષ્ટિ જીવોને પ્રથમ તે માર્ગનુસારપણને ઉપદેશ દેવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને જીવોની યોગ્યતા પ્રમાણે તેઓને જૈન ધર્મને ઉપદેશ આપવાથી ધારેલી ધારણું સિદ્ધ થાય છે. જમાનાને અનુસરી ઉપદેશ આપવાની રીતિમાં ફેરફાર થયા કરે છે. ગીતા ઉપદેશ દેવાની પદ્ધતિને જાણી લે છે, અને જૈન ધર્મની વૃદ્ધિ કરવામાં બાકી રાખતા નથી. શાન્ત અને અવસરજ્ઞ વિદ્વાન, ઉપદેશક મુનિવર ઉપદેશ દેવાની રીતિને સમજી શકે છે.
સંવત ૧૯૬૮ ફાગણ સુદિ ૩ બુધવાર તા. ર૧-૨-૧૯૧ર પાદરા.
આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ગુણેમાં રમણતા કરવાથી ગમે તે લિંગમાં રહેલા મનુષ્યને મોક્ષ થાય છે. હે આત્મન !!! બાહ્ય સર્વ વસ્તુઓ છે તે તું નથી અને તે વસ્તુઓમાં ઇષ્ટવ નથી. મનથી થએલી ઈષ્ટાનિષ્ટ કલ્પનાથી બાહ્ય વસ્તુઓમાં લેપાવું જોઈએ નહિ. દ્રવ્યાનુગ જાણુને તારે ચરણ કરણનુગલી ધર્મપ્રવૃત્તિ સ્વાધિકાર પ્રમાણે આદરવી જોઈએ. શુદ્ધ પિતાના સત્તગત ધર્મને પ્રકટાવવાને તેમાં સ્થિર ઉપયોગ ધારણ કરવાની જરૂર છે, આભામાં રમણતા કરીને અશુદ્ધ ધર્મકરણને શુદ્ધ ધર્મ કરણ રૂપે પ્રવર્તાવવું જોઈએ. મન, વચન અને કાયાની ચંચલતા વારીને આત્મવીર્યની અચલતા કરવી જોઈએ. વિચારભેદ અને અધિકારભેદે કથાતા એવા સાતનય પ્રતિપાઘ ધર્મને એકાંતનયથી કદિ ઉપદેશ ન દેવાય એમ ઉપગ રાખવા જોઈએ. પિતાના અધિકાર ધર્મથી ઉપરના
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૨ ૩
ધર્મનું અને પોતાના અધિકાર ધર્મથી નીચેના ધર્મનું કદિ ખંડન ન થવું જોઈએ. ઉપર ઉપરના નયકથિત ધર્મની અપેક્ષાએ અધે અનય કથિત ધર્મની અશુદ્ધત તે અશુદ્ધ રમતા દેખીને સાપેક્ષનય દ ધર્મ પ્રરૂપણુનો ત્યાગ કરીને એકાન્ત ઉપદેશ ન દેવા જોઇએ. અમુક અપેક્ષાએ વિચારવાની વિચાર દડિયો છે તેવા તેઓને નય ભાસ પે ન પારેગુમાવવી જોઈએ. નીચાની અપેક્ષા એ ઉપરના ગુરુસ્થાનકે વા ઉપરના નો શુદ્ધ વ! શુદ્ધ કથક છે. પણે નીચાની અપેક્ષા ન લેવામાં આવે તે શુદ્ધ, કોની અપેક્ષાએ ઠરી શકે ! પરસ્પર નયેની સાપેક્ષતાએ પ્રત્યેક વસ્તુનું રવરૂપ અવબોધવું જોઈએ. ધર્માચરણમાં પણ નાની અપેક્ષાએ અને સ્વાધિકારભેદે ભેદ પડે છે. અમુક નય કથિત ધર્મની ક્રિયા છે રૂચિ પ્રાપ્ત થવાથી અન્ય નય કથિત ધમ ક્રિયા વા રૂચિનું ખંડન થતું નથી. હે ચેતન ! નયના સાપેક્ષ ચક્રમાં સમાતા એવા સર્વ ધર્મના રહસ્યરૂપ જૈન ધર્મનું પ્રમાદ દશા ત્યાગીને અપ્રમત્ત ગવડે આરાધના કર ! તારામાં અસ્તિરૂપે રહેલા જ્ઞાનાદિ અન્વયધર્મનું આરધન કરતાં છતાં નાસ્તિરૂપે રહેલા વ્યતિરેક ધર્મનું તે સહેજે આરાધન થાય છે.
સંવત ૧૯૬૮ ના ફાગણ સુદિ ૪ બુધવાર તારર-ર-૧ર પાદરા
શુપયોગ સમાધિમાં હે ચેતન ! તું વારંવાર રમણતા કર ! રાગ અને દેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરીને સ્વભાવમાં રમ. શુદ્ધ પરિણતિમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણને સમાવેશ થાય છે. દર્શન જ્ઞાનને સહાય કરે છે. ચારિત્ર પોતે નાનને સહાય કરે છે. અર્થાત ચારિત્રથી જ્ઞાનની શુદ્ધિ થાય છે. તેમજ શાનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આત્માના ગુણોમાંજ ઉપયોગ રહેવાથી સંવરબાવ પ્રાપ્ત થાય છે. વિભાવ દશામાં પરિણમેલા આત્મ વાર્યને સ્વભાવ દશામાં ક્ષણે ક્ષણે પરિણભાવવું જોઈએ. આત્માના ઉપગથી અશુદ્ધ ભાવને પણ શુદ્ધ ભાવ તરીકે પરિણુમાવી શકાય છે. શુદ્ધપગમાં રમણતા કરવા માત્રથી જ અશુદ્ધ ભાવને નાશ થાય છે. દુર્ગુણોને નાશ કરવા માટે સદ્દગુણનું જ વારંવાર ધ્યાન ધરવું જોઈએ. જ્યાં ત્યાં દણને જોવા વા દુર્ગુણેમાં લક્ષ્ય રાખવું તેના કરતાં સશુ જ્યાં ત્યાં
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૪
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
ગુણ ઉત્તમ ધર્મ કાર્ય
થાય છે માટે દુર્ગુણાને
જોવા અને સદ્ગુણૢામાં લક્ષ્ય રાખવું તે અનંત છે. ઊાયા આભાના સગુણેનુ આચ્છ'દન સદ્ગુણેા રૂપે ફેરવી નાંખવા જાઇએ. સદ્ગુણૢાની પ્રાપ્તિ માટે હું આત્મન્ ! તું ક્ષણે ક્ષણે પ્રયત્ન કર ! ઇન્દ્રિયે!ના વિષયને ગ્રહણ કર્યા વિના જે અન્તર્માંથી આનન્દ ૐ છે, તે આનન્દને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ મનને જડ પદાર્થો સુખકર ન લાગે અને દુ:ખકર ન લાગે અને મન આત્માની સાથે લાગેલું હોય તે વખતે જે સુખ થાય છે. તેને આત્મિક સુખ કહી શકાય છે.
×
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬૮ ના ફાગણ સુદ ૫ શુક્રવાર તા. ર૩-૨-૧૯૧૨ પાદરા.
ભાવીભાવ ઉપર કેટલાક જીવા આધાર રાખીને ઉદ્યમ કરતા નથી. ઉદ્યમ કરતાં કાર્યની સિદ્ધિ ન થાય ત્યારે બનવાનુ હતુ તે બન્યુ એમ દરેક બાબતમાં નિશ્ચય કરવા. છદ્મસ્થ મનુષ્યાને કેવલજ્ઞાન નથી તેથી તેઓએ ઉદ્યમ કરવા જોઇએ. પંચસમવાયમાં કાઇ અપેક્ષાએ ઉદ્યમની પ્રધાનતા છે. મોક્ષની પ્રાપ્તિમાં પણ જ્ઞાનદર્શીન અને ચારિત્રના ઉદ્યમની આવશ્યકતા છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે પરમાત્મતત્ત્વની આરાધના કરવી જોઇએ. અશુદ્ધ પ્રીતિને શુદ્ધ પ્રીતિરૂપે પરિણમાીતે આત્માની પરિણતિની ઉચ્ચતા કરવી જોઇએ. શુદ્ધ પ્રીતિવડે સદ્ગુરૂ અને ધર્મની આરાધના કરવી જોઇએ. અશુદ્ઘ પ્રીતિથી સંસારની ઉત્પત્તિ થાય છે, અને શુદ્ધ પ્રીતિવડે શુદ્ધાત્મધ સુષ્ટિની રચના થાય છે. અશુદ્ પ્રીતિથી ઉપાધિ વધે છે, અને ચિત્તની ચંચલતા વૃદ્ધિ પામવાથી આત્મ વીની પણ ચ ંચલતા વધે છે. શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાનથી ઉપાધિ ટળે છે. અને મનની ચંચલતા ટળે છે. તેમજ આત્મ વીની સ્થિરતાના હેતુઓની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાનથી પેાતાના આત્મા સુધરે છે, તેમજ પેાતાના સસમાં આવનાર અન્ય આત્માએ પણ સુધરે છે. શુદ્ધ પ્રીતિના અનુષ્ઠાનથી સાત્વિક દશા ઉત્પન્ન થાય છે. તેમજ રજોગુણ અને તમેગુણની નારા કરી શકાય છે. વિનય અને બહુમાન પૂર્વક ભકિત અનુષ્ઠાન વડે ધર્મની આરાધના કરવી.
X
X
For Private And Personal Use Only
×
X
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
29
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
સાંવત્ ૧૯૬૮ ફાગણ સુદ ૮ સામવાર તા. ૨૬-૨-૧૯૧૨ પાદા.
જે ઉત્તમ શ્રાવક હોય છે તે દ્રવ્ય શ્રાવકના એકવીશ અને ભાવ શ્રાવકના સત્તર ગુણી પૈકી અમુક ગુણ વડે તા અલ કૃત હોય છે. નીતિના સા જેના આચારમાં અને વિચારમાં છે તે શ્રાવક કહેવાય છે. માર્ગો તુસારિના ગુણા વડે શ્રાવક જગતમાં શૈાભી શકે છે. પરમા બુદ્ધિથી પાપકારનાં કાર્યો કરીને શ્રાવક પોતાનુ જીવત દૃષ્ટાન્તીભૂત કરે છે. ધર્મોનાં રહસ્યા સમજવા માટે સદ્ગુરૂના ઉપદેશનુ પાન કરે છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કયાલક્ષણુ એ પાંચ પ્રકારના સ્વાધ્યાયને પેાતાના અધિકાર પ્રમાણે કરે છે. વ્રતાથી અને વિશાળદષ્ટિથી અન્ય ધર્મ પાલક મનુષ્યાની પ્રશંસાને પાત્ર બને છે. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારે વર્ગનું આરાધન કરે છે. પોતાના સદ્વિચારાને સર્વત્ર ફેલાવા કરે છે, મૈત્રી, પ્રમાદ, માધ્યસ્ય અને કારૂણ્ય આ ચાર પ્રકારની ભાવના વડે પેાતાના આત્માને ક્ષણે ક્ષણે શ્રાવક ઉચ્ચ કરે છે. જ્ઞાનને સમજીને સત્ ક્રિયાઓને આચારમાં મૂકે છે. સાધુઓ પર જે પૂજ્યભાવને ધારણ કરે છે. અને શ્રાવપર ભક્તિભાવને ધારણ કરે છે, અને જૈનેતર મનુષ્યા પર્ કરૂણાભાવને ધારણ કરે છે વા મધ્યસ્થભાવને ધારણૢ કરે છે તયા સદ્ગુણાથી ઉચ્ચ બનનાર મનુષ્યાપર પ્રમાદ ભાવને ધારણ કરે છે, અને દુર્ગુણા ગ્રહીને પડનાર જીવેા પર કણાભાવ ધારણ કરે છે, વિવેકદૃષ્ટિથી તે સર્વ બાબતના વિચાર કરે છે, ગુરૂની સેવા-ભક્તિથી તે પેાતાના આત્માને નિર્મલ કરે છે, સંસારરૂપ કેદખાનામાંથી છુટવાને માટે તે પ્રયત્ન કરે છે, શાન્તરસ વડે તે આત્માને પોષે છે પેાતાના સમાગમમાં આવનાર મનુષ્યાની ધદૃષ્ટિ ખીલવવા પ્રયત્ન કરે છે. સાધ્વર્ગ અને સાધ્વીવની વૃદ્ધિ થાય એવા ભક્તિભાવ ધારણ કરે છે, વકૃત્યમાં શૂર બને છે, અને પાપકૃત્ય કરવ માં ભીરુ બને છે, કાઇના હતા વા અતા દાણાની નિન્દા કરતા નથી, ધર્મ જ્ઞાનને ફેલાવા કરવા પ્રયત્ન કરે છે. સાધુ્રવર્ગ અને સાધ્વી વર્ગને આહારાદિ દાન આપીને પેાતાના આત્માની શુદ્ધિ કરે છે.
X
*
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
૨૨૫
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ફાગણ સુદ ૧૦ મંગળવાર તા. ર૭-ર-૧૨ પાદરા
કેટલાક સમયસારીયાની પેઠે એકાત અધ્યાત્મજ્ઞાનને ગ્રહણ કરી ગૃહસ્થને ગુરૂ સ્થાપીને અસંયતિની પૂજાના પ્રવર્તક બને છે તે જેનાગમોથી વિરૂદ્ધ જણાય છે. કેટલાક એકાન્ત ગ૭ ક્રિયાની માન્યતાને મુખ્ય ધર્મ માનીને અને ક્રિયાનો પક્ષ લઈ અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષીઓ બને છે તે પણ જૈનાગરમોથી વિરૂદ્ધ જણાય છે. એકાન્ત અધ્યાત્મજ્ઞાન વા. દ્રવ્યાનુયોગની માન્યતાને સ્વીકારીને ગૃહસ્થને ગુરૂ માનવા વાળાઓની એવી દષ્ટિ બની જાય છે, કે તેઓને સાધુવર્ગ ઉપર ચારિત્રયની અપેક્ષાએ ગુરૂબુદ્ધિ રહેતી નથી, તેથી સાધુવની હાનિ તથા તેઓની હાનિ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બે માર્ગથી બકુશ અને કુશીલ નિગ્રંથોનું સ્વરૂપ ગુરૂગમ દ્વારા અનુભવમાં આવે તો સાધુવર્ગ પ્રતિ અરૂચિ ઉત્પન્ન થઈ શકે નહિ. સાધુઓ પોતાના જ્ઞાન, ત્યાગ અને વિરાગ્ય માર્ગથી પિતાને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. સાધુઓના આચાર સંબંધી ટીકા કરનારાઓ તો ઘણું ગૃહસ્થ જોવામાં આવે છે. પણ સાધુ થઈને પોતે તે પ્રમાણે વર્તીને અન્યને દાખલ આપનાર કોઈ વિરલા શ્રાવક હોય છે. દુનિયામાં ટીકા કરનારાઓ તે લાખે છે પણ પિતાની ટીકા ન થાય તે પ્રમાણે વર્તનાર તે અલ્પ હોય છે. મધ્યસ્ય ગુણ પામીને શ્રાવક સત્ય ગ્રહણ કરી શકે છે. પરસ્પરને વિચારની ભિન્નતાથી વ્યક્તિને મૂઢ મનુષ્પો ધારણ કરે છે. વિચારભેદસહિષ્ણુતા, મતભેદસહિષ્ણુતા અને આચારભેદસહિષ્ણુતાના ગુણને પ્રાપ્ત કરીને ઉત્તમ મનુષ્ય પિતાના સદુવિચારને જગતમાં ઘણી સારી રીતે ફેલાવી શકે છે. મતભેદ સહીને શાસ્ત્રાધારે પોતાના ઉત્તમ વિચારોને લાભ અન્યને આપવા પ્રયત્ન કરે. જ્ઞાન અને ક્રિયામાં રસિકતા પ્રકટાવવી જોઈએ. ધર્મને દેશીઓને શુદ્ધ પ્રેમ અને ઉપદેશથી જીતવા જોઈએ. ખરા જેને ધર્મષીઓને આત્મપ્રેમથી મહાત્માઓ જીતી લઈને તેઓને મોક્ષમાર્ગમાં વાળે છે.
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ ફાગણ સુદ્ધિ ૧૧ બુધવાર તા. ૨૮-૨-૧૨ પાદરા, આત્માના જ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવાથી આત્માનું વીર્ય પરભાવમાં પરિણમ્યુ* હોય છે, તે ટળીને આત્માનું વીર્ય પોતાના શુદ્ધભાવમાં પરિણમે છે. આત્માના સ્વરૂપમાં ર્ગાવવાના વીર્યાંલ્લાસ જેમ જેમ વૃદ્ધિ પામે છે. તેમ તેમ આત્મવીર્યની વૃદ્ધ થાય છે, અને કર્મ પ્રકૃતિનું અપવર્તન થાય છે. અશુભ પરિણામ ઢળીને શુભપરિણતિથી પરિણમતાં અશુભકર્મનું અપવન યાય છે, અને શુભકમ નું ઉન થાય છે. તેમજ અશુભકર્મ તું પણ શુભકરૂપે સક્રમણ થાય છે. આત્માના અસખ્યાત પ્રદેશમાં વ્યાપી રહેલા જ્ઞાનાદિ ગુણાનુ એક સ્થિર પયોગથી ધ્યાન ધરવાથી શીઘ્ર આત્માની ઉજ્જવલતા થાય છે, અને પરભાવપરિણતિમાં પરિણમેલુ આત્મવી પણ સ્વભાવપરિણતિરૂપમાં પરિણમે છે. આત્માના સ્વરૂપને વિચાર કરતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐકય સ્થિરવ થતાં તેમાં રત્નત્રયીને અન્તર્ભાવ થાય છે. આત્માના શુભ પરિણામરૂપ શુભ અધ્યવસાય પોતે અશુભપુદ્ગલરૂપ પાપલિકની સાથે સબંધવાળા યને પાપપુદ્ગલાને ગ્રહણ કરીને આત્માના પ્રદેશેાની સાથે ક્ષીરનીરની પેઠે પરિમાવે છે. અશુભ અધ્યવસાયા વા સકલ્પ કરવાથી પોતાની અને પરજીવાની હાનિ કરી શકાય છે, અને શુભ અધ્યવસાયા વા શુભ સંકલ્પે કરવાથી પોતાને અને પરને શાતા કરી શકાય છે. પરતે અમુક બાહ્ય કારણેાથી શાતા કરી શકાય છે. અશુભ અધ્યવસાયેા ટાળીને શુભ અધ્યવસાયા કરવા. શુભ વા અશુભ અધ્યવસાયમાં આત્માનું વી વસ્તુત: શુભ અશુભ રૂપે પરિણમેલુ હાય છે. આત્માના શુદ્ધ અધ્યવસાયમાં આભાનુ વાર્યાં વસ્તુતઃ જોતાં શુદ્ધ રૂપે પરિણમેલુ હોય છે. શુભ વા અશુભ ક વા દેહ વગેરેનું મૂળ શુભાશુભ અધ્યવસાય છે. અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધમાં જવા પ્રયત્ન કરવા, કાઇને શુભ અધ્યવસાયે થતા હોય તે તેમાં વિઘ્ન કરવુ નહિ. શુભ અધ્યવસાયેા કરતાં ભાવ સવર રૂપ શુભ અધ્યવસાયા અનન્ત ગુણ ઉત્તમ છે. આત્માને સમ્યગ્ અવાધીને આત્મારૂપે પરિણમવાથી પરભાવમાં પરિણુમેલું અનન્ત વીય પશુ પુદ્ગલ ભાવમાંથી છૂટીને પોતાના શુદ્ધ રૂપમાં પરિણમે છે. શુભ અને અશુભ સકલ્પ બળથી શુભાશુભાદિ પર વસ્તુ સયેાગી વીર્ય થાય છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી આત્માને લાગેલાં કર્મ ટળે છે તથા આત્માના શુદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. તે શુદ્ધપર્યાય મેક્ષ રૂપ કહેવાય છે.
X
X
X
X
For Private And Personal Use Only
૨૨૭
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૮
સવત્ ૧૯૬૮ ની સાલનાવિચારે.
સવત્ ૧૯૬૮ ના ફાગણ સુર્તિ ૧૪ શનિવાર તા. ૨-૩-૧૨ પાદ.
આત્માના સદ્ગુણા ખીલવ્યા વિના કદિ મહાન થઇ શકાતું નથી. ઉત્તમ પુરૂષોનાં ચરિત્રા વાંચીનેે આત્મતિના માર્ગ ગ્રહણ કરવાના છે. સદ્ગુ ણેાના સંચય કરવાથી ગુણામાં પરિણમેલી શક્તિ પોતાનું અશુદ્ધપણુ ત્યાગીને સદ્ગુણેમાં પરિણમીને શુદ્ધપણે પરિણમે છે. તીય કરાદિનાં જીવન ચરિત્રા વાંચીને સદ્ગુણામાંજ પ્રવૃત્તિ કરવાની છે. શુદ્ધ પ્રેમનેા મહાસાગર પ્રકટાવ્યા વિના આત્માને લાગેÀા પાપ કાદવ ધાવાતા નથી. એક પણુ દુગુ ણુનું પાષણ ન થાય અને સદ્ગુણા અને તેના હેતુઓમાં પ્રવૃત્તિ થાય એવા અને તેમજ સર્વ જીવાતે મૂળ સત્તાએ પરમાત્મબુદ્ધિથી જોવાની શક્તિ અર્પનાર શુદ્ધ પ્રેમ છે. સ્વાદિ દોષ વિના સ્વકીય આત્માની પેઠે સ આત્માઓને જોનાર, શુદ્ધ પ્રેમના સાગરમાં સ્નાન કરીને પરમ સમતા રસની શીતલતાને પ્રાપ્ત કરે છે. શુદ્ધપ્રેમીએ સંકુચિતવૃત્તિથી કદિ ધર્મના માર્ગ પ્રરૂપી શકતા નથી. સવ વેને સ્વાત્મ સમાન માનીને તેની રક્ષાદિ કરવામાં પ્રવૃત્તિ કરવી એજ ખરેખરી ઉત્તમ જગત્સેવા છે. જે જે ગુણા શુદ્ધ પ્રેમબળ વડે પેાતાનામાં જે જે અશે પ્રકટાવ્યા છે તે તે અંશે અન્યા ઉપર પણ તે તે સદ્ગુણેાની છાપ પાડી શકાય છે. કાઇ પણ પ્રકારની શક્તિ અને રૂચિથી ભિન્ન લૈાકિક વા ધાર્મિક રૂઢિના વશ થઇને આત્માને ગાડરીયા પ્રવાહમાં વહેવરાવવાથી ઉપરના પગથી ઉપર ચઢી શકાતુ નથી. હું આત્મન્ ! નિષ્કપટભાવે પોતાના માર્ગ ગ્રહણ કરી લે. સદ્ગુાથે કરેલા એક સકલ્પ પશુ નિષ્હ જવાના નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખ. જીવાની યાગ્યતા પ્રમાણે ભલુ કરવા પ્રયત્ન કર ! નિંદા વગેરેથી જરા માત્ર અનુસાહી બનવું જોઇતું નથી. જ્ઞાની મનુષ્યાની સદાકાલ ઉચ્ચાષ્ટિ રહે છે. હું ચેતન ! હારા મૂળ સ્વભાવ ધમથી જગતને દેખીશ તેા વિશાલ દૃષ્ટિ પ્રતિદિન ખીલ્યા કરશે. આ જ ધર્મવ્યાપાર પ્રતિદિન કરવાને છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર
૨૯
સંવત્ ૧૯૬૮ ના ફાગણ સુદિ ૧૫ રવિવાર
તા૦ ૩-૩-૧૯૧૨ પાદરા, જૈન ધાર્મિક વિચારોને પ્રચાર કરવાને માટે ઉચ્ચ કેળવણું જેમાં મળે એવી ગુરૂકુલ આદિની સંસ્થાઓ ખોલ્યા વિના જૈનેને છૂટ નથી. જેનોની વસતી છેલ્લા પોણોસો વર્ષથી બહુ ઘટવા લાગી છે. જન્મ કરતાં મરણની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. આ પ્રમાણે સો વર્ષ સુધી આવી સ્થિતિ ચાલશે તો, જનોની સંખ્યા થોડી થવાને મોટો ભય રહે છે. માટે આ બાબતના ઉપાયો શોધી કાઢવાની ઘણી જરૂર છે. આ કાર્ય શ્રાવકોનું છે, શ્રાવકોને જાગ્રત કરવા ગુરૂકુળ વગેરે ઉત્તમ સંસ્થાની ઘણું જરૂર છે. સર્વ જાતે હવે જાગ્રત થઈ ગઈ છે. હવે તો જૈનેને જાગ્યા વિના બીલકુલ છુટકો નથી. જૈનો જે પ્રમાદમાં પડી રહેશે ને અમૂલ્ય સમયને નકામે ગાળશે તે તેમના જેટલો કોઈને પશ્ચાત્તાપ કરવો પડશે નહિ. જમાને હરિફાઈન આવી પહોંચ્યો છે. જેનધર્મનાં ઉત્તમ રહસ્યોને બહાર મૂકવાં જોઈએ. સંકુચિતરિને દૂર કરીને સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન માની તેઓના કલ્યાણાર્થે જેનધર્મને બોધ દેવો જોઈએ. અન્ય કોમેનું જૈનધર્મ પ્રતિ ચિત આકર્ષાય એવા ઉપદેશે અને ગ્રથોને રચવા જોઈએ. જૈનધર્મના જેવા આચારો અને વિચારો ખરેખર અન્ય ધર્મમાં નથી. પણ જેને પોતે તેમનો યથાશક્તિથી સમ્યમ્ રીત્યા લાભ લઈ શકે એમ પણ સામાજિક વિચારદષ્ટિથી અવલોકતાં જણાયું નથી. અન્યધર્મીઓને માટે જૈન ધર્મનાં તત્ત્વોને પ્રકાશ કરવો જોઈએ. જૈનધર્મને અમુક જાતિ સાથે સંબંધ નથી. સ્વદેશીય જાતિવાળાઓને માટે જૈનધર્મ ખુલ્લો છે. અરે ! જૈન શાસન દેવતાઓ! તમ ઉપયોગ ધારણ કરો ! જેન ધર્મ અને જેને અભ્યદય થાય તેના ઉપાયોમાં જૈનયોદ્ધાઓને સહાય કરો, જૈનધર્મના પરમાર્થ દયાદિ વિચારોની દુનિયાને ઘણી જરૂર છે. જૈનધર્મને ફેલા કરે અને જૈનધર્મના ઉદ્ધારમાં ભાગ લે એવા મહાત્માઓ પ્રકટી નીકળે. જેમાં રહેલી સમુચિત શક્તિ પ્રકટ થાઓ. ઈર્ષા, કુસંપ, સ્વાર્થ અને અહંકારના વિચારોને પરિહાર કરી છના સેવક બનીને ધર્મની સેવા બજાવવી જોઈએ,
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ના ફાગણ વદિ ૧ સેમવાર તા. ૪-૩-૧૯૧ર પાદરા.
નામ, કીર્તિ, મહત્તા અને પ્રતિકાના પરપોટાની આશા રાખીને જગત નું અને તેમજ પોતાનું શ્રેયઃ કરવામાં પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ થઈ શક્તી નથી, હું અન્યના કરતાં મહાન છું એવી અહંતાને ભૂલીને સર્વ આત્માઓને સમાન માનીને તેઓના સદ્ગોની ઉન્નતિ જે જે ઉપાયો વડે થાય તે તે ઉપાયોને આદરવારૂપ સેવા કરવી જોઈએ. આવી દશામાં આવનાર મનુષ્યને સર્વને સદગુણો ખીલવવા માટે નિષ્કામ સેવાને અધિકાર પ્રાપ્ત થાય છે. કોઈના પણ આત્માને શત્રરૂપ ન કલ્પતાં તેની ઉન્નતિ અર્થે યથાશક્તિ બનતું કરવું જોઈએ. આવી રીતે સર્વ જીવોના સેવક વા મિત્ર બનીને તેઓનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરનાર મનુષ્ય ખરેખર અનેક મનુષ્યોને જૈનધર્મ સમ્મુખ કરી શકે છે. જે મનુષ્ય નામ, રૂ૫, લક્ષ્મી, કામ, ભોગ અને બાહ્ય મમત્વમાં મુંઝાય છે તેઓને ધર્મની દરકાર રહેતી નથી. તેઓ નામાદિકના સેવક બનવાથી પરમાર્થના સેવક બની શકતા નથી. શ્રી વીર પ્રભુની પેઠે ધન, કીર્તિ, શાતા વગેરે બાહ્ય વસ્તુઓને જેઓ નાકના મેલની પેઠે ત્યાગ કરીને આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે તેઓ ધર્મને પ્રચાર કરવા સમર્થ થાય છે. ભારતવાસી આર્ય જેને જે હવે સ્વાર્થ ત્યાગીને પોતાના અને જગદ્ગુના ઉદ્ધાર માટે જાગ્રત નહિ થશે તે તેઓ મનુષ્યની કટિમાં પણ પિતાને ગણાવવાને લાયક રહેશે નહિ. જેઓ જૈન ધર્મને ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખે છે તેઓએ નવીન પત્થ કાઢવાની કલ્પના પણ મનમાં ન કરવી જોઈએ. પન્થ કાઢનારાઓની ટુંકી દૃષ્ટિ હોય છે. વિશાલદષ્ટિ વિના વિશાલ જેનું ક્ષેત્ર છે એવા જૈન ધર્મને અધિકારી કોઈ બની શક નથી. અત્ર એટલું વિશેષ સમજવું કે વિશાલદષ્ટિને અર્થ જૈનસિદ્ધાંતોથી વિપરીત મનની અસત્કલ્પનારૂપ કેઈએ ન સમજવો જોઈએ. ઉદાર મન રાખીને ધર્મની અપૂર્વ ભેટ ખરેખર અન્યોને આપવી જોઈએ. પોતાના ધર્મમાં સર્વ સુખની કુંચી છે. માટે જેનેએ પિતાના જૈનધર્મને ઉદારભાવથી પ્રસાર કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના ફાગણ વદિ ૨ મંગળવાર તા. ૫-૩-૧૯૧૨ પાદરા
વિશેષાવશ્યક વિગેરે ઉત્તમ ગ્રો વાંચ્યા વિના વા સાંભળ્યા વિના મનુખે સ્વાદામાર્ગનું વિશેષતઃ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. સિદ્ધાંતોનું જ્ઞાન કર્યા વિના ખરેખરો ઉપદેશ આપી શકાતું નથી. ટીકાઓ, વૃત્તિ વગેરે વાંચ્યા વા સાભળ્યા વિના પૂર્વાચાર્યોના જ્ઞાનને તથા તેમની ઉત્તમતાનો
ખ્યાલ આવી શકતો નથી. જે જે આચાયોના બનાવેલા ગ્રન્થ વાંચવા, સાંભળવા તેમાં વિશેષ એટલું છે, કે તેઓના પ્રતિ ઉચ્ચ પ્રેમરૂપ ભક્તિ દર્શાવવી. એમ કરવાથી તેઓનાં હૃદય ખરેખર શ્રોતાઓ તથા વાચકોના હૃદયમાં ઉતરે છે. પૂર્વાચાર્યોના ગહન ગ્રન્થોને સાર લીધા વિના તેમના વિષે અભિપ્રાય બાંધી શકાતું નથી. પૂર્વ પુરૂષ પ્રતિ પૂજ્યબુદ્ધિ રાખવાથી શાતા તથા વકતાને ખરૂં તવ પ્રાપ્ત થાય છે. પૂર્વાચાર્યોએ તે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને લઇ લખેલા ગ્રન્થને અધિકાર, સમય, હૃદય ધ્વનિના પરમાર્થોનું જ્ઞાન થાય તેવી રીતે વાંચવા જોઈએ. લેખકો ઘણું લખે છે તોપણ જે જાણે છે તેમાં ઘણો થોડો ભાગ લખી શકે છે વે બોલી શકે છે. મધ્યસ્થષ્ટિથી લેખ્ય વિષયની તુલના કરવી જોઈએ. પક્ષપાત દષ્ટિથી કોઇપણ પુસ્તક વાચવાથી પરિપૂર્ણ સાર ખેંચી શકાતો નથી. કોઈ પણ પુસ્તક : પર વિવેચન વા ટીકા કરવી હોય તે મૂળ ગ્રન્ય રચનાર ઉપર પૂજ્ય પ્રેમબુદ્ધિ રાખ્યા વિના સારૂં વિવેચન કરી શકાતું નથી. કોઈપણ સારા મનુષ્યનું ચરિત્ર લખવું હોય તે તેના સગુણોને શોધી કાઢવા અને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરવો. શુદ્ધ પ્રેમ ધારણ કરીને ચરિત્ર લખતાં જીવન રૂ૫ રેખા સારી રીતે દેરીને તેને રંગી શકાય છે ઉત્તમ મનુષ્યોનાં ચરિત્રે વાચવાથી તથા લખવાથી પિતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે. ઉત્તમ પૂર્વાચાર્યોનાં જીવન ચરિત્રે આકર્ષક પદ્ધતિથી લખાવાની ઘણી આવશ્કતા છે.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ફાગણ વદિ ૪ ગુરૂવાર તા. ૭-૩-૧૯૧ર પાદરા.
અનેક પ્રકારની ભાષાદિની પંડિતાઈ મેળવીને જે મનુષ્ય ગર્વ ધારણ કરે છે તે મનુષ્યત્વને યોગ્ય નથી. અન્ય મનુષ્યની ગમે તે રીતે હલકાઈ કરીને પિતાને ઉત્કર્ષ કરવાને માટે જે પ્રયત્ન કરે છે. તે અસ્ત થતા દીપકના નેજની ઉપમાને ધારણ કરે છે. જેઓના મનમાં અને ઉત્કર્ષ સહન થતું નથી તેઓની પંડિતાઈમાં ધૂળ જાણવી. અધ્યાત્મ યોગમાં રમણતા કરનારની બાહ્ય વિદ્વત્તા સફળ થાય છે. પ્રશસ્યપ્રેમમય જેની દષ્ટ બની નથી તેની આંખમાં દેષને વિકાર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થયા કરે છે. પિતાના આત્માના જ્ઞાનાદિગુણો પ્રકટાવવાની ઇચ્છા જેના મનમાં થઈ નથી તે મૂઢ છવધ્યાને પાત્ર ઠરે છે. જે શ્રાવકામાં શ્રાવકના એકવીશ ગુણ આવ્યા નથી અને ભાવ શ્રાવકનાં સત્તર ગુણ આવ્યા નથી તેઓએ સાધુઓ વગેરે અન્યની નિંદામાં ન પડતાં ઉપર્યુક્ત ગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. સાધુઓએ પિતાના આચારો અને સુવિચારોથી પૃથ્વીને શોભાવવી જોઈએ. ઉત્તમ ચારિત્ર વિશિષ્ટ મનાવસ્થાથી પણ અન્ય મનુષ્પા૫ર ચારિત્રની જે અસર કરી શકાય છે તે ઉત્તમ ચારિત્ર વિહીન દશા વિશિષ્ટ ચારિત્રપદેશથી કદિ અસર કરી શકાતી નથી. મૌન રહીને પણ સદ્દગુણોને જે ઉપાર્જન કરે છે, તેઓના ગુણોની સુપાસના બેલ્યા વિના સર્વત્ર પ્રસર્યા કરે છે. લોકોમાં કીર્તિ વધે વા અમુક પ્રકારના સ્વાર્થની સિદ્ધિ હા મારું નામ પ્રખ્યાતિમાં આવે ઇત્યાદિ અપ્રશસ્ય ઇચ્છાઓનો ત્યાગ કરીને ઉત્તમ ચારિત્રમાં પ્રયત્ન કરવાથી કોને સન્માર્ગે વાળી શકાય છે. કેટલાક નહિ બોલનાર અને ઉત્તમ ગુણ ચારિત્ર ધારણ કરનાર મનુષ્યને દેખીને ઘણું લોકો પોતાની મેળે તેવા પ્રકારના ઉચ્ચ ચારિત્રગુણી થવાને માટે પ્રયત્ન કર્યા કરે છે. ઉત્તમ ચારિત્ર હોય અને ઉત્તમ ઉપદેશ દેવાની શક્તિ હોય છે તો દૂધમાં સાકર ભળ્યા જેવું થાય છે. અહંકાર ત્યાગીને પંડિતપણું પ્રાપ્ત થતાં ઉત્તમ સગુણમય ચારિત્રમાર્ગમાં યત્ન કરીને વિદ્વત્તાની સફલતા કરવી જોઈએ. બહુ બેલવા કરતાં થોડું બોલીને પિતાના ગુણવડે અન્યોને ઘણી અસર કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના ફાગણ વદિ પ શુક્રવાર તા. ૮-૩-૧૯૧૨ પાદરા.
ઠેષાગ્નિ જ્યાં ઉપજે છે તે સ્થાનને નાશ કરી દે છે. જે મનુષ્ય દેવાગ્નિનું સેવન કરે છે, તેઓ પોતાના આત્માના ગુણોને બાળે છે. પાગ્નિને જેઓ શાંત કરી દે છે, તેઓ માનવજાતિનું કલ્યાણ કરવા સમર્થ બને છે. દુર્ગુણો ઉપર જય મેળવ્યા વિના મનુષ્યો ખરા બહાદુર ગણી શકાતા નથી, વિષય વાસનાઓ અને અનેક પ્રકારના સ્વાર્થરૂપ પશુઓને જ્ઞાનાશિમાં જે હોમ કરે છે તે ખરે ભાવયજ્ઞકરનાર જાણો. પ્રાણધારી પશુઓને જેઓ હેમમાં હોમે છે, તેના કરતાં રાક્ષસોની ઉપમાને અન્ય કો મનુષ્ય ધારણ કરી શકે ? અશુભ સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કર્યા વિના દયા અને દાન કરી શકાતું નથી. જેટલા અંશે દાન કરી શકાય છે તેટલા અંશે ત્યાગ અને મમતાને ત્યાગ કહી શકાય છે. અશુભેચછાઓનો ત્યાગ કર્યા વિના કદાપિ ઉચ્ચપદ પ્રાપ્ત થઈ શકતું નથી. જે મનુષ્યો શુભેચ્છાઓ વડે પિતાનું હદય ભરી દે છે. તેઓના આત્મામાં સદ્ગણો ઉગી શકે છે. પ્રબળ પુરૂષાર્થ ફેરવીને અશુભેચ્છાઓની સાથે યુદ્ધ કરીને સાધુઓએ મહાવીર યોદ્ધા તરીકે પોતાનું નામ દીપાવવું જોઈએ. કોઈ પણ સાધુ અગર શ્રાવકના મનમાં અન્યનું બુરું કરવાની ઈચ્છા વા પ્રવૃત્તિ થાય, તો તે સાધુ અગર શ્રાવક ખરેખર મહાવીર પ્રભુના માર્ગથી ભ્રષ્ટ થાય છે. શ્રી મહાવીર પ્રભુની જેવી ચંડકૌશિક ઉપર અત્યંત કરૂણાદષ્ટિ રહી હતી તેવી મહાવીરના અનુયાયિની દૃષ્ટિ થાય તે તેઓના સહવાસથી અન્ય મનુષ્યો ઉપર પણ સારી અસર થયા વિના રહે નહિ. જેના શુભાચારે અને શુભ વિચારમાં એટલું બધું બળ છે, કે તેની અસર અન્યોને થયા વિના રહેતી નથી. માનવ બંધુઓએ દરરોજ ઉત્તમ આચારો અને વિચારોને વધારવા પ્રયત્ય કર્યા કરવો. અશુભ વિચારેના મૂળને ઉખેડી નાંખવું જોઈએ. હે આર્યજેને ! આત્માના સદુગુણો ખીલવવાનો અમૂલ્ય સમય મળ્યો છે તેને સફળ કરો !
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯:૮ ફાગણ વદિ શનિવાર તા. ૯-૩-૧૧ કનક અને કામિનીને ત્યાગ કરવો સહેલ છે, પણ પરનિંદા અને ઈર્ષ્યાને ત્યાગ કરવો મુશ્કેલ છે. જે મનુષ્ય પરની નિંદા કરવામાં યોગનું બળ વાપરે છે તેઓ ગની શક્તિને હારી જાય છે. કોઈની પણ નિંદા કરવા પહેલાં જે મનુ વિચારે તે ખરેખર નિંદા કરવાની ટેવ છોડી દે. અન્યની નિંદા કરનાર પિતાના આત્માને અપકર્ષ કરી શકે છે. નિંદા કરનારની જીભ તરવારની ધાર સમાન છે, અને ઈર્ષ્યા કરનારની આંખ ખરેખર ધૂમકેતુની ઉપમાને ધારણ કરે છે. નિંદા અને ઈર્ષ્યા કરવાથી આત્માની નિર્મલતા વધતી નથી, પંડિતાઈ મેળવવી સહેલ છે, સાધુનો વેષ ધારણ કરવો સહેલ છે, પણ નિંદા અને ઇષ્યને ત્યાગ કરવો મુશ્કેલ છે. વિષ ધારણ કરનાર સર્ષથ, પ્રાણુઓ ભય પામે છે, તે પ્રમાણે ઈર્ષાલુ અને નિંદા કરનાર મનુષ્યથી સવે લાકે ભય પામે છે. શ્રી મહાવીર પ્રભુ એવો ઉપદેશ છે કે પાપી જીવન ઉપર પણ કરૂણાભાવ ચિત્તવે. પણ તેને ધિક્કારીને વા તેના ઉપર ક્રોધ કરીને નવાં કર્મ બાંધવાં નહિ. જે મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલવા પ્રયત્ન કરે છે, તેઓએ સર્વ દેશી છો ઉપર કરૂણભાવ ધારણ કરવો અને જેમાં જે જે અંશે ગુણે હોય તેઓના તે તે અંગેના ગુણ પર પ્રમોદભાવ ધારણ કરવો. મનુ
માં રહેલા આત્માઓ ઉપર જેઓના હદયમાં પ્રેમ પ્રકટે છે તેઓ કદાપિ કોઈની નિંદા વા ઈષ્ય કરતા નથી. કદાપિ પોતાનાથી મોહના યોગે નિંદાથી દોષોમાં પ્રવૃત્તિ થાય છે તે પોતાના આત્મામાં પુનઃ તે તે દે ન પ્રકટ એવા સખ્ત ઉપાયોને યોજે છે અને શ્રી વીરપ્રભુના માર્ગમાં ગમન કરે છે. અનિંદક અને ઈર્ષાના ત્યાગી મનુષ્યોનાં હૃદય નિર્મલ થવાથી તેઓના હૃદયમાં સમ્યમ્ જ્ઞાનને પ્રકાશ થઈ શકે છે અને તેવા મનુષ્ય સર્વ પ્રાણી માત્રના પ્રેમપાત્ર બને છે અને તેઓજ અન્યોને સહાય આપીને મેક્ષ માર્ગની મુસાફરી શરૂ કરી શકે છે. ગ્રહસ્થાવસ્થામાં વા સાધુ અવસ્થામાં તેઓ પિતાની ફરજ અદા કરવા સમર્થ બને છે.
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૩૫
સંવત ૧૯૬૮ ફાગણ વદિ ૭ રવિવાર તા. ૭-૩-૧૯૧૨ પાદરા.
જે જે ગુણ આત્મામાં પ્રકટાવવા હોય તે તે ગુણને ક્રમવાર વિચારવા, પશ્ચાત તે ગુણોની પ્રાપ્તિ માટે અત્યંત ઉત્સાહ ધારણ કરવો. તે તે સગુણ મારા આત્મામાં ખીલવા જ જોઈએ, એવો નિશ્ચય દઢ સંકલ્પ કરો. દુર્ગુણો પણ સગુણ રૂપમાં કેટલાક ફેરવી શકાય છે. એમ વિચાર કરે. ઉત્સાહબળથી ગુણોનાં રોધક કૌંવરણે ટળે છે એમ નિશ્ચય કરવો. મારામાં સદ્દગુણો પ્રકટાવવાની શક્તિ છે એમ નિશ્ચય કરવો, કોઈ પણ બાહ્ય પદાર્થની વાસના કરવી એ આત્માને મૂળ સ્વભાવ નથી એ દૃઢ નિશ્ચય કરવો. કોઈ પણ પ્રકારની વાસનાવિના કરવા લાયક કાર્યો મહારે કરવાં જોઈએ, એવો દૃઢ નિશ્ચય પ્રકટાવવો જોઈએ. જ્યારે ત્યારે પણ મારું કાર્ય પૂર્ણ થવાનું છે એ દૃઢ નિશ્ચય કરવો. વીતરાગદશામાં ન રહેવાની દશા જ્યાં સુધી મારામાં છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ધારણ કરીને મારે નિષ્કામ ભાવથી ધર્મસાધના સાધવી જોઈએ, એવા પ્રકારનો દૃઢ નિશ્ચય કરો. આત્માની પ્રસન્નતાવડે જીવન ગાળવું જોઈએ. એવો દૃઢ નિશ્ચય કરો. સત્ય પ્રિય અને હિતકારક વચન મારે બેલવું જોઈએ, એવો દૃઢ નિશ્ચય કરવો. જે જે અંશે જેટલું પદાર્થનું સ્વરૂપ જણાય અને તે અન્યને ઉપયોગી થાય તેવું હોય તે તેનું સ્વરૂપ અન્યને કરવું એવો વિવેક કરે. જેટલું સાંભળવામાં આવે, જોવામાં આવે, અને જાણવામાં આવે તેટલું હૃદયમાં રાખવું અને ગમે તે મનુષ્યની આગળ જાણેલું અને દેખેલું એકદમ યોગ્યતા જાણ્યા વિના કહેવું નહિ એ દૃઢ ધુઃ . વિરોધી ગમે તેવી ઈર્ષ્યાથી વાત કરે તે તેઓનું અશુભ કરવા તેઓના જેવો પ્રયત્ન કરવો નહિ એમ મનમાં દૃઢ નિશ્ચય કરવો. કર્મના અચલ સિદ્ધાંત પ્રમાણે છે શુભાશુભ ભેગવે છે. કર્મનો સિદ્ધાંત પ્રમાણે દુખ પ્રાપ્ત થાય છે એમ જાણી સમભાવ ધારીને નવીન કમ બાંધવાં નહિ.
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિયા.
''''''''
*
*
*
* * *
સંવત ૧૯૬૮ ફાગણ વદ ૮ સોમવાર તા. ૧૧-૩-૧ર પાદરા.
મનને આત્માની સાથે જોડી રાખવું. મનને નકામું જ્યાં ત્યાં ભટકવા દેવાથી મનઃસંયમની સિદ્ધિ થતી નથી. આત્માની આજ્ઞા વિના મન સ્વછંદતાથી વર્તે છે ત્યાં સુધી સંકલ્પની સિદ્ધિ થઈ શકતી નથી. આત્માની આજ્ઞા પ્રમાણે મન વ એવો દઢ સંકલ્પ કરીને મનના ઉપર વારંવાર ઉપદેશ દે કે જેથી મનમાં નકામા વિચારો પ્રકટે નહિ. મનમાં કોઈપણ અધિકાર પ્રમાણે ધાર્મિક દેવગુરૂ આદિના વિચારો પ્રકટાવીને તેમાં રસજ્ઞતા ઉત્પન્ન કરવી. મનને તેમાં પ્રેમ લાગે એમ કરવું. દેવગુરૂના પર શુદ્ધ પ્રેમ થવાથી મન તેમાં રમતા કરી શકે છે, અને તેથી મનની શુદ્ધિ થતી જાય છે. આમાના અસંખ્યાત પ્રદેશોમાં એક સ્થિર ઉપયોગથી રમણુતા કરવાથી મન તેમાં લયલીન થઈ જાય છે, અને તેથી આનન્દ રસ પ્રકટે છે. આમાના અસંખ્ય પ્રદેશોમાં રમણતા કરવાને જ્યારે પ્રેમ લાગે છે ત્યારે બાહ્યમાં નીરસતા અનુભવાય છે, અને આત્માના શુદ્ધ પ્રેમની રમણતા પ્રકટવાથી મેહની પ્રકૃતિયાનું પ્રાબલ્ય બહુ ક્ષીણ થઈ જાય છે. દ્રવ્યાનુયોગના તીવ્ર ઉપયોગ વિના અસંખ્યપ્રદેશમાં રમણતા થઈ શકતી નથી, તેથી બાલવોએ તે દેવગુરૂ આદિમાં રમણતા કરીને મનને જોડી રાખવું. સૂક્ષ્મ બાબતથી મન થાકી જાય ત્યારે પૂલ બાબતોમાં મનને જેડી દેવું. મસ્તકને હાનિ પહોંચે અને મન થાકી જાય ત્યારે મનને શાન્તિ આપવી. મનની પાસેથી નિયમસર કામ લેવું જોઈએ. અન્યથા શારીરિક અને માનસિક સ્થિતિ બગડી જાય છે અને આત્માની ઉચ્ચતા કરતાં વિદન વેઠવાં પડે છે. મગજનું યંત્ર બગડી ન જાય એવું લક્ષ્ય રાખવું જોઈએ. મનના ઉપર આત્માની સત્તા એવી ઉત્તમ બેસાડવી કે જેથી મનમાં શક, વિયોગ અને ચિંતા વગેરેના અનુપયોગી વિચારો પ્રકટે જ નહિ. આત્માનું જ્ઞાન સંપ્રાપ્ત કરીને મનના પર અંકુશ મૂકાય એવો આત્માની દશા કર્યા વિના આત્મા ખરેખર મનને કબજામાં રાખવા શક્તિમાન થઈ શકતો નથી. મનને કબજામાં રાખીને ઉપયોગમાં વર્તનાર આત્મા અન્તરજીવનને ભોક્તા બને છે, અને સહજાનંદને રસી થાય છે.
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
સવત્ ૧૯૬૮ ફાગણ વિદે હું મંગળવાર તા. ૧૨-૩-૧૬ પાદા.
કોઇપણુ બાબતમાં રસ પડે ત્યારે ઉંધ આવતી નથી. જેમાં સમજણુ પડતી નથી. અને જે વિષય ગમતે નથી ત્યારે તે તરફના કંટાળા આવે છે. જેની જેટલી દૃષ્ટિ ખીલી છે તેને તે દૃષ્ટિના અધિકારે તે તે વસ્તુમાં રસ પડે છે. માળકોને જેમાં રસ પડે છે, તેમાં યુવાને રસ પડતે નથી. ભેાગીએને જેમાં રસ પડે છે, તેમાં યાગીઓને રસ પડતા નથી, યુવાનને જેમાં રસ પડે છે, તેમાં દેશને રસ પડતા નથી. કથાના અધિકારીઓને કથા સાંભળવામાં રસ પડે છે, તેમાં તત્ત્વવેત્તાઓને રસ પડતે નથી. તત્ત્વવેત્તાએને જે માબતમાં રસ પડે છે, ત્યાં અજ્ઞાનીઓને રસ પડતા નથી. શિકારીઓને જેમાં રસ પડે છે, તેમાં દયાળુઓને તત્ત્વથી જોતાં ખરેખર આનંદ દેખાતા નથી. મિથ્યાત્વીએને જેમાં રસ પડે છે, તેમાં સમ્યગ્દષ્ટિયાને રસ પડતા નથી. ભકતાને જેમાં રસ પડે છે, તેમાં યાદ્દાઓને ખરાખર રસ પડતા નથી. સર્વ જીવાની ભિન્ન ભિન્ન પરિતિયા છે, તેથી બુદ્ધિ, રૂચિ અને અધિકારભેદે તેએમાં ભિન્ન ભિન્ન પરિણતિયેાગે રસભેદ પણ ભિન્ન ભિન્ન દેખવામાં આવે છે. ખાદ્ય પદાર્થો દ્વારા અજ્ઞાનથી જે આનન્દરસ ભાગવવામાં આવે છે. તે ક્ષણિક હાવાથી ટળી જાય છે. ક્ષણિક વસ્તુઓ દારા પ્રાપ્ત થતા આનંદસ તે વસ્તુતઃ આનન્દસ નથી. નાટક વગેરે જોઇત વા બાળકો વગેરે રમાડીને જે આનન્દર લેવામાં આવે છે તે ક્ષણિક હાવાથી શાતાવેદનીયરૂપ ગણાય છે અને તે દુઃખરૂપજ છે. ખાદ્ય પદા જન્મ આનન્દરસ ટળી જાય છે. માટે આત્મજ્ઞાની યાગીએ આત્માના સહાનન્દ રસને પ્રાપ્ત કરવા અન્તમાં લીન થઇ જાય છે. આત્મા સ્વયં નિત્ય હોવાથી આનન્દરસ પણ નિત્ય છે. તેથી સહજાન ંદના ભાગ લેતાં ખાદ્ય પદાર્થ દ્વારા આનન્દસ લેવાની ઇચ્છાએ મરવા માંડે છે અને આત્માની સહેજ આનન્દ રસના અનુભવ થવાથી, તેના દૃઢ નિશ્ચય થવાથી મન, વાણી અને કાયાના ચેાગતા વ્યાપાર પણ આત્માના આનન્દરસથી સન્મુખ થાય છે. જ્ઞાનીઓની છેલ્લામાં છેલ્લી ખરી શેાધ સહજાનંદ રસ પ્રાપ્ત કરવાની હોવાથી તેઓને રસના કારણેા જે જે હોય છે તેમાં પણુ રસ પ્રકટે છે. અને તેથી તેઓનુ ચિત્ત તે તે સાધનાદારા સ્થિર થાય છે.
Xx
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૨૩૭
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ફાગણ વદિ ૧૦ બુધવાર તા. ૧૩-૩-૧૨ પાદરા.
ત્રણ ચાર સૈકાથી ભારતભૂમિમાં આવેલા ખ્રીસ્તી પાદરીઓએ ખ્રીસ્તીઓની લાખે પ્રમાણમાં સંખ્યા વધારી દીધી છે. આર્યસમાજીઓએ અર્ધ સિકામાં અઠ્ઠાવીસ લાખ લગભગ મનુષ્યોને આર્ય સમાજ કર્યા છે. થીઓસોફીના નેતાઓએ પિતાને ધર્મ વધારવા ભગીરથ પ્રયત્ન આદર્યો છે. બૈદ્ધધર્મનો પ્રચાર હિંદુસ્થાનમાં થવા લાગ્યો છે. જૈનેની સંખ્યા પ્રતિદિન ઘટતી જાય છે, પ્રશસ્ત રાગની બુદ્ધિથી વિચાર કરીએ છીએ, તે નસોનસ ધર્મોત્સાહથી ઉછળે છે. જેમાં ભેદ પડી ગયા છે. દિગંબરમાંથી તેરાપંથી અને વેતાંબરોમાંથી સ્થાનકવાસી મત નીકળ્યો છે. શ્રી મહાવીર પ્રભુના તીર્થને વિચાર કરીએ તે પણ મનમાં ખેદ થાય છે કે બે હજાર ચારસો ને આડત્રીસ વર્ષ ઉપર પ્રભુએ જૈન તીર્થની સ્થાપના કરી. તેમની પાછળ થનારાઓએ વીરપ્રભુના તીર્થની વૃદ્ધિ કરવી જોઈએ; બાપની પેઢીને દિકરાઓએ વધારવી જોઈએ. મહાવીર સ્વામીના લગભગ કાળમાં જેનોની સંખ્યા ચાલીસ કરોડ લગભગની ગણતી હતી. સર્વજ્ઞસ્થાપિત ધર્મ પાળનાર મનુષ્યોની સંખ્યા પ્રતિદિન વધવી જોઈએ. પણ હાલ જન ઘટે છે તેથી પ્રશસ્ત રાગ બુદ્ધિથી વિચારતાં ખેદ ઉત્પન્ન થાય છે. અન્યોની પેઢીઓમાં મનુષ્યોની સંખ્યા વધતી જાય છે, અને પ્રભુ મહાવીરની ધર્મપેઢી હજારો વર્ષથી ચાલે છે તેમાંથી મનુષ્યોની સંખ્યા ઘટે છે, તેમાં સાધુઓને શ્રાવકોને દોષ છે, કે ભાવભાવને દોષ છે. તેનો વિચાર કરવો જોઈએ. શ્રીમહાવીર પ્રભુની સત્યધર્મની પેઢીને મહિમા વધવો જોઈએ, અને જેથી ધર્મરૂપ ભાલની ખરિદી કરનારાઓની સંખ્યા પણ વધવી જોઈએ. જનધર્મની પેઢી ચલાવનારા અને તેમની પાસે બેસનારા સૂર, ઉપાધ્યાયો અને સાધુઓ હાલમાં છે, તેઓએ આ બાબતને વિચાર કરવો જોઈએ. તેઓ જો પ્રમાદ કરશે તે પ્રમાદ દોષને વેગે તેઓને તથા તેઓની પરંપરાના સાધુઓને ઘણું ખમવું પડશે. અમારા પૂજ્ય મુનિવરો કાગ્રત્ થાય અને શ્રાવકે પણ જાગ્રત થઈ એમ ઈચ્છું છું. સર્વવડે જે કરી શકાય તે એકલા મારાથી કેમ બની શકે? જે અણ જે છે તે તો વીર્યહીન હોવાથી તેમની આગળ જે કંઈ કહેવું તે અરણ્યરૂદન માત્ર છે. તો પણ ઉપાશે તે ગમે તે યોજવા જોઈએ. ભાવીભાવ ઉપર આધાર રાખીને કદિ બેસી તો ન રહેવું જોઈએ. હિંમત અને સતત પ્રયત્નથી અમારા બાંધવોએ જૈન ધર્મના
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૩૯
કાર્યોમાં મચ્યા રહેવું જોઈએ જેન ધમની વૃદ્ધિ માટે પ્રશસય પ્રેમ, ભકિત ઉત્સાહ અને જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરીને પિતાની શક્તિ અનુસારે જૈનોએ ધર્મસેવા કરવી જ જોઈએ.
સંવત્ ૧૯૬૮ ના ફાગણ વદિ ૧૧ ગુરૂવાર તા. ૧૪-૩-૧ર પાદરા,
નૈગમનયની અપેક્ષાએ ધર્મનો પ્રચાર કરવામાં આવે તે ઘણું અને જ્ઞાની લો કે પણ જૈનધર્મને સન્મુખ થઈ શકે. નૈગમનય અને વ્યવહાર નયની અપેક્ષાએ જૈનધર્મ પાળનારાઓ ઘણું થઈ શકે. રૂજુસૂત્રનયની અપેક્ષાએ તે બે નવ કરતાં ધમ પાળનારા ન્યૂન થઈ શકે. રૂજુસૂત્રનય કરતાં શબ્દનયની અપેક્ષાએ જૈનધર્મની સંખ્યા ઓછી ગણી શકાય. શબ્દનય કરતાં સમભિરૂઢનયની અપેક્ષાએ ધમઓની સંખ્યા ન્યૂન છે. સમધિરૂઢનય કરતાં એવંભૂત ની અપેક્ષાએ ધર્મીઓની સંખ્યા ઘણું ઘેાડી છે. હાલમાં નૈગમનય અને વ્યવહારનયની અપેક્ષાએ ધર્મ સાધનારાઓની સંખ્યા ઘણી છે. ઉપર ઉપરના નય કરતાં અધે અનયને અનુસરીને ધર્મ પાળનારાઓની સંખ્યા ખરેખર દુનિયામાં બહુ બહુતર દેખવામાં આવે છે. એકાન્ત રૂજુસૂત્રનયની અપેક્ષાને લઈ ઉત્પન્ન થએલ બૌદ્ધધર્મ પાળનારાઓની પચ્ચાસ કરોડ ઉપર સંખ્યા છે. એકાન્ત નગમનયને અનુસરીને ઇશ્વરને જગતકર્તા તરીકે માનીને ધર્મ પાળનારા મુસલમાનો અને પ્રીસ્તીઓ વગેરેની સંખ્યા આશરે અબજ ગણી શકાય. વ્યવહારનયને એકાન્ત સ્વીકારીને વહારિક પ્રત્યક્ષ સ્વીકારનારા નાસ્તિકોની સંખ્યા પણ ઘણું છે. એકાન્ત સંગ્રહનય માનીને બ્રહ્મનું જ એકલું અસ્તિત્વ સ્વીકારનારા અતવાદીઓની સંખ્યા કરોડો મનુષ્યોની છે. આમ એકાને એકેક નયને માનીને અન્યોને ઉત્થાપનારાઓની સંખ્યાને હિસા ગણા. સાત નોની સાપેક્ષ એ ધર્મને માનનાર જૈનેની ત્રણે ફીરકાઓની સંખ્યા ભેગી કરીએ તો આશરે તેર લાખ મનુષ્યોની થાય છે. નાની અપેક્ષાએ ધર્મને જાણવામાં ઘણું સુક્ષ્મબુદ્ધિની જરૂર છે. તેવા બુદ્ધિવાળા મનુષ્ય વિના નિરપેક્ષનયધર્મમાં ઘણું મનુષ્યો દાખલ થઈ શકે છે. નૈગમનય અને વ્યહારનયની ઉથાપના કરીને નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મ ચલાવવામાં
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
આવે તે જૈતાનું નામ પણ દુનિયામાં રહી શકે નહિ. પૂર્વાચાર્યોએ કથિત નૈગમનય, સ ંગ્રહુ અને વ્યવહારનય કથિત જૈનધર્મને જે ઉત્થાપે છે તે ચતુર્વિધ સધરૂપ તીર્થના ઉચ્છેદ કરે છે એમ કથ્યું છે. જૈનધર્મના પ્રવ કાએ સાપેક્ષબુદ્ધિથી જૈનધર્માંતે તેગમ અને વ્યવહાર વડે ચલાવવા અને ચેાગ્ય અધિકારીને નિશ્ચયનય ધર્મના ઉપદેશ દેવેા.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ ના ફાગણ વિદ ૧ર શુક્રવાર તા. ૧૫-૩-૧ર પાદરા.
ગીતા ગુરૂના વચન પ્રમાણે જે મનુષ્યા ધર્મની આરાધના કરે છે અને ધમ સેવા કરે છે તેમ કદિ આડા માર્ગમાં સાઈ જતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રતિષ્ઠલપણે ધર્મજીસ્સાના વ્યય કરવા નહિ. શુપ્રેમ વિના કાઇ દિવસ અન્ય મનુષ્યાને પોતાના ધર્મમાં લાવી શકાતા નથી. આર’ગજેમ પાદશાહની પેઠે અને અલ્લાઉદીન પાદશાહની પેઠે જે ધર્મના નામે તરવાર ચલાવે છે તેને પરમાત્મપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સત્યમેધ અને શુદ્ધ પ્રેમ વિના ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. જેના હૃદયમાં શુદ્ધ પ્રેમ અને દયાનાં શીતલ ઝરણાં નથી તેવા મનુષ્યાને આચારે। અને વિચારા લુખા હોય છે. ગીતાર્થ ગુરૂએ આ બધું સમજાવે છે અને મનુષ્યાને ધ માગે દારે છે, અને સદ્ગુણ્ણા વિનાના મનુષ્યા સત્ય ધર્મ માર્ગમાં અધર્મ રૂપ કંટાળ દક્ષા વાવે છે, અને તે કાંટાઓ તેના શરીરે લાગવાથી તે દુ:ખી થાય છે. સદ્ગુણ્ણા વિનાના વિદ્વાન મનુષ્યા જવાળામુખી પર્વતસમાન છે. શુદ્ધ પ્રેમ, દયા, દાન, પરાપકાર, ગંભીરતા, સુજનતા, નગર સેવા, આત્મદૃષ્ટિ આદિ સદ્ગુણ્ણા વિનાના લક્ષ્મી સત્તાના ધારક મનુષ્યા કૂતરાં, બિલાડાં અને વ્યાઘ્રની પેઠે પેાતાનું આયુષ્ય વ્યતીત કરે છે. ઉપર્યુક્ત ગુણુ વિનાના ગુરૂએ દુનિયાને સદ્ગુણ્ણા વડે પોષી શકતા નથી. જ્ઞાની ગીતા મુનિવરા અધિકાર પ્રમાણે પ્રત્યેક મનુષ્યને દુર્ગુણામાંથી મુક્ત થવાના અને સદ્ગુણા પ્રાપ્ત કરવાના આચારે અને વિચારે તે આપી ભાવકલ્પવૃક્ષની ઉપમાને તે સાક કરે છે. મનુષ્યાને ધિક્કારનારા, તિરસ્કાર કરનારા અને દુઃખ દેનારાએ તે! લા મનુષ્યા હાય છે. પણ મનુષ્યાના દુર્ગુણેને હરનારા અને તેના માતાની પેઠું પ્રેમ બારણુ
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
કરનારા નિઃસ્વાર્થી દયાવંત પ્રેમી, જ્ઞાની એવા મુનિવરા હોય છે. ગીતા ગુરૂની વિશાલદષ્ટિ હેાય છે. તેઓ દાક્તરાની પેઠે મનુષ્યોના દેષાને ટાળવાના અને તેમના આત્માએની ઉન્નતિ કરવાના ઉપાય! જાણે છે. જેએ દોષી નુખ્યાને હલકા ગણે છે તેએ કદિ ઉત્તમ મહાત્માવા ઉત્તમ મનુષ્ય તરીકે ગણી શકાતા નથી. અન્યાને હલકા નહિ ગણનારા ગીતા મુનિવરા ધર્મના પ્રચાર કરી શકે છે.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
સંવત ૧૯૬૮ ના ફાગણ વિદ્ર ૧૩ શિનવાર તા. ૧૬-૩-૧ર પાદરા.
શ્રીમાન ગૃહસ્થ જૈને યદિ સામાન્ય ગૃહસ્થજનાને ભક્તિની વૃત્તિ પૂર્વક સાડાચ્ય કરે તે સાધકસેવા કરી એમ ગણાય. લક્ષ્મીમંત જૈતામાં પ્રાયઃ અજ્ઞાન અને એશઆરામપણું વિશેષ દેખવામાં આવે છે. લક્ષ્મીના લાભથી પ્રમત્ત બનાતે શ્રીમા પરમાનાં કાર્યોમાં પ્રવૃત્તિ નહિ કરે તે તેમનું ભવિષ્ય અંધકારમય બનશે. કેટલાક વિદ્યાતામાં અહુકાર અને ઇર્ષાના ભાગ વાસેા કરે છે. તેથી તે સર્વે ભેગા મળીને પરમાર્થ કાર્યો કરી શકતા નયી, નિષ્કામ ભાવથી જગના લોકોનુ ભલુ કરવું તે રૂપ જગત્ સેવાને નાનીએ રીકારે છે. પરમાત્માપદની ઉચ્ચ દશાપર ચઢેલા શ્રીમહાવીરે જેમ સવને મેધ દેવાનુ કાર્ય કર્યું. તેમ સજ્ઞાનીએ જગત્ ઉષર પરાપકારરૂપ સેવાને આવશ્યક કાર્ય ગણીને કરે છે. અજ્ઞાનીએ પરમા નાં કાર્યો કરતાં અહ વૃત્તિના ઉછાળાથી લડી મરે છે અને જ્ઞાનીએ નિષ્કામવૃત્તિથી પરનું ભલું કરવા રૂપ જગત્ સેવા કરતાં કદિ ખેદ, કલેશ, હવા શાકને પામતા નથી. સકામવૃત્તિના કરતાં ખરેખર સર્વ પ્રકારની ખાઘેચ્છા ત્યાગ રૂપ નિષ્કામ વૃત્તિથી જે કાર્યો કરવામાં આવે છે તેથી અલિપ્તદશા રહે છે, અને અનન્ત સદ્ગુણેને આત્મામાં પ્રકટાવી શકાય છે. જે જ્ઞાનીશ્માની નિષ્કામવૃત્તિ રહેતી હોય અને જેએ પરધનના યાગી હોય તેમની સલાહ લઇને ગૃહસ્થાએ પરમાર્થ સેવા વા જગત્ સેવા કરવી જોઇએ. જેએને બાહ્ય પદાર્થોમાં અહત્તિ પ્રકટતી નથી તેવા મનુષ્ય પ્રત્યેક કાર્યો કરતાં છતાં સમાનભાવમાં રહી શકે છે. કાઇએ હું સમભાવમાં રહીને કાર્ય કરૂંછું એમ માનીને પ્રમાદશત્રુને ભૂલવા જોઇએ નહિ, ઉચ્ચ અને આગળ અનુભવ આવતાં પૂના વિચારામાં કેટલું સત્યત્વ હતુ. તેને તાલ કરી કાર્યાં કરતાં કષાયથી ચેતીને ચાલવુ જોઇએ.
31
X
×
X
૨૪૧
*
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૪૨.
સંવત ૧૯૯૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ફાગણ વદિ ૧૪ રવિવાર તા. ૧૭–૩-૧૨ પાદરા.
પ્રભુભક્તિ અને સ્મરણ કરવાથી થતા લાભ સંબંધી ઉપદેશ દીધો. આ કાલમાં અન્તરથી શાંત હોવા છતાં ઉપરથી ફંફવાટ રાખવો જોઈએ.
તે વાડની જરૂર છે. રાજ્યને લશ્કરની જરૂર છે. ઉગતા આંબાને વાડોલીયાની જરૂર છે. તેમ જૈનશાસનનું રક્ષણ કરનાર એવા પ્રશસ્ય રાગ અને દેવાદિ પરિણતિધારક શુરવીર જૈનોની આવશ્યકતા છે. શીખ ગુરૂ ગોવિંદસિંહે મુસલમાનથી હિંદુઓને બચાવ્યા, શિવાજીએ શકતા વાપરીને મુસલમાનેથી હિંદુઓનું રક્ષણ કર્યું. જૈનશાસનમાં સાધુઓ વગેરેને ઉપદ્રવ કરનારા કેટલાક જૈનશાસનદ્રોહીઓને શિક્ષા આપવાને જેનશાસનના રાગીઓ, કાલાનુસારે નીતિથી તેના ચાંપતા ઉપાય લે તે તેમાં લાભ અવબેવાય છે. જૈનશાસનની રક્ષાને માટે ચાંપતા ઉપાયો લેવા જોઈએ. સદ્ગુફના ઉપર ઉપસર્ગ કરનારાઓ તે દુષ્ટતા ન કરે તેવા ચાંપતા ઉપાયથી બોધ શિક્ષા કરવી જોઈએ. દુર્જનોને વ્યવહારનયને અનુસરી શિક્ષા કરવી જોઈએ. સરકાર ચોર વગેરે દુષ્ટ લોકોને દબાવીને પ્રજાનું રક્ષણ કરે છે. ઈંગલીશ સરકારના રાજ્ય પ્રતાપથી જૈન વગેરે પ્રજાને સારી શક્તિ મળી છે. પ્રજાને ઉપદ્રવ કરનાર રાજ્યહી અને દુષ્ટ લોકોને સરકાર શિક્ષા આપે છે, તેમાં સર્વ પ્રજાને લાભ સમાય છે. જૈનધર્મ વિરૂદ્ધ વર્તનાર અને જૈનશાસનના સાધુઓ વગેરેની હેલના કરાવનારને જૈન સંઘ ખરેખર જૈન સંઘની બહાર કરે છે તેમાં અ૯૫ હાનિ અને બહુ લાભનું કાર્ય અવબોધાય છે. જેને સનાતન માર્ગમાંથી વિપરીત પન્થ કાઢનારાઓ ભાવપૂજાની લાલચમાં અર્થને પણ અનર્થ કરે છે. અન્તરમાં મિત્રીભાવ ધારણ કરીને વ્યવહારથી જનશાસનની વિરૂદ્ધ વર્તનારાઓને સમજાવવા જોઈએ. તેઓના કુતર્કની હાનિકર દલીલોને સુયુક્તિથી પ્રત્યુત્તર આપવો જોઈએ. કાંટો કાંટાથી દૂર થાય છે. એવી ન્યાધ્યથી પણ અપવાદપ્રવૃત્તિ કરીને સત્ય ધર્મનું રક્ષણ કરવું જોઈએ. શુદ્ધ પ્રેમથો દેષ નાશ પામે છે એ ન્યાય બને ત્યાં સુધી આદરવો. કોઈ ઉદીરણ કરીને કલેશના માર્ગમાં ખેંચે તો ન્યાયથી ચાંપતા ઉપાયો આદરવા જોઈએ, અને પોતે જાતે ઉદીરણ કરી કોઈની સાથે કલેશ ન કરવો જોઈએ. અપવાદમાર્ગે વ્યવહારથી આવી પ્રવૃત્તિ કરતાં પણ અન્તથી નિર્લેપ રહીને જૈનશાસનની સેવા કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે.
૨૪૩
સંવત્ ૧૬૮ ફાગણ વદ ૦)) સેમવાર તા. ૧૮-૩-૧ર પાદશ.
પ્રવૃત્તિમાર્ગમાં અનેક પ્રકારની ઉપાધિયો મનુષ્યના શીર્ષ પર આવી ચઢે છે, અને ઉપાધિ પ્રસંગમાં મનની નિરાકુલતા જાળવવી એ કંઈ સામાન્ય કાર્ય નથી. અનેક પ્રકારનાં કાર્યો કરતાં ઉપાધિ પ્રસંગે આવે ત્યારે મગજને ખોવું નહિ. એવી દશા પ્રાપ્ત કરવા તેમણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. ગૃહસ્થ મનુષ્યોને અધિકાર ભેદે આજીવિકાદિ અર્થે કાર્યો કર્યા વિના તે છૂટકો થવાનું નથી. મનુષ્યો ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે તે ગૃહસ્થાવાસમાં મગજની સમતલતા સાચવીને મહાન કાર્ય કરવાને માટે શક્તિમાન થાય છે. ઉત્તમ સદ્દગુણો વડે સંસ્કારિત મનવાળા ગૃહસ્થ જગને દિવ્યલોકસમાન બનાવવા માટે પ્રયત્ન કરે છે. સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ કષાયોની મદતાની સાથે ગુણસ્થાનકના ભેદે વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરી શકાય છે. જ્ઞાનીના કાર્યોમાં ઘણો સુધારો અને વિવેક વ્યવસ્થા દેખવામાં આવે છે. સત્તા, લક્ષ્મી અને વિદ્યા આદિની પ્રાપ્તિથી જ્ઞાની ગ્રહોના પ્રવૃત્તિમાર્ગમાં અત્યુત્તમતા અવલોકી શકાય છે. મગજનું સમતોલપણું જાળવીને જે મનુષ્યો વ્યાવહારિક પારમાર્થિક કાર્યોને કરે છે તેઓ પોતાના કાર્યની સિદ્ધિ પણ કરે છે, અને અહંવૃત્તિ વિના અલિપ્ત પણ અમુક નયની અપેક્ષાએ રહી શકે છે. અજ્ઞાની ગૃહસ્થો કરતાં જ્ઞાની ગૃહ નિષ્કામબુદ્ધિથી કાર્ય કરે છે, તેથી તેઓ મગજનું સમતોલપણું જાળવવું ઇત્યાદિ સદગુણો વડે પિતાના સંબંધમાં આવનારાઓને પણ પિતાના ગુણોની અસર કરી શકે છે. અમુક અંશે પણ વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ વિના આ કાલમાં ચાલી શકતું નથી. સાધુઓને પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉત્તમજ્ઞાન વડે મગજનું સમતોલપણું જાળવીને પ્રવૃત્તિ ભાર્ગને સેવી શકાય એવી દશા પ્રાપ્ત કરવાને મનુષ્યોએ પ્રયત્ન કરવો. પ્રકૃત્તિમાર્ગના મુસાફર બનવા પહેલાં ઉપર્યુક્ત સદગુણવંડે આત્માને શેભાવ જોઈએ. ગૃહસ્થ વા સાધુ અવસ્થામાં અધિકારભેદે પ્રવૃત્તિ માર્ગના મુસાફર થતાં પહેલાં અનેક ઉપાધિ છે. પરિષહ અને વિક્રમથી પસાર થવાને માટે ઉપયુકત સદગુણોને મેળવવા જોઈએ.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ચિત્ર સુદિ ૧ મંગળવાર તા. ૧૯-૩-૧૨ પાદરા.
દુનિયામાં અનેક મનુષ્યોના વિચાર સાંભળવામાં આવે પણ તે તે વિચારોના સંબંધી વિવેક કરીને આદેય વિચારોને હૃદયમાં ધારણ કરવા. બાગના પુષ્પની પેઠે દુનિયાના મનુષ્યોને બાગ ખરેખર અનેક પ્રકારના વિચારોની ગંધ ફેલાવે છે. જેઓને સમ્યકતવ પૂર્વક જ્ઞાન થયું હોય છે તેઓ મનુષ્યોના અનેક પ્રકારના વિચારોને સમ્યપણે પરિણમાવી શકે છે. નન્દીસૂત્રમાં તથા વિશેષાવશ્યકમાં લખ્યું છે, કે સમ્યગ્દષ્ટિ મનુષ્યને મિથ્યા શાસ્ત્રો તથા મિથ્યા વિચારો પણ સમ્યકપણે પરિણમાવાની શકિત ઉત્પન્ન થાય છે. જે સર્પની બે વિષમય દાઢ કાઢી નાંખવામાં આવે છે તેને દૂધપાન ખરેખર વિષ રૂપે પરિણમતું નથી. તે પ્રમાણે સમષ્ટિજીવને પણ દુનિયાના અનેક વિચાર પણ સભ્યત્વ રૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવાને માટે અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવો જોઈએ. દ્રવ્યાનુયોગ શાને અભ્યાસ કરીને સમ્યગ્દષ્ટિ પ્રાપ્તક રવી જોઈએ. દુનિયાના મનુષ્યોનો બાગ જેને જેવી ઇચ્છા હોય છે તેને તે વિચારે રૂપ ગંધ આપે છે. મનુષ્યોના વિચાર રૂપ વાતાવરણે ભિન્ન ભિન્ન પ્રકારના ભિન્ન ભિન્ન વૃક્ષ જેવાં હોય છે. વિવેક જ્ઞાન થવાથી વિચાર વાતાવરણમાંથી ઉપયોગી વિચારોને લઈ શકાય છે. સદ્દષ્ટિને પ્રાપ્ત કરનાર જૈન, સત્ય વિવેકથી સત્યધર્મને પ્રાપ્ત કરી શકે છે. સમ્યગદષ્ટિને પ્રાપ્ત કરનારા મનુષ્યોમાં કદાગ્રહ અને નોંધ્યા તે રહી શકતું નથી. તેઓ સર્વ લેખો લખે છે વા ઉપદેશ છે, તેમાં અપેક્ષાઓ હોય છે. તેઓ ખરેખર લેખે, ગ્રન્યો વા ઉપદેશોમાંય અપેઢા
ને અને ઉદ્દેશોને તારવી કાઢે છે. તેઓ આચાર અને વિચારોને અપેક્ષાપૂર્વક જાણીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વિશેષ પ્રકારે ગતિ થઈને આખી દુનિયાને શુભ વિચારો અને આચારને લાભ આપવા સમર્થ બને છે. આવા સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન કરવામાં ઘણી મહેનત પડે છે. આવા સમ્યગદષ્ટિ મનુષ્યો નિરક્ષર કરતાં થોડા હોય છે તો પણ તેઓ અપૂર્વ જ્ઞાનબળની અપેક્ષાથી ભૂખ મનુષ્યને પોતાના માર્ગે દોરવી શકે છે અને ગવર્નર જનરલ, પિલીટીકલ એજંટ, અને વડી ધારાસભાને મેંબરોની માફક તેઓ ધર્મને વિચારમાં અગ્રગણ્ય પદ ભોગવે છે.
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૪૫
સંવત ૧૯૬૮ ચૈત્ર સુદ ૨ બુધવાર તા. ૨૦-૩-૧૯૧૨ પાદરા.
કાયા કરતાં વાણીનું કાર્ય અતિ ઝડપથી થાય છે. અને વાણી કરતાં મનનું કાર્ય અતિ ઝડપથી થાય છે. અને મન કરતાં શુદ્ધ જ્ઞાનનું કાર્ય અતિ વેગથી થાય છે. કાયા કરતાં વાણની વિશેષ શક્તિ છે, અને મન કરતાં આત્માની વિશેષ શક્તિ છે. સર્વની શક્તિો પોતપોતાના સ્થાનકમાં બળવાન છે. મન, વચન અને કાયાના ચાગ વિના આમધર્મની સાધના થઈ શકતી નથી. મન, વચન અને કાયાની શકિતને આત્માભિમુખ કરવી જોઈએ. આત્માના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ માટે ત્રણે ભેગની જરૂર છે. મન વચન અને કાયાના વ્યાપારથી અને ઉપકાર થઈ શકે છે. મન વચન અને કાયાને ઔદયિક ભાવ પણ અન્ય જીવોને સાધ્ય સાપેક્ષાએ ધર્મ હેતુરૂપે પરિણમે છે. મન, વચન અને કાયા થકી પિતાને અને પર જે લાભ થાય છે તેનું વર્ણન કરતાં પાર આવી શકે તેમ નથી. મન, વચન અને કાયાની શકિતનો વિભાવ એટલે રાગદ્વેષાદિભાવ આત્મસન્મુખ પ્રકટે તો સંસારની વૃદ્ધિ થાય છે. ત્રણ યોગની શકિત દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં પરિણમવું જોઈએ. ત્રણ ગની શકિતને જેઓ સદુપયોગ કરતા નથી તેઓ પોતાના આત્માનું અને અન્ય જીવોનું હિત કરવાને શકિતમાન થતા નથી. લક્ષ્મી વગેરેથી જે ઉત્તમ કાર્ય થઈ શકતું નથી તે કાર્ય ખરેખર ત્રણ યોગથી થઈ શકે છે. ત્રણ યોગમાં આત્માનું વીર્ય પરિણમેટ હોય છે. આત્માના વીર્યને આત્મરૂપે પરિણમાવવું એજ મુખ્ય ધન છે, જે યોગની શકિતયાના સમાન કોઈ વ્યાવહારિક ઋદ્ધિ નથી. મન, વચન અને કાયાના યોગની શકિતયોને કેળવીને તેને શુભ ભાગે વાપરવાનો અભ્યાસ કરવો જોઈએ. આત્માની ત્રણ ગરૂપ શકિતને સદુપયોગ કરનારાઓ જગતમાં ધર્મનો પ્રચાર કરવાને માટે શકિનમાન થાય છે. આત્માના ત્રણ ગવડે આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવા માટે વ્યવહાર નયની અપેક્ષાએ ઉગ માર્ગ અને અપવાદ માર્ગનું અવલંબન કરવું જોઈએ. વ્યવહાર નય અને નિશ્ચયનયકથિત આત્મશક્તિને પ્રકાશ કરે જોઈએ. ઉત્સાહબળથી શકિતની વૃદ્ધિ થાય છે. માટે આલસ્ય વગેરેનો ત્યાગ કરીને આત્મશકિત જેમ પ્રકટે તે પ્રમાણે ત્રણ ગની પ્રવૃત્તિ કરવી.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુદ ૩ ગુરૂવાર તા. ૨૧-૩-૧૯૧૨ પાદરા.
રાગ અને દ્વેષ વડે જેએનાં અંતઃકરણ વાસિત થયાં છે તે મત, વાણી અને કાયાના બળને અહિતમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. તેએ વાણીવડે લેખવડે અને સત્તાવર્ડ અન્ય જીવાને સતાવવા પ્રયત્ન કરે છે. ક્રોધી મનુષ્યા ક્રાધવડે અશુભ વિચારાનું વાતાવરણ જગમાં ફેલાવીને એક જાતના હિ'સક બને છે. ક્રોધ અને ઇર્ષ્યાદિ ણુ ધારક લેખકા પત્રમાં દારૂ ભરીને વાચકાના હૃદયમાં ક્રોધાદિક દુગુણા ઉત્પન્ન થાય તેવા લેખા લખનારાઓ ભાવકસાઇની પદવીને અનુસરે છે. કેટલાક લેખકા, વૈર વાળવાના માટે અશુભ લેખારૂપ વિષવૃક્ષાને વાવે છે અને તેનું ફળ પર પરાએ ખરાબ ભાગવવું પડે છે. મન, વચન અને કાયાની શક્તિને દુરૂપયાગ કરનારા પેાતાના પગ ઉપર કુહાડા મારીને પેાતાને નાશ કરે છે. જે લેખકા લેખ લખવાથી શુભાશુભ પરિણામે જગત્માં કેવાં આવે છે તેનું સૂક્ષ્મ રહસ્ય અવળેાધતા નથી, તેઓ લેખ લખવાને લાયક ગણાતા નથી. પત્રા કાઢીને ગ્રંથા લખીતે અમુક કામનાની પૂર્તિ કરવી એજ મુખ્ય ઉદ્દેશ હૃદયમાં રાખીને
જે વાચકાના હ્રદયને ઝેરી બનાવવામાં મદદગાર બને છે, તેના જન્મની ઉપયેગતા ખીલકુલ નથી. જેઓ સ્વા, તૃષ્ણા અને લેાભાદિ પરવશતાથી લેખા લખીને સદ્ધથી દૂર જાય છે તે મનુષ્ય તરીકે ગણાવવાને માટે પણ લાયક હાતા નથી. જે લેખાથી મનુષ્યેાના મનમાં સદ્ગુણેની અસર થાય અને દુગુણા ટાળવાની રૂચિ થાય તેમજ આત્માની ઉન્નતિ માટે પુરૂષા સ્પેારવવાની રૂચિ અને પ્રવૃત્તિ થાય તેજ લેખા જગતમાં સુવર્ણાક્ષરે કાતરી રાખવા લાયક છે, અને તે લેખાના લખનારાઓનાં નામ સુવર્ણાક્ષરથી કાતરી રાખવાં જોઇએ. જે લેખકા જગતને દિબ્ય લેખ સમાન સદૂગુણા વર્ડ બનાવવા પ્રયત્ન કરે છે તે લેખક નામની સાર્થકતા કરે છે. જે લેખાથી કાઇની અંગત ટીકા ખાદ્ય વા અભ્યંતરથી જાય નહિ અને દેાષાની નીચતા અને ગુણાની ઉચ્ચતા માલૂમ પડે તેમજ દેશ અને ગુણાનાં પાત્રા મનુષ્યેકને અસર કરી શકે તેજ ઉત્તમ લેખકા છે. અશુભ વિચારાને ફ્રેલાવનારા લેખકા પ્લેગના જંતુઓને ફેલાવનારા ચાંચડા જેવા જાણવા. લેખકાની અને વક્તાઓની પરિષદ્ ભરાય અને તેમાં ઉત્તમ લેખ અને ઉત્તમ ભાષણની પ્રવૃત્તિારા પ્રયત્ન થાય તા ઉત્તમ સુધારાને લાભ પ્રાપ્ત કરી શકાય.
X
x
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ચૈત્ર સુઢિ ૪ શુક્રવાર તા. ૨૨-૩-૧૨ પાદરા.
જ્યારે આત્મામાં ક્ષયાપશમજ્ઞાન વડે રમણતા કરવામાં આવે છે ત્યારે આનન્દના પાર રહેતા નથી. મનની શાન્તાવસ્થા થાય છે ત્યારે દુનિયામાં કઇ પણ કા બાકી રહ્યું હોય એમ લાગતુ નથી. જેમ જેમ મન શાન્ત થતું જાય છે અને આત્માના સ્વરૂપમાં રમતા કરે છે. તેમ તેમ ખાદ્યની દુનિયાને ગતશરીરની પેઠે ભૂલાય છે. તે વખતે મનના વ્યાપાર બંધ થવાથી લેફ્સા અને કર્મોનું ચક્ર પશુ અમુક અંશે વ્યાપાર રહિત થાય છે. જે મન વધુ કર્મનું ગ્રહણ થાય છે તે મન તે આત્મામાં લાગેલુ હાવાથી કનું ગ્રહણ થઇ શકતું નથી. લેખકને આગમેાના આધારે મનને આત્મામાં રમાવતાં આવે અનુભવ આવે છે. આત્મામાં લાગેલું અને ત્યાં આનન્દ રસ ભાગવતુ મન ખરેખર અદ્વૈતભાવને અનુભવે છે. કાઇ કાઇ વખત તા બાહ્ય પદાર્થોની સાથે મન લાગતુ નથી. ક્ષયેાપશમ ભાવતા ઉપયોગ સદા કાળ એક સરખા નહિ રહેવાથી આવી દશા સદા કાલ ટકતી નથી, અને શરીરાદિથા અન્યાના શ્રેય:માટે મનને અન્ય પદાર્થો સાથે સંબંધિત કરવુ પડે છે. તેમજ તે મત પણ એક સરખી રીતે આત્માની સાથે રમણુતા કરી શકતું નથી. આત્માની સાથે મત જોડાયલુ હોય છે તે વખતે નાનાવરણીયાદિ કર્મના ખંધ થતા અટકે છે અને જ્ઞાનાવરણીયદિ કર્માંતા ક્ષયેાપશમ થવાથી આત્માના જ્ઞાનાદિ ગુણેાની પુષ્ટિ થયા કરે છે. મનની ચંચળતા ટળતાં અને મનને ધ્યાનવડે ધ્યેય વસ્તુમાં સ્થિર કરતાં આત્માને ઉપયોગ વધે છે, એવા અનુભવ આવે છે. ખાસ પદાર્થીના સંબધે મનમાં હર્ષ વા શાકની લાગણી ન થાય એવી કેળવણી ગ્રહણ કરવાથી દુનિયામાં અલૈકિક જીવન પ્રાપ્ત કરી શકાય છે, અને દુનિયાને પોતાના માર્ગમાં દોરી શકાય છે. કોઇ પણ મહાત્ મહાત્મા થઈ શકે તે મનની આવી ઉત્તમ શા પ્રાપ્ત કર્યાં વિના થઈ શકે નહિ. ખાદ્યપદાર્થીથી જેના મનમાં હર્ષ અને શેક થાય નહિ એવી દશાવાળા આત્મા ખરેખર દુનિયામાં ક્રિયાયોગી બનીને નિર્લેપ રહી અનેક છવાતા ઉદ્ઘાર કરવા સમય થાય છે. કદાપિ તે મનુષ્ય આત્મામાંજ રમણતા કરવાને માટે સમય થાય છે તે આત્માના ગુણે।। આવિર્ભાવ રીતે પરમાત્મપદ પ્રાપ્ત કરી અનત સુખના ભાગી બને છે.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૨૪૭
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ચૈત્ર સુઢિ પ શિનવાર તા. ૨૭-૩-૧૯૧૨ પાદરા.
ભાવમન પોતે ક ંઇ
કરીને મનની પાસે
દ્રવ્ય મનથી ભાવમનની પરિસ્ફૂર્તિ થાય છે. શેય પદાર્થો પાસે જતું નથી અને જ્ઞેય પદાર્થો ગમન આવી મનને પ્રાપ્ત થતા નથી. દ્રવ્યમન વા ભાવ એ એમાંથી કાઇ મનનું શરીરની બહાર નીકળવાનુ થતુ' નથી. કેટલાક મનમાં આંદેલને અર્થાત્ મનાવાને બહાર અન્ય મનુષ્યા પાસે માકલી શકાય છે એમ માને છે તે જૈનાગમથી વિરૂદ્ધ છે. મનારા અન્યાનું શુભ વા અશુભ ચિતવતાં તેજસશરીરાદિ અન્ય પુદ્ગલેાદ્વારા અન્યજીવાનું શુભાશુભ કરી શકાય છે એમ જૈનાગમાદારા પ્રાયઃ અવમેધાય છે. મનેાવાથી જુદાં પડેલાં એવાં કૃષ્ણાદિ અશુભલેસ્પા તથા શુક્લાદિ શુભલેશ્યાનાં પુદ્ગલા અન્તર્ મુહૂર્તમાં અન્યપણે પરિણમે છે, વા અસ ખ્યાત કાલપર્યન્ત તેવાને તેવા રૂપે રહે છે. છૂટી પડેલી એવી મને વર્ગામાં પણ તેમ સમજ દ્રવ્યમનમ પણ્ વગુણુ હાનિ વૃદ્ધિ રૂપ ઉત્પાદ વ્યય થયા કરે છે. ભાવમાં પ ષદ્ગુણુ હાનિ દ્ધિ રૂપ ઉત્પાદ વ્યય થયા કરે છે. ઉચ્ચ લેસ્યાના પરિણાને વડૅ દ્રવ્યમતાવાન્તઃપાતિ પુદ્ગલા, શુભાદિ રસ પરિણામને ધારણ કરે છે. અને તે દ્રવ્યમનથી શુભ પુદ્ગલા જે છૂટા પડે છે તે તેનાં સ્થિતિ ઉપર્યુકત વચનાનુસારે થાય છે. શુભ મનાવર્ગા દ્રવ્યનાં પુોને મહુ ભાએએ જે ઠેકાણે છેાડયાં હોય છે તે સ્થાન તીરૂપ પવિત્ર ગણાય છે. અશુભ મને વાદ્ય પુદ્ગલાને જે ઠંકાણે છેડવામાં આવે છે તે સ્થાન અપવિત્ર ગણાય છે. જે મનુષ્યાએ જે ઠેકાણે ભક્તિની ધૂન મચાવી હાય છે તે ઠેકાણે મનેવા અન્ય મનુષ્યના સંબંધમાં આવતાં ભક્તિના પરિણામમાં નિમિત્ત કારણભૂત પરિણમે છે જે ગુઓમાં ચેાગીઓએ સમાધિ અને જ્ઞાનના વિચારેા કર્યા હોય છે ત્યાં તેએના આત્માથી જે મનેાન પુદ્ગલા ખરે છે તે ચીકણા સ્પર્શીવાળાં અને ભારે હોય છે તે ઘણા વ પ ત કાયમ રહે છે અને ત્યાં આવનાર મનુષ્યાને યાગ સમાધિ અને જ્ઞાનની ભાવનામાં નિમિત્ત કારણ રૂપે સહાયી બને છે. વ્યભિચારિણી કામી સ્ત્રીએથી કામાત્તેજક પુદ્ગલેા તેજમાં વારવાર એસીને કામના વિચારેય કર્યાં કરે છે. ત્યાં ખરે છે અને તે પુદ્ગલેા તેવા પ્રકારના વિચારને ઉત્પન્ન થવામાં મદદ કરે છે. કસાઇ વગેરે જુદા જુદા અશુભ અને શુભ વિચાર કરનારાઓના સ્થાનમાં પણ તેમ સમજી લેવું. સિદ્ધાચલાદિ તીય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે.
૨૪૮
૧
+ +
+,
-
-
-
સ્થાનમાં શુભ લેસ્થાનાં પ્રલે ખય હેય છે. તેથી ત્યાં જનારાઓને ઉત્તમ ભાવનામાં તે પુદગલની સહાય મળે છે.
સંવત ૧૯૬૮ ચિત્ર સુદિ ૬ રવિવાર, તા. ર૪-૩-૧૨ પાદરા.
નીતિના સદ્દગુણો વિના આચાર અને વિચારની શુદ્ધિ રહેતી નથી. પ્રમાણિકતાથી પ્રવૃત્તિ કરનાર મનુષ્યના મનમાં શુભ લેસ્યાને ઉદય થાય છે. મનોદ્રવ્યનું સમયે સમયે ગ્રહણ થાય છે. અનંત મદ્રવ્યને જીવ સમયે સમયે ગ્રહણ કરે છે અને છેડે છે. પ્રામાણિક નીતિ વગેરેના સર્ણણથી ઉત્તમ મનોદ્રવ્યનું ગ્રહણ, આત્મા કરે છે. અને અશુભમનેદ્રવ્યને ત્યાગ કરે છે. શુકલ લેસ્યાના પરિણામ પણ ઉત્તમ નીતિના સમુ વિના હેઇ શકતા નથી. જેનો અનીતિમય આચાર છે તેના મનમાં શુભ લેસ્થાને સદ્ભાવ નથી. એમ અનુમાન થાય છે તેમજ તે અશુભ કૃષ્ણ લેસ્થાના પરિણામને તેમજ અશુભ લક્ષ્યાજનક મને દ્રવ્યને સમયે સમયે ગ્રહણ કરે છે એમ જાણવું. અશુભ મનોદ્રવ્ય ગ્રહણ કરેલાં આત્માના નીચ પરિણામની પરંપરા વધારવાને માટે સમર્થ થાય છે. હડકાયા કુતરાના વિષની પેઠે અશુભતરમનોદ્રવ્યની પરંપરા અશુભ વિચારેને ઉત્પન્ન કરવા સમર્થ બને છે. અનીતિના આચાર અને વિચારોથી પિતાના આભાને હાનિ થાય છે એટલું જ નહિ કિન્તુ અનીતિના આચારો અને વિચારોથી સરોવરમાં નાંખેલા પત્થર જેમ આખા સરોવરમાં તરંગને ઉત્પન્ન કરે છે તેમ સંબંધમાં આવનાર તથા પરંપરાએ થોડી ઘણી અસર, આખી દુનિયાને થયા વિના રહેતી નથી. અનીતિના વિચારોને ત્યાગ કરવાથી પિતાના આત્માનું હિત થાય છે અને આખી દુનિયાનું હિત પણ પરંપરાએ થોડું ઘણું કરી શકાય છે. નીતિના સદગુણોથી એક મનુષ્ય દેવતાઈ તેજની પેઠે જગતમાં પ્રકાશ કરી શકે છે, જેથી ધર્મના ઉપાસકોમાં નીતિના સગુણથી પિતાના આચારો અને વિચારને એવા સુંદર કરવા જોઈએ કે તેઓનું ગૃહસ્થ વા સાધુજીવન ખરેખર નિર્મલ આદર્શની પેઠે દુનિયાને પિતાના સગુણેની વૃદ્ધિમાં સહાયકારી થઈ પડે.
32
x
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના ચૈત્ર સુદ ૭ સેમવાર તા. ૨૫-૩-૧ર પાદરા.
જ્યારે હૃદયમાં ક્રોધ પકટયે છે ત્યારે બને ત્યાંસુધી કોઇની સાથે વાર્તાલાપ કરે નહિ, અને તેમજ મનની શાન્ત થાય તેવું કાઈ પદ ગાવું, વા મનની શાનિત થાય એવું કોઈ પુસ્તક વાંચવું. વા કંઈ શાન્ત સ્વરૂપનું મનન કરવું. કોઈ વખતે કપાલપર ચિત્ત સ્થિર રાખવામાં આવે છે તો ક્રોધની શાન્તિ ત્વરિત થાય છે. જે સ્થાનમાં અને જેના નિમિત્તે દેધ થયો હોય તે વખતે સ્થાન અને તે મનુષ્યથી દૂર ખસી જવું, અને ક્રોધ શાન્ત થતાં પુનઃ તે સ્થાન અને તે મનુષ્યના પરિચયમાં આવવું. અત્યન્ત ક્રોધ કરવાથી કષાય સમુદૂવાત થાય છે, અને તેથી શરીરની બહાર આત્માના પ્રદેશ નીકળે છે. તેમજ મને દ્રવ્યનું કૃષ્ણાદિલેશ્યરૂપે પરિણમન થાય છે. ક્રોધને ઉદયથી તેજસ પુદ્ગલેને પ્રકટભાવ થવાથી શરીરમાં ઉષ્ણતા વ્યાપે છે અને તેવા વખતે અત્યંત કર પરિણામથી અશુભગતિબંધ પડે છે. ક્રોધના ઉદયથી અગ્નિની પેઠે શરીરની બહાર તે વખતે જે જે પુદગલ નીકળે છે તે પણ તેવા ધના સંયોગની ઉદીરણામાં અને ત્પત્તિમાં સહાયકારી થાય છે. ગોશાલા ઉપર તેજોલેસ્યા મૂકનાર તાપસને ક્રોધ થયો હતો ત્યારે જ આત્મશક્તિને અવળા માર્ગે પરિણાવીને તેણે ઉષ્ણુપુદ્ગલરૂપે તેજેસ્થાને મૂકીને ગોશાલાને દુઃખ દેવા પ્રયત્ન કર્યો હતે. મહા કૃપાળુ શ્રી વીરપ્રભુએ કરૂણ રૂ૫ આત્મશક્તિના બળવડે શરીરમાં વા શરીર બાનાં યુગલને શીત પુદ્ગલરૂપે પરિણુમાવીને તે શીતલેસ્યાનાં પુલોથી તેજોલેસ્યાનાં પાગલેને શાન્ત ર્યા હતાં. દયાના વા કૃપાના પરિણામ વડે શાનિકારક મુગલ પ્રવાહને સામા મનુષ્ય ઉપર વહાવી શકાય છે. ક્રોધના ઉદયથી જગતમાં ફેલાતાં ઉષ્ણુ પુદ્ગલેને ફેલાવો થાય છે, અને તેથી મનુષ્યના દ્રવ્ય અને ભાવ પ્રાણુની હિંસા પરંપરાએ કરાય છે. માટે ક્રોધના ઉદયને દબાવવા ઘણી સાવચેતી રાખવી જોઈએ. શુદ્ધપ્રેમ અને કરૂણુવડે Bધીઓ અને ધન ઉપર જય મેળવી શકાય છે.
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૧
સંવત ૧૯૬૮ ના ચિત્ર સુદિ ૮ મંગળવાર તા. ર૬-૩-૧ર પાદરા.
પ્રત્યેક કાર્ય કર્યા બાદ શાતિ લેવી જોઈએ. પાંચે ઈદ્રિયો અને છઠ્ઠા મનને પણ અમુક કાર્ય પર્યત શાન્તિ આપવી જોઈએ. પ્રત્યેકેન્દ્રિયથી હદ બહાર કાર્ય લેવામાં આવે છે તે ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ જાય છે. મનોવ્યદ્વારા ભાવમનનો વિષય પ્રવર્તે છે. ભાવમનનું કાર્ય પણ અનિયમિત અને હદ બહાર થાય છે તે મગજની નસે, થાકી જાય છે, અને તેથી શારીરિક અને માનસિક નબળાઈ જણાઈ આવે છે. કોઈ વખત નસો અને તેના અન્ય અવયવ ઉપર હદ બહાર ભાવમનના ચિંતવનના લીધે બાજો આવી પડે છે, તે ઘડીયાલના મંત્રના તારની પેઠે મગજ ખસી જાય છે, અને તેથી ગૃહિલત્વ પ્રાપ્ત થાય છે. શરીરના મહેનતુઓ કરતાં મનના મહેનતુઓને અમુક સમય પર્યત આરામ લેવાની ઘણી જરૂર છે. શારીરિક કાર્ય કરવા કરતાં માનસિક કાર્ય કરતાં ત્વરિત થાક લાગે છે. મીના સંચાઓમાંના યંત્રમાં જેમ ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે અને ચરબીનો નાશ થાય છે. તેમ મગજને સંચે ચાલે છે તે વખતે વીર્યને અને રક્તને વ્યય થાય છે એમ અનુભવ આવે છે, માટે હદ બહાર માનસિક વિચારણુઓ પણ કરવા યોગ્ય નથી. ક્રોધ, ભય, લોભ, રાગ અને અન્ય કામના વિચારોથી હૃદય ઉપર ખરાબ અસર થાય છે. અને તેથી પર્વતમાં સુરંગ ફેડવાથી પર્વતની જેવી અવસ્થા થાય છે તેવી મન, કાયા અને આત્માની નિર્બલાવસ્થા થાય છે. શારીરિક બળ અને માનસિક બળને ખીલવીને તેને આત્માના ગુણોને ખીલવવાના કાર્યમાં વાપરવું જોઈએ. કોઈ પણ વસ્તુનું ધ્યાન ધરતાં મન થાકી જાય વા કાયા પણ થાકી ગયેલી દેખાય ત્યારે અવશ્ય અમુક વખત સુધી શાન્તિ લેવી જોઈએ. જેઓનાં મગજ નબળાં છે તેઓએ મગજને થાક લાગે એમ જણાય એટલે વિશ્રામ લેવો. વિચારનું યંત્ર વિજળીના પાવર કરતાં અત્યંત ઝડપથી ચાલે છે. માટે વિચાર કરનારાઓ બહુ મહેનત કરે છે અને તેઓને ઘણે આત્મભેગ આપવો પડે છે. વિચાર કરનારાઓને પ્રાયઃ વર્યાદિને વ્યય કરે પડે છે. અને તેઓ જે શાન્તિના વિચાર કરે છે તે ઘણે ઠેકાણે શાન્તિ ફેલાવી શકે છે. ખરી શાન્તિ તે પરભાવરમપુતાના ત્યાગથી થઈ શકે છે. તેવી શાતિ પ્રાપ્ત થાઓ !
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫ર.
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ચત્ર સુદ ૯ બુધવાર, તા. ર૭-૩-૧૨ પાદરા.
કોઈ પણ પ્રકારની મનમાં ઈચ્છા પ્રટાવતાં પહેલાં મનમાં બહુ બહુ વિચાર કરવા. ઈચ્છાઓને પ્રકટાવીને તે પ્રમાણે આચારની પ્રવૃત્તિ કરતાં તે કરોડો વિચાર કરીને પ્રવર્તવાની જરૂર છે. પંચ ઈન્દ્રિયના વિષય સંબંધી મતિના સહારે જે જે ઇચ્છાઓ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે પ્રવૃત્તિને ત્યાગ કરવામાં આવે છે તો પણ તે તે ઈચ્છાની મતિ ગે, બંધાયલી વાસનાના ગે ઇત્યાદિ પ્રવૃત્તિને ત્યાગ છતાં પણું સ્વપ્ન વગેરેમાં વાસનાઓથી વિપરીત પ્રવૃત્તિ દેખાય છે. રાગદેષના સંસ્કારો ખરેખર સ્વપ્નમાં પણ પડવા સમર્થ બને છે. મનને વ્યાપાર વડે રાગદેષના સંસ્કારો વા વાસનાઓ ન ઉત્પન્ન થાય તે પ્રમાણે પ્રથમથીજ વિવેક જ્ઞાનેપગથી વર્તવું જોઈએ. હિંસા, જૂઠ, વ્યભિચાર, નિંદા, કામભામ, શોક, ઇર્ષ્યા, કોધ, માન, માયા, લાભ, અને મિથ્યાત્વના વિચારે કરતાં તે દુર્ગુણેના સંસ્કારો આત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે સંસ્કારો ખરેખર અણધાર્યા ઉંઘમાં સ્વપ્નામાં પણ પ્રકટી નીકળે છે. અને કર્મની વર્ગણુઓને આત્માની સાથે બંધ કરાવે છે. કાયાથી જે જે પદાર્થોને ભોગ કર્યો હોય છે તેને સંસ્કારો તે મનમાં એવા દઢ પડે છે કે તે તે બાહ્ય પદાર્થોને ભેગ અને ઉપયોગ કરવાને ત્યાગ કર્યો હોય છે તો પણ સ્વપ્નમાં પાછા તેઓ સ્મૃતિને ઉત્પન્ન કરીને કર્મ બંધાવે છે. અજ્ઞાન દશાના મેગે આવી ચુક્ત વાતને નહિ સમજનારા છ બાલની પેઠે તે તે પદાથેની ઇચ્છા વડે સંસ્કારોને ઉત્પન્ન કરે છે. મનની ઈચ્છા છે જે સંસ્કારો ઉત્પન્ન કરાય છે તેને નાશ કરી શકાય છે. પણ મનમાં ઇચ્છા કરીને કાયા વડે તે તે પદાર્થોને ભોગ લેવાથી તે સજજડ ચીકણ સંસ્કારે ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાની મનુષ્યએ અશુભ પદાર્થોના ભાગની ઇચ્છાઓને મનમાં ઉત્પન્ન થવા દેવી નહિ. ઈચ્છાઓમાં અર્થાવગ્રહ, ઈહા, અપાય, અને ધારણું, એ ચાર ભેદ મતિના પ્રવર્તે છે અને તેમને તેમાં અજ્ઞાન અને અશુદ્ધ વીર્યનું પણ પરિણમન હોય છે.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૩
સંવત્ ૧૯૬૮ ચિત્ર સુદિ ૧૦ ગુરૂવાર તા. ૨૮-૩-૧૨ પાદરા
આ જગતમાં જ્યાં ત્યાંથી ગુણ ગ્રહણ કરવાનો વ્યાપાર કરવો જોઈએ. પિતાનામાં સર્વ પ્રકારના ગુણો માની લઈને અન્ય જનની નિંદા
કરવી જોઈએ. દેશમાં દેવી એવા મનુષ્યમાં પણ ગુણદષ્ટિથી અવલોકતાં અમુક ગુણો દેખાય છે. પિતાનામાં વિશેષ ગુણ પ્રાપ્ત થતાં પિતાનાથી અધિક દોષી જીવોને પણ તિરસ્કાર વા તેનું બૂરું ન ચિંતવવું જોઈએ. શ્રીતીર્થકર કેવલી ભગવાન તેરમાં ગુણસ્થાનકમાં હોય છે. શ્રી વીતરાગ તીર્થકરને બેસવા માટે ઇન્દ્રો અને દેવતાઓ રત્ન સુવર્ણમય સમવસરણ બનાવે છે તે સમવસરણમાં બેસતાં તિસ્થલ્સ એમ કથીને સમ્યફકૃતજ્ઞાન વા શ્રુતજ્ઞાનના આધારભૂત એવા સાધુ સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકારૂપ ચતુવિંધ સંધને નમસ્કાર કરે છે. ભગવતીસૂત્રના વશમા શતકમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહ્યો છે. મૂળ પાઠમાં ચતુર્વિધ સંઘનું પ્રતિપાદન કર્યું છે. શ્રી તીર્થકર ભગવાન ખરેખર ચતુર્વિધ સંઘને નમસ્કાર કરે છે. તેમાંથી ઘણો સાર ખેંચવાને છે. સાતમા અને છઠ્ઠા ગુણ સ્થાનકમાં સાધુ સાધ્વી હોય છે. તેમનામાં હજી મોહની પ્રકૃતિયો છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં શ્રાવક અને શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. તેઓને પણ ઘાતી કર્મરૂપ દોષ રહ્યા હોય છે. છતાં સંપૂર્ણ ગુણ મય એવા તીર્થકર મહારાજા તેઓને નમસ્કાર કરે છે. તેમાં ગૂઢ ભાવ સમાયેલો છે. શ્રી તીર્થકર ભગવાન કૃત્યકૃત્ય છતાં જગતમાં વિનયની પરિપાટી શિખવીને અને પિતાનું દૃષ્ટાંત આપી પ્રબોધે છે કે શ્રુતજ્ઞાન વા ચતુર્વિધ સંઘથી ધર્મની પરંપરા રહેવાની છે. અને તેમાંથી તીર્થકરે વગેરેની ઉત્પત્તિ થાય છે. માટે શ્રવજ્ઞાન વા ચતુર્વિધ સંઘ રૂ તને નમસ્કાર કરવો જોઈએ. વિઝા મૂજ ઘ૩ ધર્મનું મૂળ વન છે એમ ભગવાન સર્વગુણ છતાં સદોષી અને કેટલાક ગુણવાળા એ તીર્થને નમસ્કાર કરી વિનયની મહત્તા દર્શાવે છે. કેટલાક પોતાના ગુણનું અભિભાન કરનારાઓ શ્રી તીર્થકરે સંઘને કરેલા નમસ્કાર યાદ કરે તો જૈન સંધ પૈકી કોઈ પણ મનુષ્યને હલકા ગણવાની અને તેના અવિનય કરવાની વૃત્તિને ત્યાગ કરી શકે. તીર્થકર સંઘને નમસ્કાર કરે છે અને પિતાના દાસભૂત એવા સંઘને નમસ્કાર કરીને જગત ઉપ વિનયની અપૂર્વ છાપ બેસાડે છે. તેના પગે ચાલનાર એવા સાધુ સાધ્ય બાવક અને શ્રાવિકાઓ
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેમજ અન્યોને ભગવાનનું દષ્ટાંત હૃદયમાં ધારણ કરીને કદી કોઈની નિંદા અથવા તિરસ્કાર કરવો નહિ.
સંવત્ ૧૯૬૮ ચિત્ર સુદિ ૧૧ શુક્રવાર, તા. ૨૯-૩-૧૨ પાદશ.
જ્ઞાનગર્ભિત પ્રભુની ભક્તિમાં ચિત્ત રમાવવાથી અને પરમાત્માને ધ્યેય પૂજ્યપણે ધારવાથી આત્મા વ્યકિતપણે પરમાત્મસ્વરૂપ બનતો જાય છે. ગુર્જરભાષામાં શ્રીમદ્ આનન્દઘન, શ્રીમદ્ દેવચંદ, શ્રીમદ્ યશવિજ્ય ઉપા
ધ્યાય, શ્રીમદ્ પદ્મવિજય વગેરેનાં સ્તવમાં ઉત્તમ ભક્તિના ઉદ્ગારો ઘણું અવલોકવામાં આવે છે. તે મહાત્માઓના હૃદયમાં જ્ઞાનપરિકૃતિ દ્વારા ઉત્પન્ન થએલી ભકિત અપૂર્વ છે એમ હૃદયમાં પ્રતિ ભાસે છે. પ્રભુના શુદ્ધ સ્વરૂપને ય તરીકે હૃદયમાં ધારીને પ્રભુરૂપ યની સામે પોતાના આત્માનું ઐક્ય કરીને આનન્દરૂપ રસને આસ્વાદનારા તે મહાપુરૂષોને ધન્ય છે. પ્રભુના અસ્તિધર્મની સાથે પોતાના મનને જોડી દેવું અને પ્રભુના ગુણોમાં લીન થઈ જવું એ ઉત્તમ ભક્તિ ગણાય છે. પરમાત્માના જ્ઞાનાદિ ગુણોમાં મનને એટલું બધું સ્થિર કરી દેવું જોઈએ કે જેથી સ્વમમાં પણ તેને જ ભાવ ભાસે આવી ભકિ ના અંધકારી ગીતાર્થો છે. બાળ પિતાની બુદ્ધિના અધિકારે ભકિત કરે છે. તેમને અધિકાર પ્રમાણે તેઓ જે ભકિત કરતા હોય તે કરવા દેવા પણું તેમને દરરોજ જ્ઞાનબિંત પરમાત્મ ભકિતના માર્ગ પર લાવવાને માટે પ્રયત્ન કરે. ગમે તે ક્ષેત્રકાલમાં પિતાના મનમાં પરમાત્માનું સ્વરૂપ યરૂપ ભાસ્યા અને આત્મામાં ખરેખર ક્ષપશમ રૂ૫ વાસના પણ પરમાત્માન. ગુણોની થાય છે. એવી ભકિત યોગીઓને પ્રાપ્ત થાય છે. જે ભક્તિ માં મન, વાણી અને કાયાની એકરૂપતા થતી નથી, ઉત્તમ ભાંકન બાગની નથી. પરમાત્માની ભકિતથી વર્મોલ્લાસ પ્રકટવો જોઈએ અને તેમ આનન્દને અનુભવ થવો જોઈએ. પરમાત્માની ભકિત કરવાથી આના તે પરમાત્મા ય વ છે. પરમાત્માના ભકતને સર્વ જીવો પિતાને આભસમાન લાગે છે અને તેના હૃદયમાં શુદ્ધ પ્રેમ રસની ધારા પ્રકટવાથી ચારિત્ર ખરેખર બનતું થાય છે. રજોગુણ અને તમોગુણી ભક્તિ કરતાં
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૫
સાત્વિગુણ ભકિત ખરેખર અનન્તગુણ ઉત્તમ છે. પરમાત્માના ગુણોની સાથે એકતાનતારૂપ ભકિત પ્રકટવાથી હૃદયરૂપ ક્ષેત્રમાં શુદ્ધ પ્રેમરૂપ પુષ્કરાવર્ત મેઘની વૃષ્ટિ થાય છે, અને તેથી હૃદયક્ષેત્રમાં અનેક સદ્ગુણરૂપ વૃક્ષો પ્રકટી નીકળે છે. ઉત્તમ ભકિતરૂપ વૃષ્ટિની ધારા ખરેખર હૃદયક્ષેત્રમાં થાય અને હૃદયમાં ગુણો ન પ્રકટે એમ બને નહિ. જેના હૃદયરૂપ ક્ષેત્રમાં ઉત્તમ જ્ઞાન, સત્ય આદિ અનેક ગુરુક્ષે ઉગી નીકળ્યાં હોય તો તે વડે જાણવું કે તેના હૃદયમાં ઉત્તમ પ્રભુ ભકિતની વૃષ્ટિ થઈ છે. પરમાત્માના અનેક ગુણનું જ્ઞાન કરીને પરમાત્માના અનેક ગુણો આત્મામાં પ્રકટાવવા ઉધમ કર. એજ પરમાત્માની આજ્ઞા રૂ૫ ભક્તિના અમે ઉપાસક છઈએ.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુદિ ૧૨ શનિવાર તા. ૩૦-૩-૧૨ પાદરા.
સમ્યગદષ્યિ જીવને સંશય વિપર્યય અને અધ્યવસાય છે તે પણ જ્ઞાનરૂપજ છે. સંશયને કથંચિત્ ઈહામાં સમાવેશ કરવામાં આવે છે. મિથ્યાદષ્ટિ બવ શો અપરાધ કર્યો છે કે જેના સંશય, વિપર્યય અને અનધ્યવસાય અજ્ઞાનરૂપ ગગી શકાય? શ્રી વિશેષાવશ્યક ભાષ્યની ૩૧૯ મી ગાથામાં મિથ્યાષ્ટિનું સર્વ જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે એમ જણાવ્યું છે. તે ગાથા તથા ૩૨૦ મી ભાષ્યની ગાથાનું મનન કરતાં સમ્યગૃદૃષ્ટિને સંશય વગેરે થાય છે એમ જણાવ્યું છે.
तथा च तद्गाथा. सदसदविसेसणाओ भवहेउ जहिच्छिओवलंभाभो નાગઢમાવા મિિિા અન્નri ૩૨૨ . एगं जाणं सव्वं जाणइ, सव्वं च जाणमेगंति। इय सव्वमयं सव्वं, सम्मदिहिस्स जं वत्थु ॥ ३२० ॥
અજ્ઞાની સંત અને અસત અનંત ધર્મ વડે યુક્ત પદાર્થને જાણી શકતો નથી. તે સંસારના હેતુઓને પણ સમ્યગ અવબોધી શકતો નથી. મુકિતના હેતુઓને પણ સમ્યપણે અવબોધી શકતો નથી. એક આત્મામાં અનંત અસ્તિ ધમ રહ્યા છે અને અનંત નાતિધર્મો રહ્યા છે. તેથી એક આત્મા સ્વ અને પર પર્યાય વડે સર્વ જગતમય છે. એક
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
સમ્યગદૃષ્ટિ જાણી શકે છે પણ મિથ્યાષ્ટિ અજ્ઞાને જીવ તે પ્રમાણે અવધી શકતો નથી. જે એક જાણે છે તે સર્વ જાણે છે. અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. સર્વ વસ્તુઓ સર્વમય છે એ સમ્યગદષ્ટિની શ્રદ્ધામાં એ ભાવ વતે છે તેથી સમ્યગદૃષ્ટિને થનાર એવા સંશય, વિપર્યય અને અધ્યવસાય૫ણ જ્ઞાનરૂપ જાણવા એક પરમાણુમાં પ ક બાત્મામાં કાલે સવ વસ્તુ સમાઈ જાય. એમ કો સવણ વીતરાગદેવના વચનાનુસારે તે તે ભાની સમ્પષ્ટ શ્રદ્ધા કરે છે, અને વીતરાગનું કહેવું સત્ય છે એમ સમ્યગદષ્ટિના હૃદયને વિશ્વાસભાવ હોવાથી ખાતાં, પીતાં, ઉધતાં, બેસતાં આદિ સર્વ અવસ્થામાં તેને જ્ઞાન હોય છે. તેના હૃદયમાં પ્રભુની વાણીની શ્રદ્ધા સ્થિર હોવાથી તે ગાંડા થઈ જાય તો પણ જ્ઞાની ગણાય છે. અનન્ત ધર્માત્મક વસ્તુના સંશય વિપર્યય અને અધ્યવસાય એક દેશરૂપ હેવાથી તે પણ જ્ઞાનરૂપ ગણાય છે. કેવળજ્ઞાની વસ્તુના અનન્ત ધર્મને જાણી શકે છે, પણ મતિજ્ઞાની વસ્તુના અન-તધર્મને જાણ છતાં પણ સવા વચનની શ્રદ્ધા વડે વસ્તુના અનન્ત ધર્મની શ્રદ્ધા કરનાર હોવાથી નાની ગણાય છે. પણ મિથ્યાદષ્ટિ જ્ઞાની ગણાતો નથી.
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર સુદ ૧૪ રવિવાર. તા. ૩૧-૩-૧૯૧ર પાદરા.
મિથ્યાદષ્ટિ, સમ્યગ્રસ્યાદ્વાદશીત્યા પદાર્થોનું સ્વરૂપ અવબોધી શકતો નથી. અને મોક્ષના જે હેતુ છે તેને અહેતુઓ રૂપે જાણે છે અને તેમજ હિંસાદિક જે મેક્ષના હેતુઓ નથી તેઓને મોક્ષના હેતુઓ જા ણીને તેમાં પ્રવૃત્તિ કરે છે તેથી જ્ઞાનનું ફળ જે વિરતિ તેના અભાવથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. મિથ્યાષ્ટિની મતિના અવગ્રહ, હા, અપાય, અને ધારણા પણ અજ્ઞાનરૂપ છે. તે સંબંધી વિશેષાવશ્યકમાં નીચે પ્રમાણે ગાથા છે.
કાય. निण्णयकाले विजओ, न तहारूवं विदन्ति ते वत्थु । मिच्छदिछी तम्हा, तम्हा सव्वं चिय तेसिमण्णाणं ॥ ३२३ ॥
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારો.
૨૫૦
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાયકલમાં વા નિર્ણયકાળમાં તે મિચ્છાદડ્યિો શ્રી સર્વદષ્ટ અનન્ત પર્યાયમયી વસ્તુને જાણતા નથી કેવળજ્ઞાનિયે દેખેલી યથાવસ્થિત વસ્તુના સ્વીકારનો અભાવ હોવાથી તેઓને નિર્ણય અજ્ઞાનરૂપ છે. માટે તેઓનું નિરૂપ વ સંશયરૂપ સર્વ જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે.
अहवा दिनाणी-वओगओ तम्मयत्तणं होइ । तह लगाइसावे, नागं नाणोवओगाओ ॥ ३२५ ॥ विशेषा०
પરમધાંદિ અભાવકાલમાં પણ ઇન્દ્રજ્ઞાનોપયોગી એવો દેવદત્ત જેમ ઇન્દુત્વને પામે છે, ભાવેનું આ છે એવા વ્યપદેશને પામે છે તે પ્રમાણે સમ્યગદષ્ટિને પણ સમ્યગદર્શન લાભ કાળમાં સર્વદા જ્ઞાને પગના સદ ભાવથી સંશયાદિ આવી જ્ઞાનરૂપ ગણાય છે. દરિક્યને સમાવ છતાં પણ ઇન્દ્રજ્ઞાનોપયોગથી જ્ઞાતા દ% જ ગણાય છે. તેમજ રસકૃષિકાના મહારસમાં પડેલું તરણું મહારકતાને પામે છે; તેમ સંશય, વિપર્યય અને અધ્યવસાય પણ જ્ઞાનીને જ્ઞાનરૂપે પરિણમે છે. અને મિથ્યાદષ્ટિને તે સર્વ જ્ઞાન, અનાન પરિણમે છે.
સંવત ૧૯૬૮ ના ચિત્ર સુદિ ૧૫ સેમવાર, તા. ૧-૪-૧૨ પાદરા.
સામાન્યમતિમાં મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ બેને સમાવેશ થાય છે. સામાન્યમતિના ત્રણસો ચાલીશ ભેદ કહેવાય છે. ચૈત્પાદિકી; વૈનાયિકી, પારણામિકી અને કાર્મિણિકી એ ચાર પ્રકારની મતિના પણ એવગ્રહ, ઈહા, અપાય અને ધારણ એ ચાર ભેદ થાય છે. તેથી તે ચાર પ્રકારની બુદ્ધિને પણ મતિના અઠ્ઠાવીશ ભેદમાં સમાવેશ થાય છે, એમ જાણવું. જીવ પ્રતિ મતિ ક્ષપશમ ભેદે જુદા જુદા પ્રકારની હોવાથી મતિના અન્ત ભેદ જાણવા, સમ્યગુદષ્ટિ જીવ યોગ્ય અને અગ્યને જાણે છે માટે સમ્યગદષ્ટિનું જ્ઞાન ઉત્તમ વિરતિફલ આપે છે. મિથ્યાદષ્ટિની સાધના વિપરીત હોવાથી તેનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. ભગવંતે કહેલા એવા પંચ આચાર વડે ખરેખર સમ્યગૃષ્ટિજીવ મોક્ષમાર્ગની આરાધના કરે છે, અને સકલ કર્મને ક્ષય કરીને મેક્ષપદ પ્રાપ્ત કરે છે. શ્રી વિતરોગ,
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
કથિત આગમને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને સાત નય, ચાર નિક્ષેપ ચાર પમાણ અને સપ્તભંગી વડે છવાછવાદિ પદાર્થનું સ્યાદ્વાદપણે જ્ઞાન કરવાથી સમ્યગ્દષ્ટિત્વ પ્રાપ્ત થાય છે. જે જીવે ને સમ્યગદષ્ટિની પ્રાપ્તિ થાય છે, તેઓ અનેકાન્તપણે પગના પદાર્થોને જાણે છે અને અને કાન્તપણે પદાર્થોનું વર્ણન કરે છે. શ્રી સર્વજ્ઞ વીતરાગદેવના આગમોનો સદાકાલ અભ્યાસ કરવો અને ગીતાર્થ મુનિવરોની સેવા કરવી. શ્રી વીતરાગની વાણુનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે સદાકાલ પ્રયત્ન કરો. શ્રી વીતરાગ દેવ હાલ સાક્ષાત નથી તે પણ પરાક્ષદશામાં તેમની વાણીને ભવ્ય જીવોને આધાર છે. શ્રી સવજ્ઞવાણી વડે સ્વાદાદભાવે સર્વ વસ્તુઓનું જ્ઞાન કરીને જે જે ઉપાયોથી રાગ દ્વેષ ઘટે અને આત્માની શુદ્ધતા થાય તે તે ઉપાયવડે ધર્મની આરાધના કરવી. મિથ્યાદષ્ટિ જીવોપર મેત્રી આદિ ભાવનાએ ધારણ કરવી અને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરવો. તેના ઉપર પ ધારણ કરે નહિ.
ચિત્ર વદિ ૧ મંગળવાર તા. ૨-૪-૧ર પાદરાનૈશ્ચયિક અથવગ્રહ એક સમયને છે. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી હા અને અપાયને કાલ અન્તમુહર્ત છે. બંજનાવગ્રહ અને વ્યાવહારિક અર્થ. ગ્રહ એ બેને કાલ અન્તર્મ હતો છે ધાને કાલ સંખ્યા અને અસંખ્યાતા કાલને છે. અત' ૫ ધો છે. અવિચુત સ્મૃતિ અને વાસનાના ભેદની ધારણ ત્રણ પ્રકારની છે. તેમાં અવિસ્મૃતિ અને સ્મૃતિ રૂપ ધારણ કાલે અત્તમુહૂર્ત છે, અને જે તદર્થ જ્ઞાનાવરણ ક્ષયપામરૂપ વાસના નામવાળી ધારણા છે, તે સંખ્યાતા આયુષ્યવાળા જીવોને સંપ્યાત વર્ષની છે. અને પલ્યોપમાદિ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવને અસખ્યાતા વર્ષની છે. સ્મૃતિના બીજરૂપ વાસના છે. શ્રાવેન્દ્રિય, સ્પશેલાં એવાં શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિય, રસનેંદ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિય સ્પર્શેલા અને આત્મપ્રદેશોની માથે ઘાટ ચોટેલાં એવાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. અર્થાત બદ્ધ અને સ્પષ્ટ
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૫૦
એવાં દ્રવ્યને એ ત્રણે ઇન્દ્રિય ગ્રહણ કરે છે. ચક્ષુ અખાસ એવાં વિષયને ગ્રહણ કરે છે. અને તે યોગ્ય દેશમાં રહેલા એવા વિષયને ગ્રહણ કરે છે. ચંદ્રિય વિજ્ઞાન પર છે. અને ઘણુરિક ત્રણ તે પટુતરવિજ્ઞાનત્વ નથી. નયન, લાખ પેજને પર્યત દેખી શકે છે. ગ્રાન્ટેન્દ્રિય ઉકર્ષથી બાર યોજનથી આવેલા એવા મેઘ મતાદિ શબ્દને ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિ, રસનેન્દ્રિય અને સ્પર્શનેંદ્રિય એ ત્રણ ઈદ્રિય ઉત્કૃષ્ટ નવ વેજનથી આવેલા એવા પિતતાના વિષયોને ગ્રહણ કરે છે. નવયોજનથી આવેલા ગંધવાળા દ્રવ્યમાં રસ પણ હોય છે તેથી રસનેન્દ્રિય તેને ગ્રહણ કરી શકે છે. બાર એજનથી ઉપરાંતના વિષયને એન્દ્રિય આદિ ઈનિક ઈન્દ્રિય બળના અભાવે ગ્રહણ કરી શકતી નથી. નયનને વઈને બાકીની ઈન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગમાં રહેલા વિષયોને ગ્રહણ કરી શકે છે. અંગુલના અસંખ્યાતમા ભાગમાં ચક્ષને વિષય નથી. રજ, મેલ વગેરે ઠેઠ પાસે રહેલા પદાર્થોને આંખ દેખી શકતી નથી. મનને ક્ષેત્રથી વિષય જાણવાને નિયમ નથી.
X
સંવત ૧૬૮ ચિત્ર વદિ ૨ બુધવાર, તા. ૩-૪-૧૨ વડોદરા.
મન થકી થનાર એવા મતિ અને શ્રતમાં પુદગલ માત્ર નિબંધનને અભાવ છે. પાંચ ઈન્દ્રિયોથકી થનાર મતિ અને શ્રતમાં પુદ્ગલ માત્ર નિબંધનનિયત વિષય પરિમાણ છે. પાંચ ઇન્દ્રિય પુગલ માત્ર નિબંધ નિયમ વાળી છે. સર્વ વક્તાઓ કાયાના યોગ વડે શબ્દ દવે ગ્રહણ કરે છે, અને વચનયોગ વડે વક્તાઓ શબ્દદ્રવ્યોનું વિસર્જન કરે છે. જે વડે મન વાગદ્રવ્યને ગ્રહણ કરે છે તે કાયિક યોગ છે અને જે સંરંભવડે તે વાગઢ ગોને મૂકે છે તે વાચિકયોગ છે. અને જે વડે મનેદ્રવ્યોને ચિંતામાં વ્યાપારયુક્ત કરે છે તે મનગ છે. એક તનુગજ ઉપાધિભેદથી ત્રણ પ્રકારે વ્યવહારાય છે. પરમાર્થથી વિચારતાં તે સર્વત્ર એક કાયયોજ છે. તનુગમાં મન અને વચનોગનો અન્તર્ભાવ થાય છે. કારણ કે કાગવડે શબ્દ અને મને દ્રવ્યનું ગ્રહણ થાય છે. માટે પ્રાણુ અને અપાનનો વ્યાપાર પણ કાયિકોગથી ભિન્ન નથી. માટે તેને
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
સત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સમાવેશ પણુ કાયયોગમાંજ થાય છે. વ્યવહારમાં મનનું ચિંતાક્લ અર્થાત્ ધર્મ ધ્યાન વગેરે કરવું તે વિચારરૂપ લ અને વાણીનું સ્વાધ્યાય વિધાન વગેરે પૂળ દેખવામાં આવે છે; તેથી કાયાથી મત અને વચન એ એ યાગને જુદા પાડયા છે. પ્રાણ અને અપાનનું કાયયેાગથી ભિન્ન ફળ દેખવામાં આવતું નથી. તેથી તેને કાયથી જુદા પાયે નથી. વતા પ્રથમસમયમાં જે ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે તેને દ્વિતીય સમયમાં મૂકે છે. ત્રીજા સમયમાં ગ્રહણ કરેલ ભાષાદ્રવ્યને ચેાથા સમયમાં મૂકે છે. ગ્રહણમાં સમયનું અન્તર્ નથી, કિન્તુ શબ્દ દ્રવ્યના નિસર્જનમાં સમયાન્તર છે એમ પ્રજ્ઞાપનાસૂત્રમાં કથ્યું છે. પ્રથમ સમયમાં નિસર્ગ વિના પણુ ગ્રહણને સદ્ભાવ છે, માટે ગ્રહણુ સ્વતંત્ર છે અને નિસન પરત ંત્ર છે. ગ્રભુ કરેલાં શબ્દ બ્યાને ગ્રહણના સમયકાલમાં વક્તા મૂકતા નથી પરન્તુ પૂર્વે પૂર્વે ગ્રહણ કરેલાં શબ્દબ્યાને ઉત્તર ઉત્તર સમયમાં છેડે છે, આદારિક વૈક્રિય અને આહારક શરીરવાળા જીવ શબ્દદ્રબ્યાને ગ્રહણ કરે છે, અને મૂકે છે. સત્યા, સત્યમૃષા. મૃષા અને અસત્યમૃષા એ ચાર પ્રકારનાં ભાષા બ્યાને ઉપર્યુક્ત ત્રણ શરીરવાળા છવ ગ્રહે છે તે મૂકે છે,
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર વૃદ્ધિ ૩ ગુરૂવાર, તા. ૪ એપ્રિલ ૧૯૧૨. વાસ.
છઠ્ઠા ગુણસ્થાનક કરતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના કાલ વિશેષ છે એમ શ્રીપાલરાસમાં શ્રીમદ્ યશાવિજયજી જણાવે છે.
For Private And Personal Use Only
... નિંદા, વિકથા, અર્હંકાર આદિ દોષોને મનમાં ઉત્પન્ન થતાજ વારવા જોઇએ. મનુષ્ય પોતાના આત્માને કયા કથા દોષો લાગ્યા છે તે એવાને સમરું થાય છે ત્યારે તે તે દાબેાના નાશ કરવાને માટે પ્રયત્નશીલ થાય છે. પેાતાનામાં દેખા અમુક અમુક છે એમ જાણીને પણ ઉધમ કર્યાં વિના દેશોના નાશ થતા નથી. અંતમાં અહંકારદિ દોષોને નાશ કરવાને માટે તીવ્ર લાગણી ઉત્પન્ન થવી જોઇએ. સદૂ! ઉપર અત્યંત પ્રેમ થતાં દોષોમાં રૂચિ નહિ રહેવાથી દેષાનુ મૂળ શિથિલ થવા માંડે છે, અને હળવે હળવે સર્વ દોષોના નાશ થાય છે. પોતાનામાં ત્રણ દોષો
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંવત્ ૧૬૮ ની સાલના વિચારે
૨૬૧
૨૬૧
AAAAAAAAAAAAAAAAAAAAA
છતાં જે મનુષ્ય પિતાનામાં સર્વ ગુણો ઉત્પન્ન થવા છે એમ માની લે છે તે ગુણોને પ્રકટાવવાને માટે ઉદ્યમ કરી શકતો નથી. આત્મામાં સત્તાએ અનન્ત ગુણો રહ્યા છે, પણ તેઓને પ્રકટાવ્યા વિના તે આત્માની પૂર્ણ સિદ્ધિ થવાની નથી. આગમે, ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રનો અભ્યાસ કરીને પંડિત થઈ શકાય છે. આગમોનો અભ્યાસ કરીને વિદ્વાન થયા બાદ પણ મનમાં ઉત્પન્ન થનાર ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, પ્રપંચ, અને ઈર્ષ્યાદિ દોષોને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. દોષોને ટાળ્યા વિના તે કદિ છુટકે થવાનું નથી અને તેમજ ખરી શાન્તિ મળવાની નથી. આગમો, ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોને અભ્યાસ કરીને પંડિત થઈ શકાય છે, પણ તેના કરતાં ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, કલેશ અને ભેદભાવના આદિ દોષોને નાશ કરનાર મનુષ્ય અનન્ત ગુણ ઉત્તમ ગણાય છે. જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે અન્તમાં સદાકાલ ઉપયોગ રાખવો જોઈએ. પ્રમાદદશાના હેતુઓને ત્યાગ કરવાને ઉપદેશ આપનારા અને અન્યામાં પ્રમાદદશાની પંચાત કરનારા મનુષ્ય તો ઘણું મળી આવે પણ અપ્રમત્તદાને ધારણ કરીને અન્યોને આદર્શની પેઠે દેષો ટાળવાને માટે નિમિત્તરૂપ બને એવા વિરલા મહાત્માઓ છે. દેષદૃષ્ટિથી અન્યના મલીનચરિત્રને જેમના મનમાં સંસ્કાર પડે છે તે મનુષ્યોમાં અનેક દે વગર લાવ્યા છતાં આવે છે. માટે તેવા મનુષ્ય અપ્રમત્તદશાની પ્રાપ્તિ વા તેની સ્થિરતા કરી શકતા નથી. દેષદષ્ટિધારકોના સમાગમમાં જેઓ આવે છે, તેનામાં અપ્રમત્તદશાનો ભાવ પ્રકટી શકતું નથી. અપ્રમત્તદશામાં ચિત્તની સ્થિરતા થવાથી હૃદયમાં શાસ્ત્રનો સાર સારી રીતે પ્રકટી શકે છે. અઝમતદશાધારક મુનિવરેને સદાકાલ નમસ્કાર થાઓ !
' x
x
x
x
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ચિત્ર વદિ ૪ શુકવાર તા. ૫-૪-૧૨ વડોદરા.
અમુક કારણોથી કેટલાક મનુષ્ય પ્રતિપક્ષી લાગે છે, તેથી તેઓનામાં કેટલાક સદ્દગુણો રહ્યા હોય છે તે પણ દુર્ગુણોરૂપ ભાસે છે. પિતાના જે પ્રતિપક્ષીઓ હોય છે તેઓના ગુણોને પ્રાયઃ દેખવામાં આવે છે, અને તે સદગુણોનું ગાન કરવામાં આવે તે સજજનવ ગુણ ટકી શકે છે. પિતાનું કોઈ પ્રતિપક્ષી મનુષ્ય ન હોય ત્યાં સુધી તે પહેલીકેટીના મનુષ્યો તેના દુર્ગુણોને પણ સગુણરૂપે દર્શાવવા અન્ય મનુષ્યોની આગળ પ્રયત્ન કરે છે. પણ તે પ્રતિકૂલ થાય છે ત્યારે સદ્ગુણને પણ દુર્ગુણોરૂપે દર્શાવવાને પ્રયત્ન કરવામાં આવે છે. બીજીકેટીના મનુષ્યો પતિપક્ષીઓના સદગુણો અને દુર્ગણે રમે બંને દેખે છે, અને ઉત્તમોત્તમ કેટીના મનુષ્યો ગમે ત્યાં પ્રતિકૂલસંયોગોમાં પણ સ્વાર્થ વિના સર્વના ગુણોને દેખે છે, અને ગાય છે. સદગુણોને દેખવાથી અને સદ્ગુણોનું મનન કરવાથી સદ્ગણોને આત્મામાં આવિર્ભાવ થાય છે. ગુણાનુરાગદ્દષ્ટિ સદાકાલે રહેવી એ પ્રાયઃ બાલ જીવોને માટે દુર્લભ છે, ઉત્તમ પુરૂષો અનેક વિપત્તિચોમાં પણ ગુણાનુરાગદષ્ટિને ધારણ કરે છે, અજ્ઞાની જીવો મોહદષ્ટિના ચોગે અનેક દોષોને દેખવાને જ્યાં ત્યાં વ્યાપાર ધારણ કરે છે. જ્ઞાની સન્ત મનુષ્યની એક ઘડીની સંગતિ જે લાભ આપવાને માટે સમર્થ થાય છે તેટલે લાભ કદિ કરે અજ્ઞાની છથી મળી શકવાનો નથી. વય અને વેષથી કંઇ પૂજ્યત્વ પ્રાપ્ત થતું નથી. સણો વિના વય અને લિંગ માત્રથી કંઈ પૂજ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. સત્ય અને લક્ષ્મીના ધારકો જો વિવેક, વિનય, ગભીરતા, ઉદારતા, દયાળુતા અને ભક્તિ આદિ સગુણ વિનાના હોય છે તો અન્ય મનુબેને તેઓ અનેક પ્રકારની ઉપાધિ આપવા સમર્થ થાય છે. અનેક મનુષ્યના ભિન્ન ભિન્ન મત દેખીને સહનશીલતા ધારણ કરવી જોઈએ. ભિન્ન ભિન્ન મત દેખીને તે તે મતધારીઓ ઉપર દેષ ધારણ કરવામાં આવે છે તો સત્ય ધર્મ પાળનારના મનમાં કદિ શાન્તિ થવાની નથી. મતસહિષ્ણુતા નામનો ગુણ ધારણ કર્યા વિના દુનિયામાં દરેક મનુષ્યની સાથે સલાહશાન્તિથી રહી શકાતું નથી. સમ્યવની શ્રદ્ધા ધારણ કરીને નયોની સાપેક્ષતાએ ભતસહિષ્ણુતા ધારણ કરીને બાળજીને જૈન બનાવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે -~~~-~-- ---------------------------------.............................--- -- સંવત્ ૧૯૬૮ ચૈત્ર વદિ ૫ શનિવાર તા. ૬ એપ્રિલ ૧૯૧૯ વડોદરા.
આ કાલમાં સરાગ સંયમ છે. પ્રસ્થરાગાદિના સદ્ભવે સરાગ સંયમ કહેવાય છે. પણ અપ્રશસ્યરા ગાદિના સભાવે સરાગ સંયમ કહે વાતું નથી. પરાગ સંયમના પણ અસંખ્યા 1 ભેદ પડે છે. જે રાગ અને ઠેષ વડે સંવર તત્ત્વ સમ્મુખ થવાય તે પ્રશસ્ય રાગ દ્વેષ કહેવાય છે. અપશસ્ય રાગ દ્વેષના પરિણામને પૂરે જાણવા માત્રથી કંઈ તેને નાશ થતો નથી. કિન્તુ દેવ ગુરૂ આદિ શુભ આલંબનનું શરણ કરવામાં આવે છે, તેજ અપશસ્ય રાગાદિને પ્રશસ્યાગાદિપણે ફેરવી શકાય છે. શુભ નિમિત્તવિના શુભ ભાવનાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનુષ્ય પિતાની ચારે તરફ શુભ નિમિત્ત ગોઠવી દેવા જોઈએ, કે જેથી અશુભ પરિણામના સંગે મળતાં છતાં પણ શુભ પરિણામ ધારણ કરી શકાય. આત્માનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાથી આમામાં ઉચ્ચ વિવેક પ્રકટે છે, અને તેથી આશ્રવના હેતુઓને પણ સંવરપણે પરિણુમાવવાની શકિત પ્રકટે છે. અધ્યાત્મજ્ઞાનની પરિપકવદશાના તીવ્ર ઉપગે આશ્રવના હેતુઓને સંવર રૂપે પરિણુમાવી શકાય એમ બની શકે ખરૂં. અનુભવથી જોતાં આ બાબતની શ્રદ્ધા આવે છે. અધ્યાત્મજ્ઞાનની પકવદશાનું અહત્વ માનીને અજ્ઞાનીઓએ આશ્રવહેતુઓ અને સંવરરૂપે પરિણમે છે એમ મિથ્યાવિવાદ કરે નહિ. અનુભવની શાળાના વિદ્યાર્થી બનવું એ કંઇ સામાન્ય બાબત નથી. મનુષ્યોને એક અનુભવ ખરેખર ઉત્તરોત્તર અનેક અનુભવોને આપવા સમર્થ થાય છે. અન્તરંગ અને બાહ્યચારિત્રની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ચારિત્રધારકોએ સરાગતાનો કદિ દુરૂપયોગ કરે નહિ. આત્મસાધ્ય લયમાં રાખીને સંજવલન કેધ, માયા, માન અને લોભને પ્રશસ્યરૂપે પરિણાવવા જોઈએ. આત્માના શુદ્ધધર્મને ઉપગ ધારણ કરીને તેમાં રમણતા કરનારને ઉચ્ચ પરિણામની ધારા પ્રાપ્ત થાય છે. ગીતાર્થ ગુરૂ પર રાગ ધારણ કરવાથી રાગને આત્માના આલંબન રૂપમાં ફેરવી શકાય છે. આત્મારૂપ સાધ્યના રસીયાનું નિશાન તે વીતરાગદશારૂપ હોય છે. વિતરાગદયાના ઉપયોગીને સરોગસંયમ એક પગથી આ જેવું છે.
x
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત ૧૯૬૮ ના ચૈત્ર વિક્ર૬ રવિવાર. તા. ૭-૪-૧૨ વાદ.
જમાનાને અનુસરીને કેટલીક બાબતેમાં ફેરફાર થયા કરે છે. જમા નાતે અનુસરી ગીતાર્યાં કેટલીક બાબતેમાં ફેરફાર કરે છે. અસલવી અમુક સયેાગેને લઇ ફેરફાર થયા કરે છે. સાધુએ અસલના વખતમાં ચેાલપટ્ટાને કંદારા બાંધતા નહેાતા. હાલ કેટલાક સૈકાથી આંધે છે. શ્વેતવસ્ત્રને બદલે સર્વગી કારણને લઇ પીતવસ્ત્ર ધારણ કરે છે. કારયેંગે રજોહરણની સાથે દાંડીના સબંધ થયા. અમુક સયાગાથી અસલના કરતાં પાત્ર રંગવાની વ્યવસ્થા હાલ જુદી રીતે ચાલે છે. અમુક જમાનામાં તરપણીને દાખલ કરવામાં આવી. અમુક સૈકાથી ધડાને દોરા બાંધવાની પ્રવૃત્તિ ચાલી. દેશકાલાનુયોગે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ખાદ્ય કારણેામાં સુધારા વધારા થયા કરે છે. પહેલાં યોગમુદ્રાથી મુનિવરો ઉપદેશ દેતા હતા. હાલ તે પ્રમાણે ચેાગમુદ્રાથી મુનવરા ઉપદેશ દેતા નથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવયેાગે દરેક ધમ પન્થમાં અમુક બાબતમાં ફેરફાર થયા કરે છે. જ્ઞાનીપુરૂષો પચ્ચાસ વર્ષ આગળ દેખે છે અને અજ્ઞાતીએ રૂદ્ર વ્યવહારને ઇષ્ટ માટે છે, તેથી કેટલીક બાબતેાના ફેરફારને લઇ સુધારક અને પ્રાચીન એવા એ પક્ષ પડી જાય છે, અને એકેક નયની દૃષ્ટિથી બન્ને વચ્ચે આન્તરિક લેશ પ્રકટે છે. નાનીએ ભૂત અને ભવિષ્યના વર્તમાનમાં ઉભા રહીને બન્ને કાલને વિવેક કરીતે વર્તમાન કાલમાં ભવિષ્યનું જીવન રચે છે. જેનાગમાથી અવિરૂદ્ધ અને અત્યંત લાભ જેના વડે થાય એવા આચારે અને વિચારેય ખરેખર જ્ઞાની પુરૂષ સેવે છે. અલ્પ હાનિ અને અધિક લાભ જેમાં હોય છે. એવાં કૃયતે જ્ઞાની પુરૂષા કરે છે. વિદ્યાને! વર્તમાત કાલમાં આગલ વધવા પ્રયત્ન કરે છે. ત્યારે અનુ મનુષ્યા અગલ ચઢવાને માટે પ્રતિ કરનારાઓને પાછા ખેંચવા પ્રયત્ન કરે છે. જ્ઞાની મનુષ્યા તે કાર્ય કરવામાં પેાતાને અધિકાર માનીને જમાનાને અનુસરી ધર્મસેવા કર્યાં કરે છે. અન્ય મનુષ્યા મારા વિષે શું કહેશે એવા વિચાર જેએ કરે છે તેઓ સ્વરજતે અદા કરતા નથી. અન્ય મનુષ્યની વાણીરૂપ મેરલીના અનેક વિચારધ્વનિના અનુસારે જે મનુષ્યા નાચ્યા કરે છે. તેઓ બાજીગર કરતાં અન્ય મહાન્ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. આત્માની અને ઉત્તમ જ્ઞાનીઓની સાક્ષી મૂકીને અન્યના અભિપ્રાયે। મેળવવા જે ચિત્તમાં ઇચ્છા રાખે છે. તે જમાનાને અનુસરી સ્વો અદા કરી શકતા નથી.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુત્ ૧૯૬૮ ની સાલના વિચાર,
સંવત્ ૧૯૬૮ ના ચૈત્ર વઢ ૭ સેામવાર તા. ૮-૪-૧૨ વડાદરા.
કોઇપણ પ્રકારની ભાષાના શબ્દોને મગજમાં ભરી રાખવાથી કોઇ તત્ત્વજ્ઞાન ગણી શકાતા નથી. સસ્કૃત ભાષાને જાણે એ નાની ગણાય અને ગુજરાતી વગેરે ભાષાએ જાણે અને તેમાં ગ્રન્થા લખે એ જ્ઞાની ન ગણાય એવા કઇ નિયમ નથી. ગમે તે ભાષાનુ નાન કરવામાં આવે તે પણુ તેથી નાનીપણું પ્રાપ્ત થઈ શકતુ નથી. ભાષા એ જ્ઞાન રૂપ મનુષ્યનાં વસ્ત્ર છે. જ્ઞાનના સકેતરૂપ અનેક ભાષાઓ છે. જે દેશમાં જે કાલે જે ભાષા જીવતી હાય છે તેનાવડે અન્યોને એધ આપવા માટે ગ્રન્થા વગેરે લખતાં લખાવતાં પાંડિત્ય કદાપિ ઘટતું નથી. જૈનાચામાંએ આજ નિયમને અનુસરી સ ંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી વગેરે ભાષાએનું અવલબત લઇને અનેક ગ્રંથા રચ્યા છે. કોઇપણ ભાષામાં સહ્ય તત્ત્વાના ઉપદેશ દેશ અને કાઇ પણ ભાષામાં સત્ય તત્ત્વના ગ્રંથો રચવા એજ પડિતાનું ખરૂ પાંડિત્ય છે. સંસ્કૃત ગ્રંથૈાનું ગુજરાતી વગેરે ભાષાન્તર કર્યા વિના છૂટકો ન તે હાય તેવા સમયમાં સંસ્કૃતભાષામાં ગ્રંથ રચીને ફક્ત પાંડિત્ય દર્શાવવા ની દૃષ્ટિ રાખવી એ વસ્તુતઃ જોતાં ચૈઞ નથી. ભાષા સંકેત રૂપ હાવાથી દેશકાલના યેાગે અનેક ભાષાએ પ્રકટી નીકળે છે. સવજીવ પ્રાયઃ તે તે દેશ અને કાલાનુસારે જીવતી ભાષામાં વિશેષ સમજી શકે છે. તેથી તીર્થંકર ભગવન્તા પણ અધ પ્રાકૃત મિશ્રિત ભાષામાં ઉપદેશ આપે છે તેયો તેમના કેવલજ્ઞાનને કંઇ હાનિ પહોંચતી નથી. જુની ભાષાઓતુ. અને જુની ભાષામાં લખાયલાં પુસ્તકોનું સંરક્ષણ કરવુ એ વાત કદિ ભૂલવા યેાગ્ય નથી; ભાષાના પાંડિત્યથી અહંકાર કદિ કરવા શ્રેષ્ટએ નહિ. મગજરૂપ કાથળામાં ભાષાના શબ્દોરૂપ દાણાઓને ભરવા અને મગાવવા માત્રથી કે પાંડિત્ય પ્રાપ્ત થતુ હાત તા રેલવે ગાડીઓને પણ પાંડિત્યપદ પ્રાપ્ત થઇ શકે. શબ્દાદ્દારા વિવેકજ્ઞાનને પ્રામ કરીને આત્માના સદગુણું। મેળવવા પ્રયત્ન કરવા જોઇએ. શુદ્ધ પ્રેમ, મૈત્રી ભાવના, ક્ષમા આદિ સદ્ગુણ્ણા મેળવાય તે ભાષાની સંસ્ક્રુળતા ગણાય. ભાષાના પાંડિત્યમાત્રથી આત્માની શુદ્ધ્દશા થતી નથી. ભાષા કરતાં આન્તરિક સદ્ગુણાની સ્ફુરણાએ વિશેષ પ્રકારે શાબી શકે છે. ગુણાના લાલિત્ય આગળ ભાષાનું લાલિત્ય હિસાબમાં નથી.
X
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૬૫
-
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારો.
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧૬૮ ચિત્ર વદિ ૭ મંગળવાર, તા. ૯મી એપ્રિલ ૧૯૧૨ વડેદરા.
દેશમાં અનેક સગુણું મનુષ્ય જે કેળવણી લેવાથી ઉત્પન્ન થાય તેજ કેળવણી ઉત્તમ પ્રકારની કહેવાય છે. જે દેશમાં વિષય વાસનાને ઉત્તજન મળે એવી કેળવણું આપવામાં આવે છે તે દેશની અને અધે દશા થાય છે. દયા, ભકિત, શુદ્ધ પ્રેમ વિનય અને સદાચારથી વિમુખ કેળવણીને કેળવણીનું નામ આપી શકાય ન હ. જેનાથી સારા વિચાર રૂપે મન ન કેળવાય તેમજ જેનાથી ઉત્તમ શબ્દ બોલવાની ટેવ ન પડે અને તેમજ જેનાથી કાયા શુભ કાર્યોમાં વ્યાપાર યુકત ન થાય તે કેળવણી કથી શકાય નહિ. ભાષાજ્ઞાન પૂર્વક લખતાં તથા વાંચતાં આવડે એટલે કેળવણી પામેલ મનુષ્ય ગણાય એમ કોઈએ સંકુચિત અર્થ ગ્રહણ કરે નહિ. સ્વછન્દતાથી પ્રવૃત્તિ કરનારાઓ કેળવણી પામેલા કંઈ ગણી શકાય નહિ. અનેક સદગુણ પૂર્વક હૃદયને કેળવવાથી ખરી કેળવણી પામેલ મનુષ્ય ગણી શકાય છે. મન, વચન અને કાયાના યોગને શુભ માર્ગમાં પ્રવર્તાવવાની શકિત જે જે અંગે પ્રાપ્ત થાય છે તે તે અંગે સંસ્કારિત ઉગ્ય કેળવણું કથી શકાય છે. કાક અને કુતરાંનાં બચ્ચાંઓની પેઠ કંઈક કઈ ભાષામાં બોલતાં આવાયું એટલા માત્રથી કઈને કેળવાયેલો માની લેવાની ભૂલ કરવી નહિ. ઉખ્ય દયા, ભકિત, સત્ય, શુદ્ધ પ્રેમ, નિરહંકાર. પરોપકાર, ઉદારભાવ, સમાનત, દાનવૃત્તિ, બ્રહ્મચર્ય, વિરાગ્ય, વિવેક અને વિનયથી જેઓ કેળવાતા નથી તેઓ સાક્ષરે ગણાતા હોય છે તે રાક્ષસની વૃત્તિને ધારણ કરી શકે છે. સગુણ વિનાની કેળવણીથી બકરીના ગળાના સ્તનની પેઠે પિતાને તથા અન્યોને લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. કેઈ પણ ભાષાના સાહિત્યના સાક્ષરો થવાથી પણ ઉત્તમ સગુણ વિના પિતાને તથા દુનિયાને આનન્દમય જીવનને લાભ આપી શકાતો નથી. સદ્દગુણેની ઉચ્ચ ભાવનાથી મન કેળવાતું ન હોય તો તે કેળવણીની શકિતથી અને પીડા આપી શકાય છે. ઉચ્ચગુણો વડે આખી દુનિયા સ્વર્ગ સમાન બને, અથી આખી દુનિયામાંથી વૈર, ઝેર, હિંસા, અસત્ય, ચોરી, વિશ્વાસઘાત, વાર્થ, ઈર્ષા, પ્રપંચ, ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ધર્મયુદ્ધ, અને અજ્ઞાન, વગેરે દેશે ટળી જાય તેવી કેળવણીને ફેલાવો કરવાની અત્યંત જરૂર છે. સહજાનંદમય એવા શાન્તરસની કેળવણીજ ખરેખર છેલ્લામાં છેલ્લી કેળવણી છે. આમાના અનંત ગુણો ખીલે એવા પ્રકારનું ધ્યાન ભાવિરૂપ અભ્યાસ છે. તે છેલલામાં છેલ્લી આધ્યાત્મિક કેળવણી અવ
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
-
-
-
-
-
-
-
-
બધથી વ્યવહાર અને નિશ્ચય ન થતાં જ્ઞાન વડે અધિકાર પરત્વે કેળવણી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
સંવત ૧૯૯૮ ના ચૈત્ર વદિ ૮ બુધવાર તા. ૧૦
એપ્રિલ ૧૯૧૨ વડોદરા,
વેષ માત્ર પહેરવાથી સાધુઓ બની શકતા નથી. લોચ કરવાથી વા માથું મુંડાવા માત્રથી કઈ પણ સાધુ થઈ શકે નહિ. વેષ, આચાર અને ગુણો આ ત્રણ જેઓમાં છે તેઓ સાધુઓ કહેવાય છે. સાધુઓના સહગુણો જેઓમાં છે એવા સાધુઓનું બહુમાન કરવું. સાધુઓના આચારનાં કેટલાંક સૂત્રો અને પા બાંધવાની શક્તિ થોડી આવી એટલે ગામે ગામ ફરીને અન્ય સાધુઓની નિંદા કરવી અને પિતાને પક્ષ વધારવે આ કંઈ ઉત્તમ સાધુઓનાં લક્ષણ નથી. કેટલાક જૈન સાધુઓમાં હાલ ગુણરામ દૃષ્ટિ પ્રાયઃ દોષદષ્ટિરૂપે પરિણમી ગએલી દેખાય છે. તેથી જૈનસાએ સાધુના આચાર મળતાં છતાં પણ પરસ્પર એક બીજાની હેલના કરી કરાવીને જેનશાસનની હેલના કરાવે છે. કેટલાક એકાશ્રેિયાવાદિ સાધુઓમાં ક્રિયાઓની તકરારે પરસ્પર ચાલ્યા કરે છે, અને તેઓ પરિપર એક બીજાની અંગત ટીકા કરીને જેનેમાં જૈનેતર વર્ગમાં પોતાની મેળે હલકા પડે છે. સ્વપક્ષેકર્ષ અને પરપક્ષને અપકર્ષ કરવાના કેટલાક સાધુઓમાં અને શ્રાવકોમાં જેરભેર વૃત્તિ પ્રકટી નીકળી છે તેથી તેઓ પરસ્પરની અંગત ટીકાઓથી નવરા થતા નથી. બ્રિટિશ સરકારના પ્રતાપે હાલ શાન્તિનું સામ્રાજ્ય પ્રકટે છે. કેટલાક જૈન સાધુઓની રાંતિદષ્ટિના લીધે પ્રાયઃ ઘણું જૈનોમાં વિક્ષેપના વિચારોનો ફેલાવો થવાથી જનસંશથી મહાન કાર્યો થઈ શકતાં નથી. કેટલાક અસંયતિ પૂજાના પ્રવર્તક ગૃહસ્થ પણ જેનામાં કલેશની ઉદીરણામાં ભાગ લેતા જણાય છે. આનું પરિણામ સાંપ્રતકાલમાં પણ કેટલાક જનામાં સાધુઓ પ્રતિ - ચિભાવિકપ દેખાવા માંડયું છે. માધુઓ પ્રતિ અભિાવ ધ થી જેનશાસનને ધકકે લાગે છે એ અવશેકાય છે. ઘણું કબૂતરી એ કુવામાં પિસે છે તો કુવે. બગડી જાય છે. તેમ ઘણી ઘણી ભિન્ન ભિન્નદષ્ટિથી લડનારા અને એક
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
બીજાની અદેખાઈયાં જનમમાં જમા કલેશ કરાવનારા ઘણે સાધુઓ જો એક ગામમાં રહે છે તે તે ગામના લોકોમાં કલેશ, કુસંપ, અને અરૂચિ. ભાવ ફેલાવે છે. ઘણુ મતભેદેના ઝઘડાઓમાંથી કોમનું અને સાધુ મોનું બળ છિન્નભિન્ન થઈ જાય છે. જનસાધુઓનું આત્મબળ છિન્નભિન્ન થવાથી તેઓ શ્રી મહાવીર પ્રભુની દુકાનમાં મનુષ્યોનો વધારો કરી શક્તા નથી. હે શાસનદેવતાઓ! તમે જૈનશાસનને ખીલ. મતભેદ, ઈર્ષા, નિંદા વગેરેથી જૈન સાધુઓને મુક્ત થવામાં સહાય કરે. ચતુર્વિધ સંઘની ગુણવડે અભિવૃદ્ધિ થાઓ !
x
x
સંવત્ ૧૯૬૮ ચિત્ર વદિ ૮ ગુરૂવાર. તા. ૧૧-૪-૧ર પાદરા.
પાંચ ઈન્દ્રિોની સાથે મન જોડાય છે ત્યારે ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે. મનને આત્માના શુદ્ધ ગુણમાં જોડવામાં આવે છે તે બાહ્યની ઈન્દ્રિયોને વ્યાપાર પ્રવર્તતા નથી. આત્માની સાથે યોજાયેલું મન ખરેખર આત્મિક સુખ પ્રદાવવા માટે નિમિત્તપણે પરિણમે છે. આત્મામાં પરિણામ પામેલું ભાવ મને ખરેખર બાહ્યના દુઃખ સંયોગથી દૂર રહે છે. આત્મામાં પરિણામ પામેલું મન વસ્તુતઃ કર્મ બાંધવાને માટે શકિતમ ન થતું નથી. કિન્તુ મેહાદિ કર્મને નાશ કરવાને માટે શકિતમાન થાય છે. બાહ્ય ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષપણે ભાવ મન પરિણાપતું હોય છે ત્યારે કર્મ બંધાય છે. પણ બાહ્ય ઇન્દ્રિયોના સંબંધમાં રાગ અને દેવ યુક્ત મને ન જોડાય ત્યારે બાહ્ય વિષય, કર્મ બંધમાં હેતુ પણે પરિણમતા નથી. રાગદેષ પરિણામથી રહિત એવું બને તે મોક્ષનું કારણ છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવામાં આવે છે ત્યારે ભાવ ચારિત્ર કહેવાય છે. આત્મામાં રમતા કરતાં કરતાં આનન્દ રસની ઝાંખી અનુભવાય છે. તે વખતે ત્રણ ભુવનનાં બાહ્ય સુખ તૃણસમાન ભાસે છે. એકવાર આત્માના સુખને અનુભવ આવે છે તે પધાત દુનિયાના પગલિક સુખની સ્પૃહા છૂટે છે. પાંચ ઇન્દ્રિયની સાથે સ્વાર્થ વિના દુનિયાના શ્રેયઃ માટે મન જોડાય છે, અને પારમાર્થિક કયે કરાય છે; તે નિષ્કામ કર્મ ગીની દશા પ્રાપ્ત થાય છે. પાંચે ઈન્દ્રિયોને વ્યાપાર થયા વિના તે રહેતું નથી
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ત્યારે કર્મબંધ ન થાય તેવી રીતે મનને જોડીને કાર્ય કરવામાં આવે તો તેથી દુનિયાની તથા પિતાની ઉન્નતિ સાધી શકાય છે. પરમાર્થ વ્યવહારિક કાર્યો કરવામાં તથા આભાના સગુણોમાં રમણતા કરવામાં રાગ દ્વેષ રહિત મનની દશા કરવાની ખાસ જરૂર છે. પ્રારબ્ધ કમને શરીરધારા ભાગવ્યા વિના છૂટકો થવાનું નથી. ત્યારે તે વખતે મનની સમાનદશા જળવાઈ રહે એવી ઉદશા સેગ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી. લાગણને દુઃખવનારા અનેક શબ્દો સાંભળવામાં આવે વા અન્ય તરફથી ઉપસર્ગ કરવામાં આવે તો પણ પારમાર્થિક કાર્યો કરવામાં અથવા આત્મરમણતામાં મનને બાહ્ય સંયોગોથી અસર થાય નહિ એવી દશા પ્રાપ્ત કર્યા વિના પિતાનું અને દુનિયાનું ભલું કરવા શકિતમાન્ થઈ શકતું નથી. આત્મામાં ઉંડુ ઉતરી ગયેલું અને ત્યાં સ્થિર થએલું મન ખરેખર અત્તરના આનન્દથી જીવી શકે છે અને તેનું પ્રતિબિંબ જાણે બહિરમાં દેખાતું હોય એવો ભાસ થાય છે, સહજાનંદ રસમાં મનને બોળી દો.
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૦ શુક્યાર. તા. ૧૨-૪-૧ર.
નવા યુગનો આરંભકાલ ખરેખર નૂતન વિચારોથી થાય છે. દોડતા જમાનામાં મનુષ્યોએ દોડવું જોઈએ; પણ પાછળ પડવું જોઈએ નહિ. જુનું તે સારું અને નવું તે ખોટું એવી બુદ્ધિ રાખવી નહિ. અને તેમજ નવીન તે સારું અને જુનું તે ખોટું એમ માનવાની પણ કદિ ભૂલ કરવી નહિ. જૂનામાંથી જે જે સારું લાગે તે લેવું અને નવીનમાંથી જે સારું લાગે તે લેવું, અને અભ્યદયમાગમાં એક સ્થિર દૃષ્ટિ ધારણ કરીને ચાલ્યા જવું જોઈએ. જૂના અને નવા વિચારો માટે પંથો ઉભા કરવાની જરૂર નથી. નવા અને જાના વિચારોની તુલના કરવી જોઈએ. અને જુના તથા નવા વિચારોને સાંકળના આંકડાઓની પેઠે ગઠવીને ઉન્નતિક્રમમાં પગલું ભરવું જોઈએ. સર્વ બાબતેના વિચારોને અપેક્ષારૂપ આંકડાઓથી ગોઠવીને તેની વિચાર સાંકળ બનાવવી જોઈએ. આ જમાને આગળ વધવાનું છે. પણ હાથ પગ બાંધીને બેશી રહેવાને નથી. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. અને જે હાલે છે તેનું નસીબ પણ હાલે છે. જે
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭e
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ઉભો થાય છે તેનું નસીબ પણ ઉભું થાય છે. જુના અને નવા વિચારોના મતભેદની સહનશીલતા ધારણ કરીને સર્વ મનુષ્યોએ મળતા આવતા સામાન્ય વિચારોમાં ભેગા રહીને કાર્યો કરવાં જોઈએ. બૂમો પાડવાશી આગળ ગતિ થઈ શકવાની નથી. કિન્તુ કાર્યો કરવાથી આગળ જઈ શકાશે. જેનો જમાનાની પાછળ પાછળ ચાલશે તે આગળ વધેલાના દાસ જેવા ગણાશે. જૈન સાધુઓએ પણ અન્ય ધર્મોપદેશની અને જમાનાની પાછળ પાછળ ન ઘસડાવું જોઈએ. પણ જમાનાની આગળ ચાલવું જોઈએ. જમાનાની આગળ ચાલનારને વર્તમાનકાળમાં જના લોકો નિંદશે, ભાંડશે, તે પણ અંતે તે ભવિષ્યના લોકો માટે પૂજ્ય ગણશે. જૂના અને નવીન વિચારોની કેટલીક બાબતમાં સંમિશ્રતા કરીને કાર્યો કરવાની જરૂર છે. હાલ જ્ઞાનને જમાને છે. તેમજ શોધ ખોળને જમાને છે. સંકુચિત, દષ્ટિધારકો જે જમાનાને ઓળખશે નહિ અને તેમજ જમાનાને અનુસરી પ્રગતિમાર્ગમાં ગમન નહિ કરશે તે પાછળ રહી જશે. વિવેકથી અધિકલાભ દેખી જમાનાને અનુસરી ચાલવું જ જોઈએ. ભવિષ્યમાં સાયન્સવિધા હુમરકલા અને જ્ઞાનનો ઉદય વધશે.
સ
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૧ શનિવાર તા. ૧૩-૪-૧ર વડેદરા.
ધર્મને મૂળપાયો અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને શિખરે ચઢેલા મનુષ્ય નિત્ય સુખમાં સદાકાળ મગ્ન રહે છે. શુષ્કતા આનન્દ રહિત સમય એવું અધ્યાત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થાય છે. તેઓની માનસિક સુષ્ટિ ખરેખર શુકલેશ્યાના ગે સ્ફટિકરનસમાન નિર્મલ બને છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમવાથી મનમાંથી કૃણાદિલેશ્યાએ ટળી જાય છે, જેને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થએલું હોય છે તે આત્માની સૃષ્ટિને વિલાસી બને છે. દેવતાઓના વિહાર કરતાં તેને વિહાર બહુ આનન્દમય હોય છે. મૂળ અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી સર્વ પ્રકારના દોષ ટાળવાની બુદ્ધિ પ્રકટી શકે છે. આત્માની શ્રદ્ધા અને આત્માની શકાય ખીલવવાનું કાર્ય જેઓ કરે છે તેઓ સર્વ મનુષ્યો વા સવ જીવોના હૃદયમાં પ્રવેશ કરીને સર્વ જીવોને પોતાના હદયની પાસે લાવીને મહાન લાભ આપે છે. અધ્યાત્મજ્ઞાનની પરિકૃતિ
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨91 ---------- . -~~-~~-~-~-~રૂ૫ ગંગા નદી ખરેખર જેઓના હૃદયમાં વહે છે તેનામાં પાપરૂપ મેલા રહી શકે નહિ. અધ્યાત્મરસની શીતલતા ખરેખર આન્તરિક સર્વ પાપોને કરવા માટે સમર્થ થાય છે. આખી દુનીઆમાં અધ્યાત્મજ્ઞાનના વિચારે ફેલાવવાથી મનુષ્ય આમિક આનન્દ સન્મુખ ગમન કરવા શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાન રૂ૫ સૂર્યકિરણોથી અહેમમત્વરૂપ બરફના પહાડ ક્ષણ માત્રમાં આંગળી જાય છે. અને આત્મારૂપ આકાશમાં શોક ચિંતાઓનાં વાદળાં પણ રહી શકતાં નથી. નિત્ય જ્ઞાનપ્રકાશના ઉદયવાળો આત્મા છે. આત્માનું જ્ઞાન કરીને આત્મધર્મમાં પરિણમવાથી આત્માને આનન્દરસ પ્રકથા વિના રહેતો નથી. દુનિયામાં મરજીવા થઈને આત્માના આનન્દરસનું પાન કરીને આત્મભાવે જીવવું જોઈએ. આત્માના આનન્દરસનું પાન કરનારાઓ જે કંઈ કરે છે, બોલે છે તેમાં સાધ્યશન્યદષ્ટિ હતી નથી. આમાને આત્મરૂપે જાણવાથી સહજાનન્દ રસ પ્રાપ્ત કરી શકે છે. અનેક મહાત્માઓએ પાતાળ કૂવાની સેરોના જે ઇન્દ્રિયાતીત આત્માનંદ પ્રાપ્ત કર્યો. વર્તમાનમાં પણ તે અમુક અંશે પ્રાપ્ત થાય છે. આધ્યાત્મજ્ઞાનથી, પરમાત્માના જેવું નિત્ય સુખ આસ્વાદી શકાય છે. અને તેવું સુખ ખરેખર આત્મામાં છે. ત્યારે હવે તેને માટે બહિરુ કેમ ફાંફાં મારવા જોઈએ. અલબત ! ફાંફાં ન મારવાં જોઈએ.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૨ રવિવાર. તા. ૧૪ એપ્રિલ ૧૯૧ર.
અધ્યાત્મજ્ઞાનથી વિશાલ દષ્ટિ થાય છે. અને તેથી ધાર્મિક આદિ અનેક ક્રિયાઓની વિભિન્નતાઓ છતાં પ્રત્યેકમાંથી સત્ય રહસ્ય સમ્યગરીયા આકળી શકાય છે. દરેક આચાર્યોના વિચારોનું સાધ્યબિંદુ કયું છે તે અવબોધ્યા સિવાય તેઓની ભિન્ન ઉપદેશ શ્રેણિના પુસ્તકોના વાચનથી પસાર થવું મુશ્કેલ છે. સંકુચિતદષ્ટિને વિશાલદષ્ટિના રૂપમાં ફેરવી નાંખવી હોય તે અધ્યાત્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રને વાંચીને દરેક ગ્રન્યકર્તાઓના આશયને શોધી કહાડવા જોઈએ. સર્વ જાતનાં પુસ્તકોમાંથી સાર ભાગ ગ્રહણ કરવાની શક્તિને પ્રાપ્ત કરવી જોઈએ. હાલને જમાને પણ ગુણ રામદષ્ટિથી દરેકમાંથી સારભાગ ખેંચવાનું શિખવે છે. દુનિયા ૨૫
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. -~-~~- ~~-~-~~-~~~-~-~
-~-~~~-~-~શાળામાંથી અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેમ છે. દુનિયામાં ગુણ અને બવગુણો બે છે. અવગુણોને દેખનારા અવગુણો લે છે અને સદ્ગણોન દેખના સદ્ગગા ગ્રહણ કરે છે. આત્મા એજ પરમાત્મા છે એવા નિશ્ચય થતાં હૃદયમાં અદ્ભુત ઉત્સાહ જાગ્રત થાય છે. અને જે બાબતની રૂચિ કરવામાં આવે છે, તે પ્રતિ સારી રીતે પ્રવૃત્તિ કરી શકાય છે. આત્મામાં પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે. તેને પ્રકટ કરવા માટે અસંખ્ય યોગ અર્થાત્ હેતુઓ છે. સર્વ જીભમાં સત્તાએ પરમાત્મવ રહ્યું છે. માટે કોઈના ઉપર ધર્મના ભેદે દેવ વા ખેદ ન ધારણ કરતાં સર્વ જીવોને તેઓના આત્મામાં રહેલા સગુણ બતાવવા જોઈએ. ગમે તે દર્શનમાં દાખલ થયેલા મનુષ્યો હોય પણ તેઓ આત્માઓ છે. તેઓના આત્માઓને શોક, ભય, સંતાપ ઉપજે એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. સર્વે આત્માઓને આભદષ્ટિથી દેખનાર એ વિશાલદષ્ટિધારક મનુષ્ય ખરેખર જૈનદર્શનની વિશાળતાનો લાભ સર્વને આપવા સમર્થ થાય છે. જેમ જેમ આકાશમાં ઉંચા ચઢવામાં આવે છે, તેમ તેમ પૃથ્વી ઉપર પડેલા ખાડા અને ટેકરાઓ મળી ગયેલા લાગે છે. તે પ્રમાણે આત્માનું ઉંચા પ્રકારનું અનુભવ જ્ઞાન જેમ જેમ પ્રગટતું જાય છે તેમ તેમ પૂર્વે મનાયેલા નાના ભેદ અર્થાત્ ઉંચ નીચપણું ભાસતું નથી. શ્રી મહાવીર પ્રભુ ખરેખર ઉત્તમ અધ્યાત્મજ્ઞાનનો બોધ આપીને દુનિયાના મનુષ્યને ઉચ્ચ બનાવે છે. તે સાધુઓ વગેરે જેનોને આત્મદષ્ટિ પ્રાપ્ત કરીને જૈન શાસનની સેવા બજાવી સર્વ જગજીવોને પરમાત્માના ભકતો બનાવવા
સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૩ સેમવાર તા. ૧૫-૪-૧૨ પાદરા
વર્તમાનકાળમાં પ્રત્યેક ધર્મવાળાઓની શી શી હીલચાલ થાય છે, તે અવબોધથી જઈએ ગીતાથ મુનિવરને સર્વ પ્રકારની હીલચાલ જાણવી પડે છે. જમનાને ગ્રહણ થાય તેવી રીતિથી જૈનધર્મની ઉપદેશેલી ગ્રહણ કરવી જોઈએ. ઉપ શશેલીનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મનુ
ને ઉપદેશ દેવાની પદ્ધતિ શીખવાની ખાસ જરૂર છે. પૂર્વની ઉપદેશદિૌલી અને હાલની ઉપદેશેલી એ બેને ભેગી કરીને આગમથી અવિ
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે,
+-
-
-
*
Áપણે ઉપદેશ દેવો જોઈએ. વિચિત્ર પ્રકારના મનુષ્યને બોધ કેવી રીતે આપવી તે બાબતને જે જે ગીતાથને અનુભવ હોય તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. બાલછને બાલજીવોના અધિકાર પ્રમાણે તેઓને રૂચે અને સમજણ પડે એ ઉપદેશ દેવા જોઈએ. સભાને ઓળખ્યાવિના ઉપદેશ દેવામાં આવે છે તો તેનું સભ્ય ફલ પ્રાપ્ત થતું નથી. કોઈનું છિદ્ર વા નિંદા વગેરે પ્રકાશ ન થાય અર્થાત અમુકનામાં અમુક દે છે, એમ લોક" નામપૂર્વક નિશ્ચય કરી શકે એવો ઉપદેશ ન દેવો જોઈએ. ઉપદેશથી મનુષ્યનું આકર્ષ થાય અને તેઓ ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે એવી રીતે બધે દેવો જોઈએ. ઉપદેશકોએ પોતાનામાં ગુણ પ્રકટાવવા જોઈએ. ભાતી ઉપદેશથી અન્યોના હૃદયમાં સચોટ અસર કરી શકાતી નથી. ‘વત માનકાળમાં ઘણાં પુસ્તકો વાંચવાથી અને ભિન્ન ભિન્ન ધર્મના ઉપદેશકોની ઉપદેશલીનું નિરીક્ષણે કરવાથી પદેશિક કાર્યમાં વિજય મેળવી શકાય છે. પાણીયારાનામુનશીની પેઠે કેટલાક મહાત્માઓ જાહેરમાં આવી શકતા નથી. જમાનાને અનુસરીને મનુષ્યોના વિચારોમાં કેવા કેવા ફેરફાર થાય છે. તે બાબતને જેઓને અનુભવ નથી તેઓ જમાનાને અનેરી જૈન ધર્મને ઉપદેવડે ઘણે ફેલાવો કરવાં શક્તિમાને થતાં નથી. જમાનાને અનુસરી વ્યાપારીઓ વ્યાપારમાં ફાવી શકે છે. અનેક જાતના વ્યાપારીઓ જે જમાનાના અનુસારે જૂનાની સાથે નવી બાબતને ગ્રહણ ન કરે તો ખતા ખાય છે, તે પ્રમાણે પૂજ્ય મુનિવરે એ પણ ઉપદેશક શિલી સંબંધી અનુભવ કરવો જોઈએ.
સંવત ૧૮ ચિત્ર વદિ ૧૪ મંગળવાર, તા. ૧૬-૪-૧ર પાદરા.
જ્યાં નીતિને ઉપદેશ પ્રમાણે નીતિનું સદ્વર્તન નથી, તેને વ્યવહાર તે સત્ય વ્યવહાર તરીકે ગણતા નથી. અનેક મનુષ્ય ઉપદેશ દેવામાં અને વાતો કરવામાં દેવ જેવા લાગે છે પણ તેઓનું વર્તન તપાસવામાં આવે છે તે તેઓ ફક્ત વાણીરસિયાજ માલુમ પડે છે. જે વ્યવહારમાં નીતિના સદગુણો હોતા નથી, તેઓ માત્ર વ્યવહાર માત્ર બોલનારા છે. જેઓ વ્યવહારને એકાંતે પુષ્ટ ગણીને નિશ્રયધને તિરસ્કાર કરે છે;
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે.
તેઓ જડ વ્યવહારી અવબોધવા, વ્યવહાર અને નિશ્ચયનયના એકાંત રાગી ભિન્ન રાગી થઇને ખંડનમંડનમાં પડવાથી કાંઈ વળવાનું નથી. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયોની શ્રદ્ધા ધારીને સત્ય, પ્રમાણિકતા, વગેરે સદ્ગુણથી ઉચ્ચ જીવન બનાવવું જોઈએ. કોઈ વ્યવહાર વ્યવહાર કર્યા કરે પણ વ્યવહાર માનીને નીતિના સગુણોથી આત્માને ઉચ્ચ ન બનાવે તે તેનું કંઈ વળવાનું નથી. નિશ્ચય નિશ્ચય કર્યા કરે પણ જેઓ નીતિ આદિના સણથી પિતાના આત્માને ઉચ્ચ બનાવતા નથી, તેઓ નિશ્ચયનયન એકાન્ત પક્ષ ગ્રહણ કરીને આત્મહિત સાધી શકતા નથી. આત્માના સદ્ગુણેને પ્રકાશ કરવામાં પ્રવૃત્તિ કરવાથી મનુષ્ય ખરેખરો આરાધક થઈ શકે છે. જે મનુષ્ય સદગુણોને ધારણ કરે છે તેને વ્યવહાર બોલ્યા વિના પણ શોભી શકે છે. સત્ય, શુદ્ધ પ્રેમ, ભકિત, દયા, પરોપકાર વગેરે ગુણેને ખીલવવા પ્રયત્ન કરે જોઈએ. માર્ગાનુસારીના ગુણો ધારણ કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારીના ગુણોનું ઠેકાણું ન હોય અને સમ્યકત્વ ગુણની આગળનું અભિમાન ધારણ કરવું તે ખરેખર યોગ્ય નથી. સર્વ ગુણેની પહેલાં ભાનુસારી ગુણો પ્રાપ્ત કરવાની જરૂર છે. પ્રથમ માર્ગાનુસારી ગુણેને ઉપદેશ દઈ મનુષ્યને ગ્ય બનાવ્યા બાદ સમ્યકત્વાદિ ગુણ માટે આદર કરાવવો.
સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૦)) બુધવાર, તા. ૧૭-૪-૧ર પાદરા.
ક્ષણભંગુર એવા મનુષ્ય શરીરને રિસો નથી. પાણીના પરપોટા જેવી મનુષ્ય જીદગી છે. હજારો વિદનેથી મનુષ્ય જીંદગી ખરેખર ભય યુક્ત છે. સંસારની અસારતાનો વિચાર કરવાથી ખરો માર્ગ સુજે છે. આ દુનિયામાં કોઈનું શરીર સદાકાલ રહેતું નથી; મરણને ભય માથે જા. ણીને પ્રમાદદશાથી મુક્ત થઈને હે ચેતન ! હવે ધર્મની આરાધના કર. ધર્મની આરાધના કર. ધર્મની આરાધના કર. કાલ કરવાનું હોય તે આજ કર. એક શ્વાસ પણ તું નકામો ગાળ નહિ. મનુષ્ય જીંદગીમાં ધર્મની જેટલી કમાણી કરવી હોય તેટલી કરી શકાય છે. જેની કિસ્મત થાય નહિ, એવા મન વાણી અને કાયાને વેગને હે આત્મન ! તું ધર્મ વ્યાપારમાં
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૭૫
mannnnnonamnnnnnnnnnnnn
જેડ. વારંવાર આવો ઉત્તમ અવસર તને મળનાર નથી. આત્માના શુદ્ધ સ્વરૂપનું શ્વાસોશ્વાસે સ્મરણ કર્યા કર ! હે ચેતન ! આ અસાર સંસારમાં એક ધર્મ છે તે સારભૂત માનીને તેની પ્રાપ્તિ માટે ક્ષણે ક્ષણે પ્રયત્ન કર્યા કર. જ્ઞાન અને સત્તાને અહંકાર કર નહિ. કોઈ પણ જીવને પીડા થાય, એવો મન વાણું અને કાયાથી પ્રયત્ન કરીશ નહિ. સગુણે માટે દરરોજ અભ્યાસ કર. પિતાનામાં રહેલા દેશોને ટાળવા માટે પ્રયત્ન કર. ભૂલ્યો ત્યાંથી ફરીથી ગણ. અગમ એવું તારું સ્વરૂપ અવબોધવાને માટે દરરોજ આત્મચિંતન કર્યા કર. શ્રી વીતરાગ પ્રભુના સદ્ગણોની ઉપાસના કરીને નગ્રત રહેવા પ્રયત્ન કર. મનમાં ઉત્પન્ન થનાર મોહના અધ્યવસાયને ટાળવા માટે સદાકાલ પ્રયત્ન કર્યા કર. રાગદેવના વિકલ્પથી રહિત એવા નિર્વિકલ્પ ચેતન સ્વરૂપનો અનુભવ કરવા ધ્યાન કર. આત્માના શુદ્ધધર્મને રસિયા થવાને ઉધમ કર કે જેથી પરાગાદિભાવની રસિકતા ટળે. અને સહજાનન્દ સુખના ભોગી તું બની શકે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સેવના કરવી તેજ આત્માની સેવા છે. બહુ બહુ બોલીને પણ હે ચેતન ! તે પ્રમાણે પ્રવૃત્તિ કરીને આગળ ચઢ. એક સંકલ્પ પણ નકામે જવાને નથી. માટે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવ્યા કર. હે આત્મન ! તારા ગુણોને પ્રકટ કરવાને આ અમૂલ્ય સમય છે, તેની સફલતા કર.
સંવત ૧૯૬૮ ના વિશાખ સુદિ ૧ ગુરૂવાર, તા. ૧૮-૪-૧ર પાદરા,
વક્તા કંઠમાંથી જે શબ્દો કાઢે છે. અને તેમાં જે જણાવે છે, તેના કરતાં ઘણું તેના હૃદયમાં રહી જાય છે. લેખક જે કંઈ લખે છે, તેના કરતાં ઘણું જ્ઞાન ખરેખર તેના હૃદયમાં રહી જાય છે. હૃદયમાં જેટલા વિચારે
ક્ય હોય છે, તેટલા સેવે શબ્દદારા બહિરુ આવી શકતા નથી. બોલેલા શબ્દો ઉપર અનુમાન કરીને હૃદયના સર્વ આશયોને આધાર રાખવામાં ભૂલ થાય છે. હૃદયમાં જેટલા વિચારો થયા કરે છે, તેટલા વાણી વડે કથી શકાતા નથી, અને જેટલા વિચારો કહેવામાં આવે છે તેટલા લખી શકાતા નથી. અનુભવજ્ઞાનવાળું હૃદય ખરેખર પાતાળીયા કૂવા જેવું છે. તેમાંથી વિચાર રૂપ જલ ખૂટતું નથી. મનુષ્યના હૃદયમાં ક્ષણે ક્ષણે અમુક
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
- નિમિત્ત સંગે હજારો વિચારો થયા કરે છે તેથી અમુક વખતે થયેલા
અમુક અભિપ્રાયને વળગી રહીને તેના હૃદયને સદાકાલને માટે એક સરખે વિચાર બાંધવો જોઈએ નહિ. શુભાશુભ વિચારોના અનુસારે હૃદય ઉચ્ચ નીચ બન્યા કરે છે. રાગ અને દેશની તીવ્રતાથી જે વિચારે કરવામાં આવે છે, તેના સજજડ સંસ્કાર પડે છે. તેમજ પૂર્ણ વૈરાગ્યધારાના જોશથી અને પૂર્ણ સમતાના જોરથી જે વિચારો કરાય છે, તેની અસર ખરેખર ઉત્તમ થાય છે. અને તેથી અનેક ભવનાં બદ્ધ કર્મનો ક્ષય થાય છે. શુભ વિચારો વડે મનની ઉજજવલતા, કરવામાં આવે છે તે કાય યોગ પિતાની મેળે ધર્મકાર્યો કરવામાં પ્રવૃત્ત થાય છે. મનુષ્યોની પાસે ઘણું કાલપર્યતવસ્યાવિના તેઓના હૃદયની પરીક્ષા થઈ શકતી નથી. તેનું જેવું કસી અને માણસ જેવું વસી. એ નાની સરખી કહેવતની કિંમત થઈ શકતી નથી. મનુષ્યના શબ્દોમાં તેના હૃદયના આશયો પ્રકટ થાય તે સવી ઠે. કાણે નિયમ નથી. શબ્દોની જાળમાં હૃદયને છુપાવી શકાય છે. માટે હૃદયમાં પ્રકટ થતા આશયોને જાણવા ઉત્તમ પુરૂષો પ્રયત્ન કરે છે, અને મુખથી બોલતાં શબ્દો અને આશાને સારી પેઠે વિવેક કરે છે.
સંવત્ ૧૯૬૮ પૈશાખ સુદિ ૨ શુક્રવાર તા. ૧૯-૪-૧ર પાદરા.
કેળવાયેલા જેમાં આર્ય સમાજની પેઠ ધર્મનો જોઈએ તે પ્રમાણમાં જુસ્સો પ્રકટ નથી. આર્યસમાજની અને બ્રીસ્તીયોની પેઠે જેનો જનધર્મના ફેલાવા માટે ચાંપતા ઉપાયો જોઈએ તે પ્રમાણમાં લેતા નથી. હવે તો જમાનાને ઓળખીને જેનશાસનની , ઉન્નતિ અર્થે અત્યંત તીવ્રોત્સાહે ઉપાયો આદરવાની આવશ્યકતા છે. જનતાબર કોન્ફરન્સના ભરાવાથી પણ જિનેમાં પ્રગતિના વિચારની ચર્ચાઓ થવા લાગી છે. હૃાલને હાલ કાર્ય આરંભ કરીને તેનું ફળ દેખવાને માટે જે જનો વિચાર રાખે છે, તેઓ ધર્મની પ્રગતિનાં કાર્યોને આરંભ કરીને પશ્ચાત મત્સાહી બની જાય છે. રાયણના વાવનારની પેઠે ભવિષ્યની પ્રજાને માટે જૈનધર્મની પ્રગતિનાં કાર્યો આરંભવાં જોઈએ. જન ગુરુકૂલ, જૈનધર્મ
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૧૭9.
સાહિત્ય સેવા વગેરે કાર્યોને લાભ ભવિષ્યના સાથે લેવાના છે. અને તે કાર્યો કરવાં એ પિતાની ફરજ છે. અને તે, અદા કર્યા વિના છૂટકો નથી. એમ નિશ્ચય કરીને વિવેકપૂર્વક, ખરેખર ધર્મ પ્રગતિ કાર્યોમાં મંડયા રહેવાની જરૂર છે, ધર્મ સેવા એજ જેનેનું ઉત્તમ કર્તવ્ય છે. દુનિયાના સઘળા મનુષ્યોને જનધર્મ ઉત્તમ લાભ આપવા સમર્થ છે. માટે આખી દુનિયામાં સાર્વભૌમ થવાને માટે જનધર્મ લાયક છે. આગબોટને ચલાવનારા કેપ્ટન જે હથીયાર હોય છે. તો આગબોટને ઈચ્છિત સ્થાનમાં પહોંચાડે છે. તે પ્રમાણે જૈનધર્મનો ફેલાવો કરનારા મહાત્માઓ દેશકાલના જ્ઞાતાઓ અને ગીતાર્થો હોય છે, તો જૈનધર્મની અપૂર્વ મહત્તાને, લાભ ખરેખર આખી દુનિયાને આપવા સમર્થ બને છે. ધર્મના પ્રવર્તકો પરસ્પર હળીમળીને જૈનધર્મને સામાન્ય ઉપાયોના સિદ્ધાન્તોને ફેલાવવા પ્રયત્ન કરે તે ખરેખર તેનો લાભ આગળના અર્થાત ભવિષ્યના મનુષ્યોને પ્રાપ્ત થઈ શકશે. અન્યધર્મની ખૂબીઓ કરતાં જૈનધર્મનાં તત્ત્વોની ખૂબીઓ ઉત્તમ છે, એમ જેનોએ દુનીઆને દેખાડવું જોઈએ. જેનધર્મની સેવા કરવાથી પિતાના આત્માની શુદ્ધતા થાય છે. માટે સર્વ જૈનએ હવે જાગૃત થઈ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ.
સંવત્ ૧૯૬૮ ના વૈશાખ સુદિ ૪ રવિવાર તા. ૨૧-૪-૧૨ પાદરા.
જેનશાસનની પ્રભાવના રાખનારા મુનિવરેએ, અષ્ટાંગ યોગની, આરાધના કરવી. જેનશાસ્ત્રોની રેલી પ્રમાણે પર્વતની ગુફાઓ અને નદીઓના કાંઠામાં યોગ્ય વ્યવસ્થાપૂર્વક રહીને આત્માની, લબ્ધિને પ્રગટાવવા પ્રયત્ન કરવો. સૂરિમંત્ર અને વર્ધમાનવિદ્યા વગેરેની , એકાંત ગુફા વગેરે. પવિત્ર સ્થાનોમાં અમુક કાળપયત રહીને. આરાધના કરવી. હદ્યોગના પ્રાણાયામાદિ ભેદો, તથા સમાધિવડે મનની સ્થિરતા સાધવાથી ધારેલાં કાર્યો સિદ્ધ થાય છે, ત્રાટક વગેરેની પૂર્ણ સાધના કરનારા યોગીઓનો પ્રભાવ ખરેખર અન્ય મનુષ્યો અને પશુઓ ઉપર પણ પડે છે. મંત્ર યોગીઓ ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે જૈનધર્મની પ્રભાવને કરવા શક્તિમાન થાય છે. પણ હઠયોગ વડે મનને તાબામાં કરવામાં આવે છે તે મંત્રની સિદ્ધિ
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૮
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
ખરેખર કારણ સામથીયેાગે થાય છે. આત્મધ્યાન ધરનારા નિસ્પૃહ અને નિર્જન પ્રદેશ સેવનારા યાગીએ પાતાના આત્માની શક્તિયેને પ્રકટાવે છે અને તેમના સા સિદ્ધ થાય છે. કેટલાક વર્ષ પશ્ચાત્ યે વિદ્યા તરફ જૈન મહાત્માઓની આજના કરતાં વિશેષ પ્રવૃત્તિ થશે અને જૈન ધર્મની પ્રભાવનામાં તે આગળ પડતા થશે. આળખાયારી ચેાગીએ આત્મશક્તિયાને! પ્રકાશ કરીને જગત્માં દીપતા તારાની પેઠે પ્રકાશ નાંખે છે. દુનિયામાં હવે બ્રહ્મચર્ય તરફ રૂચિ વધરો અને ઉગ્ર બ્રહ્મચર્ય ધારક મહાભાએ બનાવવા બ્રહ્મચર્ય ની સસ્થાઓ અમુક આકારમાં પ્રકટ થશે. જૈનામાં પણ તેની ચળવળ થશે. અને યુગપ્રધાનના કેટલાક સમય પશ્ચાત્ પ્રકટભાવ થશે. સૂરિમંત્ર, વધુ માનવિદ્યા વગેરેની આરાધના કરવાથી પ્રભાવકશક્તિ ખીલવા માંડે છે. અને જૈનશાસનની રક્ષા કરી શકાય છે. સાધના આદિ ઉદ્યમ વડે જેએ અનુભવ કરે છે, તેજ આરાધનાની શ્રદ્ધાને ધારણ કરી શકે છે. પૂર્વાચાર્યાં મહા સમથ પ્રભાવી હતા. માટે તેમના પગલે ચાલીને આત્માની ક્ષતિયેા પ્રકટાવવાને અને જૈનશાસનની પ્રભાવના કરવાને સાકાળ ઉદ્યમશીલ બનવું.
X
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ વૈશાખ સુઢિ ૫ સામવાર તા. ૨૨-૪-૧૨ પાદરા. દયા એ સર્વ ધર્માંતુ મૂળતત્ત્વ છે. જે ધ'માં દયા નથી તે ધ ગણાતા નથી. દયારૂપ નદીમાં ધરૂપ વનસ્પતિ ઉગી શકે છે. ખરેખર વસ્તુત: વિચાર કરીએ છીએ, તેા યા વિના અનુભવ પ્રત્યક્ષ કોઇ ધર્મ જણાતા નથી. જેવી જૈનનના સિદ્ધાંતામાં અને આચારેામાં દયાની વૃત્તિ દેખવામાં આવે છે તેવી અન્યદાતામાં યાની વૃત્તિ દેખવામાં આવતી નથી, તેથી જેવા યાધર્મીઓના ઉપનામથી દુનિયામાં ઓળખાય છે. માના સિદ્ધાંતમાં જૈને જેટલા કાઇ ધમવાળા ઉંડા ઉતર્યાં નથી. દયાના સિદ્ધાંત સ્વાભાવિક સ્ફુરણાથી સિદ્ધ થાય છે. મનુષ્યને અમુક રીતિએ તથા અમુક અંશે દયાની વૃત્તિ પ્રકટે છે, અને તેના અનુભવ સાકરના સ્વાદની પેઠે અન્યની સાક્ષીની જરૂર પડતી નથી. નાના બાળકને પણ કાઇ ધર્મમાં દાખલ ન થયેા હાય તત્પૂર્વે યાની લાગણી પ્રકટે છે. આખી દુનિયાના વાને ધ્યાની દૃષ્ટિથી રૃખવામાં આવે છે ત્યારે
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો,
૨૭
નાના:
પ્રભુ પદ પ્રાપ્ત કરવાને મનુષ્ય અધિકારી બને છે. જેઓને દુનિયાના સર્વ જેવો પિતાના આત્મસમાન ભાસે છે, તેઓ કોઈ પણ જીવને ઘાત કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરે નહિ, એમ બનવા લાગ્યા છે. અનંત છ સર્વ જ્ઞની આજ્ઞા મુજબ દયાને સેવી પરમાત્માઓ થયા, મહાવિદેહમાં થાય છે અને ભવિષ્યમાં થશે. દયા, અનુકંપા, આદિ ભાવને પ્રકટાવવા માટે જીવનું સ્વરૂપ અવધવું જોઈએ. વીતરાગ-આગને ફેલાવો કરીને દુનિયામાં સર્વત્ર દયાના વિચારો ફેલાવવા જોઈએ. જેઓ જીવદયાના પ્રતિપક્ષી બને છે અને જીવદયાનું ખંડન કરે છે, તેઓ ધર્મના પ્રતિપક્ષી બને છે, અને સંસારમાં અનેક પ્રકારનો દુઃખે પામતા છતાં પરિભ્રમણ કરે છે. આચારાગ વગેરે સુત્રોમાં જીવદયાનું સારી રીતે પ્રતિપાદન કર્યું છે. શ્રાવક કરતાં સાધુનાં વતે અંગીકાર કરવાથી જીવોની અનંતગણી દયા કરી શકાય છે. સાધુને છકાયના પ્રતિપાલક કહ્યા છે. આવા અને ધર્મ. જેઓ કોઈ જીવની હિંસા કરતા નથી તેઓ મુક્ત થાય છે. કોઈ પણ જીવને કોઈપણ રીતે પીડા કરવી નહિ, એજ ધર્મનું મૂળ રહસ્ય છે. દુનિયામાં ખરેખર ધર્મીઓ દયાના સિદ્ધાંતને પાળનાર જૈને ગણાય છે.
સંવત્ ૧૯૬૮ વૈશાખ સુદિ ૬ મંગળવાર તા. ૨૩-૪-૧૨ પાદર.
જનશાસનની સેવા કરનારા જૈનેની પ્રશંસા કરવાથી તેનામાં જૈનશાસનની સેવા કરવાની શકિત વધે છે. જૈનધર્મની પ્રભાવના કરનારાઓની સહાય કરવી. અંગત વૈરાદિનું વિસ્મરણ કરીને જૈનશાસનની સેવા કરવા માટે સર્વ જનેએ સંપીને વર્તવું જોઈએ. જૈનધર્મના ઉપદેશક અને જૈન ધર્મના ગ્રન્થો બનાવીને જૈનધર્મને ફેલાવો કરનારા મુનિવર વગેરેની ભક્તિ કરવાથી મહા ફલ પ્રાપ્ત થાય છે. જૈનધર્મની સવામાં તીર્થકરની સેવાનો લાભ મળે છે. હવે જમાનાને પહોંચી વળવા માટે જૈનધર્મના સિદ્ધાન્તને જે જે ઉપાયથી ફેલાવો થાય છે તે ઉપાયને હાથ ધરવામાં એક ક્ષણ પણ પ્રમાદ કરવાને સમય નથી. જે. નોએ પિતાની જાત માટે પરસ્પર કલેશ વગેરે સહન કરીને પણ જૈનશાસનના કામમાં એક સંપ ધારણ કરવો જોઈએ. નાતજાતના અને
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ ૦.
સંવત ૧૯૬૮ ની સાલના વિગ્રા.
અંગત વગેરે કલેશની જનશાસનના કાર્યોમાં કદિ જુદા થઈને જૈન શાસનને હાનિ પહોંચે તેવી રીતે કરવું નહિ. સાધુઓએ પણ એક બીજાની સામાન્ય મતભેદની બાબતોને આગળ કરીને જૈનશાસનની ઉન્નતિના સાસુદાયિક કાર્યોમાં કદિ વિક્ષેપ નાંખવો નહિ. ગમે તે ગચ્છના સાધુઓ હેય તે પણ શ્રાવકોએ જૈનશાસનથી ઉન્નતિના સામુદાયિક કાર્યોમાં તેમનાથી દૂર રહેવું નહિ. બાઢે, વેદધર્મીઓ, મુસલમાન અને પ્રીસ્તીઓના ધાર્મિક ઉન્નતિના કાર્યોની હરીફાઈમાં જૈનોએ કદી પાછળ પડવું નહિ. ગયા વખતને શોચ કરવાથી કંઇ વળવાનું નથી. વર્તમાનને સુધારવાથી ભવિષ્ય કાળમાં જૈનશાસનની ઉન્નતિ થયા કરશે. વખતની કિસ્મત નથી. જૈનશાસનની ઉન્નતિની ઈચ્છા કરનારનું મન ખરેખર વિશાલ હેવું જોઈએ. અને તેણે પિતાના ઉપર જે જે આક્ષેપ થતા હોય તે સર્વે જૈનશાસનની ઉન્નતિની ખાતર સહન કરવા જોઈએ. મનુષ્યમાત્રનું ભલું કરવાની બુદ્ધિ જેનામાં પ્રકટે છે તે જૈનશાસનને પ્રભાવક બની શકે છે. જૈન શાસનની તરતમયેગે ઉન્નતિ કરનારાઓને મન, વચન, કાયા વડે સહાય આપવી, અને તેઓની પુષ્ટિ કરવી, કે જેથી તેઓને ધર્મકાર્ય કસ્તાં ઉત્સાહ વધે.
વિશાખ સુદિ ૮ બુધવાર તા. ૨૪-૪-૧ર પાદરા,
અને સામાન્ય લેખ લખવા જોઈએ. મૃતભાષામાં પ્રવેશ અને સામાન્ય લેખ લખવાથી મનુષ્યના ઘણા ભાગને તેથી લાભ મળતું નથી. કોઈપણ ગ્રંથ વા લેખ વાંચવાથી વાચકના હૃદયમાં સટ અસર થાય તેજ રીતિને અનુસરીને અધુના પ્રવૃત્તિ કરવી જોઈએ. જે વિષયને ગ્રંથમાં પ્રતિપાદન કરે છે તે વિષયનું લેખકે પ્રથમ પૂર્ણ જ્ઞાન કરવું જોઈએ. પ્રગતિના વિચારો વડે યુક્ત એવા ગ્રો અને લેખો લખવાની જરૂર છે. ગુણો ઉપર રૂચિ કરાવે અને દેને ત્યાગ કરવા માટે મનમાં વિદ્યુતની પિઠે અસર કરનાર એવા ગ્રંથો અને સામાન્ય લેખને દુાિમાં ફેલાવો કરવાની અત્યંત જરૂર છે. વર્તમાનમાં ભવિષ્ય રચવાની શક્તિ સાપ્ત થાય એવાં પુસ્તકે જેઓ રચે છે, એવા લેખક ને કવિને સહાય
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૮૧
આપવાની જરૂર છે. વ્યભિચાર, પ્રપંચ, માજશેખ અને અવિવેતા વગેરે દુર્ગુણેને ઉપન્ન કરનારાં પુસ્તકે રચવાથી દુનિયાને અવનતિના ખાડામાં ઉતારી શકાય છે. હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, છળ, વિશ્વાસઘાત, વૈર, અહંકાર અને સ્વચ્છંદતાને વધારનારાં પુસ્તક અને લેખો લખવાથી દેશનું વા કોમનું કલ્યાણ થઈ શકતું નથી. જે ભાષાને મનુષ્યો બાલ્યાવસ્થાથી બોલતા હોય એવી ભાષામાં ગ્રંથ વા લેખો લખવાથી લાખો અને કરડે મનુષ્પો ઉપર વિચારોની અસર કરી શકાય છે. શ્રી તીર્થકર અને આચાઓંએ આવી ઉત્તમલીને અનુસરી જીવતી ભાષામાં ઉપદેશ અને ગ્રંથ લખવાને પ્રયાસ કર્યો છે. પ્રગતિમાર્ગ તરફ મનુષ્યનું ધ્યાન ખેંચાય અને જૈનાગમોથી અવિરૂદ્ધ એવા અને પ્રત્યેક મનુષ્યના સ્વાધિકારને જણાવનાર ગ્રંથો લખી છપાવીને તેને સર્વત્ર ફેલાવો કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોનાં રહસ્યોને જગતમાં ફેલાવો કરવાની જરૂર છે. દુનિયામાં સર્વ પ્રકારનું જ્ઞાન કરવાની આવશ્યક્તા છે. સર્વ પ્રકારનું જ્ઞાન કરતાં ઉત્તમ વિવેક પ્રકટી શકે છે. મનુષ્યોએ પોતાની ઉન્નતિમાં સહાયકારી ગ્રંથને અવશ્ય વાંચવા જોઈએ. શારીરિક, વાચિક, માનસિક અને છેલ્લામાં છેલ્લી આત્મિક ઉન્નતિ છે. અધ્યાત્મ ગ્રંથોના પરિશીલનથી આત્મિક ઉન્નતિ થાય છે.
સંવત ૧૯૬૮ વૈશાખ શુદિ ૮ ગુરૂવાર તા. ૨૫-૪-૧ર પાદરા.
સર્વધર્મનું મૂળ વિનય છે. વિનય વિના શ્રી સદગુરૂની ઉપાસના થઇ શકતી નથી, અને વિનય વિના સદગુરૂ પોતાના અંતઃકરણથી ગુપ્ત વિદ્યાઓ આપતા નથી. ગમે તે મનુષ્ય વિદ્વાન હેય અને લાખો મનુષ્ય તેને માનતા હોય તો પણ તે ઉચિત વિનય વિના શોભાને ધારણ કરી શકતો નથી. લેકિક અને લોકોત્તર ભેદથી વિનયનું સ્વરૂપ અવબોધીને જેજે સ્થાને જે જે પ્રમાણે વિનયની આચરણ કરવી ઘટે તે તે સ્થાને છે તે પ્રમાણે વિનયની આચરણ આચરવી જોઈએ. લોકોત્તર ગુણવંતોનો વિનય કરવાથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. વિનય કરતી વખતે પ્રશસ્ય પરિણામને પ્રવાહ વધે છે અને હૃદયમાં લઘુતા ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે, અને તેમજ બંધ થાય છે, સમ્યફવંત જીવ
86.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८२
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
વિનયન આચાર સેવતો તે ઘણું કર્મની નિર્ભર કરે છે, અને અનેક મનુષ્યોના પ્રેમને મેળવી શકે છે, વિનયી શિષ્ય પિતાના સદ્ગુરૂની કૃપા મેળવવાને સમર્થ બને છે, અને તેથી ગુરૂ પોતાની પાસે જે જે હેય છે તેને આપવા માટે ઉત્સુક બને છે. વિનયહીન મનુષ્યો કે થાકાનની કુતરીની પેઠે જ્યાં જાય છે ત્યાં હડધૂત થાય છે. અને તેમના ઉપર ગુણીપુરૂષનું બહુ માન રહેતું નથી. મન વાણી અને કાયાથી જેઓ સમ્યગ્રીત્યા વિના યનું આરાધન કરે છે તેઓ સંસાર સમુદ્રને તરી જાય છે. જેઓ શ્રી સદગુરૂને વિનય સેવતા નથી, અને ગુરૂને અવિનય કરે છે, તેઓ આ ભવમાં પણ ખરી શાન્તિ અને મહાપદને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વ આચરણમાં વિનયસમાન કોઈ ઉત્તમ આચરણું નથી. જેનાગોમાં વિનયની ઠેકાણે ઠેકાણે ઉત્તમતા દર્શાવી છે. તે પ્રમાણે વિનય ગુણને જે આચારમાં મૂક્વા મનુષ્ય પ્રયત્ન કરે તે ગુણોનું ધામ બને, એમ કહેવામાં કાંઈ આશ્ચર્ય અવબોધાતું નથી. ઉત્તમ શુદ્ધપ્રેમના જેઓ ઉપાસકો છે તેઓ ઉત્તમ વિનયગુણને એવી શકે છે. દ્રવ્ય વિનય અને ભાવ વિનયનું સ્વરૂપ અવબોધીને વિનય ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવો જોઈએ.
સંવત્ ૧૬૯૮ વિશાખ શુદિ શુક્રવાર તા. ર૬-૪-૧ર પાદરા
અધ્યાત્મજ્ઞાન, તીવ્ર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, સહજ સમાધિની પરિણતિ અને ચિત્તમાં વિકલ્પ સંકલ્પ ન પ્રકટે એવાં ધ્યાન યોગ્ય સાધને હાય, શરીર નિરોગી હોય, બે ત્રણ અધ્યાત્મજ્ઞાની અને પ્રમાદથી દૂર રહેનારા ઉત્તમ આચારશીલ શાન્ત, સાધુઓની સંગતિ હોય તો આત્માની ઉચ્ચ પરિણતિની વૃદ્ધિ થયા કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. અ૮૫ ઉપાધિ હોય, આભાર્થી અને જ્ઞાની અને તેમજ અપ્રમત્ત દશાના અભિલાષી એવા મનુબેને જ માત્ર પરિચય હોય, તેમજ ગામની બહાર રહેવાનું નિર્જન અને ઉપાધિ રહિત સ્થાન હોય, તેમજ જ્યાં રહેવાથી આત્માના સ્વરૂપમાં રમ
તા થતી હોય, તેમજ જ્યાં રહેવાથી જ્ઞાન-ધ્યાનની વૃદ્ધિનાં સાધને પરિ. પૂર્ણ મળતાં હોય અને તેમજ દ્રવ્યાનુયોગના તથા અધ્યાત્મના ત્રણચાર સારા ગ્રંથો છે, તે સાધુદશામાં તે વાંચીને આત્માની શુદ્ધ પરિણતિ
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૮૩
અમુક ગુણસ્થાનકના હદ વાળી કરી શકાય છે. સાધુ અવસ્થામાં બહુ શ્રત દશા પ્રાપ્ત કરીને ઉપર્યુક્ત સામગ્રીને સંયોગ પ્રાપ્ત કરવામાં આવે તો આમસુખની પ્રતીતિનો અનુભવ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે, તેમાં કઈ પ્રકારની શંકા નથી. આત્માર્થ સાધુને છેવટ આવી ઉત્તમ અવસ્થા ઈચ્છવા યોગ્ય છે. સાધુના આચાર સચવાતા હોય અને આત્માને સહજ આનંદ જે સામગ્રીથી અનુભવાત હોય તેવી સામગ્રીની પ્રાપ્તિ થાઓ. સદાકાલ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક સમાધિ દશાને ઈચ્છવામાં આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પંચ આચારનું સમ્યગ્રીત્યા આરાધન થાઓ. આત્માની પરમાત્મતા પ્રકટ કરવા માટે સદાકાલ આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ થયા કરો. આત્માની શક્તિ પ્રતિદિન વિશેષ ખીલે એવાં સાધનની પ્રાપ્તિ થાઓ. જે જે ભાવવડે રાગદ્વેષની પરિણતિ મંદ પડે અને આત્માની શુદ્ધ પરિણતિ સમ્મુખ થવાય તે તે ઉપાયની પ્રાપ્તિ થાઓ. સતત ધ્યાન ધારાને પ્રવાહ ચાલ્યા કરે એવી પુછ સામગ્રી મળે. આચાર અને વિચારોની શુદ્ધતામાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાઓ, એમ ઇચ્છું છું. ધ્યાન અને સમાધિમાં આયુષ્યનો ઘણે ભાગ જાય અને ધર્મનાં ઉપદેશાદિક કાર્યોમાં બાકીનું વહે, એમ ભાવના ભાવું છું.
સંવત ૧૯૬૮ વૈશાખ સુદ ૧૧. શનિવાર તા. ર૭-૪-૧૨ ઉમેટા. - જ્ઞાનરૂપ દીપવડે આત્મારૂપ ઘરમાં રહેલી ઋદ્ધિને દેખવી જોઈએ. જે યોગી હોય છે તે આતરિક લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આત્મા પ્રસન્ન હોય છે, ત્યારે સદ્ગતિ થાય છે, અને આત્મા પ્રતિ આમા અપ્રસન્ન હોય છે ત્યારે દુર્ગતિ થાય છે. માટે આત્માવડે આત્માનું ધ્યાન ધરવું જોઈએ. સર્વતીર્થને પૂછને સર્વતીર્થરૂપ બનનાર આત્મા શરીરમાં રહેલો છે. એવા આત્મારૂપ તીર્થનાં દર્શન કરવાં જોઈએ. સત્વ, રજો અને તમે ગુણાતીત આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મારૂપ દેવ વસ્તુતઃ સાત ધાતુથી રહિત છે. પિતાના જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનાર આમા પિતે દેવ બને છે. સંતપરૂપ અમૃતમાં મગ્ન રહેનાર અને જેને શત્રુ મિત્ર સમ છે, એવા તથા શાતા અને અશાતાને સમભાવે વેદનાર રાગદ્વેષથી પરાભુખ અને આત્મજ્ઞાન વડે બાળ સાંસારિક કલેશને ભૂલનાર એવા પૂજ્ય મહામાએ મોક્ષ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૪
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
શુદ્ધસ્ફટિકસમાન સદગુણ વિભૂષિત અને પરમાત્મકલાયુત એવા આત્માને મનુષ્યાએ ધ્યાવવા જોઇએ. આત્મતત્ત્વનું જ્ઞાન કર્યા બાદ હામ વગેરે હિંસામય પ્રવૃત્તિને સુજ્ઞ મનુષ્યા કરતા નથી. આત્મજ્ઞાન એ પરમતી છે, પણ નદીતુ જલ કંઇ તી ગણાતું નથી. નદીઓના કાંઠે શુદ્ધ હવા હાય છે તેથી એકાન્ત સ્થાનમાં યાગીઓ ત્યાં આત્મધ્યાન ધરે છે. અને પરમ સ્થિરતાના અનુભવ કરે છે. વ્યાવહારિક ધર્માચારાને આચરીતે આત્માના ગુણા પ્રકટાવવા માટે સતા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન તેજ પરમાય છે. તે વિના અન્ય પાલિક વસ્તુએ વસ્તુતઃ શૈાચરૂપ ગણાય નહિ. કાયામાં રહેતા આત્માને કાયારહિત ધ્યાવવા અને આત્માના શુદ્ધ ધર્મમાં મનને સ્થિર કરી દેવું. અહં નિાનો ફેવ,સહોન્નાપ્રમાશ્રિતઃ। વૃત્તિ ધ્યાનં સરા થાયેટ્સયસ્થાનારË || હું નિરજન દેવ છું. સ` લેાકના અગ્રભાગે આશ્રિત છુ એવુ ધ્યાન સદા ધ્યાનીએ ધ્યાવવું જોઇએ. અક્ષય સ્થાનનું કારણું ધ્યાન છે. પવન સ્થિર થાય છે ત્યારે મન સ્થિર થાય છે. આવી હઠયાગની પ્રક્રિયાનું રહસ્ય અનુપ્રેક્ષણીય છે. મનની સ્થિરતા માટે ચેાગાભ્યાસની જરૂર છે. જેમ જેમ મનને! બાહ્ય વ્યાપાર ટળે છે, તેમ તેમ માહનાં સ્થાનક વિલય પામે છે, માટે મનેાવ્યાપારની ખાદ્ય પ્રવૃત્તિ ટાળવા સદાકાલ અભ્યાસ કરવેા. આત્મામાં લાગેલુ અને વિષયથી ઉઠી ગયેલા મનથી ઉન્મનીભાવ પ્રાપ્ત થાય છે. ધ્યાતા અને ધ્યેયનુ ઐક્રય થતાં આત્મા સમરસી ભાવને પ્રાપ્ત કરે છે. ચેાગદીપમાલા સોમसूर्यद्वयातीतं वायुसंचारवर्जितम् । संकल्परहितं परं ब्रह्म निगद्यते ॥ આત્મજ્ઞાનવડે આત્માનું શુદ્ધ ધ્યાવતાં મનની ચંચલતા ટળે છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ વૈશાખ શુક્ર ૧૨ રવિવાર. તા. ૨૮-૪-૧૨ આંકલાવ.
મન સાધ્યું તેણે સર્વ સાધ્યું. જેણે મન વશ કર્યું. તેણે ત્રણલાક વશ કર્યો એમ કહેવાય છે. ક્ષણે ક્ષણે મનમાં અનેક વિચારા પ્રકટે છે અને પુનઃ લય પામે છે. મનમાં ભયાદિ ઉત્પન્ન થતાં શરીરનું યંત્ર બગડે છે. મનમાં અનેક પ્રકારના ચિંતાના વિચારે કરવાથી કેટલાક રોગા ઉત્પન્ન થાય છે. મનરૂપ પારાને બરાબર મારી જાણે છે, તે મેક્ષમાર્ગ રૂપ આકા
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૮૫
શમાં ઉડવાને સમર્થ થાય છે. આત્મજ્ઞાનને પરિપકવ અનુભવ થયા વિના મનની ચંચલતાને ટાળવા કોઈ સમર્થ થઈ શકતો નથી. આકાશની સાથે અનેક તોપ વગેરેથી લડવું તેની બરોબર મનને તાબે કરવાનું કાર્ય છે. આત્માના તાબામાં ન આવેલું એવું મને પોતાની ઈચ્છા પ્રમાણે ભટક્યા કરે છે. મનને ઇચ્છાના કીડાના દર જેટલો માર્ગ આપવામાં આવે છે તો તે ધીમે ધીમે આકાશ જેટલો ઈચ્છા માર્ગ કરી દે છે. મનને ગાળે દેવાથી વા તેની નિંદા કરવા માત્રથી કંઈ તે આત્માના વશમાં આવતું નથી. મને નને વશ કરનારા ખેલાડીઓ કે જેને યોગીઓ કહે છે, તેઓ ધીમે ધીમે આત્મજ્ઞાન વડે મનને વશ કરવા યુક્તિઓ રમ્યા કરે છે, અને મનને અંતરમાં હળવે હળવે ચોટાડે છે, પશ્ચાત તેઓ મનને રાજોગવડે નિર્વિક બનાવે છે. રાગ અને દ્વેષરૂપવિષથી રહિત મન કરવાને માટે સર્વએ સર્વ જીવોના ભિન્ન ભિન્ન અધિકાર જાણીને અધિકારભેદે અનેક ઉપાયો દર્શાવ્યા છે. જલના કલ્લોલોની શાંતિ થતાં સરોવરમાં જેમ ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તેમ મનમાં ઉઠતા રાગ-દેષના અધ્યવસાયરૂપ કલ્લોલ શમતાં મન રૂપ માનસ સરોવરમાં આત્માનું ધ્યાન પ્રકટે છે, અને તેથી આત્માનું દર્શન ખરેખર આત્મા પોતે કરે છે. જે ચમત્કારે દુનિયામાં ગુપ્ત રહેલા છે, તે સર્વનું જ્ઞાન કરવું હોય તે યોગવિધાને અભ્યાસ કરીને મનને આત્માના વશમાં કરવું. મનને વશ કરીને ભેગીએ અનેક પ્રકારના ચમત્યારે કરી બતાવે છે. આવતમાં મનને વશ કરવાનો અભ્યાસ કરનારા ઘણું મુનિવરો ઉત્પન્ન થાઓ.
સંવત ૧૯૬૮ વૈશાખ શુદિ ૧૩ સેમવાર તા. ર૯-૪-૧૨ આંકલાવ.
સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના નિમિત્ત હેતુઓનું આલંબન લેવું. નિમિત્તવાસી આભા છે. એ વાત કદાપિ ભૂલવા ગ્ય નથી. નિમિત્ત પામીને જીવ પાછો શુભ માર્ગમાં આવે છે. દિવસમાં અનેક શુભ અને અશુભ નિમિતિનો સંયોગ પ્રસંગે પાસ થયા કરે છે. અશુભ આલંબનથી આમાની પરિણતિ બગડે છે. પ્રસન્નચંદ્ર-રાજર્ષિએ દૂતના શબ્દો સાંભળીને અશુભ ધ્યાન ધર્યું અને પોતાના મસ્તકને મુકુટ મારવા માટે
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
મસ્તક પર હાથ મૂક્યો ત્યારે હું સાવું છું એમ ભાન આવતાં દુર્થાનને પશ્ચાત્તાપ કરી શુભ ધ્યાન ધરવા લાગ્યા, અને તેથી શુકલધ્યાનમાં પ્રવેશ કરીને કેવળ પામ્યા. ભવદેવ મુનિ થયા બાદ સ્ત્રીના રાગથી પિતાના ઘેર ગયા અને તેમની સ્ત્રીએ તેમને પ્રતિબંધ આપીને પુનઃ ચારિત્રમાં સ્થિર કર્યા. ગચ્છમાં રહેલ સ્થવિર મુનિના આલંબનથી પડતા પરિણામને પામેલા લઘુ શિષ્યો પણ ચારિત્રના ચડતા પરિણામને ધારણ કરે છે. શુભાલંબન પામીને ચંડકોશીયા સર્ષે સ્વર્ગમતિની પ્રાપ્તિ કરી. ગતિમાદિ વિ, શ્રીપ્રભુનું નિમિત્ત પામીને ચારિત્રમાર્ગ અંગિકાર કરી ગણધર પદવી પામ્યા. બ્રહ્મચર્યની નવવાડ શાસ્ત્રોમાં બતાવી છે તેનું કારણ પણ એ છે, કે નવવાડના આલંબનવડે કામના વિકારોથી દૂર રહી શકાય છે. અશુભ હેતુરૂષ આલંબનોથી આત્માની અશુદ્ધ પરિણતિ થાય છે, માટે સામાં ગુરૂ આદિ શુભ આલંબન લેવાનું દર્શાવ્યું છે. પુષ્ટ એવાં શુભ આલંબનના અત્યંત સંબંધમાં રહેવાથી અશુભ રાગાદિ શત્રઓનો ભય અને તેનું પ્રાબલ્ય ટળે છે, રાગ ને જે જે આલંબને લેવાથી ક્ષય થાય તે તે આલંબનને સેવવા સદાકાળ ભવ્ય જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. જેની સંગતિ કરવાથી આત્મા પ્રતિદિન અશુભ એવા રાગદ્વેષાદિ પરિણાભમાં લયલીન થતા જાય તેને અસત સંગત કહેવામાં આવે છે. સગુણ મનુષ્યનું આલંબન લેવાથી આત્માની પરિણતિ સુધરે છે અને અશુભ વિચારોથી આત્મા પ્રતિદિન વિરામ પામે છે.
સંવત્ ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૪ મંગળવાર, તા. ૩૦-૪-૧૯૧ર.
બારસદ. જૈનધર્મમાં દાખલ થનાર મનુષ્યોને સર્વ પ્રકારની શકિતથી ખૂબ ઉત્તેજન આપવું જોઈએ. નવીન જેને બનાવવાને માટે જેનેએ એક સમાજ સ્થાપીને ચાંપતા ઉપાયો યોજવા જોઈએ. મનુષ્ય સહેલાઇથી તનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવા જૈનધર્મનાં પુસ્તકોને મફત ફેલા કરે જોઈએ. દેશદેશ અને ગામેગામ જૈનધર્મમાં અન્ય મનુષ્યોને લાવી શકે એવા દક્ષ ભાષણકર્તાઓને મોકલવા જોઈએ. નવીન જૈન બનાવવા માટે અને જૈનધર્મમાં દાખલ થયેલાઓની વ્યવસ્થા કરવા માટે એક મોટું
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ફૂડ ખાલવુ જોઇએ. સાધર્મિક વાત્સલ્યને માટે ઉઘાડેલા ક્રૂડના ઉપયાગ જૈતાને સહાય કરવામાં થવા જોઇએ. નવીન જૈતાને બનાવવા માટે જે ક્રૂડની યાજનાએ યેાજવાની હોય તે પહેલાં આ અને ખ્રીસ્તીઓના કુંડની વૈજનાને અનુભવ લેવા જોઇએ. જૈનધર્મના આચારે અને વિચારાની ઉત્તમતા જણાવે એવાં વર્તમાનકાળ જમાનાને અનુસરી જે જે લેખા, પુસ્તકા લખતા હોય તેએને સહાય આપવી જોઇએ, તથા તેની ભક્તિ કરવી જોઇએ. જૈન સાધુએ જાહેરમાં ધર્મોપદેશ આપે એવી પ્રેરા થવી જોઇએ. અને તેને ધર્મોપદેશ આપતાં અત્યંત ઉત્સાહ પ્રકટે એવા સયાગા મેળવી આપવા જોઇએ. પૂર્વકાલની પેઠે જૈનાએ - પ્રચારક હેતુઓને પુનઃ વધાવી લઇ જૈનશાસનની ભક્તિ કરવાને કટિબદ્ધ થવું જોઇએ. જૈનશાસનની સેવા કરનારા જૈન બના હૃદયમાં પ્રતિદિન અધિક ઉત્સાહ પ્રકટે એવા ઉપાયાને જૈનાએ આદરવા જોઇએ. જૈનાના ઉપર પ્રેમ હાય છે તેનામાં જૈનશાસનની ભક્તિસેવા હાય છે એમ અવમેધવુ જોઇએ. જૈતાની સેવા કરનારાઓ જૈનશાસનની વસ્તુતઃ સેવા કરે છે. જૈનધર્મની ઉન્નતિ કરતાર એવી જૈનસભાએતે ઉપર્યુકત બાબતમાં જોડી દેવી બેઇએ.
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૨૮૭
સવત્ ૧૯૬૮ વૈશાખ શુદિ ૧૫ બુધવાર. તા. ૧-૫-૧૨ એરસદ.
कश्चिच्छुभोऽपि विषयः, परिणामवशात् पुनर्भवत्यशुभः । कश्चिदशुभोऽपि भूत्वा, कालेन पुनः शुभीभवति ॥ ४९ ॥ प्र० र. कारणवशेन यद्यत् प्रयोजनं जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ॥ ५० ॥ प्र. र. अन्येषां यो विषयः, स्वाभिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पाभिहता, स्वमेव भूयो द्विषेत्यन्ये ॥ ५१ ॥ प्र. र
ભાવયં: કાઇ પણ શુભ વિષય ( પદાર્થ ) પરિણામવશથી પુનઃ અશુભ થઇને કાલાંતરે શુભ પણ પુનઃ થાય છે. કારણવશે જ્યાં જે પ્રમાણે જે જે પ્રાજન ઉત્પન્ન થાય છે, તે વડે તે પ્રમાણે તે તે વિષયને શુભવા
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
સંવત ૧૯૬૮ ની સાલને વિચારે.
અશુભ પ્રકલ્પ છે. અને જે વિષય પિતાના અભિપ્રાય વડે પુષ્ટિકર થાય છે, તેના પર સ્વમતિવિકલ્પવડે અભિહત મનુષ્યો ભૂયઃ દેશ કરે છે. બાહ્ય પદાર્થોમાં શુભત્વ આ અશુભત્વની કલ્પના કરતો નથી. પર વસ્તુમાંથી શુભત્વ અને અશુભત્વને અધ્યાત ટળી જ એ કોઈ સામાન્ય કાર્ય નથી. ઉત્તમ જ્ઞાનની પરિપકવ દશા થતાં બાહ્યભાવોમાં શુભ વા અશુભની કલ્પના થતી નથી, અને તે પદાર્થોના સંબંધમાં આવ્યા છતાં પણ તેમાં લેપાયમાનપણું થતું નથી. તત્ત્વજ્ઞાનીઓને વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે ભાસે છે. આવી દશા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા છાએ પ્રથમ પ્રત્યેક પદાર્થોમાં શુભાશુભત્વ કપાય છે. તે કયા કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કલ્પાય છે તથા તેમાં શુભાશુભત્વની કલ્પના કયા કયા કારણથી મનુષ્યો વગેરે કરે છે તે સંબંધી ઉંડા ઉતરીને વિચાર કરવો જોઈએ. વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનું સ્વરૂપ વિચારવું જોઈએ. અને હેય, ય, તથા ઉપાદેયને વિચાર કરીને વિષયોના નિમિત્તે વડે જે જે શુભાશુભ કલ્પનાના વિકારે ઉઠે છે તેને નાશ થાય એમ પ્રવર્તવું.
સંવત્ ૧૯૬૮ વિશાખ વદિ ગુરૂવાર. તા. ૨-૫-૧૬ બેરસદ.
જે મનુષ્યો ઉત્સર્ગમાર્ગથી સંપ્રતિકાલમાં સાધુઓમાં સાધુના આચારે દેખવા એકાતે વિચારો કરે છે, તેઓ ભૂલ કરે છે. જેટલા ઉત્સર્ગ માગે છે તેટલા અપવાદ માર્ગો છે. ટેકરીઓની અપેક્ષાએ ખાડાઓ હોય છે. ઉત્સર્ગ ચારિત્રમાર્ગના રક્ષણ માટે ચારિત્ર સંબંધી અપવાદ માર્ગોનું અવલંબન કરવું પડે છે. ચારિત્રમાર્ગ સંબંધી ઉસર્ગ અને અપવાદનું જે મનુષ્યો વિશેષ પ્રકારે જ્ઞાન કરે છે તેઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ પ્રમાણે સાધુઓના ચારિત્રનું જ્ઞાન થાય છે અને તેથી તેઓની સાધુઓ ઉપરથી શ્રદ્ધા ઉઠી જતી નથી. ઉત્સર્ગને ઠેકાણે ઉત્સર્ગ અને અપવાદને ઠેકાણે અપવાદની યોજના કરવી. ત્રણ ગુપ્તિ એ ઉત્સર્ગ માર્ગનું ચારિત્ર છે. અને પાંચ સમિતિ એ અપવાદ માર્ગનું ચારિત્ર કહેવાય છે. કારણવડે કાર્યની સિદ્ધિ થાય છે. પણ કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, જે મનુષ્યની સાધુઓના ઉ૫ર અરુચિ હેાય છે તેઓ
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૨૮૮
સાધુઓના છતા સણોને પણ દેખી શકતા નથી, અને તેઓ સાધુઓની નિંદા કરીને ગુણાનુરાગદષ્ટિથી દૂર જાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બે માર્ગના આચારો જેમાં દર્શાવ્યા છે, તેવાં શાસ્ત્રોનું ગુરૂગમપૂર્વક જ્ઞાન કરીને સાધુઓની તરતમ યોગે પરીક્ષા કરીને સાપેક્ષનયવાદપૂર્વક તેઓની સેવાના કરવી જોઈએ. સાધુઓને ચારિત્ર પાળવામાં સાહાસ્ય કરવી જોઈએ. સાધુઓને કોઈ ઉપદ્રવ કરતું હોય તો તેનું નિવારણ કરવું જોઈએ. તેમજ માતૃદષ્ટિથી પડી ગયેલા સાધુઓને શિખામણ આપીને ઠેકાણે લાવવા જોઈએ. સાધુઓની ઉન્નતિ અર્થે ઉત્તમ શ્રાવકે તેઓની સેવા ભક્તિ કરે છે અને તેઓએ કરેલા ઉપકારને ભૂલી જતા નથી. સાધુઓના સદગુણેને દેખનારાઓ ખરેખર ચારિત્ર માર્ગ પર પ્રેમ ધારણ કરી શકે છે, અને તેઓ ચારિત્રમાર્ગના આરાધક બને છે.
સંવત્ ૧૬૮ વૈશાખ વદિ ૨ શુકવાર. તા. 5 મે
- ૧૯૧૨ બારસદ સાધુએ વિચાર કરીને બેલે છે અને યોગ્ય શબ્દથી અન્યના એને ઉત્તર આપે છે. પિતાના આત્માના સગુણો ખીલવવા માટે મન, વચન અને કાયાથી પ્રયત્ન કરે છે. કોઈની નામ દઈને નિંદા કરતા નથી, અને તેમજ કોઈનું નામ દઈને તેનાં છિદ્રોને અન્યોની આગળ કહેતા નથી. નામ દઈને કેઈનું મર્મ પ્રકાશતા નથી. સાધુઓ હાસ્યની કથાઓ કરીને કલેશની ઉદીરણ થાય તેમ પ્રવૃત્તિ કરતા નથી. જ્યારે મુનિવર લે છે ત્યારે તેઓ ભાષાસમિતિને ઉપયોગ ધારણ કરીને બોલે છે. જૈનધર્મની આરાધના પોતે કરે છે અને અન્યોને જૈનધર્મની આરાધના માટે ઉપદેશ આપે છે. અન્ય જીવોના હૃદયમાં સમ્યજ્ઞાનરૂપ દીપક પ્રકટાવવાને માટે તેઓ ઉપદેશ આપે છે. સર્વ જગતના જીવોનું તેઓ શ્રેયઃ ઇચ્છે છે. સાધુએ સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરે છે, અને કોઈનું અશુભ કરવા પ્રવૃત્તિ કરતા નથી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદના હેતુઓ અવબોધીને ઉત્સર્ગની વખતે ઉત્સર્ગ અને અપવાદની વખતે અપવાદ સેવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું યથાર્થ સ્વરૂપ અવધીને વ્યવહાર અને નિશ્ચય
87
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૦
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
એ એ નયનુ અવલંબન લઇ જૈનશાસનેાન્નતિ કરવા યાક્તિ પ્રવૃત્તિ કરે છે. આત્માના જ્ઞાનાદ ગુણાનુ સ્વરૂપ વિચારે છે અને જ્ઞાનતિ ગુણામાં ક્તિને રમાવીને સહેજ સુખનેા અનુભવ લેવા પ્રયત્ન કરે છે. આત્માના શુદ્ધ ધર્માંતેજ ઉપાદેય માનીને તેમાં રમણતા કરે છે. નિમિત્ત કારણરૂપ અનેક પ્રકારના વ્યવહાર સેવીને પણ આન્તરિક શુદ્ધ ધર્મ પ્રકટાવવાનું સાધ્ય લક્ષ્ય કદિ ચૂકતા નથી. આત્માને શુદ્ધ ધર્મ છે તેજ સાધ્ય છે; એવા ઉપયાગ રાખીને કાલે કાલે અધિકાર પરત્વે ધમ ક્રિયાઓને આદરે છે. આત્મા સાધક મુનિવરા ગૃહસ્થાની સ્પૃહા ધારણ કરીને પરતંત્ર થતા નથી. પંચાચારને પાળવાને માટે તે સા અપ્રમત્ત રહે છે. શુભાષ્ટાંગ ચાગમાં પેાતાના ચિત્તને રમાવે છે; અને મનરૂપ ભટને વશ કરવા પ્રયત્ન કરે છે. સત્તાએ પોતાના આત્મા પરમાત્મા છે એવુ અવળેાધીને આત્માનુ ધ્યાન ધરે છે, અને આત્મસુખના ભાતા બને છે.
*
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સવત્ ૧૯૬૮ વૈશાખ દિ૩ શનિવાર, તા. ૪ થી મે ૧૯૧૨. ગેરસદ.
For Private And Personal Use Only
જે કામમાં ઘણા મતભેદ પડે અને પ્રત્યેક મનુષ્યો પોતપેાતાના વિચારને સત્ય માની અન્યાની સાથે ફ્લેશ અને અંગત હુમલા કરી પેાતાનાથી વિરૂદ્ધ વિચારકાના નાશ કરવા ધારે તેા તે કામ ગમે તે મેરૂપ ત જેટલી ઉંચી હોય તા પશુ અવનતિના ખાડામાં પત્થરની પેઠે ધસી પડયા વિના રહે નહિ. જેન કામમાં પશુ સામાન્ય મતભેદો પડે અને પ્રત્યેક મતધારક પાતાનાથી વિરૂદ્ધ પક્ષ પારકા ઉપર અંગત હુમલા કરે અને મૈત્રી આદિ ભાવનાઓને ભૂલી જઇને વિરૂદ્ધમતવાળાના નાશ માટેજ આત્મવીના ઉપયાગ કરે તા તેથી ભવિષ્યમાં જૈનકામમાં કેટલેા બધા ઘટાડા થાય ? તેની કલ્પના પણ થઇ શકે નહિ. આગમોને માનનારા એવા ભિન્ન ભિન્ન સધાડાવાળા સાધુએ પરસ્પર માન્યતાથી વિરૂદ્ધ જતા એવા આચારે। અને વિચારોથી એક ખીજાતે ઉત્થાપક માનીને પોતાના પક્ષ મજબૂત કરવા ગમે તેવા એક ખીજાની ઉપર અંગત હુમલાએ કરે અને અન્ય જૈતા વધારવાના કરતાં; જે જેના હાય તેને પોતપોતાની
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૨૯
માન્યતામાં લાવવાને માટે જ પોતાના મતના રાગથી અન્ય સંધાડાનું વા અન્ય ગચ્છનું સર્વ ખોટું બતાવીને પિતાના પક્ષની બળવત્તામાં આત્મવીર્યનો ઉપયોગ કરવામાં આવે તે શરીરના અવયવોને જુદા પાડવાથી જેવી રીરની અવસ્થા થાય, તેવી અવસ્થા ઉત્તરોત્તર ભવિષ્યમાં જૈનકામની થાય એમ કહી શકાય. કિન્તુ જૈનોમના આગેવાને હવે આ બાબતનો વિચાર ર્યા વિના રહી શકતા નથી, અને વિચારોની સહિષ્ણુતા પરસ્પર રાખીને પરસ્પર માન્ય એવા આચાર અને વિચારોમાં ભેગા રહી સંપીને ઉન્નતિનાં કાર્યો નહિ કરે તો જૈનમને પાછળ પાડનારા પિતે ગણેશે મત્રી, પ્રેમ, સંપ, એક બીજાને સહાય આપવી ઇત્યાદિ સદગુણને વધુ પ્રમાણમાં ખીલવીને જૈનશાસનની સેવા કરી શકાશે.
સંવત ૧૯૬૮ ના વૈશાખ વદિ ૪. તા. ૫ મી મે ૧ર. બેર
આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે બાવાયારથી વધી પડેલા મતભેદોથી મહત્વ જણાતું નથી, સર્વ પ્રકારના મતભેદોવાળી બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે; એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પોતાના આત્માની શદ્ધિ કરવામાં અન્યોમાં રહેલા મતભેદનું નડતર પોતાને થતું નથી. જેને પિતાના આત્માની શુદ્ધતારૂપસાધ્યને સમ્યગુ ઉપયોગ નથી. તેને એકેક નયથી ઉઠેલા એકાંત મતભેદોની અસર થાય છે. સમુદ્રમાં શૃંગી મત્સ્ય રહે છે, અને ખારા જળમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે. તેમ સમ્યજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પન્થ રૂપ ખારો સાગર છતાં, અનેકાંતનયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુયેગવડે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે ત્યારે અન્ય પંથે અને અન્ય મતવાદિયાપર મૈત્રી ભાવના રહે છે, અને ભતસહિષ્ણુતા નામને ગુણ પ્રકટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું કે અમારી જન્મ જગતમાં ઉત્તમ કાર્ય કરવાને માટે થયા છે. માટે સર્વ જીને પોતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અન્યાના
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
આત્માઓનું શ્રેયર કરવા પ્રયત્ન કરે. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્યો પર કદિ શત્રુતા ધારણ કરવી નહિ; તેમજ જૈનધર્મને નહિ પાળ નારા મનુષ્યની જાતિનિંદા કરવી નહિ. વિશાલદષ્ટિમાં લોહચુંબકના જેવી શક્તિ રહી છે, જેઓ અનેકાંત વિશાલદષ્ટિને ધારણ કરે છે, તેઓ અન્ય મનુષ્યોને પોતાના વિચારોનું દાન આપી શકે છે. જૈનશાસ્ત્ર અને જૈનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યોને જેઓ સારી પેઠે જાણી શકે છે, અને જેઓ વિશાલષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવધે છે તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પન્થોના વચ્ચે ઉભા રહીને તેવા જેને ખરેખર અનેક મતવાદીઓને પણ અનેકાંતધર્મનું અમૃતપાન કરાવવા સમર્થ થાય છે.
સંવત્ ૧૯૯૮ ના વૈશાખ વદિ ૫ સેમવાર, તા. ૬
મે ૧૯૧૨. રસદ, વિચારથી નાસ્તિક બનતાં છતાં પણ કદિ નીતિ આદિના સદાચારને વ્યાગ કરવો નહિ. સદાચારે પાળ સુવિચારોને ખેંચી લાવે છે. મનમાં પ્રકટેલા અશુભ વિચારોને કદિ કાયા થકી આચારમાં મૂકવાને સાહસ ખેડવું નહિ. મન બગડે તો પણ કાયાને અશુભ માર્ગમાં જવા દેવી નહિ. અને તેથી મન પણ સુધરે છે. કાયા થકી શુભાચારમાં દઢ રહેવાથી મનના વિકારો પણ ટળે છે. મનમાં કોઈ પાપ કરવાનો વિચાર આવ્યો અને મન તે પાપ કરવાને તલપાપડ થઈ રહે તોપણ કાયાને તેમાં ભેળવવામાં ન આવે તે મનને પણ ઠેકાણે લાવી શકાય છે. મનમાં પાપ કરવાની ઇચ્છા પ્રકટી પણ કાયા થકી તે પાપને ન કરવામાં આવે ત્યાં સુધી જાહેરમાં પાપ કર્યું કહેવાય નહિ. મનમાં વ્રત ભાંગવાની ઈચ્છા થઈ હોય પણ જ્યાં સુધી કાયાના યોગથી વ્રત ન ભાંગ્યું હોય ત્યાં સુધી તે વ્યવહારથી વ્રતને ધારક ગણી શકાય છે. આજ સિદ્ધાંતને અનુસરીને એક કબીર કવિએ કહ્યું છે કે, मन जाय तो जाणे दो, मत जाणे दो शरीर, बीन चढाइ कामठी,
શું જે તીર? આ કહેવત પણ જૈનધર્મના વ્યવહારમાર્ગને પુષ્ટિ આપનારી છે. લાખો વિચારો મનમાં કરીને કાયાને વિવેકથી કોઇપણ
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ ૧૯૬૮ ની સાલના વિચારો
૨૮૩
AAAAAAAAAAAAAAAAAA
કાર્યમાં જોડવી જોઈએ. મન જે અશુભ માર્ગમાં જાઈ જાય છે, તે અશુભ માર્ગથી દૂર થવું એ મુક્લ કાર્ય થઈ પડે છે. શુભ માર્ગમાં મનની સાથે કાયાને પણ જતાં શુભમાર્ગમાં દઢતા થાય છે, અને શુભ માર્ગથી એકદમ પાછું પડતું નથી. આત્માના જ્ઞાનબળથી શુભમાર્ગ અને અશુભ માર્ગને નિશ્ચય થાય છે. શુભાચારો પણ રૂઢિના વણથી કરાતા હોય, અને તે કેટલાંક કારણોથી સદ્દવિચારોને પ્રકટાવવા સમર્થ ન થતા હોય, તથા તે અશુભ આચારોના સડારૂપે પરિણામ પામતા હેય; તે તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સુધારે કરી મોક્ષ માર્ગમાં વિચરવું. આ બાબતને વિશેષ નિર્ણય કરે. કેઈને માનસિક વિચારોની અસર કાયા ઉપર તૂર્ત થાય છે, અને કોઈને તૂર્ત થતી નથી; ઇત્યાદિ ઘણી ચર્ચા છે.
X
સંવત ૧૯૬૮ ના વિશાખ વદિ ૬ મંગળવાર તા. ૭
મે ૧૯૧૨, બોરસદ, ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવાથી અવધાનશક્તિ ખીલે છે અને ધાર્યા પ્રમાણે મનની પાસેથી કામ લઈ શકાય છે. કેeઈ પણ બાબતમાં મનને ગોંધી રાખીને તે પદાર્થના ઉંડા પ્રદેશમાં ઉતરીને તેને સર્વ દિશામાં તપાસવી.આ પ્રમાણે પદાર્થનું જ્ઞાન કરવામાં મનને યોજવાથી તે તે વસ્તુઓના સત્યસ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. મનમાં કોઈ પણ પદાર્થ ધારણ કરતાં તે ધ્યેયરૂપે બને છે, એટલે તે પદાર્થ સંબંધી સંયમની સિદ્ધિ થાય છે, અને તેથી મનની શક્તિ વધે છે અને દીર્ઘકાલ યત્નના સારને અલ્પકાલ વડે પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે કોઈ અમુક બાબતમાં ઉંડા ઉતરવું હોય ત્યારે મનને અન્ય પદાર્થોથી મુક્ત કરીને ફક્ત તે અમુક પદાર્થ સંબંધી જ વિચારો કર્યા કરવા. આ પ્રમાણે મનની એકાગ્રતાપૂર્વક સતત અભ્યાસ કરવાથી તત્ત્વજ્ઞાનના ઉંડા પ્રદેશમાં ઉતરી શકાય છે; જે પદાર્થોનું જ્ઞાન કરવાની ઇચ્છા હોય તે પદાર્થો સંબંધી મનમાં પ્રથમ રસાત્તિ પ્રકટાવવી જોઈએ. હું તે પદાર્થોને સમ્યગ્રસ્વરૂપને જાણી શકીશ. મારામાં તે તે પદાર્થોને જાણવાની શકિત ખીલવાની; એમ નિશ્ચય કરીને મનમાં તે તે પદાર્થો
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો
સંબંધી લાંબાકાલ પર્યત વિચાર કરવા. એક પરમાણુનું ધ્યાન ધરતાં દિવસના દિવસો ચાલ્યા જાય છે. ત્યારે પરમાણુના સ્વરૂપની કિંચિત ઝાંખી થાય છે. પ્રતિદિન અમુક પદાર્થનું અભિનવજ્ઞાન થતું જાય છે, અને તે તે પદાર્થો સંબંધી અલ્પમતિથી કરેલા નિશ્ચયાને ફેરવવા પડે છે. માટે અનેક અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી કોઈ પણ પદાર્થોને અપેક્ષાયુકત વિચાર કરવો; અને તત સંબંધી ઉપદેશ પણ સાપેક્ષદષ્ટિથી દેવો કે જેથી તે તે પદાર્થો સંબંધી અભિનવજ્ઞાન પ્રકટ થતાં અને ઉપદેશ દેતાં આપ્તાગમની અવિરૂદ્ધતા પ્રાપ્ત કરી શકાય. મનને એકાગ્ર કરવાની કુંચીને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓ પોતાના આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ ખીલવીને અન્યોને પણ સહાયી બને છે.
સંવત ૧૯૬૮ મા વિશાખ વદિ ૭ બુધવાર તા. ૮મી મે
૧૯૧૨ બોરસદ,
શ્નો, उदयोपशमनिमित्तौ लाभाऽलाभावनित्यको मत्वा । नालाभे वैक्लव्यं न च लाभे विस्मयः कार्यः ॥ प्र-र-प्र. ८९ संत्यज्य लोकचिंतामात्मपरिज्ञानचिंतनेऽभिरतः । .. जितरोषलोभमदनः सुखमास्ते निर्जरः साधुः ॥ प्र-र-प्र. २९ स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ॥ २४० । प्र-र.
ઉપશમ નિમિત્તભૂત એવા લાભ અને અલાભને અનિત્ય માનીને અલાભમાં વૈકલવ્ય ધારણ કરવું નહિ જોઈએ. અને લાભમાં વિસ્મય કરવો નહિ જોઈએ. જીવવિજયજીએ પણ કહ્યું છે કે “ કબહિ કાજી કબહિ પાજી કબહિકહુવા "પભાજી-કબહિક જગમેં કીતિ ગાજી સબ પુદગલકી બાજી. ” આ સ્વભાવમેં રે અબધૂ સદા મગનમેં રહેના ” | ઇત્યાદિ વાથી પિગલિક વસ્તુઓના લાભથી વ અલાભથી હર્ષ વા શેક કરો
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૨૮૫
નહિ. આત્મિક ગુણોને લાભ પામીને પણ વિસ્મય થવું નહિ. સર્વ વસ્તુ પિતપિતાના સ્વભાવે વત્યા કરે છે. અનેક પ્રકારના પર્યાય પિતતાનું કાર્ય બજાવે છે. તેથી હર્ષ વા શેક કરવાની કંઇ જરૂર નથી. લેકચિંતાને ત્યાગ કરીને આત્માના પરિજ્ઞાન ચિંતનમાં સદાકાલ જે આસક્ત રહે છે, અને જે રોષ લોભ અને કામને જીતે છે તે નિર્જર સાધુ સદાકાલ સુખી રહે છે. જે પિતાના શરીરમાં રંગાતો નથી અને શત્રુ ઉપર પણ દેષ કરતું નથી. અને જે રોગ જરા મરણ ભય ડે અવ્યથિત છે તે નિત્ય સુખભેકતા છે. સાધુઓએ આવી નિત્ય સુખની દિશા તરફ લક્ષ્ય રાખવું જોઈએ. આત્માને નિર્ભય ભાવના ભાવીને નિર્ભય બનાવવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. સાધુઓ ચક્રવર્તિની પ પૃહા રાખતા નથી, અને આભાના સહજ સુખની દિશા તરફ તેઓ સદાકાલ પ્રયત્ન કરે છે. ભવ્ય જીએ આત્માના સશુને માર્ગ લેવો જોઈએ,
સંવત ૧૬૮ શાખ વદિ ૮ ગુરૂવાર, તા. ૯ મી
1 મે ૧૯૧ર, કાવીઠા. કાઇપણ મનુષ્ય પિતાના વિચારોથી વિરૂદ્ધ મતને હોય તો તેના ઉપર તિરસ્કાર કરે નહિ. તેમજ તેની નિંદા કરવી નહિ. કિન્તુ તેને જે જે ઉપાયોથી બોધ થાય તેને ઉપાયો વડે સમજાવીને ઠેકાણે લાવો જોઈએ. પિતાના વિચારને સારી રીતે દર્શાવવા અને વિરૂદ્ધ પ્રસંગોમાં પણ મગજનું સમતોલપણું ખોવું નહિ. પિતાનાથી વિરૂદ્ધ વિચારકોના હૃદયમાં પોતાના વિચારે ઠસાવવાનો યત્ન કરનારાઓએ મિત્રી ભાવનાને કદિ ત્યાગ કરવો નહિ. બાળકનું મુખ કાળું થયું હોય છે, અને તેને એમ કહેવામાં આવે છે, કે તારૂં મુખ કાળું થયું છે; તું કાળે છે, એમ કહેવાથી તે કપાલ અને નાક ઉપર પડેલા કાળા ડાઘા કાઢી ન નાંખે તે તેના ઉપર આરીસો ધરો. આરીસામાં પિતાના મુખપર પડેલા ડાઘાઓને દેખી તેઓને કાઢી નાંખવા તે અવશ્ય પ્રયત્ન કરશે. જે મનુષ્ય પિતાના વિચારોમાં દોષો છતાં દેષ ન દેખતા હોય તેઓને સગ્રંથરૂપ આરીસાઓ દેખાડવાથી પિતાની મેળે તેઓ પોતાના વિચારોમાં થતી ભૂલને દેખીને તેને સુધારે
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર,
કરશે. પિતાનાથી વિરૂદ્ધ વિચાર ધરાવનાર મતવાદીઓને તિરસ્કાર કરીને તેઓને જે દૂરજ રાખવામાં આવશે, તે તેઓની ભૂલ સુધારવાને તેઓને ક્યારે વખત મળશે તેને વિચાર કરવો ઘટે છે. સમ્ય વિચાર કરનારા મનુષ્યોની સમ્યમ્ વિચાર કરનારાઓ ઉપર અસર થયા વિના રહેતી નથી. સમ્યગ વિચાર બળથી અન્યના મનને જિત્યા વિના તેઓને બાહિરની સત્તાથી ખરેખરા પિતાના તાબે કરી શકાતા નથી. પિતાના વિચારને અન્યના હૃદયમાં ઉતારીને તેઓને તાબે કરી શકાય છે, પણ તેઓની કાયાને કેદમાં રાખવા માત્રથી જ વસ્તુતઃ તેઓ તાબે થઈ શકતા નથી. પિતાની જે જે માન્યતાઓ હેય તેઓના ઉત્તમ આશયે અન્યોને સમજાવવાથી અન્ય મનુષ્ય સર્વ પ્રકારે પિતાના તાબે થઈને પિતાના આત્માની પેઠે અન્યોને પણ તેઓ અસર કરવાને શકિતમાન થાય છે. સદ્દવિચારોમાં એટલું બધું બળ છે કે તેથી કાયાનાં યંત્રને તેઓ પ્રવર્તાવી શકે છે અને આખી દુનિયાને શુભરૂપમાં ફેરવવાને શકિતમાન થાય છે.
સંવત ૧૯૯૮ ના વૈશાખ વદિ ૯ શુક્રવાર, તા. ૧૦ મી એ
૧૯૧ર. કાવીઠા.
शास्त्राध्ययने वाऽध्यापने च, संचितने तथात्मनि च । धर्मकथने च सततं, यत्न; सर्वात्मना कार्यः ॥ प्र-र.
શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે આ લોકમાં જે જે બાબતે સંબંધી યત્ન કરવાને કહ્યો છે તે ખરેખર વિચારણીય અને આદરણીય છે. ધર્મશાના અધ્યયનમાં અને શાસ્ત્રના અધ્યાપનમાં ઉધમ કરવો જોઇએ. તથા તના સંચિંતનમાં ભવ્ય જીવોએ યન દરરોજ કરવો જોઇએ. શાઓનું અધ્યયન અને અધ્યાપન કરતાં સંચિંતન ખરેખર ઉત્તમ છે. તેના ચિંતનમાં ઉદ્યમ કરવાથી અનેક શંકાઓનું સમાધાન થાય છે; અને ઉત્તરોત્તર વસ્તુ તવનો બાધ વૃદ્ધિ પામતો જાય છે. તેનું સમ્યફ ચિંતવન કરીને આત્મામાં યત્ન કરવો જોઈએ. આત્મામાં રહેલા શુદ્ધ જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરવા યત્ન કરી જોઈએ, આત્માને નાની
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૦૧૭
અપેક્ષાએ બોધ કરીને આત્મામાં રમતારૂપ ક્રિયા કરવાથી શાસ્ત્રોમાં કથેલા આત્મનો અન્તર્ થકી નિર્ધાર થાય છે. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ આદિ ધર્મના અનેક ભેદનું કથન કરવામાં સર્વ પ્રકારે યત્ન કરવો જોઈએ શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે આ લોકમાં પ્રશસ્ય યત્નની દિશા દર્શાવી છે. તેમના ઉપદેશાનુસારે જે યત્ન કરવામાં આવે તો ખરેખર આત્મા પિતાના શુદ્ધ ધર્મને ઉચ્ચ પ્રદેશ તરફ ગમન કરી રાકે. ઉત્તમ પ્રશસ્ય યત્ન કરવાથી અશુભ વ્યાપારની શક્તિ પણ શુભ વ્યાપારશક્તિરૂપે પરિણામ પામે છે. ઉપર્યુક્ત શ્લેકમાં જૈનશાસનની ઉન્નતિને પરમ માર્ગ દર્શાવ્યો છે. જૈન ધર્મના સદ્વિચારોને ફેલાવો કરવાની ઇચ્છાવાળા એ ઉપર્યુકત શ્લોકના ભાવાર્થને આચારમાં મૂકવો જોઈએ. શ્લોકના ભાવાર્થ પ્રમાણે ઉદ્યમ કરવાથી લેકની ઉત્તમતાનો ખ્યાલ આવે છે. જે કાળમાં આવા ઉત્તમ મુનિવરે વિચરતા હતા તે કાળમાં આર્યા વતની ધાર્મિક ઉન્નતિ કેવી ઉચ્ચ હતી તેનો ખ્યાલ કરવો જોઈએ, અને વર્તમાનકાળને સુધારો જોઈએ.
સંવત્ ૧૯૬૮ વૈશાખ વદિ ૧૦ શનિવાર તા. ૧૧ મી.
મે ૧૯૧૨. કાવીઠા. મોહથી મુંઝાયલો આભા ખરેખર પોતાનું આત્મબળ, સત્તા, ધન વગેરેને પરમાર્થમાં સદુપયોગ કરી શકતો નથી. મોહને સમાવ્યા વિના ધન વગેરે પરથી મમત્વ ટળતું નથી, અને મહિના જેરે વીતરાગધર્મને જગતમાં ફેલા કરવાને આત્મવીર્ય ફેરવી શકાતું નથી. સગુરૂ બંધ આદિ પ્રસંગથી આત્મામાં કંઈક શુભત્સાહ પ્રકટે છે, પણ જલમાં કાઢેલા લીસોટાની પેઠે મૂઢ જીવોને અલ્પવીર્યરૂપ ઉત્સાહ કંઇક અશુભ સંયેગા પામતાં સ્વપ્નની સુખલડી પેઠે ટળી જાય છે. બાલને પારમાર્થિક ઉત્સાહ, જલના બુબુદ જેવો હોય છે. અગ્નિના તણખાની પેઠે અલ્પ એ પણ વૃદ્ધિ પામનારો એ આત્મોત્સાહ ખરેખર ધર્મની પ્રાપ્તિ માટે બાહ્ય સર્વ વસ્તુઓના મમત્વ ત્યાગ કરાવે છે. અત્યંત તીવ્ર ઉત્સાહના વેગથી પારમાર્થિક કૃત્યને માટે આત્મણ આપી શકાય છે, જગતના
38.
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે
-
-
-
-
-
છોનું કલ્યાણ કરવાને માટે ઉત્તમ પુરૂષોના હૃદયમાં પ્રથમ પ્રેમથી કરૂણું ઉપજે છે, અને પ્રેમની પરિપકવ અવસ્થામાં તેના ઉપર ભકિત પ્રકટે છે. ૫માત તેઓનું શ્રેયઃ કરવા અત્યંત ઉત્સાહ વેગે પિતાના સર્વસ્વનો તેઓને માટે ઉપયોગ કરી શકાય છે. આવી દશામાં મહાત્માઓ અને ભક્તો દુનિયાની ઉત્તમ સેવા કરનારા અને વસ્તુતઃ જોતાં દુનિયા ઉપર પરમ ઉપકાર કરનારા ગણાય છે. ઉદારચિત્તવાળા પરોપકારી મનુષ્યો પાસે જે કંઈ હેય છે અને તેઓને જે કંઈ વિશેષ પ્રાપ્ત થાય છે, તેને ઉત્તમ માર્ગમાં સદુપયોગ થવાથી તેનું સર્વ ઉપકાર માટે જ અવબોધાય છે. એક પુત્રની સેવા બરદાસ કરનારી માતા અત્યંત ધન્યવાદને પાત્ર ગણાય છે, તે આખી દુનિયાના જીવોની રક્ષા સેવા અને તેઓનું ભલું કરવાવાળા સંતપુરૂષોના ઉપકારનું તે કેવી રીતે વર્ણન થઈ શકે? અર્થાત્ કોઈ રીતે થઈ શકે નહિ. મોહને ઉદયમાં આવતાં જ જેઓ તેને દબાવે છે, તેઓ કલ્પવૃક્ષની પેઠે જ્યાં જાય છે ત્યાં સ્વપરનું હિત સાધ્યા કરે છે. તેઓ ઉપકાર કરવામાં નાત જાત લિંગ, વય વગેરેના ભેદને જોતા નથી. આત્મ દષ્ટિથી સર્વને દેખી તેઓને ઉચ્ચ કરે છે અને મેહના ઉપર જય મેળવે છે.
સંવત ૧૮ ના વૈશાખ વદિ ૧૧ રવિ, તા. ૧૨મી
મે ૧૯૧૨ સંદેસર સેંકડે અને હજારો ધાર્મિક ગ્રંથો વાંચીને પણ કરવું શું તેને સમ્ય નિર્ધાર કરીને આદેયને આદરવું જોઈએ. સગ્રંથોના શ્રવણ રસ અને વચન રસ માત્રથી કૃતકૃત્ય બની ગયા એવું ન માની લેવું જોઈએ, અને દીર્ધકાળ પર્યત મનન કરીને તેને અનુભવ કરવો જોઈએ. અનુભવીને આદરવા યોગ્ય હોય તેનો આદર કરવો જોઈએ. વાંચીને અને શ્રવણ કરીને ખુશી થનાર કરતાં તે પ્રમાણે કરી બતાવનાર મનુષ્ય કરોડ દરજે ઉત્તમ છે. અનેક શાસ્ત્રને અભ્યાસ કરીને પંડિતએ વિવેકદૃષ્ટિથી સુકૃત્યના માર્ગમાં ગમન કરવું જોઈએ. અદેયતનું પ્રથમ જ્ઞાન કરીને પશ્ચાત તેની બાહ્ય અને અન્તર ક્રિયામાં પ્રવૃત્ત થવાની દિશા ગ્રહણ કરવી. જોઈએ, મોદકની વાર્તાની પેઠે મેટી મોટી તત્ત્વની વાર્તાઓ કરનારા બનવા માત્રથી કંસ ફૂલ પ્રાપ્ત થઈ શકતું નથી. દાન, દયા અને આત્મભોગ આપક
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૯૯
-
-
-
-
-
- -
વાની મેટી મટી વાર્તાઓ માત્ર કરવાથી દાનાદિકનું ખરૂં ફળ પ્રાપ્ત થઈ શકતું નથી, પણ દાનાદિક કરવાથી અનુભવ અને ફલ પ્રાપ્ત થાય છે. જે જે ઉત્તમ કાર્યો કરવાની રૂચિ થાય તેના પ્રદેશ તરફ સંચરવા આત્મબળ ફેરવવાથી તે કાર્યોને અનુભવ આવે છે. સાધુપણું આમ પાળવું જોઈએ અને શ્રાવકપણું આમ પાળવું જોઈએ. ઇત્યાદિ વાર્તાઓ કરવાના કરતાં પોતે તે પ્રમાણે કરીને મનુષ્યોને દૃષ્ટાન્તભૂત થવું એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કોઈ બાબતને ઉપદેશ દેનારાઓ પિતે તે પ્રમાણે કેટલું વર્તે છે તે ઉપર ઉપદેશની અસર અન્ય મનુષ્યોને કરી શકે છે. ઉત્તમ ધાર્મિક કાર્યોને આચારમાં મૂકનારા મનુષ્યો આત્માના સદ્ગણોની વૃદ્ધિ કર્યા કરે છે.
સંવત ૧૯૬૮ વિશાખ વદિ ૧૨ સેમવાર. તા. ૧૩-૫-૧૯૧૨
વડતાલ. ભિન્નભિન્ન રૂચિવાળા મનુષ્ય જગતમાં છે. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભણવામાં, ગણવામાં, બેસવામાં, ઉઠવામાં, જવામાં, આવવામાં, ધર્મમાં, કર્મમાં, મનુષ્યોની ભિન્નભિન્ન પ્રકારની રૂચિ હોય છે. તેથી દુનિયાના સર્વ મનુષ્યોને કઈ પણ વસ્તુ એક સરખી રૂચતી નથી. મિત્ર
ઉં વાર આ સંસ્કૃત કહેવત અક્ષરે અક્ષર સત્ય છે. ધર્મની ક્રિયાઓ પણ એક સરખી સર્વને રૂચતી નથી. ધર્મની અને અધર્મીઓની રૂચિમાં પણ આકાશ પાતાલ જેટલું અન્તર્ અવલોકવામાં આવે છે. વિદ્યાને અને મૂર્ખાઓની રૂચિમાં પણ ઘણું અન્તર્ હોય છે. ભેગી અને યોગીની રૂચિમાં પણ ઘણું અન્તર્ વિલેકવામાં આવે છે. અનેક પ્રકારનાં શાક કરેલાં હોય છે, પણ કોઈને કોઈ શાક રૂચે છે અને કોઈને કંઇ શાક રૂચે છે, અનેક પ્રકારનાં ભેજન કર્યા હોય છે પણ કેટને કંઇ રૂચે છે ને કોઈને કંઈ રૂચે છે. શાસ્ત્રમાં પણ અનેક પ્રકારનાં છે તેમાંથી કોઈને કોઈ શાસ્ત્ર પર રૂચિ થાય છે, તો કોઈને કોઈ શાસ્ત્રપર રૂચ થાય છે. સાધુઓ અનેક પ્રકારના હોય છે, તેમાં કોઈને અમુક સાધુપર રૂચિ થાય છે, અને કાઈને અમુક સાધુ ઉપર રૂચિ થાય છે. દુનિયામાં ધર્મના અનેક પથ છે
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
તેમાં કોઇને અમુક ધર્મ પથપર રૂચિ થાય છે તે। કાને અમુક ધર્મ પથપુર રૂચિ થાય છે, તેા પશ્ચાત્ તે વિનાના અન્ય ધમે પર અરૂચિ થાય છે. બાલ્યાવસ્થામાં જે જે પર રૂચિ પ્રગટે છે તે તે પર પ્રાયઃ યુવાવસ્થામાં રૂચિ પ્રકટતી નથી, અને તેમજ યુવાવસ્થામાં જે જે પર ફિચ કઢે છે તે તે પર પ્રાયઃ વૃદ્ધાવસ્થામાં રૂચિ પ્રકટતી નથી. આવી ભિન્ન પ્રકારની રૂચિ શાથી પ્રકટે છે ? અને તે રૂચિના કરનાર કાણુ છે ? તેને જ્ઞાની મનુષ્યા વિચાર કરે છે અને રૂચિના સમ્યગ સ્વરૂપને અવળેાધવા સત્પુરૂષા અને આગમાનું અવલંબન લે છે. ભિન્નભિન્ન રૂચિ થવાનાં અનેક કારણ છે તેના નાનિમનુષ્યા નિર્ધાર કરે છે.
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ વૈશાખ વિદે ૧૪ બુધવાર. તા. ૧૫ સી મે ૧૯૧૨. રામાલ.
For Private And Personal Use Only
હે પરમાત્મન !!! હારા અનેક ગુણાનું. હું સ્મરણ કરૂ છું. હે પરમામન દેવ !!! હારી ભક્તિની સદાકાલ આરાધના થાઓ. હું સર્વજ્ઞ પરમાત્મન્ દેવ !!! મારા મનને તુ' સાક્ષી છે, તારા ધ્યાન વડે મારાથી કરાયલાં સ પાપાના નાશ થાએ, અને મારામાં અનેક સદ્ગુણા ખીલા ! હું સર્વઘ્ન દેવ ! જગમાં પરમ જ્ઞાતિ પસારવાને માટે હું મારાથી બનતું કરવા તૈયાર થયા છું. હું સન ! વીતરાગ દેવ ! મારાથી કરાયેલાં દુષ્કૃત્યને તારી સાક્ષીએ આલેચું છું, અને ભવિષ્યમાં દુષ્કૃત્યે નહિ કરવાને માટે આજથી હું પ્રતિજ્ઞા ધારણ કરૂં બ્રુ. હું સત દેવ! હારા સત્ય ધર્મ માર્ગની ઉપાસના કરવા હું પ્રયત્ન કરૂં છું. હું સન દેવ ! મારી અલ્પબુદ્ધિથી જે કાંઇ ભૂલેા થતી હોય તેની માપી માગુ છું. અને કર્દિ મારાથી ભૂલે ન થાય તેવી ભાવના ભાવું છું. હું સત્તુ દેવ ! તમારાં સહિત વયનાને હું શિરપુર ધારણ કરૂ છું. હું સજ્ઞ વીતરાગ દેવ ! તારા સ્મરણથી મારા આત્માની શુદ્ધ દશારૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરૂ છું. હે દેવ ! મન. વચન અને કાયાના ચેાગ વડે મારા આત્માના શુદ્ધ ધર્મને પ્રકટાવવા વ્યવહાર ધર્માંતે સેવું છું અને હૃદયમાં નિશ્ચય દૃષ્ટિને ધારણ કરૂ છું. હું સન ! વીતરાગ દેવ ! તારા ઉપદેશનાં સૂક્ષ્મ રહસ્યો સમજા અને
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૦૧ .
વીતરાગ માર્ગમાં મારું સમ્યગું ગમન થાઓ. હે દેવ! મને પરમ સહજનન્દની પ્રાપ્તિ થાઓ.
સંવત્ ૧૯૬૮ વિશાખ વદિ ૦)) ગુરૂવાર તા. ૧૬ મી મે ૧૯૧ર વસે. - તારી પાસે જે મનુષ્ય આવે તેઓને ઉત્તમ સગુણોને બેધ આપ! ભિન્ન ભિન્ન ધર્મના મનુષ્યો તારી પાસે આવે અને તેઓ પિતાના વિચારોથી વિરૂદ્ધ વિચારેને દર્શાવે છે પણ તેના ઉપર મૈત્રીભાવના રાખ. તેં ધારણ કરેલી મૈત્રીભાવના ખરેખર જેનધર્મની ઉત્તમતા સિદ્ધ કરી આપશે. અન્યમનુષ્યોને ધર્મનો ઉપદેશ આપતી વખતે મગજની સમતલતા ઓ નહિ. હે આત્મન ! તારી પાસે આવનાર મનુષ્યો ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કર. હે આત્મન ! અન્યોને ઉપદેશ દેતી વખતે તેઓનું કલ્યાણ થાએ, એ દૃઢ સંકલ્પ કર કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં અમુક નયની અપેક્ષાએ સત્ય હોય તો તે નયની અપેક્ષાએ તે સત્યને અ૫લાપ કરીશ નહીં. હે આત્મન !! હારા તરફ જે મનુષ્ય હિતની ખાતર દેખતા હોય તેઓનું શ્રેયઃ કરવા કંઈ પ્રયત્ન અવશ્ય કર. જે મનુષ્યો દુરાચરણી હોય તેઓને પણું ઉપદેશવડે સુધારવા પ્રયત્ન કર. દુનિયામાં મિથ્યાત્વ ધર્મ પાળનારાઓ ઉપર હે ચેતન ! તું તિરસ્કાર દૃષ્ટિથી દેખ નહિ; તેમજ તેના ઉપર ઠેષ ધારણ કર નહિ. હે આત્મન ! તું વિદ્યા, સત્તા અને બાહ્ય મહત્તા કરતાં હદયની નિર્મલતાને વિશેષતઃ ઉત્તમ ગણ. હે ચેતન ! તુ પિતાને સત્તાથી સિદ્ધ સમાન માનીને તેવી સિદ્ધતા પ્રકટ કરવા પ્રયત્ન કર. સત્યને સત્ય તરીકે કરીને દુનિયાને સત્યને લાભ આપ! તારી ઉપર વિશ્વાસ રાખીને ચાલનારાઓને સદુપદેશવડે તાર ! તારી જીંદગી ઉત્તમ ધાર્મિક કાર્યો વડે શોભે તેવા પ્રયત્ન કરે ! તારી પાસે રહેનારા મનુષ્યોને સંગતિનો લાભ આપ્યા કર ! કેધાદિક દુર્ગુણને મૂળમાંથી ક્ષય કરવા દરરોજ અભ્યાસ કર ! ઉત્તમ ધાર્મિક પારમાર્થિક વિચારવડે હૃદયની પવિત્રતા કર. જે જે મનુષ્યોમાં સગુણો દેખે તેની અનુમોદના કર. જગતના સર્વજીને તારાથી દુઃખ ન થાય એ માર્ગ ગ્રહણ કર. જગતના સર્વ જીવોનું ભલું થાય એવો માર્ગ ગ્રહણ કરવા વીતરાગ દેવની પ્રાર્થના કરે !
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
૩૦૨
સવત ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૬૯૮ જેઠ સુદ્ધિ ૧ શુક્રવાર તા. ૧૭ મી મે ૧૯૧૨ વસે.
ઉત્તમ મનુષ્યાની સંગતિ કરવા માટે પ્રયત્ન કર ! નિર્વિકલ્પ દશામાં અખંડ ઉપયાગપણે જ્યાં સુધી ન રહેવાય ત્યાં સુધી તુ સુસાધુઓનું અવલંબન ગ્રહણ કર. સદ્ગુણી મનુષ્યાના પરિચયમાં પુનઃ પુનઃ આવવાની જરૂર છે. આત્માના ગુણો પ્રકટાવવાને માટે જે જે આલબના ચેાગ્ય હોય તેના આદર કર. જે જે મનુષ્યોના સમાગમ થાય તે તે મનુષ્યેાના સદ્ગુણાની ધાળી બાજુ દેખવાના અભ્યાસ કર. જે જે મનુષ્યા તારા સમાગમમાં આવે તેને પ્રભુના માર્ગમાં ચલાવ ! જે જે માથી જે જે ખાદ્ય વા આન્તરિક શક્તિયા તને પ્રાપ્ત થઇ હાય તેના કદાપિ અન્ય જીવને પીડા દુરૂપયાગ કર નહિ. જે જે સાધુએ તારી પાસે આવે તે કઇ શુભ ગ્રહણ કરે એવી પ્રવૃત્તિ કર ! દુ:ખી મનુષ્યેાના અવાજો સાંભળીને તેઓનું ઐષધ કર. પાતાને તથા અન્ય જીવાતે માદ્ધ પીડે છે, એમ જાણીને અપ્રમત્ત થા, અને અન્યાને ઉત્તમ શબ્દો વડે જાગ્રત કર. મનુષ્યોને લાભ મળે એવા ધરૂં માતિ દેખાડવા પ્રયત્ન કર. પાતાની ફરજ ગમે તે રીતે બજાવવી જોઇએ, એમ મનમાં નિશ્ચય કરીને તુ પેાતાની પૂજ અદા કર. તારી પ્રવૃત્તિથી મનુષ્યાને તાતકાલિક લાભ ન મળ્યા એવું તને દેખાય તે। પણ તુ નિરાશ યા નહિ. તારૂ કા તુ બજાવ્યા કર. તારે તારી ક્રૂરજ બજાવવાની છે. અન્યને લાભ મળેા વા ન મળેા તેની તારે ચિંતા ન કરવી જોએ. નિષ્કામબુદ્ધિથી સ્વક્રૂરજને અદા કર ! જ્ઞાતિ મનુષ્ચાના સહવાસથી ઉત્તમ લાભ મળે છે. એમ મનમાં નિશ્ચય કરીને તેઓના સવિચારાનું મનન કર ! જે જે સગ્રંથો વાંચે તેને હૃદયમાં પરિપૂર્ણ ભાવ વિચાર; અને વિવેક દૃષ્ટિથી આંદ્રેય તત્ત્વને ગ્રહણ કરવા પ્રયત્ન કરે. જ્ઞાની મનુષ્યાના વચને તે અને આચારાના દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપેક્ષા પૂર્વક વિચાર કરી સત્ય ગ્રહણ કર.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ જેઠસુદિ ૨ શનિવાર, તા. ૧૮ મી મે ૧૯૧૨. વસે.
સદાચાર વિનાનાં મનુષ્યો વિદ્વાનો છતા પણ શોભી શકતા નથી. સદાચારના રહસ્યથી આભાના સદ્ગણોની વૃદ્ધિ થાય એજ હેતુ પ્રકટપણે ભાસે છે. વ્યાવહારિક અને ધાર્મિક એ બે પ્રકારના સદાચારો હોય છે. જૈનધર્મમાં સદાચારો સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. જૈનધર્મના સદાચારે ખરેખર ઉંડા રહસ્યથી ભરપૂર છે. તેનું ગુરૂગમ પૂર્વક રહસ્ય સમજવાથી તેમાંથી ઘણું જાણવાનું મળે છે. યોગવિદ્યા, વૈદવિધા, અને સાયન્સ વિધાથી પણ અનુભવ કરતાં જૈનધર્મના સદાચાર હેતુપૂર્વક અને સર્વજ્ઞદષ્ટિથી રચાયેલા માલુમ પડે છે. કોઈ પણ સદાચારનું ઉંડું રહસ્ય અવબોધ્યા વિના તેની નિરૂપયોગિતા બતાવવા પ્રયત્ન કરવો એ અજ્ઞાનચેષ્ટા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી બાહ્ય સદાચારને અધિકાર અને અધિકારી ભેદે તપાસવામાં આવે છે, તો અનેક શંકાઓનું સમાધાન થાય છે. તથા હઠ કદાગ્રહ તથા વિવાહના કલેશે શમે છે. આત્મા પિતાના યોગ્ય એવા સદાચાર પાળવાને માટે રૂચિવંત થાય છે. સદાચાર પાળવાની રૂચિ થતાં ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. અને મન, વાણી અને કાયાના યોગને સુધારે કરી શકાય છે. જે જે સદાચાર સેવવામાં આવે છે તેઓનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને અધિકારથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તો કોઈ વખત પ્રાયઃ આચારથી ભ્રષ્ટવ થતું નથી. પ્રત્યેક જીવોની આચાર સંબંધી ભિન્નભિન્ન રૂચિ હોય છે, તેના હેતુઓનું પણ સમ્યગુરીયા જ્ઞાન થાય છે. વય, જ્ઞાન, રૂચિ અને અધિકારના ભેદે આચારોમાં ફેરફાર કરવા પડે છે. (તસંબંધી ઉંડા ઉતરીને સમ્યમ્ અવબોધ પ્રાપ્ત કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ જેઠ સુદ ૩ રવિવાર. તા. ૧૯ મી મે ૧૯૧૨ વસે.
કોઈના હૃદયને આશય અવબોધ્યા વિના તેના આશયથી વિરૂદ્ધ અભિપ્રાય બાંધતાં પહેલાં બને તેટલી સાવચેતી રાખ. અને ભૂલ ન થવા દે. મનુષ્ય શબ્દો દ્વારા હૃદયમાં રહેલા સર્વ આશયને એકદમ જણાવી શકતા નથી. માટે કોઈપણ મનુષ્યના અલ્પ શબ્દોથી તેના હૃદયના સંપૂર્ણ આશાને તે પ્રમાણે હશે એમ એકદમ નિર્ણય નહિ કરી લે જોઈએ. બન્ને પક્ષના પરસ્પર વિરૂદ્ધ વિચારોને પરિપૂર્ણ અવબોધ્યા વિના અને તત્સંબંધી ચારે તરફથી પરિપૂર્ણ અનુભવ લીધા વિના કેઈપણ પક્ષમાં સાનુમત થવાથી સત્યની વિરૂદ્ધ જવાય છે, ધર્મભેદે અને મતભેદે તારા ઉપર અનેક પ્રકારે અન્ય મનુષ્યો ટીકા કરે તે પણ જે જે નોની અપેક્ષાએ અન્યોના વિચારોમાં અને આચારમાં જે કંઈ સત્ય હોય તેને અપલાપ કરીશ નહિ, તેમજ તેઓની જાત નિંદા કરીને તેઓને હલકા પાડવા પ્રયત્ન કરીશ નહિ. અન્ય મનુષ્યના આચારોમાં અને વિચારોમાં જે જે અંશે અસત્યતા હોય તેની અનુમોદના કરીશ નહિ. તારા થકી જે જે લેકે વિરૂદ્ધ હોય તેઓની જાતનિંદા કરવાની કદાપિકાળે ઈચ્છા કરી નહિ. આગમ અને યુક્તિયોવિકે અન્યોની સાથે મૈત્રીભાવ રાખીને ચર્ચા કરી સત્ય સમજાવવા યત્ન વિશેષતઃ કર્યા કર, પણ મગજની સમતલતા ખાવાય નહિ એ વાત વિશેષતઃ સ્મરણમાં રાખ. જે જે નોની અપેક્ષાએ જે જે સત્ય ગણાતું હોય તેને પરિપૂર્ણ અનુભવ કરીને તે પ્રમાણે સંભાષણ કર. પક્ષપાદષ્ટિ ધારણ કરીને કોઇના આશયને વિપરીત પણે અન્યોને દેખાડીશ નહિ. ચારે તરફ અગ્નિ સળગે હોય અને તેમાં જેમ શીતલ રહેલું તે પ્રમાણે પિતાના ધર્મથી અને અમુક વિચારોથી પ્રતિપક્ષી બનેલાઓ ઉપર મૈત્રી ભાવના ધારણ કરવી એ હારું કાર્ય છે. ઉત્તમ મૈત્રી ભાવનાની કસોટીમાં જેમ દઢપણે મેરૂપર્વતની પેઠે ટકી શકાય તે પ્રમાણે દરરોજના અભ્યાસબળથી વર્તવા પ્રયત્ન કર
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૦૫
'' '' '' -
- : ' '
-~-~----
સંવત્ ૧૬૮ જેઠ સુદ ૪ સોમવાર, તા. ર૦ મી મે ૧૯૧ર. વસે.
આગમાને આગળ કરીને યુક્તિનો વાદ કરવાથી તેમાંથી કંઇ સાર ખેંચી શકાય છે. જે મનુષ્યો યુક્તિને તિરસ્કાર કરીને સ્વપક્ષ સ્થાપન કરવાને ઈચ્છતા હોય છે તેઓ હઠીલા હોવાથી ચર્ચાના સારને પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્ખાઓ અને હઠીલાઓ સાથે વિવાદ કરવાથી ખેદરૂપ ફલ પ્રાપ્ત થાય છે. જે પુરા મધ્યસ્થવૃત્તિથી તત્ત્વ જાણવા માટે પ્રશ્નો કરતો હોય તે પુરૂષને યુકિતથી બોધ આપી શકાય છે. યુકિતવાદને વિધાનો માન્ય કરે છે, પણ તે યુક્તિવાદના અધિકારી મનુષ્યોએ તેનું ગ્રહણ કરવું જોઈએ.
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ પ મંગળવાર તા. ૨૧
મી મે ૧૯ર. વો. હે આભન ! તું એવા પ્રકારને સદાકાલ ઉપગ રાખ કે તારી મન વાણી અને કાયાવડે કોઈનું બુરું ન થાય, કોઈપણ મનુષ્યને ધર્મને ઉપદેશ આપતાં તે મનુષ્યના શ્રેયઃ માટે ઉપદેશ આપું છું, એ વિચાર કરી જા. કાલની અંદગી કરતાં આજના જીવનમાં કંઈ જ્ઞાનાદિકને અભિનવ રસ રેડાય એવી દશામાં તું આવ ! હે આત્મન ! તારાં કાર્યો અને તારા વિચારે અને આચારોના જે પ્રતિપક્ષીઓ હોય તેઓના આત્મા ઉપર પણ કરૂણા અને મૈત્રીભાવના ધારણ કરીને તેઓનું ભલું પિતાના હાથે થાઓ એ દઢ સંકલ્પ કર ! હે આત્મન્ ! તારી ધમ જીવન યાત્રામાં જે વિદ્મસંતોષીઓ બનતા હોય અને જેઓ નિંદા કરીને તને અશુભમાર્ગમાં ખેંચતા હેય તેના ઉપર પણ ખરા જીગરથી મૈત્રીભાવના ધારણ કર. તું સમભાવની દશામાં વર્તતા હોય તે વખતે તેના ઉપર સમભાવની દૃષ્ટિથી દેખ. હે આત્મન ! તારી જીવનયાત્રામાં જેઓ સહાય કરનારા બન્યા હોય તેઓના આત્માઓને સહાય આપી શકાય એવી સ્થિતિ હને પ્રાપ્ત થાઓ. એવી ભાવના ભાવ. હે આત્મન ! જે તું એ કટિ કરતાં સમભાવની કાટિ ઉપર જે વખતે હોય તે વખતે સન્ન
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
અને મિત્રપર સમાનતા ધારણ કર. સમભાવદૃષ્ટિથી સાનુકુલ ના પ્રતિકલ જીવાને દેખવાના અભ્યાસ કરીને અપ્રમત્તદશાના આનન્દના અનુભવ કર ! હું આત્મન્ ! તારી જીદગી અનેક મનુષ્યેાના આશ્રયભૂત ખનેા. હું આત્મન્ ! સ્વપુરૂષાર્થ અર્થાત્ આત્મપ્રયત્નરૂપ મિત્રથી તારૂં શ્રેયઃ થનાર છે. આત્મપુરૂષાથ થી માહનીયાદ કરતા નાશ થાય છે. હું આત્મન્ ! વર્તમાનની બંદૂંગી ઉપર ભવનેઆધાર છે. એમ અવએધીને તું વર્તમાનકાળમાં સ્વસુધારા કર !
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયાગ કરી સહાય વગેરે તે આ
સંવત્ ૧૯૬૮ ના જેઠ મુદિ ૬ મુધવાર. તા. ૨૨ મી મે ૧૯૧૨, વસે. જૈનમ' ! વર્તમાન સમયનું નિરીક્ષણ કરીને હાનિકારક રીવાજોને ક્રૂર નહિ કરશે તા ખરેખર ભવિષ્યના જેનેાના ધન્યવાદને પાત્ર તે થઇ શકશે નહિ. ગાડરી પ્રવાહ અને પ્રમાદના વશમાં પડવાથી સત્ય અને અસત્યના પાતાની મેળે નિર્ણય કરી શકાતા નથી. કીર્તિ વગેરેના કારણથી જમણા તેમજ અન્ય ભાખતામાં જતા ધનખર્ચે છે, અને તેથી તેના પોતાના ધનતા જેવા રૂપમાં જોઇએ તેવા રૂપમાં સત્ય શકતા નથી. સાધુપાઠશાલા,ગુરૂકુલ, ગરીખ જૈતાને બાબતામાં જૈના સમ્યગ્ વિવેકથી ધન ખર્ચશે તે ખરેખર સમાજ વગેરે અન્ય ધર્મીઓની હરીફાઇમાં આગળ વધી શકશે. જે સાધુ ગચ્છ ભેદાની તકરારાને આગલ કરીને પ્રત્યેક ગુચ્છામાં કલેશને જાગ્રત રીતે જેનામાં તડાં પડાવીને વર્તમાન સમયના લાભ ખરેખર જેતાને લેવા દેતા નથી, તેઓ જૈનમિયાના સોંપવૃક્ષની સાખાઓને છેદી દેછે અને તેથી લેશરૂપ તાપના ભાગી તે બને છે. ગભેની તકરારાને શ્રા સર્વજ્ઞ વિના કોઇ અન્ત લાવી શકવાના નથી. સાધુઓ અને શ્રાવકા હવે વર્તમાન સમયના વિચાર કરીને ચાલશે તેા તે દુનિયામાં પોતાની હયાતી રાખી શકશે. શ્વેતાંબરાએ વા દ્વિગ બરાએ પરસ્પર અવિરૂદ્ધ એવા ધમ કાર્યોન ભેગા મળીને કરવાં જોઇએ. રાજ્યવહીવટમાં જેમ ભિન્ન ભિન્ન જાતિ ભેગી થઈને એક મતથી કામ ચલાવે છે, તેમ સામાન્ય ધર્મ કાર્યોમાં જુદા જુદા ગીરકાવાળા જેનાએ ભેગા મળીને અને સપાને પ્રતિ કરવી જોઇએ.
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
૩૭
-
આ
જે જેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને જોઈ શકતા નથી, તે જેને જેના શાસનને વિજ્ય વાવટા ફરકાવવાને શક્તિમાન થતા નથી. જેનશાસનની જેઓના હૃદયમાં ઉંડી દાઝ છે. તેઓ હઠ કદાગ્રહને ત્યાગ કરીને જર્નાનું ભિલું કરવા અને સંપ વધારવા સદાકાલ પ્રયત્ન કરે છે.
સંવત્ ૧૯૬૮ જેઠ શુદિ ૭ ગુરૂવાર તા. ર૩ મી મે ૧૯૬ર વસે.
પરોપકાર, સ્વાર્થ ત્યાગ, દાન આદિ સદ્દગુણો જેનામાં હોય છે, તે ઉત્તમ મનુષ્યો ગણાય છે. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલાજ કંઈ ઉત્તમ મનુષ્ય હેતા નથી. જે મનુષ્ય અન્યોનાં દુઃખ દેખીને તેઓને સહાય આપતા નથી, અન્ય મનુષ્યને સારી સલાહ આપી શકતા નથી, પિતાની પાસે જે જે વસ્તુઓ હોય છે તે તે વસ્તુઓનું જગતના શ્રેય માટે દાન કરી શકતા નથી, અન્ય લોકોને નીચ ગણુને ધિક્કારે છે, તેઓ ઉચ જાતમાં ઉત્પન્ન થયેલા હોય તે પણ તે મોટા ગણી શકાય નહિ. જે મનુષ્ય મોટા મોટા ફેસરે, પ્રીન્સીપાલ અને આચાર્યો બન્યા હોય પણ જેઓ દયા, દાન, પરોપકાર, સાજન્ય, ઉદારભાવ, સહનશીલતા, સંતોષ, શુદ્ધ પ્રેમ, મીઠી વાણી, સદાચાર વગેરેથી દૂર હોય છે તે તેઓ વસ્તુતઃ ઉપર્યુક્ત ગુણોવાળા સાધારણ મનુષ્ય કરતાં પણ ઉચ ગણાય નહિ. એક ગરીબ મનુષ્ય નીચ કામમાં જન્મ્યા છતાં મહિને સો રૂપિયા રળે છે. તેમાંથી પચીશ રૂપીયા ઘર ખર્ચ પેટે રાખીને પંચતર રૂપીયા જગતના જીવને કેળવવા, ગુણું બનાવવા, દુઃખ ટાળવા, અને સગુણાની મૂર્તિ બનાવવા ખર્ચે છે. અને એક ઉચ્ચકુળમાં જન્મેલે લાખો રૂપિયાને ભાલીક અને વાર્ષિક પચ્ચીસ હજારની આવક છતાં પાંચ હજાર રૂપિયા પણ જગતના જીવોના કલ્યાણ ખર્ચત નથી. તેવા ઉચ્ચકુલમાં જન્મેલા લક્ષાધિપતિ કરતાં પેલે નીચ કેમમાંજ જન્મેલો પારમાર્થિક કૃત્યમાં જીદગી અને લક્ષ્મી ખર્ચનાર વિશેષ શ્રેષ્ઠ જાણુ. મનુષ્ય ફકત એક ઉચ્ચકુલમાં અભ્યા એટલા માત્રથી શ્રેષ્ઠ ગણાતો નથી. પણ ઉત્તમ ગુણા, ઉત્તમ આચારો અને ઉત્તમ કૃત્યો જે કરે છે, તે ગમે તેવા કુલામાં જ હોય છે તો પણ તે
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
શ્રેણ ગણાય છે. કેટલાક મનુષ્ય જાતિનું મિથ્યાભિમાન ધારણ કરીને સ ગુણો વડે થતી શ્રેષ્ઠતા તરફ લા દેતા નથી.
સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૮ શુક્રવારતા૨૪ મી મે ૧૯૧૨. માતરગામ.
ભગવાનની સેવા કરવાથી આત્માના પરિણામની શુદ્ધતા થાય છે. ગવાનના ગુણોને ગાવામાં ભાપુરૂષના હૃદયમાં આનંદરસની રેલ છેલ થઈ જાય છે. શ્રી સુમતિનાથનાં દર્શન કરતાં અપૂર્વ આનંદ રસ પ્રકટ. સાલંબને ધ્યાન વડે હૃદયની ઉચ્ચતા કરી શકાય છે. જે મનુષ્યો ભગવાનના ગુણોના અત્યંત રાગી બન્યા હોય છે તેઓ ભગવાનની પ્રતિમાનું અવલંબન કરીને પિતાના આત્મામાં ગુણ પ્રકટાવવાને ખાસ પ્રયત્ન કરે છે. स्वामी गुण ओलखी स्वामिने जे भजे, दरिसन शुद्धता तेह पामे. शान चारित्र तप वीर्य उल्लासथी, कर्म जीपी वसे मुक्तिधाम तार हो। પ્રભુની સેવા, ભક્તિ, ધ્યાન, ઉપાસના વગેરે સર્વે શ્રી પ્રભુના ગુણે પિતાના આત્મામાં રહેલા ગુણો પ્રકટાવવા માટે જ છે. તીર્થકરોના ગુણને ઓળખીને તીર્થકરોને જે સેવે છે, તે આત્માના દર્શનની શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. જે જે તીર્થકરોની ઉપાસના કરવી તે તે તીર્થકરોના ચરિત્રો પિતાના હૃદયપટ આગળ ખડાં કરવાં જોઈએ. તીર્થકરોની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્યવસ્થા, ત્યાગાવસ્થા, કેવલજ્ઞાનાવસ્થા વગેરે અવસ્થાઓના વિચાર કરવામાં આવે છે તે તે અવસ્યાઓમાંથી અત્યંત શિખવાનું મળે છે. એક તીર્થંકરપ્રભુનું બાલ્યાવસ્થાથી માંડીને નિર્વાણાવસ્થા પર્યતનું ચરિત્ર વાંચીને તે ઉપર વિચાર કરવામાં આવે છે. તે પિતાના આત્માની ઉચ્ચદશા કરવાનું ભાન સારી રીતે પ્રકટે છે, અને તે પ્રમાણે મન, વાણી અને કાયાથી પ્રવૃત્તિ પણ થઈ શકે છે, શાતા અને અશાતાના પ્રસંગોમાં મનની સમાનતા રાખવાને અપૂર્વ પાઠ શિખવામાં ભગવાનનું જીવનચરિત્ર મદદ કરે છે. શ્રી મહાવીર પ્રભુના જીવનચરિત્રમાંથી અનેક ગુણો શિખવાના ભળે છે. અનન્ત ગુણનું ધામ એવા શ્રીવીરપ્રભુનું ક્ષણે ક્ષણે સ્મરણ કરીને તેમના ગુણોનું અવલંબન લેવું એજ ઉત્તમભક્તિ છે.
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૦
સંવત ૧૯૬૮ ના જેઠ સુદ શનિવાર, તા. ર૫ મી મે ૧૯૧૨ ખેડા.
જેનકામમાં ગામોગામ કઈ કઈ જાતને કુસંપ દેખવામાં આવે છે, તેથી જેના કામમાં એક ઠરાવે કાઈપણ ધાર્મિક કાર્ય સારી રીતે અમને લમાં મૂકી શકાતું નથી. અંગ્લભાષાની કેળવણીથી કેળવાયેલા કેટલાક જેના પણ મતભેદથી કુસંપ કરીને જનકોમના ઉદયમાં વિન નાંખે છે. જૈનમમાં વ્યાવહારિક કેલવણી પણ ઘણી વૃદ્ધિ પામી નથી. તેથી તે અન્ય ફળવાયેલી કામની હરિફાઈમાં પાછળ પડી જાય એમ સંભવે છે. પરતુ નામના આગેવાન ગ્રહસ્થા જે આત્મભોગ આપીને જનકમને આગળ વધારવા પ્રયત્ન કરશે તે અન્ય કેળવાયેલી કોમની હરિફાઇમાં જેનકેમ ટકી શકશે. આ કાર્ય ખરેખર ગૃહસ્થ જનનું છે, જૈનકામે અદ્યાપિ પર્યત ગમે તે રીતે પોતાની મહત્તા જાળવી છે. પણ હવે સુસ પીને અને આત્મભોગ આપીને ઉદયના ઉપાયોને આદરશે તો પિતાની મહત્તા જાળવવા શક્તિમાન થશે. અભિમાન, ઈર્ષા, ટુંકદષ્ટિ, સ્વાર્થ, કપટ, મિથ્યા કીર્તિ, કુવ્યય, મોજશોખ, હાનિકારક રીવાજો અને અજ્ઞાન વગેરે દોષોથી નકામે પિતાની મહત્તાને પ્રકાશ ખીલવવામાં વિઘ ઉભાં કર્યો છે. ઉપદેશકો ઉપદેશ આપીને થાકી ગયા પણ હજી કુસંપ ટળતો નથી, કેટલાક લક્ષ્મીના સેવકે કે જે પોતાના વિચારોમાંજ બ્રહ્માંડને સમાવનારાઓ જેનોમની ઉન્નતિમાં લક્ષ્ય આપતા નથી અને આગેવાનીપણું કાયમ રાખવા પેટ ફૂટે છે. કેટલાક પોતાની વિદ્વત્તાનો ફાકે રાખે છે, પણ મન, વાણી, કાયા અને લક્ષ્મીવડે અન્યોને ઉપકાર કરી શકતા નથી, અને પાણી આરાના મુનશીની પેઠે બબડે છે અને મનમાં જ પરણે છે, તેઓ પિતાનું તથા અન્યનું કલ્યાણ કરી શકતા નથી. કેટલાક જેનો પિતાના ધંધાને પરમેશ્વર કરતાં પ્યારે ગણીને જીનકેમના સંબંધી એક ભલો વિચાર પણ કરતા નથી. તેવા જેનો અળસીયાંની પેઠે સ્વાર્થ માટે દેહની માટી મૂકી જાય છે. જૈન ! જાગો! જાગે ! જાગો! તમારા જાગવાથી દુનિયાને મહાન લાભ થશે. હે જનો ! હવે ઉંઘવાનો સમય નથી, જૈન બંધુ એની ઉન્નતિ થાઓ. દયા વગેરે પરમાર્થનાં કાર્યો કરવામાં જૈનકામમાં નવીન પ્રબલ જુસ્સો પ્રકટે.
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૬૮ ને જેઠ સુદ ૧૦ રવિવાર. તા. ૨૬ મી મે ૧૯૧ર. ખેડા,
અધ્યાત્મજ્ઞાનનું માહામ્ય વર્ણવતાં વા તેના ઉપર વિશેષ રૂચિ થતાં ધર્મ ક્રિયા માર્ગને નિષેધ ન સમજ. અમુક અધિકારી પરત્વે ધર્મક્રિયાની વિશેષતઃ પુષ્ટિ કરતાં જ્ઞાનમાર્ગને નિષેધ કરવામાં આવે છે એમ સમજવું નહિ. સાતનોમાંથી અમુક કારણ પ્રસંગે અમુક નયની પુષ્ટિ કરવામાં આવે તેમ અન્યનોની સાપેક્ષતાએ અવબોધવું. પણ નિરપેક્ષતાએ અવાધવું નહિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અધિકારી આદિની અપેક્ષાએ ધર્મક્રિયાઓમાં સુધારા કરવામાં આવે તેને વિપરીતાર્થ નિષેધરૂપ કાઇએ સ્વીકારે નહિ, જે જે નોની જે જે અપેક્ષાએ મહત્તા છે તેમજ જે જે નિક્ષેપાઓની જે જે હેતુઓથી મહત્તા છે તેનો તે પ્રમાણે અધિકાર વર્ણવતાં અન્ય બાબતોની મહત્તા વર્ણવાતી નથી. વા તે અન્ય બાબતોની મહત્તા માન્ય નથી એવો અર્થ કરે નહિ. પ્રતિક્રમણ, પૂજા, વગેરે ધર્મ અનુષ્ઠાનેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવતાં અને તે તે અનુષ્ઠાનેમાં રૂઢિ અનુસાર પ્રવર્તતાં અજ્ઞાનાદિથી જે જે વિપરીત પ્રવૃત્તિ થતી હોય તેનું અમુક અપેક્ષાએ ખંડન કરતાં પ્રતિક્રમણ, પૂજા વગેરે અનુષ્ઠાને ત્યાજ્ય છે વા તે અશ્રય છે; એમ કોઈએ વિપરીતભાવ ગ્રહણ કરવો નહિ. નાની અપેક્ષાએ સામાયક અને પૂજાનું સ્વરૂપ સમજાવતાં છતાં તેને એકાન્તાર્થ ગ્રહણ કરવા નહિ. હઠ સમાધિનું વર્ણન કરવાથી નાગમથી વિરૂદ્ધ એવી હઠયોગની ક્રિયાઓ અમને માન્ય છે એવો કોઈએ વિપરીતભાવ ગ્રહણ કરે નહિ. જૈનેતર વિદ્વાનોના ગ્રંથો લેખ વા તેઓના વિચારોમાંથી જે જે કંઈ
નાગમ સિદ્ધાંતથી અવિરેાધી હોય તે જ અનુમોદનીય છે. જે જે જૈનાગમોથી અવિરૂદ્ધ હોય તે તે સ્યાદ્વાદશૈલીની અપેક્ષાએ માન્ય છે. અન્ય દર્શનીઓના તને અને જનતાને મુકાબલે કરવા સાહસ ખેડતાં કોઈની અમુક અપેક્ષાએ પ્રશંસા કરવાથી અને કોઈને નિષેધ કરવાથી તેમાં એકાંત પ્રશંસા અને એકાંત નિષેધ સર્વદા સર્વથા અવાધો નહિ. અન્ય દર્શનીઓની સાથે સંબંધ હોવાથી તેઓનાં જૈનાગમાથી વિરોધી એવાં તો અને આચારે અમને માન્ય છે એમ સમજવું નહિ. જેમાં પડેલા ભિન્ન ભિન્ન ગચમાં પણ જેના મોથી અવિરોધી જે જે આચાર અને ત હોય તે તે અમારે માન્ય છે.
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૧૧
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૨ સેમવાર. તા. ર૭ મી મે
૧૯૧૨. કા . જૈનધર્મસાધકાને ધર્મતત્ત્વની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી. કારણ કે સર્વ કથિત શ્રી જૈનધર્મમાં કોઈ પણ બાબતની ન્યૂનતા નથી. જૈનધર્મના સિદ્ધાંત પરિપૂર્ણ સત્ય હેવાથી અન્ય ધર્મના સર્વાશે અપરિપૂર્ણ એવા સિદ્ધાંતોને આશ્રય લેવાની આવશ્યકતા સિદ્ધ કરતી નથી. જૈનધર્મસાધક દયાલુ બની જાય છે, અને તેથી તે દેશની પરતંત્રતા કારણભૂત થાય છે, આમ કહેનારાઓ જૈનધર્મને અન્યાય આપે છે. જૈનધર્મ માને કે આખી દુનિયા પાળે અને આખી દુનિયા દયાળ બની જાય તે મહાભયંકર યુદ્ધો કરવાને કોણુ શસ્ત્રોને સજજ કરે? આખી દુનિયામાં દયાને તત્વથી શાતિ ફેલાવનારા જેને પ્રકટે તે આકવર્તને દુઃખ આપવા કોઈ પણ દેશ તૈયાર થાય નહિ. તેમજ જૈનધર્મમાં મુખ્યતાએ ગણાતી એવી દયાની ઉપાસના કરનારાઓ અન્ય દેશને સ્વાબુદ્ધિ વડે પરતંત્રતાની બેડીમાં નાંખવાને માટે તૈયાર થઈ શકે નહિ. જેને ધર્મમાં કથેલી ઉદાર દયાને પ્રચાર કરવાને માટે જે પ્રયત્ન કરે છે તેઓ અમુક અંશે જૈનધર્મમાં કહેલા માર્ગનુસારિગુણના ઉપાસક બને છે, અને તે બે જૈનધર્મની આરાધનાસમ્મુખ થતા જાય છે. જેને ધર્મમાં ઉતમ આચાર અને વિચારે જણાવ્યા છે. જેનાગોમાં અપૂર્વ લિસેલી છે. જે મનુષ્ય નાગનું પરિપૂર્ણ સંશોધન કરે છે તેઓ જૈનતત્ત્વોની અપૂર્વ ખૂબીઓ સમજી શકે છે. જેનાગોને અભ્યાસ કરનારાઓ સાયન્સવિઘા ઉપર સારું અજવાળું પાડી શકે છે. જેનાગોનાં સમ્યગુરીયા પરિપૂર્ણ અધ્યયન કરનારાઓ જે સાયન્સવિધા તરફ લક્ષ્ય આપે તે તેઓને સહેજે જણાય કે સાયન્સવિદ્યાએ અદ્યાપિ પર્યત જે શોધી કહાડયું નથી તેને સર્વદષ્ટિથી શ્રીવીતરાગ સર્વ પૂર્વે હજાર વર્ષ પહેલાં કહ્યું છે. કેટલાક જૈને જેનાગમનું સમ્યગૂરીયા પરિપૂર્ણ જ્ઞાન કર્યા પહેલાં જૈનધર્મમાં ખામીઓ કાઢવા દેઢચતુર બને છે પણ જે તેઓ ગુરૂગમપૂર્વક જૈનશૈલીના અનુસાર યથાનુક્રમથી જન ધર્મશાસ્ત્રને અભ્યાસ કરશે તે જૈનધમ અપૂર્વ ખૂબીઓથી ભરપૂર છે એમ તેમને લાગશે,
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ જેઠ સુદિ ૧૩ મંગળવાર તા. ર૯ મી મે ૧૯૧૨, નારાલ.
પ્રભુની મહત્તા અવમેધ અને પ્રભુના ભાગમાં પ્રવૃત્તિ કર. જગમાં ઉત્તમ રહની શેાધ કરતાં મને માલૂમ પડયું કે હુજ મહાન રત્ન છું
અમે ! અન્ય વેાના સુખ માટે મનમાં સદ્વિચારો કરો. અને પેાતાના આત્માને અન્યાના શ્રેય માટે જાગ્રત કરેા. બન્ધુએ ! દુઃખીઓને દિલાસા આપે. ધનવડે ધનવાની અને સત્તાવડે સત્તાધીશની કદર ફર નારા લાખા મનુષ્યા છે પણ ગુણની કદર કરનારા મનુષ્યા વિરલા છે. આપણી પાસે ઉત્તમ સિદ્ધાંતા છે પણ તેને બહાર લાવવાની શકિતને આપણે નમ્રત્ કરતા નથી.
વર્તમાનસ્થિતિમાંજ આપણે કાર્ય કરીને આત્મોન્નતિવડે આગળ વધવાનું છે, એ સિદ્ધાંત ભૂલવા જોતા નથી. જે મનુષ્ય એક તરફી પાતાના ઉપર આવતાં સકાના સામેા ઉભા રહીને તેને જવાબ આપે છે અને ખીજી બાજુથી દુઃખી મનુષ્યનાં અશ્રુએ હુવે છે અને તેને દુ:ખમુક્ત કરે છે તેજ ધર્મવીરપુરૂષ છે. જે મનુષ્ય પેાતાના ઉપર પડેલાં દુ:ખડાં જેની તેની આગળ રૅાયા કરે છે અને ચિતાના વિચારમાં જીવન ગાળે છે, તે કાયર છે.
પેાતે તુ શું કરી શકે તેમ છે? તે કાર્ય કરીને તડાકા મારવાથી કંઇ વળી શકે તેમ નથી. જે જે કા કરવા ધાર્યાં છે તે પ્રતિ લક્ષ્ય રાખીને તે તે કાર્યો મડયા રહે.
તાવ. હવે વાતેાના તારા જીવનમાં
કરવામાં
સદાકાલ
For Private And Personal Use Only
જે ધાર્મિક લાગણીઓ બડાઇને માટે બતાવવામાં આવે છે અને કરવામાં કંઇ નથી હતુ ત્યાં આદર્શ પુરૂષ બનવાનુ સ્વપ્ન છે એમ અવખેાધવું. લાક ત્હારા કાર્યની ટીકા કરે તે પર લક્ષ્ય નહિ આપતાં તારૂં કા તુ કર્યાં કર. ફ્ક્ત તારૂં કાર્ય સારૂ છે કે કેમ તેને તારે પાત વિચાર કરીને આગળ પગલુ ભરવું જોઇએ. જેના કાÖપર ટીકા થતી નર્થી તેનું કાર્યં જાહેરમાં આવતુ નથી. તારા કાર્યના પડઘા તારા કાને સંભળાશે માટે અન્યાના મુખ સામે જોવાની જરૂર નથી. ઉચ્ચમન, મીઠીવાણી, અને ઉત્તમ આચારથી હે મુસાફર ! તારી મુસાફરી આગળ લખાવ !
x
X
X
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૧૩
AAAAAAAAANANAM
સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧૪ બુધવાર તા ૨૯ મી
મે ૧૯૧૨ અમદાવાદ પરોપકાર કરવા માટે જીવવાનું છે. અન્ય નું સારું કરવું એજ પરોપકાર છે. પરોપકાર વિનાના દિવસે શાપ સમાન છે તમારી પાસે જે કંઈ સારું હોય તે અન્ય જીના ભલા માટે વાપરે. અનેક પ્રકારની શુદ્ધ કામનાઓની તપ્તિ માટે મનુષ્યનું જીવન નથી. પિતાના અને અન્યોના ઉદ્ધારાર્થે મનુષ્ય જીવન છે. પરોપકારની સાંકલથી બંધાયેલું બધું જગત્ છે, તેમ છતાં જે પાપકારને ભૂલે છે. તે મનુષ્ય છતાં રાક્ષસ જેવો છે. પરોપકારી મનુષ્યનાં હાડકાં રાખ અને તેઓનાં નામ પૂજાય છે. જેઓ પરોપકારને સેવતા નથી. તેઓની લમી સત્તા વિદ્યા, શારિરિક સંપત્તિ અને વાણીનું બળ ખરેખર બકરીને ગળા પાસે લટકતા આંચળથી વિશેષ શોભાને આપતું નથી. પ્રેમ દષ્ટિથી સર્વ જીવોને ચાહે અને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરો. મારા શત્રુઓ છે, મારૂં બુરું ઈચ્છનારાઓ છે એ વાત ભૂલી જાઓ, અને સર્વને શુદ્ધ પ્રેમથી નિહાળે. તમારી શકિતના અનુસારે પરેપફ્રાર કરવામાં પાછળ ન પડો. ભારત વાસીયોનો મુખ્ય ગુણ પરેપકાર છે.
જે કોઈ પાપકાર કરો છો તે પોતાની ફરજ માનીને કરો. પરંતુ બદલો લેવાની બુદ્ધિથી જે પરોપકાર કરવામાં આવે છે તે પરોપકાર નથી.
પરોપકાર કરવામાં જાગ્રત થાઓ અને કદિ તેથી વિરમે નહિ. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે પરેપકારના ભેદ છે. પરંપકારનાં કાર્યો કરવામાં તમારું બળ વાપરો. આપણે પ્રત્યેક મનુષ્યની સાથે રહીને પરોપકારનાં કાર્યો કરવાનાં છે. એ સિદ્ધાંતને લક્ષ્ય બહાર ન રાખે.
સંપદા, કાત, ભોગવિલાસ, શરીર આદિ ક્ષણિક વસ્તુઓ સદાકાલ રહેવાની નથી, માટે જાગ્રત થઇને સર્વ મનુષ્યોને સુખની દિશા દેખાડવા અને જાગ્રત કરવા હું બધુઓ ! ઉદ્યમ કરો ! સત્ય ધર્મ અને સત્ય કાર્ય કરવામાં જીંદગી પસાર થાય તે જ ઉત્તમ કાર્ય છે. હિંમત રાખે અને પરોપકારનાં કાર્યો કર્યા કરે. પુરૂષોની પાસે જે કંઈ હેાય છે તે પરોપકારને માટે જ છે. પુરૂષ થાઓ અને આગળ વધે. જે કંઈ નવું અનુભવવાનું છે તે આગળ ગમન કર્યાથી જણાશે.
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારો,
સંવત્ ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૫ ને ગુરૂવાર. તા. ૩૦મી મે
૧૯ીર અમદાવાદ અરે કર્મ ! તું મોટા મોટા પુણેને પણ દુઃખ આપવામાં બાકી રાખતું નથી. અરે એ કર્મ તું કેઇની શરમ રાખતું નથી. એક વખત જે ગાડીમાં બેસીને હેર મારે છે, તેને તું ધુળની સાથે રમાડે છે. જેઓ દુનિયામાં લક્ષ્મી સત્તાના તેરથી પૃથ્વી પર પગ મૂકતા નથી તેઓને તું ગરીબોની જોડમાં મૂકીને દુઃખની પાઠશાલાના પાઠ શિખવે છે. હે કર્મ : તું કાઇની કીર્તિ ફેલાવે છે અને પશ્ચાત તેની અપકીર્તિ ફેલાવે છે. તે કર્મ ! તારી અકલ ઘટનાને સામાન્ય મનુષ્યો પાર પામી શકતા નથી, હે કમ! તું ઉચ્ચ અને નીચ અવતારોના છેવો પાસે નાટક કરાવે છે અને તેઓની ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પ્રકારની દશા કરે છે. હે કર્મ ! તે તીર્થ કરીને પણ દુખ આપીને પિતાનું સત્તાવ દર્શાવ્યું છે. હું કર્મ !!! તારા ફલોને દેખ્યા છતાં પણ જીવને તું સંસારમાં મુંઝવે છે. હે કર્મ ! તું જગતને પિતાના તાબામાં રાખીને તેઓને ભિન્ન ભિન્ન ઠેકાણે અવતારો સમર્પો છે. હે કર્મ ! પારરૂપ તારા આકાર નવા સમર્થ થઈ શકતું નથં. હે કર્મ ! તું જ્ઞાનીઓના જ્ઞાન ઉપર પણ પાણી ફેરવે છે. હું કેમ ? તું એક વખત જ્ઞાતાને આપે છે અને એક વખત અશાતાને આપે છે. હે કર્મ ! તારા સામે કેટલાક યુદ્ધ કરનારાએ ઉભા થાય છે પણ તેઓની પાસે તું દાસત્વ કરાવે છે. હે કર્મ ! તને જીતનારાઓજ ફક્ત સુખી થાય છે. હે કમ ! તને કેટલાક મત વાદે પ્રકૃતિ નામથી બોલાવે છે. હે કર્મ ! તને કેટલાક કિસ્મત, દૈવ, માયા વગેરે નામથી બોલાવે છે. હે કર્મ ! તું મોટા મોટા મનુષ્યોને દુખના ખાડામાં ઉતારે છે. હે કર્મ ! તારા થકી ભય પામનારા પુરૂષાર્થ (પ્રયત્નો કરતા નથી. અને કર્મમાં લખ્યું હશે તેમ માની લે છે. વીતરાગસર્વ તારું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યું છે. હે કર્મ : દયા સત્ય આત્મભાવ વગેરે સદગુણો પ્રાપ્ત કરવામાં તું આડું આવે છે. તે કર્મ : આત્માના પુરૂવાર્થથીજ તું જ્યારે ત્યારે દર થવાનું છે એવો નિશ્ચય છે.
જ
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના જે વિદે૧ શુક્રવાર તા. ૩૧ મી મે
૧૯૧૨ અમદાવાદ.
*
જે મનુષ્યા ઉપકારને ભૂલી જતા નથી તે મનુષ્યત્વને લાયક છે. ઉત્તમ પુરૂષા ઉપકારના પ્રતિ બદ્લા વાળવા માટે વખત આવે ભૂલ કરતા નથો. જગતમાં કાણુ મનુષ્ય એ નથી કે જે કાઇના ઉપકાર તળે ન ટાયે! હાય ? પામર મનુષ્યે ઉપકારને ભૂલી જાય છે, અને ઉપકાર કરનાર એવા ગુરૂ માતા પિતા કલાચા મિત્રા વગેરેનું પણ અશુભ કરવા ખાકી રાખતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા ઉપર નાના મેટા જે જે જીવાએ ઉપકારા ભૂતકાલમાં કર્યાં હોય, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે તેએનુ ભલુ થાએ એમ એ હાથ જોડીને પરમાત્મ દેવતી આગળ પ્રાના કર ! ! ! કોઇ પણ જીવ આ જગતમાં કાઇના ઉપર ઉપકાર કરતા હાય તેના કાય માં આવનાર વિઘ્નાના નાશ થાઓ એવી પરમાત્મ દેવ પ્રતિ પ્રાર્થના કર !!! કોઇપણ જીવ ઉચ્ચ કાટિપર ચઢવા પ્રયત્ન કરતા હૈધ તેના માર્ગમાં મારાથી અન્તરાય ન થાએ એવી ભાવના ભાવુ બ્રુ. તેમજ જે જીવેા ઉચ્ચ કાટિપર ચઢતા હોય અને સહજ સુખના માર્ગ ગ્રહણ કરતા હાય તેએાના ગમનમાં હું સહાયકારી બનું એવી પ્રાર્થના કરૂં છું. કોઇપણુ જીવે મારા ઉપર અમુક અશે ઉપકાર કર્યો તે ઉપકાર કદિ ન ભુલાએ અને તે ઉપકારના પ્રતિખદલા કોઇપણ રીતે તેને મળે! એવી ભાવના ભાવુ છું. ગમે તેવી સ્વાર્થની ઇચ્છા પ્રકટે છે. તેવી દશામાં પણ ઉપકારીના ઉપકાર ન ભુલાએ એજ વારવાર ઇચ્છુછું. હૃદયની કેળવણી વિના દુનિયા ઉપકારન બની શકતી નથી. અજ્ઞાનના આવરણથી મનુષ્યે ઉપકાર તત્ત્વને સમજી શકતા નથી, અને તેથી તેઓ ઉપકારીઓને પણ ઇંતર મનુષ્યાની માફક ગણીને તેઓની સેવા કરી શકતા નથી. ઉપકાર કરનારાઓએ ઉપકારના બદલા ન ઇચ્છવા જોઇએ, પશુ રૂપકાર તળે ટાયલાઓએ પરમાણુ જેટલા ઉપકારને પશુ પર્વતસમાન માનીને ઉપકારીની સેવા કરવી જોઇએ. અરે તું કદ ઉપકારને ભૂલીશ નહિં, તારા ઉપર ધણાઓના ઉપકાર થયા છે. સર્વ જીવાના ભલા માટે પ્રયત્ન કરીને જગનું દેવું ચુકવી દે. તું ઉત્તમ સેવાને ઇચ્છતા હોય તેા મન, વાણી, કાયા, સત્તા, અને લક્ષ્મીના જગનું ઉપકારરૂપ દેવુ ચુકવવા સદુપયોગ કર.
સ
X
For Private And Personal Use Only
૩૧૫
*
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ જેઠ વદિ ૨ શનિવાર તા. ૧ લી જુન
૧૯૧ર અમદાવાદ જૈન ઐતિહાસિક જ્ઞાન મેળવવાથી પહેલાના જમાને અને હાલનો જમાન એ બે જમાનાને મુકાબલો કરી શકાય છે. પ્રાચીન આચાર્યો અને આધુનિક આચાર્યો વગેરેના આચાર અને વિચારોને મુકાબલો થવાથી પોતાની ભૂલ સુધરે છે. અને વર્તમાનમાં જે કર્તવ્ય છે. તે ઉપર લક્ષ્ય ખેંચાય છે. તથા તેથી આત્માના સગુણો ખીલવવા અને સામાજિક સુધારો કરવા જે જે ઉપાયો આદરવા યોજ્યા હોય તેમાં શંકા રહેતી નથી. જે જે ફીરકાઓ જુદા પડથા તેનાં આન્તરિક કારણે શોધવાથી અને તે સમયના આજુબાજુના સંગ અવધવાથી પોતાના જ્ઞાનની ઘણું વૃદ્ધિ થાય છે. ઐતિહાસિક જ્ઞાનથી ઘણી બાબતોના અનુભવ મળે છે, અને તેથી વાચકનું ચારિત્ર ઉત્તમ થાય છે. જે જે સદિમાં જેવા જેવા રોગોથી પરિવર્તને થયાં હોય છે, તેનું વિશેષ પ્રકારે જ્ઞાન થવાથી વર્તમાન કાળમાં કેવી રીતે પ્રવર્તવું તેનું સમ્યગ જ્ઞાન થાય છે. જૈન એતિહાસિક બાબતોને જાળવી રાખવાની ઘણી જરૂર છે. ધર્મના પ્રવર્તકોએ દરેક ધર્મને ઈતિહાસ સારી રીતે અવલોક જોઈએ. સ્વપર ધર્મનું ઐતિહાસિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી દીર્ધદષ્ટિ પ્રાપ્ત થાય છે. જૈનધર્મ આદિધર્મનું ઐતિહાસિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી વર્તમાનકાળમાં ઉન્નતિના જે જે ઉપાય હોય છે તે દૃષ્ટિ આગળ ખડા થાય છે. ઐતિહાસિક બનાવોને ભૂલ દષ્ટિથી અવલકવા કરતાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકવા જોઈએ, અને તેમાંથી હેય, ય અને ઉપાદેય બુદ્ધિથી સાર ખેંચ જોઇએ. જૈન વગેરે કોમમાં ઐતિહાસિક જ્ઞાનનો બહોળો ફેલાવો કરવો જોઈએ. દરેક દેશના લોકોએ ધર્મ બાબતો વગેરેનું ઐતિહાસિક જ્ઞાન મેળ. વવું જોઇએ, કે જેથી તેઓને પિતાના વિચારોમાં જે જે અંશે ફેરફાર કરો જોઈએ તેની સમજણપડે. બાહ્ય અને અંતર ભાવને જે અવલોકીને ઐતિહાસિક બાબતોને વિચાર કરે છે તે, ખરું રહસ્ય પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
સવત્ ૧૯૬૮ જે વિદ્ધ ૨ રવિવાર તા. ૨ જી જીન
૧૯૧૨ અમદાવાદ.
X
X
મનુષ્યામાં જે જે અંશે સદ્ગુણે! હાય તે તે અંગે તેઓની પ્રશ ંસા કરવી. મનુષ્યાના દોષો નહિં દેખતાં તેનામાં રહેલા ગુણા દેખવા જોઇએ. કોઇપણ મનુષ્યથી જગતના જીવા પ્રતિ અત્યંત ઉપકાર થતા હાય તેની હેલના કરવાથી, તેના શુભ કાર્યમાં હાનિ પહોંચાડવાથી જગના જીવાને પરપરાએ હાનિ પહોંચાડી શકાય છે. મનુષ્ય ને કદિ તેઓની નિંદા કરીને સુધારી શકાતા નથી. મનુષ્યાને સદ્ગુણ્ણા તરફ્ રૂચિકરાવવાથી તેમેની દેાષા તરફની પ્રવૃત્તિ મંદ પડે છે, અને સદ્ગુણાની પ્રત્તિ શરૂ થાય છે. શુદ્ધ પ્રેમ દૃષ્ટિથી સર્વ જીવાને દેખવાના અભ્યાસ પાડવાથી કોઇપણ જીવના ગુણે! દેખવા તરફ લક્ષ્ય ખેંચાય છે. જેના ઉપર આપણા પ્રેમ હોય છે, તેના ગુણાજ આપણે દેખીએ છીએ અને તેના દાષા ઢાંકવાની પ્રવૃત્તિ થાય છે. આપણા તેવેા પ્રેમ જો જગતના સર્વ જીવા સાથે વર્તે તે કોઇપણ જીવની નિદા વા તેની હેલના કરવાની વૃત્તિ થાય નહિ. આવી પ્રેમ દૃષ્ટિમાં અનેક વિઘ્ના આવે છે, અને જેથી જેના ઉપર પ્રેમ હાય છે, તેના ઉપર દ્વેષ થવાથી પ્રેમીને દ્વેષી માનીને તેના ગુણ્ણાને પણ દુશેાના રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે. પાછે ષીના ઉપર પ્રેમ થવાથી તેના સદ્ગુણાને સદ્ગુણા તરીકે દેખવામાં આવે છે, અને દુર્ગુણા તરફ લક્ષ્ય રહેતું નથી. મેાક્ષમાર્ગની નિસરણી ઉપર પગ દેતાં પહેલાં મનુષ્યાએ શુદ્ધ પ્રેમને સબધ સ જીવેાની સાથે બાંધવા જોઇએ. જેમ જેમ સર્વ જીવાપર શુદ્ધ પ્રેમ વિસ્તરે છે તેમ તેમ સત્ર સદ્ગુણા દેખાય છે. પ્રારંભાવસ્થામાં આજ પગથીએ આગળ ચઢી શકાય છે, પછી કર્માંના ચેાગે ગમે તે સ્થિતિમાં મૂકાયેલા મનુષ્યાએ પ્રથમ આ ભાગે ગમન કરવું એ ઉત્તમ ઉપાય છે. પ્રથમાળ્યાસની ભૂમિકામાં જેએ દુ:ખ વેઠીને રહે છે, તે સર્વ જીવાની સાથે ગંભીરતા રાખીને સદ્ગુણાના પાત્રભૂત બને છે. દુનિયાને આવી સ્થિતિમાં લાવવાને માટે સત્ પુરૂષોએ પ્રયત્ન કરવા બેઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૩૧૭
X
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો.
-
-
-
-
-
-
-
સંવત્ ૧૯૬૮ જેઠ વદ ૩ સોમવાર તા. ૩ જુન ૧૯૨૨
અમદાવાદ જ્ઞાનિના સેવક બનવાની આશા રાખવી કિન્તુ અજ્ઞાનીઓના ગુરૂ બનવાનો વિચાર કદિ કરે નહિ. જે મનુષ્ય ગુરૂના અભિપ્રાયો સમજી શકે નહિ તે મનુષ્ય તે ગુરૂના શિષ્ય બનવાને લાયક નથી. ગુરૂનું અમુક મંતવ્ય છે, એમ જે અવબોધતો નથી. તે ગુરૂને શિષ્ય ખરેખર ગુરૂના વાસ્તવિક સદ્દવિચારની અપેક્ષાએ કથી શકાતા નથી. ગુના સદ્દવિચારની માન્યતાને કબૂલ કરીને જેઓ શિષ્યો બને છે તેઓ શ્રી સદગુરૂના હૃદયને સ્પર્શી શકે છે. જે ગુરૂઓ દક્ષ હોય છે તે પોતાની માન્યતાથી ભિન્ન મતવાળાને શિષ્ય કરતા નથી. જેને જે બાબતમાં યોગ્યતા છે તેને તે બાબતમાં ગુરૂ સ્વીકારવામાં આવે તો અધિકાર પરત્વે જે ગ્રાહ્ય હોય છે તે ગ્રહી શકાય છે. પિતાની માન્યતાથી ભિન્ન માન્યતાવાળાને અધિકાર પિતાના અધિકારથી ભિન્ન છે, એમ અવબોધવું જોઈએ. શ્રી ગુરૂના ભક્તિમાં પણ ઉપર્યુકત ગુણો ન હોય તો તે શ્રી સદ્ગુરૂના ભક્ત બનવાને માટે યોગ્ય ગણું શકાય નહિ. વિનય, ઉપકારણુ, વિવેક, આદિ ગુણો જેનામાં ન હેય તેઓ શિષ્ય ભકતાદિ બની શક્તા નથી. કેટલાક મનુષ્યો એધે શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક મનુષ્યો સામાન્ય લોક પ્રવાહની રૂઢિથી શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક આત્મ કલ્યાણથે શિષ્ય વા ભક્ત બને છે. કેટલાક કલાદિની અપેક્ષાએ શિષ્ય વા ભકત બને છે. કેટલાક સામાન્ય રૂચિથી શિષ્ય વા ભક્ત બને છે, અને તે રૂચિનો નાશ થતાં પ્રતિકૂલ બને છે. કેટલાક મનુષ્ય સ્વાર્થ પર્વત શિષ્યત્વ વા ભકતત્વ ભાવને ધારણ કરે છે. ગુણાનુરાગ દષ્ટિપા પરના ખિ અથે જે શિષ્યો વા ભકત બને છે તે નિ ન્ય છે. પા-પૂ રદ્ધા છે ત ન જે ગુરૂને ગુરૂ તરીકે સીકરે છે અને જે શ્રદ્ધા વા જ્ઞાનથી શિષ્ય વા ભકત બને છે તે યોગ્ય અધિકારી અવબાધવા.
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮-૬, ની સાલના વિચારો, -~------ સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૪ મંગળવાર તા. ૪ થી જુન
૧૯૧૨ અમદાવાદ અતિ આચાર અને અતિ વિનયમાં કપટ હેલ છે. જે મનુષ્યો અમુક સ્વાર્થના યોગે ઉગ્ર આચાર અને વિનયને દેખાડે છે તેને જ્ઞાની પુરૂષો પારખી શકે છે. સરલાચારમાં કપટભાવ છેતો નથી. વાણી અને આચારાથી કોઈપણ મનુષ્ય સંબંધી અભિપ્રાય એકદમ બાંધવો નહ. આચાર અને વાણીથી હૃદયની ભિન્નતા ઘણે ઠેકાણે આવકવામાં આવે છે. હૃદયની અવિરૂદ્ધ એવી વાણું અને આચારે તે કોઇ ઠેકાણે જોવામાં આવે છે. વાણી અને આચારોનું વારંવાર પરિવર્તન થયા કરે છે. વાણી અને આચારોથી કોઈપણ મનુષ્યના હદયના આશયે અવધવા એ કંઇ સામાન્ય કાર્ય નથી. ચિત્ત, વાણી અને ક્રિયાનું એક્ય કે ઉત્તમ મનુષ્ય દેખાય છે. ચિત્ત, વાણી અને કાયાની ભિન્નતા તો ઠેકાણે ઠેકાણે દેખવામાં આવે છે. ઉત્તમ મનુષ્યો સદ્દવિચારોને વાણીધારા યથાર્થ જણાવી શકે છે. સદાચારને પોતાની શકિત પ્રમાણે સેવવા જોઈએ દંભ રાખીને આચારો સેવવાથી ફળની પ્રાપ્ત થતી નથી, અને તેમજ અન્યોને વિશ્વાસ પણ મેળવી શકાતું નથી. કેટલાક મનુષ્ય રૂઢિ પ્રમાણે ધર્મની ક્રિયાઓ કરે છે પણ ના પ્રમાણિકતા અને માર્ગનુસરિના ગુણો વગેરેથી શૂન્ય હોવાથી તેઓ ધમની ક્રિયાનું ઉત્તમ ફલ પોતે પ્રાપ્ત કરી શક્તા નથી. મૂઢ મનુષ્યો ગુણેની નિરપેક્ષતાએ ધર્મ રૂટિની ક્રિયાઓને કરીને પિતાને ધર્મ માની લઈ મિથ્યાભિમાન ધારણ કરે છે. જેનું સેવન કરવાથી સત્ય શુદ્ધ પ્રેમ, વિનય વિવેક ભક્તિ આદિ સગુણો જે ઉત્પન્ન ન થાય તે તે ધર્મની ક્રિયાઓનું સેવન ખરેખર ઉપયોગી થઈ શકતું નથી. વેષ, તિલક અને ધર્મની રૂઢિ પ્રમાણે અમુક ક્રિયા કરવા માત્રથી કોઈ સદ્દગુણ પ્રભાણિક છે એ કદિ ખ્યાલ કરવો નહિ. તેમજ ધર્મવેષ અને ધર્મની ક્રિયા કરવા માત્રથી કોઈ અપ્રમાણિક છે એ પણ કદિ ખ્યાલ કર જોઈએ નહિ. માનસિક વિચાર બળની વાણી તથા કાયા ઉપર અસર થાય છે. અર્થાત્ માનસિક બળવડે વાણું અને કાયાની પ્રવૃત્તિ થાય છે. મનવાણી અને કાયાની પવિત્રતા રાખવા સદાકાલ પ્રયન કરો એજ ઉત્તમ થવાનું પગથીયું છે.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧ઠ્ઠ૮ ના જેઠ વદિ ૫ બુધવાર તા. ૫ મી જુન
૧૯૧ર અમદાવાદ,
જેમ બને તેમ અતિ ત્વરાથી આત્મ કલ્યાણને સાધવા તત્પર થવાની જરૂર છે. મનુષ્યની જીંદગી પાણીના પરપોટા જેવી ક્ષણિક છે. એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. આજની રાત્રીએ અમદાવાદ સંધના આગેવાન તથા સાગરગચ્છના આગેવાન શેઠ લાલભાઈ દલપતભાઈના આત્માએ દેહને ત્યાગ કર્યો. રાત્રે એક વાગે નખમાં પણ રોગ ન હોય એવી દશાએ વાતચિત કરતાં સુઈ ગયા હતા, અને પ્રાત:કાળમાં તેઓ એકદમ છાતીના રોગથી મરણ પામ્યા. તેમની મા ગંગા બેન ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. તેમની આજ્ઞાને તે કદિ લોપ કરતા નહોતા. શેઠ લાલભાઈ હમારી પાસે ઘણુંવાર દર્શનાથે વ્યાખ્યાથે, આવ્યા હતા. તેથી તેમના ઉત્તમ સદગુણે જોવાનો અમને વખત મળ્યો હતો. જૈન તીર્થોની રક્ષા અને કન્યાઓને કેળવવામાં તેઓ આગેવાનીભર્યો લાભ લેતા હતા. તેમના હાથે અનેક શુભ કાર્ય થયાં છે. જેને કોમમાં પ્રથમ નંબરને એ આગેવાન પુરૂષ હતા. માતાના ઉપર પ્રેમ અને માતાની આજ્ઞા પાળવામાં તેનાં જે શ્રીમંત પુરૂષ મારી આંખે અદ્યાપિ પર્યત દેખાયા નથી. તેઓએ સંવત્ ૧૯૬૮ ના જેઠ વદિ અને રાત્રીએ પાંચ વાગે દેહ છોડો. સરકાર તરફથી તેમને સરદારની પદવી મળી હતી. મુંબઈ ઇલાકામાં આગેવાન આણંદજી કલ્યાણજીની પેઢીમા આગેવાન, પરસ્ત્રી સહોદર, જૈન કોમને સ્તંભ અને ગુર્જર દેશને દીપક ગુલ થયો દેખીને કોના મનમાં વૈરાગ્ય ન પ્રકટે. જુને જમાનો અને નવીન જમાન દેખનાર અને સમયને ઓળખનાર તે ઉત્તમ શેઠ હતા. તેમના ભરણુથી આખા અમદાવાદ શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યા છે. શેઠ લાલભાઈમાં પોતાનાં કાર્યો પિતાને હાથે કરવાનો ઉત્તમ ગુણુ હતો. જેનશાસન ઉપર અત્યંત પ્રેમ હતો. જૈનધર્મની હાડોહાડ શ્રદ્ધા ધારણકાર તે શેઠ હતા. દરરોજ એક સામાયિક કરવાને અને પ્રભુ પૂજા કરવાની દઢ પ્રતિજ્ઞા ધારક હતા. દરરોજ તેઓ સામાયિકમાં આનન્દઘનજી, ચિદાનંદજી અને યશોવિજયનાં પદો ગાતા હતા. તે પદે કેટલીક વખત મેં સાંભળ્યાં પણ હતાં. તેઓએ જનધર્મના શુભ કાર્યમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. સતત ઉદ્યોગ, વ્યવહાર કુશળતા, વ્યસન રહિત દશા, ધૈર્ય, ગંભીરતા, વિવેક અને ગુરૂજન સેવા વગેરે ગુણો તેમનામાં ઘણા હતા, તે વારંવાર સ્મરણમાં આવે છે. તેમના આત્માને શાન્તિ
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૨૧
મળો ! સંસારમાં કઈ અમર રહ્યા નથી. અને કોઈ અમર રહેનાર નથી. મૃત્યુના પંઝામાં ફસાતાં પહેલાં ધર્મની આરાધના કરી લેવી જોઈએ. આ ક્ષણિક સંસારમાંથી પરમશાન્તિને માર્ગ ગ્રહી લેવો જોઈએ.
સંવત ૧૯૬૮ જેઠ વદિ ૬ ગુરૂવાર તા. ૬ ઠ્ઠી જુન
૧૯૧૨. અમદાવાદ. કોઈની સાથે વાત કરતાં મુખમાંથી એક પણ તે છેડો શબ્દ નીકળે નહિ અમે ખાસ ધ્યાન રાખવું. માન, આદર અને સત્ય વિના ગુરૂની પાસેથી લીધેલી વિધ ફલ આપતી નથી. તંદુરસ્તીને પાયો બ્રહ્મચર્ય છે, એમ હૃદયમાં દઢ નિશ્ચય કર જોઇએ. શરીર તંદુરસ્ત હોય છે ત્યારે મન તંદુરસ્ત રહે છે. શરીરની આરોગ્યતા કસરતથી રહે છે. ચિંતા, શોક રહિત મન રાખવું એ આરેગ્યતાને આતરિક ઉપાય છે. મનને આનન્દમાં રાખવાથી શરીરની આરોગ્યતામાં વૃદ્ધિ થાય છે. શરીરની કિસ્મત કરતાં આત્માની અનન્તગણ વિશેષ કિસ્મત છે. માટે શરીરની આરોગ્યતા કરતાં સગુણ વડે આત્માની પુષ્ટિ કરવા વિશેષ લક્ષ્ય આપવું.
સર્વ કલ્યાણનું કારણ જ્ઞાન છે. ઉત્તમ ધર્મને પાયો જ્ઞાન છે. જ્ઞાનીની સંગતિમાં સુખ સમાયું છે. શરીર અને મન તાજું હોય તે વખતે વાંચવું. નિયમિત વખતે કઈ પણ પુસ્તક વાંચવું. જે વાંચવું તે સારી રીતે સમજીને વાંચવું. જે વાંચવું તે એક સ્થિર ચિત્તથી વાંચવું. ઉત્સાહ ધારણું કરીને વાંચવું. હેતુ પૂર્વક વાંચવું. અને જે વાંચ્યું હોય તેનું હૃદય પટમાં ચિત્ર ખડું થાય તેવી રીતે વાંચવું, અને તે પણ પિતાના આત્મબળથી વાંચવું.
જગતની નીતિ બંધારણને પાયો ડગાવનાર અસત્ય છે. પક્ષપાતથી અસત્ય બોલાય છે. ધ, માન, માયા, લોભ, ભય અને હાસ્યથી અસત્ય બોલાય છે. અનેક સ્વાર્થિક ઇચ્છાઓના તાબે થઈને જે મનુષ્યો પરમાથ તત્વને ભૂલે છે. તેઓ અસત્યના અંધકારમાં પ્રવેશે છે, અને યુવડ જે બને છે. બાહ્ય આકારથી જે સત્ય હેય પણ અન્તરૂમાં સરી ન હોય તે સત્ય ગણાય નહિ. સ્વાર્થ અને અજ્ઞતાના યોગે ઢાંગ કરી શકાય છે, કોઈ પણ પ્રકારને ઢોંગ અસ્તે ખુલ્લો થાય છે. ઢોંગ વિનાનું જીવન ખરેખર
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ઉત્તમ ગણાય છે. ખુશામદ એ ઢોંગ છે. ખુશામતીયા મનુષ્ય અમૃતના નામે વિષ પાય છે. ખુશામતીયા હીમના જેવું લીલું બાળનાર છે. કદિ બાટી અઠવા ફેલાવવી નહિ. બેટી વાત ફેલાવનાર અને ખોટી વાત ઉડાવનાર અને ખેતી વાતોને સત્ય માનનાર પાપના પ્રદેશના ગમન કરે છે. રણશીંગડાની પેઠે ખોટી વાતને મુખમાંથી ફેંકનારાઓ અન્ત, કલેશ અને લોહીની નદીઓ પ્રકટાવે છે. જૂઠી વાત ફેલાવવી નહિ અને જૂઠી સાક્ષી પૂરવી નહિ.
સંવ ૧૯૬૮ જેઠ વદિ ૭ શુક્રવાર તા. ૭ મી
જુન ૧૯૨. અમદાવાદ. કોઈની સહાયની આશા રાખ્યા વિના પિતાનું કાર્ય પિતે કરવું જોઈએ. સદા સ્વાશ્રયી બનીને તે કાર્ય કરવાની વૃત્તિ ધારવી જોઇએ. સ્વાશ્રયથી આત્મશક્તિનું ભાન થાય છે, અને કાર્યની સિદ્ધિને અનુભવ પ્રાપ્ત થાય છે. તથા અન્યની યાચના કરવાનો અભ્યાસ ટળે છે, સ્વાશ્રયી બનવાથી આલસ્ય દૂર જાય છે, અને વખતસર કાર્ય કરી શકાય છે તથા અત્તરની શક્તિ ખીલવી શકાય છે.
બાલ્યાવસ્થાથી પરાક્રમ કરવાને માટે હું જ છું, એવો મનમાં દઢ સંકલ્પ કરો અને શુભ કાર્યોમાં હશથી પ્રવૃત્તિ કરવી. દઢ નિશ્ચયથી અને ઉત્સાહથી જે જે કાર્યો કરવામાં આવે છે, તેમાં સુગમતા પ્રાપ્ત થાય છે. જે જે કાર્યો કરવાં તે થોડાં કરવાં પણ સંગીન કરવાં.
સારાં આચરણ એ સ્વર્ગને દરવાજો છે. જેના પિતાના ગુણને માટે અભિમાન નથી તે પુરૂષ મેક્ષને દરવાજો ઉઘાડે છે. મોટા થવું એ દુનિયાને ગમે છે, પણ મેટા થવાને માટે નીતિ, પ્રમાણિકતા અને ધર્માચરણને ધારનાર તે વિરલા મનુષ્ય હોય છે. ઉત્તમ થવામાં પિતે કરેલું અભિમાન જ પિતાને નડે છે.
સપુરૂષની કૃપા મેળવવી એ ઉત્તમ થવાનું પ્રથમ પગથીઉં છે. સપુરૂષોને સ્નેહ-પ્રેમ, દેવતાઓને પણ દુર્લભ છે. સમુદ્રને સેવનારા તે અનેક મનુષ્યો હોય છે, પણ સમુદ્રના તળીયેથી તેને કાઢનાર તે કોઈ
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત ૧૯૬૮ ની સાલના વિચારી.
વિરલા હાય છે. તે પ્રમાણે સત્પુરૂષોની પાસે વસનારા-બેસનારા તા ઘણા હોય છે. પરંતુ સત્પુરૂષોના હ્રદયને પ્રાપ્ત કરનારા તા વિરલા વિણી મનુષ્યા હાય છે.
X
ઉત્તમ સત્પુરૂષા તરo પૂજ્યભાવ, ભકિત, પાતાનાં કરતાં નીચી કોટીના જીવા પર દયા, સ્વધર્મી મનુષ્ય પર સ્નેહ દૃષ્ટિ અને ગુણી જનેપર પ્રમાદ ભાવના જે ધારણ કરે છે, તેઓ આગળના માર્ગ પ્રાપ્ત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્તાના પ્રેમ સદાકાલ ઇવેા. સત્પુરૂષોની કૃપાદૃષ્ટિ જેના ઉપર પડે છે, તેના ઉદ્ધાર થયા વિના રહેતી નથી. માટે ગમે તેવા સાનુકૂલ સંચાગામાં અને ગમે તેવી ઉચ્ચ દશામાં પણ સતાની કૃપા મેળવવા પ્રયત્ન કરવા.
X
*
૩૨૩
X
સવત્ ૧૯૬૯ ના જેઠ વૃદ્ધિ ૮ શનિવાર તા. ૮ મી જીન
૧૯૧૨ અમાવાદ.
For Private And Personal Use Only
અમુક મનુષ્યની સાથે અણુમનાભ થવાથી ઉપાડેલા કાર્યથી દુર રહેવું એ ઉત્તમ મનુષ્યનું લક્ષણ નથી. જે ખાત્રામાં મતભેદ ાય તે વિના અન્ય સર્વ બાબતામાં બન્ને સાથે રહીને કાર્ય કરવુ બેઇએ. અપમાન વગેરે સહન કરીને અણુબનાવ ભૂલી જઇ સની સાથે રહીને કાર્ય કરવાં જોઇએ. કોઇ પણ ગરીબની આંતરડી દુઃખવવી એના જેવુ કાઇ અધાર કર્મ નથી. એવા પાપની સજા, કર્મના નિયમ પ્રમાણે વહેલી મેડી થાય છે. મીઠાશ ભરેલા શબ્દે ખેલનારાએ દેશ સમાન છે. જે મનુષ્ય મીઠાશ ભરેલા શબ્દથા અન્યાને ચાહે તન સર્વે ચાહે છે. વેરનું આધ પ્રેમ છે. કાણુ મનુષ્ય આપણા ઉપર વેર રાખે તા આપણે તેના ઉપર પ્રેમ ધારણ કરવા જોઇએ. આપણું બૂરૂં કરનારનું કદિ નુકશાન કરવા પ્રવૃત્ત થવુ નહિ. એ દુનિયામાં પૂજ્ય મહાત્મા થવાનું પ્રથમ પગથીયું છે. હું ચેતન । તારા ઉપર કાઇ અશ્યિ ધારણ કરે તે તારે સામા ઉપર દિખાય ધારમુ કરવી નહિ. તારૂ અશુભ કરનારાઓને મારી આપ. શહની સામે શાતા ધારજી કરવી એ કંઇ સત્વ ગુણી મનુષ્યનું લક્ષણ નથી. અપરાધી જીવા ઉપર સદા કાભાવના ધારણ કરવી. ભુંડાઈમા
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
બદલે ભલાઈથી આપ એમ મહાત્માઓ વિચારે છે, અને ભુંડાઈને બદલે ભંડાઈથી આપ એમ અધમ પુરૂષો વિચાર કરે છે.
ગમે તેવા ગભરાટના સમયમાં પણ હું શું કરું છું, મારે શું કરવું જોઈએ તેનો વિચાર કરી જવો. દુનિયા સર્વ પ્રપંચી છે, અને આપણે પોતે સારા છીએ એવો મત કદિ બાંધવો નહિ. કોઈ પણ મનુષ્ય સંબંધી સદાકાલ એક સરખો મત બાંધવો એ તેની પૂર્ણ જીદગીનું અવલોકન કર્યા વિના એગ્ય ગણું શકાય નહિ. કોઈ પણ મનુષ્યના મરણ બાદ તેની જીદગી ઉપર પરિચયથી આજુબાજુના સંયોગથી અને પોતાની બુદ્ધિ અનુસારે મત બાંધી શકાય છે. સામા મનુષ્ય સંબંધી મત બાંધનાર મનુષ્ય પોતાની વૃત્તિના અનુસાર મત બાંધી શકે છે. તેથી મત બાંધનાર ઉપર પણ મતબોધવાને પ્રસંગ મળી શકે છે. અન્યોના આચારે અને વિચારે ઉપર મતબાંધનાર મનુષ્યોના વિચારો ઉપર મત બાંધનાર મનુષ્યો હોય છે માટે કોઈ પણ મનુષ્ય સંબંધી મત બાંધતાં પહેલાં મત બાંધવાના જે જે હેતુઓ હોય તેને તપાસ કરે. મત બાંધવાના સાધનો સત્ય છે કે અસત્ય છે તેને નિર્ણય કરવો. તેમાં કોઈ બાજુથી ભૂલ તે નથી થતી ? તેને વિચાર કરવો. જે જે સાધન વડે મત બાંધવો જોઈએ તે સંબંધી દીધું વિચારે કરવા.
- x
x
x
x
સંવત્ ૧૯૯૮ ના જેઠ વદિ ૯ રવિવાર તા. ૯મી
જુન ૧૯૧ર. અમદાવાદ, જેના માટે જે યોગ્ય હોય અને જેને જેની આવશ્યક્તા હોય અને તને તે બાબતમાં જે ઉપદેશ યોગ્ય લાગતો હોય તે ઉપદેશ આપ ! જેને જેટલું પચે તેને તેટલું આપ ! આજુબાજુના સંયોગો અને ભાવની ઉન્નતિને તપાસ કરીને આપ ! માનસિક વિચારેનાં પરિવર્તને ભવિષ્યમાં અમુકને કેવાં થશે તેની પહેલાંથી કંઇક ખ્યાલ કરીને જે યોગ્ય લાગે તે આપ. માનસિક વિકારોનાં ઉચ્ચ પરિવર્તન થાય તદર્થે જે યોગ્ય લાગે તે અન્યોને આપ. નિકામબુદ્ધિ અને સાપેક્ષ દષ્ટિનો ખ્યાલ કરીને જે અને યોગ્ય લાગે તે આપ. ગંભીરતા આદિ સદગુણોના અધિકારીઓને શોધ અને તેઓને અધિકાર પરત્વે યોગ્ય લાગે તે આપ ! તારી પાસે
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારા.
જે જે છે તેમાં સÖાહુ છે, એમ માનીને અન્યાને ઉદારભાવથી જે જે આપવાનું હોય તે આપ ! એકનુ અનન્ત ગણું થાય તેવુ અ ન્યાને આપ ! ભવિષ્યમાં પરપરાએ પ્રતિદિન વૃદ્ધિ પામે તેવુ અન્યાને આપ. જે જે મનુષ્યાને જે જે સમયે જે જે ઉપયાગી હોય અને તે તે તારી પાસે હોય તે આપ ! તું આપવા માટે જન્મ્યા છે. જે જે આપ. વાથી પ્રતિમદલા તરીકે જે જે પાછું મળે છે તેનીઇચ્છા ન રાખ. જે જે આપે તે બહુમાન અને શુપ્રેમથી આપ !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
અતિથી સત્કાર એ આર્યાંનું મુખ્ય લક્ષણ છે. જેના હૃદયમાં અતિથી સત્કાર નથી તે પોતાના દેશની, ધર્મની અને આભાની અવગણના કરે છે. શત્રુ પણ અતિથિ થને આવે તે। તેની ગુરૂજનની પેઠે સેવાભક્તિ અને બહુમાન કરવું. શત્રુ પણુ અતિથિ થઇને આવે તે તેના ઉપર અરિબુદ્ધિ ધારવી નહિ, પણુ તે પેાતાના છે એવી બુદ્ધિ ધારણ કરવી કે જેથી ભવિષ્યમાં ધણાભવ પર્યંત વૅર સંસ્કાર પડવાના હોય તે ન પડે અને વમાનમાં તે સ ંસ્કારો ટાળીને મહાન ઉપકાર કરી શકાય. તથા સત્પુરૂષાની કાટિમાં પ્રવેશ કરી શકાય. જેની પાસે પ્રતિપક્ષી પણ અતિથિ થઈને આવે અને તેને જે માન આપતા નથી તે મનુષ્યની કાટીમાં ગણાવવાને લાયક નથી. જે અતિથિને અનાદર કરે છે, તેને સદ્ગુણા અનાદર કરે છે. સાધુઓમાં, ત્યાગીઓમાં, ગૃહસ્થામાં અતિથિ સત્કાર ગુણુ ખીલવવા જેએ ઉદ્યમ કરે છે તે પરમાત્માના સાચા સેવકા છે. પોતાની પાસે આવેલા કોઇપણ આત્માના તિરસ્કાર કરવા એ પોતાના તિરસ્કાર કરવા બરાબર છે. જે મનુષ્યામાં અતિથિ સત્કાર ગુણુ છે તે આર્યાં છે. અતિથિ સત્કાર કરવા એ પરમાત્માના સેવક બનવાની ઉત્તમ નિશાની છે.
*
સવત્ ૧૯૬૮ ના જેઠ વિક્રે ૧૦ સામવાર તા. ૧૦ મી જીન ૧૯૧૧. અમદાવાદ.
For Private And Personal Use Only
હસ
જેનું મન નાના બાળકની પેઠે સરળ છે તે સત્યપુરૂષ કહેવાય છે. જેના મનમાં કપટની મલીનતા નથી અને સદાકાલ આનન્દી રહે છે તે
ચોગી થવાને માટે લાયક છે. જેના મનમાં પ્રતિક્રમણુ કર્યાબાદ પાપ સેવ
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
કરદ
સવત ૧૯૬૮ ની સાલના વિચાર
વાની બિલકુલ પૃચ્છા ન હોય તે પ્રતિક્રમણુરૂપ ચાગ માર્ગના અધિકારી ગણી શકાય છે. દૃષ્ટા, દૃષ્ટ અને દનની એકતાને તે પામે છે, તે ખરા દર્શન કરનારા ગણી શકાય છે. ધર્મની જે જે ક્રિયાઓ, જે જે અનુક્ષના પાતે કરે અને તેના પૂર્ણરહસ્યને સારી પેઠે અવખાધે તે ક્રિયાયેગી ગણી શકાય છે. જે જે ધર્મોની ક્રિયાએ કરતાં આખું જીવન ચાલ્યુ જાય અને મૈત્રી દયા; ભક્તિ, સમાનભાવ, વૈરાગ્ય, નીતિ, વ્રત, ઉદારભાવ વિનય, અતિથિ સત્કાર વગેરે ગુણાને ન પામી શકાય તેા ધર્મની ક્રિયામાં પાતાની ચૈાગ્યતા નથી એમ અવમેધવું. જે મનુષ્ય વિદ્વાન્ ય પણ પ્રેમ ભ્રાતૃભાવ, દયા, સત્ય, પ્રમાણિકતા, નીતિ આદિ સદ્ગુણાથી રહિત હોય તે પેાતાનું કલ્યાણ કરી શકતા નથી, અને દુનિયાનુ ભક્ષુ પણ કરી શયતા નથી. જે ખાદ્યની તપશ્ચર્યા કરીને તપસ્વી બન્યા હોય પણુ અન્તમાં સમતા, વ્યા, સત્ય, પરમાતા, પાપકાર વગેરે સાથી અલંકૃત ન હોય તા તેનુ તપશ્ચરણ કેસુડાના પુષ્પની પેઠે શાભત્તુ નથી. જેનામાં કદાગ્રહ હાય, અને રસ્તામાં જતાં લેાકાની સાથે લડી ભરનાર હોય અને તેમજ સંકુચિત દૃષ્ટિથી વર્તમાન કાલના લાભનેજ અવલેાકનાર હાય તથા વિષ્યના મહાન લાભને ભૂલનાર હોય, તેમજ ભિન્ન ભિન્ન વિચારકાની વચ્ચે ઉભા રહી પરમાર્થ કાર્ય કરવાની શક્તિ ન ધરાવતા હોય તા લાકાયાગી મહાકાર્યાં. કરવાને શક્તિમાન થતે નથી. તેમજ તે દુનિયામાં પરે।પકારી જેવે જોઇએ તેવારૂપે બની શકતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્યાનું થયઃ કરવા કંઇ પણ હૃદયની લાગણું ધૃતે નવ તે મનુષ્ય ખરેખર દુનિયાના સ્મરણમાં રહી શ ખાં દાંતયામાં સ્વાર્થ સાધક ગણાય છે. જે . નુષ્ય દુનિયામાં ર્વનું ભલુ કરેલાં પ્રયત્ન કરે છે તે વિક્રમ રાજા પેઠે પાતાની પાછળ અર્ નામ કરો જાય છે. જેને દુનિયામાંથી ગુણા લેવાની બુદ્ધિ હોય છે તેને ગુણે મળે છે, અને જૈત દુનિયામાંથી દુગુણા લેવાની વૃત્તિ હાય કે તેને ગુણા પ્રાપ્ત થાય છે. દુનિયામાં જેવું લેવું હોય તેવુ તૈયાર છે જે મનુષ્ય આત્માના મૂલ ધર્મ જાણે છે તે દુનિયાને સુખના માર્ગે દોરવા ખરી દૃષ્ટિને ધારણ કરી શકે છે. જે મનુષ્ય આત્માના સ્વાભાવિક સદ્ગુાને ધારણ કરે છે તે દુનિયાને સત્ય પાગપર લાવી શકે છે.
થ
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ની ‘સાલનાવિધ્યારા.
સવત્ ૧૯૬૮ ના જે વિદ્ધ ૧૧ મગળવાર તા. ૧૧ શ્રી જીન ૧૯૧૨. અમદાવાદ
For Private And Personal Use Only
३२७
શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સ્વર્ગગમન થયાં આજ ચાદ વર્ષ પૂર્ણ થયાં છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજની અનુભવદ્ધિ શ્રેણી હતી. તે કાલમાં તે ઉત્કૃષ્ટ ચારિત્ર ધારક હતા, તેમના મનુષ્યાપર સારા પ્રભાવ પડતા હતા. શ્રીમદ્ની દી દૃષ્ટિ હતી. મનુષ્યની પરીક્ષા કરવામાં તે એક્કા હતા. તે પચ્ચીશ વર્ષ પર મળેલા મનુષ્યને પણ અધરાત્રીએ ખેલાવા માત્રથી ઓળખી કાઢતા હતા. તેમણે સીતેર વર્ષનું આયુષ્ય ધાયું હતુ. ભાષા સમિતિના સારી પેઠે પંચાગ ધારતા હતા. ગમે તેવા વિકટ પ્રસ ંગામાં દીર્ધદષ્ટિ અને સમય સૂચકતાને વાપરી નિભૅપ રહીને અન્યા ઉપર પોતાન પ્રભાવ પાડતા હતા, અને અન્યાને ધર્મોનુયાયી બનાવતા હતા. તેમનામાં પ્રમાણિકત્વ હતુ. તેથી તેમના બેલેના ભાર જૈનકામ ઉપર ઘણા પડા હતા. એક આંખમાં ચંદ્ર અને એક આંખમાં સૂર્ય એવી સ્થિતિથી શ્રીમદ્ શિષ્યાનું હિત કરતા હતા. તેમના સમાગમમાં આવનાર મનુષ્યાનાં મન તેઓ પાતાની તરફ આકર્ષી શકતા હતા. નાની ઉમ્મરના સાધુનુ પણ વ્યાખ્યાન સાંભળવામાં રૂચિ ધારણ કરતા હતા, અને તે પ્રમાણે વર્તીને સાધુઓ ૧ પાત્ત પાતાને 'અનુભવ આપતા હતા. શ્રીમદ્ અખ બ્રહ્મચર્ય ધારક મહાપુરૂષ હતા તેથી તેમનામાં વચન સિદ્ધિ હતી. શ્રીમદ્વે પહેલાં જરા ગરમ `સ્વભાવ હતા, પણ હળવે હળવે જીમ્મર વીતતાં તે ધણા
ન્યૂન થઇ ગયા હતેા. શ્રીમદ્ અન્ય સાધુઓની સાથે સ પીને ચાલતા હતા, અને કદિ કાઇ જાતના ફ્લેશ અને જૈનશાસનની હીનતા કરાવે એવી ધમાધમમાં પડયા નહોતા. તેમના સમકાલીન સાધુઓ અને જૈતકામમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેઓ ચારિત્ર ધર્મના અભિમાન કરતા નહાતા. ગચ્છની ખંડન મડન ચર્ચામાં શ્રીમદ્ પડયા નહોતા. પંચાચાર પાળવામાં પ્રમાદ દશા ટાળીને યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. ક્રિયા મા માં સાગરના સધાડા વખાય છે. તે બાબતમાં શ્રીમદ્ વખણાતા હતા. તેમના બનાવેલા કાઇ ગ્રંથ નથી. હૃદય સદ્ગુણાને તેમણે સારી પેઠે ખીલવ્યા હતા. અને આગળ ખીલવવા પ્રયત્ન કરતા હતા. શ્રામદે પોતાની છડી પડાતી નથી. મરણુ વખતે અમેએ ધણું ધ્યુ હતું, પણ તેમણે સ્પષ્ટ ના કહી હતી. શ્રીમા ધર્માંચારા સારા હતા. શ્રીમદ્ જુના જમાનાને અનુસરીને કવનારા હતા. તે વખતમાં ઘણા માધુની તેવી દૃષ્ટિ હતી. શ્રીમદ્ વક્તા, ધર્મપ્રચારક,
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ભક્ત, અનુભવી કહી શકાય, હજારે મનુષ્યને ધર્મમાર્ગમાં જોડનાર એવા શ્રીમદ્ભા આત્માને શાંતિ મળે.
સંવત્ ૧૯૬૮ ના જેઠ વદિ ૧૨ બુધવાર તા. ૧૨મી
જુન ૧૯૧૨. અમદાવાદ પ્રતિજ્ઞા પાળનાર શૂરવીર મનુષ્ય ગણાય છે. પ્રથમ વિવેક શક્તિથી મનમાં ચક્કસ વિચાર કરીને સ્વપરને જેથી લાભ થાય એવી પ્રતિજ્ઞા લોવી જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, વય, આજુબાજુના સંયોગો અને પિતાના સામર્થ્યને વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે બાબતની પ્રતિજ્ઞા લેવા વિચાર હોય તે બાબતનું પૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. દેવગુરૂ અને ઉત્તમ મહાત્માઓની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞા પ્રાયઃ પૂર્ણનિર્વહી શકાય છે. અમુક સંયોગમાં અમુક બાબતમાં ચેકસ વળગી રહીને અમુક શક્તિ પ્રકટાવવાને માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. જે બાબતની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તે તરફ વારંવાર ઉપયોગ રહે છે અને તેથી આભામાં તે બાબતની સિદ્ધિ થાય એવું વર્ષ પ્રકટી નીકળે છે. જેનું મન મજબૂત હોય છે, અને જે ભય, ખેદ, કાયરપણાથી રહિત હોય છે તે પ્રતિજ્ઞાને પાળી શકે છે. જે મનુષ્ય શરા અને ટેકીલા હોય છે. તે મનુષ્યો લીધેલી પ્રતિજ્ઞાને અનેક પ્રકારની આપત્તિયો વેઠીને પણ પાળે છે. જે મનુષ્ય પ્રતિતાને ભગ કરે છે, તેમના ચારિત્રને પાયે શિથિલ થઈ જાય છે, અને તેઓ કાયર પુરૂષોની કોટિમાં ગણાય છે. જે મનુષ્યો ઘારના ખીલાની પેઠે પ્રતિજ્ઞાઓ લઈને પોતાના આત્માની દશા કરે છે, તેમની મનુષ્યોમાં પણ ગણના થવી પણ મુશ્કેલ છે. જે મનુષ્યો પ્રતિજ્ઞાની કિસ્મત સમજી શકતા નથી તે, ભક્ત, દાતાર અને ઘર આ ત્રણમાંથી એક પણ બની શકતા નથી. પ્રતિજ્ઞા લઇને જે મનુષ્ય ફરી જાય છે, અને પિતાના આત્માને લાલચો તરફ ઘસડી જાય છે તે મનુષ્યોના ચરણની ધૂળથી અપવિત્ર થવાય છે. આર્ય દેશમાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યની ઉતિ કદિ ન થાઓ. જેની પ્રતિજ્ઞા ચળે છે તેનું સર્વ ચળે છે. જેની અચળ પ્રતિજ્ઞા છે તેનું સર્વ અચળ છે. જે પ્રતિજ્ઞા પાળી શકે છે તે મનુષ્ય થઈ શકે છે. ગમે તે ઘરબારી હાય વા ઘરને
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
કર
ત્યાગ કર્યો હાય પશુ પ્રતિજ્ઞાપાલનશક્તિ વિનાના મનુષ્યા સર્પ, રાક્ષસ અને ધૂમકેતુ કરતાં વિશેષ નય કરે છે. કપટ, ટ્રેડ, વિશ્વાસધાત, સ્વા તુચ્છતા, લાભ, ભય, નિર્બળ મન, અને ધ પર અવિશ્વાસ પ્રત્યાદિ દુશે. જેનામાં હૈય છે તે મનુષ્ય પ્રતિજ્ઞાના નામને લજવું છે, અને ખરના જેવા છતાં સિંહનું ચામડું એઢી સિહુ જેવા બનવા ધારે છે પશુ અન્તે તેના નાશ થાય છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને માટે શક્તિમાન થાય છે તે મનુષ્ય ગુણેાને ખીલવવા માટે શક્તિમાન થાય છે. જે મનુષ્ય ક્રૂત પ્રતિજ્ઞા પાળવાની ફિંચ ધરાવે છે અને તે પ્રમાણે વર્તે છે તેનામાં સર્વ પ્રકારના ગુણેા ધીમે ધીમે આવે છે. ગમે તેવા સમેગામાં પ્રતિજ્ઞાપાલન શક્તિ ખીલવા. સર્વ ગુણા મેળવવાની પૂર્વે પ્રતિના ગુણને ખીલવા. પ્રતિજ્ઞા પાલનશક્તિમાં પાસ થા. પ્રતિજ્ઞાપાલનતિ ખીલવવાથી મનુષ્યો દેવ સમાન તે છે અને દુનિયાને સ્વર્ગ સમાન બનાવે છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ જેઠ વિદ્ધ ૧૩ ગુરૂવાર તા. ૧૩ મી
જુન ૧૯૧ર. અમદાવાદ.
For Private And Personal Use Only
7
મનુષ્યાને અન્નદાન આદિ દાન આપ્યાથી તેમને પેાતાના ધર્મમાં દાખલ કરી શકાય છે. તે માટે ખ્રીસ્તીઓના દાખલા મેજીક છે, અને આજ કારણુથી સાધ વાત્સલ્ય કરવાની જરૂર છે. મનુષ્યાને પોતાના ધર્મમાં દાખલ કરવા હાય તા તેમને જે જે બાબતની સહાય આપવી ઘટે તે આપવી જોઇએ. આ રિવાજ ઘણા સૈકાથી ચાહ્યા આવે છે, અને તે અનેક આકારાવડે પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. અન્ય મનુષ્યાને પોતાના ધર્મોમાં લેવાને માટે અન્ય ઉપાય એ છે કે તેના આત્માનુ કોઇષ્ણુ રીતે ભલું કરવા અનેક ઉપાયો કરવા. પ્રભાવનાને મુખ્ય ઉદ્દેશ ઉંડા ઉતરીને તપાસીયે છીએ તે તેમાંથો ઘણું જાણવાનુ મળી આવે છે, અને તે ધર્મના પાયા ઉડા નાંખવામાં ઉપયોગી નિમિત્ત કારણ છે. મનુજ્યામાં ધર્મની ભાવનાની વૃદ્ધિ થાય એવી પ્રભાવનાની મુખ્ય સરક્ષ વ્યાખ્યાના અર્થ છે, અને તેના અર્થ પ્રમાણે પ્રવૃત્તિ થાય તા દ્રષ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભાવના કરનારને મહાન લાભ પ્રાપ્ત એઇશકે. ધર્મની
42
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ભાવના ખીલવવા માટે પ્રભાવના કરવી એ પોતાની ફરજ છે પિતાની ફરજ અદા કર્યા વિના મનુષ્યોએ કદિ ન રહેવું જોઈએ. પ્રભાવનાના અર્થની સિદ્ધિ થાય તેવી રીતે અને તે યોગ્યતા પ્રકટાવે એવી સાધ્ય દશાએ પ્રભાવના કરવી જોઈએ. ધન, મન, વાણી અને કાયાવડે પ્રભાવના થશ્વ શકે છે. પિતાના સદવિચારો વડે પ્રભાવના કરી શકાય છે. કોઈને જ્ઞાનદાન આપીને પ્રભાવના કરી શકાય છે. કોઈને પવિત્ર મનુષ્યની સંગત કરાવીને પ્રભાવના કરી શકાય છે. ધર્મનાં પુસ્તકને ફેલાવો કરીને પ્રભાવિના કરી શકાય છે. કોઈપણ મનુષ્યને તેની ખરાબ દશામાં સહાય આપીને પ્રભાવના કરી શકાય છે. કોઈપણ મનુષ્યને ધર્મસૂત્ર ભણવામાં સહાય આપીને પ્રભાવના કરી શકાય છે. મનુષ્યમાં નીતિના સલુણે વૃદ્ધિ પામે એવો ઉપદેશ અને એવાં પુસ્તકોનું દાન કરીને પ્રભાવના કરી શકાય છે. સાધમાં વાત્સલ્ય–ભાવના ઈત્યાદિ ભક્તનાં અગે છે, અને એવાં ભકિતનાં અંગેને જે ધારણ કરે છે, તેને ભકત ગણી શકાય છે. વ્યક્તિને ધારણ કરનાર ભકત ખરેખર પરમાત્માના ભકતની ભકિત કરીને સત્યધર્મ રૂપ સૂર્યનાં કિરણોને પ્રકાશ દુનિયા પર ફેલાવે છે. જે મનુષ્યને પ્રભુના ભકતપર પ્રેમ નથી તે મનુષ્ય ખરેખર પ્રભુપર પણ પ્રેમ ધારણ કરી શકતું નથી. એમ કહેવામાં ઘણું ગુપ્ત રહસ્ય સમાયું છે. તેને વિવેક દષ્ટિથી વિચાર કરવું જોઈએ.
સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૧૪ શુક્રવાર તા. ૧૪ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. સત્ય એ મહાન ધર્મ છે. સત્ય કયા વિના જગતમાં કોઈ પણ બતનો ઉત્તમ વ્યવહાર ચાલી શકે નહિ. અપેક્ષા વડે અનેક વ્યાખ્યાઓથી
ત્યનું સ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. રાણાતિ ધર્મ એ વાકયને પરિપૂર્ણ અનુભવ કરવા યોગ્ય છે. પરમેશ્વરને નહિ માનનાર નાસ્તિકો પણ સત્ય બોલવું એ મહાન ધર્મ માને છે. જે મનુષ્ય સત્ય બાલતે નથી, તે અંધકારમાં પેસે છે અને પ્રકાશને તિરરકાર કરે છે. આર્યાવર્તની અવનતિ થઈ હોય તે અનેક લાલચમાં લલચાયલા અસત્ય
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
વાદિમનુષ્યોથી થઈ છે. જે મનુષ્ય જ્યાં સુધી સત્યના માર્ગ પર એક ટેકથી ચાલી શકતો નથી, તે મનુષ્ય ખરેખર ત્યાંસુધી ધમી બની શક્તિ નથી. જે મનુષ્ય સત્ય બોલવું એ મહા સિદ્ધાંતને ધર્મ તરીકે સ્વીકારતા નથી તેની અન્યધમ ક્રિયાઓ નિષ્ફલ છે. ઘણુ મનુષ્યો તપ જપ અનુદાન અને ટીલા ટપકાં કરીને પ્રભુના નામની માળાઓ ગણનારા એવા અસત્ય બોલતાં સાંભળ્યા છે. ધર્મના ઉપાસક બનીને ધર્મના ઉપદેષ્ટાઓ ક્ષુદ્ર લાલસાઓના તાબે થઈને અસત્ય બોલતાં દેખ્યા છે. આનું કારણ એ છે કે તે મનુષ્યોના હૃદયમાં સત્યને પૂર્ણ મહિમા સમજાયો નથી. અને તેમજ તેઓ સત્યની કિમત સમજનારા એવા ઉત્તમ મહાત્માઓના ઉપદેશને તેઓએ સાંભળ્યો નથી. જેમાં પણ છે જેને સત્યનું સ્વરૂપ સમજીને સત્યને બોલે છે તેવા વિરલ મનુષ્યો દેખવામાં આવે છે. અસત્ય બોલવું આદિ કેટલાક દુર્ગણે તે બાલ્યાવસ્થાથી શરૂ થાય છે. સત્યને પ્રકાશ થયા વિના આર્યાવર્ત આદિ દેશોની સાત્વિક ઉન્નતિ થઈ શકનાર નથી, અને તેના અભાવે દુનિયા સત્ય સુખને પ્રાપ્ત કરી શકનાર નથી. બાલ્યાવસ્થાથી જ ઉપાસના કરવામાં આવે એવી કેળવણી મળ્યા વિના દુનિયામાં ઉત્તમ વ્યવહાર, સુખ પ્રાપ્તિ અને દુઃખ નાશ થનાર નથી. સત્યધિના સાધુ કઈ બની શકે નહિ. મનુષ્યો મોહથી અસત્ય બોલે છે, અને તેમજ મનુષ્યો મેહના ઉપર પગ દઈને સત્ય બોલે છે. હરિશ્ચંદ રાજાની પેઠે અન્ત સત્યથી સુખ પ્રાપ્ત થાય છે. સત્યથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યાં સત્ય નથી ત્યાં ધર્મ નથી, સત્ય બેલતાં વિચાર કરવું પડતું નથી, અને અસત્ય બોલતાં મનમાં જાળ ગૂંથવી પડે છે. સત્યવિતા રાતિથી સત્યરૂપ ધર્મ મંદિરમાં પ્રવેશ કર્યા વિના મનુષ્ય પરમાત્માનું દર્શન કરી શકો નથી. સત્યને પૂજે. સત્ય બોલે. સત્ય એ સુખનો સાથી છે.
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૯૮ ના જેઠ વદ ૦)) શનિવાર, તા. ૧૫ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. ગુણાનુરાગી મનુષ્ય ઘણા થોડા છે. આભનું! દુનિયાના મનુષ્યની ગમે તેવી દશા દેખીને તું તારો વિકાર ત્યાગ નહિ. ન્યાય સંપન્ન વૈભવ વિના જેમ ગૃહસ્થ મનુષ્યોમાં ધમ પ્રકટ નથી તેમ ત્યાગીઓમાં ખરા અંત:કરણથી નિર્દોષ આહાર ગ્રહણ વિના સયમ વીયૅલ્લાસ પ્રકટી શકતો નથી. વેષ માત્રથી સાધુપણું આવતું નથી. સગુણેથી સાધુપણું પ્રકટી શકે છે. ગુણો વિના વતની શોભા વૃદ્ધિ પામી શકતી નથી. સાધુઓના ગુણો વિના સાધુનો વેશ પહેરીને જેઓ સાધુઓ બને છે, તેઓના અયોગ્ય આચરણેથી સાધુ વર્ગમાં અસાધુતાને સડે પેસે છે, અને તેથી સાધુ વર્ગની અવનતિ થયા વિના રહેતી નથી. જે દેશમાં અને જે કાળમાં કોઈપણ ધર્મના સાધુઓ સુદ બાબતને લઇ પરસ્પર કલેશ કરે છે, એક બીજાની નિંદા કરે છે, એક બીજાની ઉપર આળ ચઢાવે છે, એક બીજાની અવનતિ ઇરછે છે, એક બીજાના ગુણને દેખી શકતા નથી, પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રવૃતિ કરે છે, અને આંખમાં અગ્નિને ધારણ કરે છે, તે દેશની તે કાલમાં ઉન્નતિ થઈ શકતી નથી; પણ ઉલટી તે દેશની તે કાલમાં પડતી થાય છે. જે દેશમાં જે કાલમાં ગમે તે ધર્મના સાધુઓ દુર્ણ તરફ દોડે છે અને સદ્ગણોના સામું અવલોકતા નથી. તેઓ વિરાગ્ય, ત્યાગ અને ઉદારભાવ અને સમાન દષ્ટિથી પિતાનું અને દુનિયાનું શ્રેયઃકરવા પ્રવૃત્ત થતા નથી. તેઓ સ્વાર્થી વૃત્તિના દાસ બને છે અને પરમાર્થના સામું જોતા નથી. તેઓ પિતાના અધિકાર પરત્વે જે જે ગુણ ધારણ કરવાના છે, તેને ધારણ કરતા નથી. આત્માના ગુણો પ્રકટાવવાને પ્રયત્ન કરતા નથી અને ગુણીના ગુણેને પણ અવગુણપણે ચડે છે, તે કાળમાં તે દેશની ઉ િ દઇ શકતી નથી. કિન્તુ દેશની પડતીનાં મિહનો પ્રકટી નીકળે છે. જે દેશમાં જે કાળમાં ગમે તે ધર્મના સાધુઓ રજોગુણ અને તમોગુણના તાબે થયું છે તે કાલમાં તે દેશમાં તે તે ધર્મના સાધુઓ પિતાના હાથે પોતાની ': તો એ નાંખે છે. જે હાલમાં જે દેશના મનુષ્યો દુર્ગુણોમાં ફસાતા જબ છે. અને રાગુની પર છે રાખતા નથી તથા એક બીજાને ભલામાં ૨ ૬ આપતા નથી તથા સ તે મારું એમ માનતા નથી, તે કાળમાં તે દરામાં તે મનુષ્યની ઉન્નતિ થઈ શકતી નથી.
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર.
૩૩૩
સંવત્ ૧૮૬૮ ના અધિક અષાડ સુદિ ૧ રવિવાર તા. ૧૬ મી
જીત ૧૯૧૨. અમદાવાદ.
પ્રભુના ભકત થવાની ઇચ્છા સર્વે મનુષ્યા કરે છે પરન્તુ ભક્તના ગુણેાને પ્રાપ્ત કર્યા વિના કદિ પ્રભુના સાચા ભત બની શકાતું નથી. સાધુ થવાની ઇચ્છા કરનારે સ વસ્તુઓની મમતાને ત્યાગી દેખાડવી જોઇએ. ત્યાગ વિના સાધુત્વ પ્રાપ્ત થઇ શકતું નથી. આપણે અન્ય મનુધ્યેાની પાસેથી જે લેવા ઇચ્છીએ છીએ તે કરતાં કરાડગણું ગમે તે રીતે અન્યને આપવા ઇચ્છા કરવી જોઇએ. પરસ્પર આપવું અને લેવું એ પાતાની ફરજ છે એમ વિચારીને પોતાની કરજ બજાવ્યા વિના કદાપિ કાઇએ ન રહેવુ જોઇએ. મન વચન અને કાયાનું ધન આપણી પાસે પુષ્કળ છે, મન વચન અને કાયાના ધન તે કેળવણીના અન્યાના ભલા માટે ઉપયેાગ કરવાની જરૂર છે. ધર્મનાં માટાં મોટાં અનુષ્ઠાના કર્યાં પહેલાં પેાતાની માનસિક આદિ શક્તિયાને સદુપયાગ કરવાનું કાર્યં શિખવું જોઇએ. જે ધર્મ, મનુષ્યેની આંતરડી ઠારવાને ઉપદેશ દેતા નથી અને સ્વાઈની ખાડમાં ઉતરવાનું કહે છે તે ધર્મને દૂરથી નમસ્કાર થાએ. આપણાજ આત્મા આપણને કહી આપે છે કે સર્વનું ભલું ચિતવવુ અને સનું ભલુ કરવું. જે મનુષ્યની આંખમાં સ્નેહ નથી, અન્યને માટે ક્ષમા નથી, અને અન્યનું ભલું કરવાની વૃત્તિ નથી તે મનુષ્ય હજી પ્રભુના ધર્મની ગધ પણ પામી શકતે નથી. પ્રભુના જેવા ગુણા ધારણ કર્યાં વિના પ્રભુનાં દર્શન અને પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. મારા ધર્મ શ્રેષ્ઠ છે એમ તા વગડામાં રહેનાર ભિન્ન પણ કહે છે, પણ પેાતાના ધર્મ પ્રમાણે વર્તીને જગને પ્રભુના દિવ્ય માર્ગમાં વહેવરાવે એવા જે કાષ્ટ બને છે તેને ધન્યવાદ ઘટે છે. ઉદારભાવ અને દાન વિના પ્રભુના માર્ગમાં વહી શકાતું નથી. પ્રભુના સત્ય ધર્મમાં અસત્યની મલીનતા હોયજ નહિ. પ્રભુ પ્રાર્થના વગેરે ક્રિયાઓ કરનારાએ જો મનનું પાપ ન ત્યાગે તે પ્રભુની પ્રાર્થનાથી તે લાભ પ્રાપ્ત કરી શકે નહિ. મનુષ્યા સ્વાર્થાદિવડે પ્રભુને છેતરવા જાય છે પશુ તે જાણુતા નથી કે કદિ પ્રભુને છેતરી શકાયજ નહિ. મલિનવાસનાઓની તૃપ્તિ માટે જે પ્રભુની ભક્તિ કરે છે તે મનુષ્ય અજ્ઞાની છે. અજ્ઞાની મનુષ્યા પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રભુને કહ્યું છે અને પોતાની ાંત્ત પ્રમાણે અનુષ્કાના કલ્પે છે. જગતમાં અજ્ઞાનીયેા ઘણા છે, અને જ્ઞાનિયા થોડા છે. નાનામાં નાના બાળકની પેઠે સરલ થવું. એજ પ્રભુને મેળવ
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩૪
સવત્ ૧૬૮ ની સાલના વિચાર.
વાના મહાન ઉપાય છે. પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રભુની ભકિત કરી શકાય છે. જેમ જેમ સદ્ગુદ્ધિની વૃદ્ધિ થાય છે, તેમ તેમ પ્રભુને માર્ગ વિશેષ પ્રકારે દેખાય છે. પ્રભુ અને ગુરૂપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરીને જે મનુષ્ય ધને સેવે છે તે અનેક વિઘ્નામાંથી પસાર થઈને પ્રભુને ભેટી શકે છે.
X
www.kobatirth.org
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના એ અષાડ શુદ્ધિ ને સોમવાર. તા. ૧૭ મી જીન
૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
આપણે એમ માનીએ છીએ કે સત્તાએ સર્વ જીવ પરમાત્માના જેવા છે. જ્યારે વાસ્તવિક સ્થિતિ આ છે, ત્યારે આપણે સર્વ આત્માઆને સિદ્ધતા ભાઇ તરીકે ગણીને તેમના પ્રતિ શુદ્ધ પ્રેમભાવથી વર્તવુ જોઇએ, અને તેઓના તિરસ્કાર વા તેઆના ઉપર દ્વેષ વા તેઓની નિદા ન કરવી જોઇએ. મનુષ્યા જગતના ગમે તે વ્યવહારથી વર્તતા હાય પશુ જો કૅમરૂપ પડદાને દૂર કરીને રૃખીએ તેા તેઓ પરમેશ્વર છે. એમ ભાસશે. મનુષ્યા અને અન્ય વાતે આપણુ સ'ગ્રહનયની દૃષ્ટિ અવ લેાકવા જોખે. જગતના અનેક પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં છતાં પણ જો આપણી ઉપયુકત દૃષ્ટિ રહે તે આપણે મનની ઉચ્ચ દશા કરીને દુનિયામાં કેટલા બધા નિર્લેપ રહી શકીએ અને તેમજ આપણે દુનિયાનું કેટલુ બધુ કલ્યાણુ કરી શકીએ. ગ્રહનયની દૃષ્ટિથી જગને અવલાકવાને અભ્યાસ પાડવાથી જગત્ જીવના દે। દુખવાનો વખત આવતા નથી, અને તેમજ જગતના જીવે પ્રતિ ઉત્તમ દૃષ્ટિ રહેવાથી પેત્તાના આત્મામાં પ્રકટેલી એવી ત્તમ દષ્ટિ પૉતાનેજ ઉત્તમ ક્ષ આપવાને માટે સમથ ખતે છે, જેટલા કલિ આવી દૃષ્ટિથી મનુષ્ય દેખે તેટલા કાળ તેની ઉત્તમ પરિણુતિ રહેવાથી તે શુદ્ધ પ્રદેશમાં ગમન કરે છે. આત્માની અન્ય આત્માએ પ્રતિ પૂજ્ય દૃષ્ટિ રહે તેમાં તે પૂવૃષ્ટિ જે આત્મામાં પ્રકટે છે, તેજ આત્મા વસ્તુતઃ પૂજ્યવની ઉચ્ચ કાર્ટિ પર ચઢે છે. જે મનુષ્ય આત્માઓને સત્તાથી પરમાત્મા રૂપે અવલીક છે, તે મનુષ્યો પરમાત્મ તત્ત્વની ભાવનાના બળથી પેાતાના આત્માને પરમાત્મા થવાના સાગમાં મૂકી શકે છે. મનુષ્ય આવી પરમાતાની દૃષ્ટિથી આત્માઓની મૂળ
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની ભાવના વિચારે.
૩૩૫
સ્થિતિને દેખે છે, અને તેથી તેઓની વિશાલદષ્ટિ સહેજે ઉત્પન્ન થાય છે. આપણે સંગ્રહનયની સત્તા વડે સર્વ આત્માઓને પરમાત્મભાવથી દેખવાને અભ્યાસ પાડીએ તે અલ્પ કાળમાં ઘણું દુર્ગુણને હઠાવી શકીએ. રાગઠેષ આદિ આઠે પ્રકૃતિયોનું જોર પણ ધીમે ધીમે ટાળવા માટે એવી રીતે આત્માને આમભાવે દેખીને આત્મસ્વરૂપ રમણતા રૂ૫ ચારિત્ર પ્રકટ કરવાને વખત પ્રાપ્ત કરી શકુંઆવી ઉત્તમ દષ્ટિની ભાવનાથી ધર્મ આદિ તકરારી ભેદને નાશ થાય છે, અને આમાં જાણે પરમામાંજ હોય એવો ભાવ હૃદયમાં પ્રકટ થાય છે. ભય, દેવ, ખેદ આદિ દેષનાં આવરણો ટળે છે અને પરમાત્મ સત્તાની ભાવનાથી ઉચ્ચ દષ્ટિના શિખર પર ચઢી શકાય છે. જ્ઞાનીઓ સંગ્રહનય વડે સર્વ આત્માઓ સત્તાએ પરમાત્માએ છે, એમ સ્વીકારે છે અને નાની અપેક્ષાએ સંગ્રહનય સત્તાવડે ભાવના ભાવે છે.
સંવત્ ૧૯૬૮ ના અ, અષાડ સુદિ ૪ મંગળવાર તા. ૧૮ મી
જુન ૧૯ર. અમદાવાદ.
દુનિયાને સુખી કરવી એમ અનેક વિદ્વાને વદે છે. કિન્તુ દુનિયાને આત્મજ્ઞાન વૈરાગ્ય સંતોષ આદિ ગુણને બોધ આપ્યા વિના તેની સુખની દિશા તરફ પ્રવૃત્તિ થવાની નથી. પ્રાણવાયુ વડે જેમ છે જીવી શકે છે, તેમ સંતોષરૂપ પ્રાણવિના સુખની સૃષ્ટિમાં જીવી શકાતું નથી. મનુષ્યો અનેક પ્રકારની બાહ્ય પદાર્થોની લાલસાઓના દાસ ભૂત બનીને બાહ્ય પદાર્થોની ઋદ્ધિવડે ખરેખરા સુખી થવાના નથી. જે મનમાં સંતોષ થો તે ઘનું ચક્ર મંઢ પડવાથી આત્માના સુખનો ભાસ થયા વિના રહેતો નથી. આહાર, પાલ્સી, અને શરીર સંરક્ષા તથા સંતોષ વૈરાગ્ય, સમાનતા આદિ સદ્ગ વડે આત્મા પોતાની મૂળ દશાને ધારણ કરતા હોય તે દુનિયાનાં દુઃખેની પેલી પાર જાય છે. યોગ્ય એવી પ્રવાસ અને નિતિ માગની ઉપાસનાથી ભવ્ય સહજ સુખની દિશા તરફ ગમન કરે છે એ તેઓ સુખને પ્રાપ્ત કરે છે. પ્રવૃત્તિ માર્ગના કીડા બનીને જે મનુએ સર્વ મનુષ્યની લક્ષ્મીનું હરણ કરીને પોતે જ ધનપતિ બનીને સુખ
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે.
ભેગવવા ઇચ્છા રાખે છે, તેઓ લાખો મનુષ્યોની દુઃખ દશા તરફ વિચાર કરી શકતા નથી, અને એને જ એવી ધન વસ્તુના તાબે થઇ પરતંત્ર બને છે તથા ભ્રમણુથી તેઓ પોતાને સુખો માને છે. દિવ્યજ્ઞાન વિના દુનિયાની કવિ થવાની નથી. દુનિયાને જ્ઞાન દર્શન ચરિત માને બોધ આપવાની આવશ્યકતા છે. સુખની દિશા તરફ ગમન કરનારા મન
એ પિત ન કરતાં હલકા હેય તેના તરફ માયાળું થવું જોઈએ, અને તેઓને ઉચ્ચ દશા કરવા પ્રયન કરાવવો જોઇએ પાતાના કરતાં નીચ, ગરીબ, દુઃખી અને અજ્ઞાની જે મનુષ્ય હેય તેના તરફ ઉચ્ચભાવથી જે દશના મનુષ્ય વર્તે છે તે દેશનાં મનુષ્યની સુખમય જીંદગી પ્રગટે છે. નીચ મનુને જયાં સુધી ધિકકારવામાં આવે છે ત્યાં સુધી કોઈ પણ દેશની વા સમાજની સુખમય જીદગી બની શકતી નથી. દુનિયા
જ્યારે પિતાના કરતાં નીચ ગરીબ મનુષ્યોને અને ગરીબ દુ:ખી ને સહાય આપશે અને તેઓનાં અશ્રુ હુશે ત્યારે તે સુખમય જીદગીની વાનગી ચાખી શકશે. સ્વાર્થમાં રાચી માચી રહેનારા દુનિયાના મનુષ્ય ખરેખર પિતાની અમુલ્ય છંદગીને હારે છે અને આત્માના સણુણેને પ્રકાશ કરી શકતા નથી. ન્યાય નીતિથી અનેક અપરાધમાંથી દુનિયાના મનુષ્યોને બચાવી લેનાર સંપુરૂષો જ્યાં ત્યાં પ્રકટી નીકળે એજ અંતઃરણની તીવ્રછા છે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદ ૫ બુધવાર તા. ૧૯ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. હજાર દીન કંગાલ ગરીબ આંધળાં લુલાં અને આધાર વિનાનાં મનુ ભૂખથી બુમો પાડે છે. રડે છે, કાલાવાલા કરે છે, ઘેરઘેર અને શેરીએ શેરીએ ભમે છે, હજારે ગાયે ભેસે વગેરે પશુઓ દુઃખે રડવડે છે. બૂમ પડે છે, કસાઈ વાડે જાય છે. ભૂખથી તે મરે છે, કોની ગરીબ દશા થતી જાય છે. ઢેરાનું અને મનુષ્યનું દુઃખ આંખોએ દેખી શકાતું નથી. જે લક્ષાધિપતિ વિદ્વાને આવા ગરીબ મનુષ્યની અને ટોરોની દયા નથી કરતા અને તેઓના ભલા માટે પોતાની શકિતને સદુપયોગ
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
43
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
કરતા નથી. તેએાના ઉપર ગરીબ દુ:ખીની કળકળતી આંતરડીના શ્રાપ ઉતરે છે અને તેથી દેશની અધેાદશા થાય છે. લેખકા, વડતાઓ, કવિયે, રાજાએ, સાધુઓ, આચાર્યાં તે સત્પુરૂષોએ ગરીબ દુ:ખી પ્રાણીએની વ્હારે ચડવુ જોઇએ. દુષ્કાલમાં પીડિત લાખા મનુષ્યાનું રક્ષણ કરનાર જગડુશા શેડને ધન્યાદ ઘટે છે. દુકાલના વખતે મદદ કરનાર હેમાભ!ઇ અને હઠીસગ શેડને ધન્યવાદ ઘટે છે. છપ્પનની સામાં અન્ના મોટા ભાગે દુષ્કાલ હતેા અને ધાસ તે પૂર્વના વર્ષનુ હાવાથી મનુષ્યાના જેટલુ ઢેરાને દુ:ખ પડયું નહાતુ. આ સડસડની સાલમ તે પૂર્વના દુષ્કાલના મારાથી ધાસના અભાવે ઘણાં ઢારાને નારા થયા અને થાય છે. ગરીબ દુ:ખી ભિખારી ભનુષ્યની ગાણુ સ્થિતિ છે. તેણે એક દર આ સાલમાં મનુષ્યેા અને ઢારેને દુઃખનેા પારધી. જતે, હિંદુએ પારસીએ, ભાટીઆએ અને સરકાર તરફથી ગરીબ મનુષ્યને અતે ઢારેને મદ મળે છે. મુબાથી અમદાવાદ સુધી વિહાર થયે. તેથી દુકાલથી મનુષ્યાની અને ઢારાની જે દુર્દશા થઇ તેનું ખરાખર ચિત્ર દ્વારાયુ' છે. હિંદુસ્તાનમાં માંસ અને દારૂની વપરાશ વધતી જાય છે. કસાઇમાનાં વધતાં જાય છે. ગરીબ લેાકેાપર દુ:ખના મારી સખત પડે છે. પૈસાદારા સુખ ભાગવવા માટે તલસે છે. ગરીબ મનુષ્યોની આંતરડીઓના કકળાટ ઠેકાણે ઠેકાણે સાંભળવામાં આવે છે. રેપકારી સગૃહસ્થા બને તેટલું કર્યાં કરે છે. પણ હજી ગરીબ દુ:ખી મનુષ્યા અને ઢારાનાં દુઃખ ટાળનાર યાજના એની ખામીઓ અવલાકાય છે. હે ધર્માંરક્ષક દેવા ! તમેા દુઃખીએની સહાયે પધારા અને તમેજ દુ:ખીઓને મદદ આપવામાં અમને સહાયી થાઓ ! હૈ દેવા ! તમારી ફરજ બજાવે. વેાની દયા કરવી તેના સમાન કાઇ ધર્માં નથી. દરેક મનુષ્યા અપેક્ષાએ દાક્ટર છે અને દર્દી છે. એક બીજાના હૃદના દાઉટર બનવાની જરૂર છે. દ્રવ્યર્વૈદ્ય અને ભાવવૈધ બનીને દુનિયામાં પ્રસરેલા રાગાને દૂર કરવા પ્રયત્ન કરવા જોઇએ.
*
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
૩૩૭
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ દ ગુરૂવાર તા. ર૦મી
જુન ૧૯૧ર. અમદાવાદ અપરાધીઓ ઉપર દયા કરવી અને તેઓના દોષની માફી આપીને તેઓના દેશે ટાળવા એજ આર્યોની ઉન્નતિનું પ્રથમ ચિન્હ છે. આર્યનું લક્ષણ આ છે, અને અનાર્યનું લક્ષણ વિપરીત છે. દોષીઓ અને અપરાધીઓ પ્રતિ જ્યાં સુધી પ્રેમ અને દયાળુતા નહિ દેખાડીએ ત્યાં સુધી આપણું અપરાધો અને દોષોને માટે પ્રભુની પાસે માફી માગવી વા છોને ખમાવવાને વિવેક કરે એ સર્વ શુષ્ક હૃદયથી જ અવબોધવું. આપણે મોટા થવું હોય તે અપરાધીઓ પ્રતિ ઉદાર ભાવ રાખીને તેઓને ક્ષમા કરવાને પાઠ શિખવાની જરૂર છે. અન્યાની ઉપર ઉદાર ભાવ રાખ્યા વિના આપણું ઉપર અન્યોને ઉદાર ભાવ કયાંથી રહી શકે? મનુષ્ય માત્ર દાને માટે તિરસ્કારને પાત્ર છે, અને તે ગુણોને માટે ધન્યવાદને પાત્ર છે. મનુષ્ય માત્રમાં કેટલાક દોષો હોય છે અને કેટલાક ગુણો હોય છે. દેશની અપેક્ષાએ થોડા ઘણા અંશે સર્વ મનુષ્યો ધિક્કારપાત્ર કરી શકે છે, અને ગુણોની અપેક્ષાએ મનુષ્ય માત્ર થોડા ઘણે અંશે ધન્યવાદ પાત્ર ઠરી શકે છે, સામાન્ય અધમ મનુષ્યો તે મૂકીને દોષ દેખીને દેશીઓને ધિક્કાર્યા કરે છે. મધ્યમ મનુષ્યો દેષોને પણ દેખે છે અને ગુણોને પણ દેખે છે પણ દોષોની અપેક્ષાએ મનુષ્ય માત્રને તેઓ ધિક્કારે છે, અને ગુણોની અપેક્ષાએ મનુષ્ય માત્રને ધન્યવાદ આપે છે. ઉત્તમ મનુષ્યો મનુષ્ય માત્રામાં દેષ હોય છે, અને તે દેખીને તેઓ આશ્ચર્ય માનતા નથી. દેશીઓના ઉપર કરૂણ ધારે છે અને તેઓના સદ્દગુણે દેખીને તેઓને પ્રશંસે છે. તેઓ આત્માને મહાન ઉચ્ચ દેખે છે. તેથી દોષીના આત્માને પણ નહિ ધિક્કારતાં તેને સુધારે છે. અપરાધીઓને માફી આપીને તેઓને ઉત્તમ હિતશિક્ષાના પાઠ ભણાવે છે. વૈરને બદલે વિરથી લે વા અપરાધનો બદલો અપરાધીને શિક્ષા અપાવીને લેવો એમ ઉત્તમ પુરૂષોની બીલકુલ માન્યતા હતી નથી. ચંદનના જેવો તેઓનો સ્વભાવ હોવાથી આર્યના ખરા ગુણોને ખરી દુઃખની વેળાએ પણ ત્યાગતા નથી. જેનામાં આ ઉત્તમ ગુણ છે, તે ગમે તે દેશમાં જ હોય તો પણ તે ગુણની અપેક્ષાએ અર્થ છે. રજોગુણ અને તમોગુણથી પિતાની ઉન્નતિ માનનારા મનુષ્યોએ આર્યાવર્તની અવનતિ કરી છે, અને તેનાં ફળ હાલ પણ ભારતવાસીઓ ભોગવે છે. જેગણી અને મેગણું આહારને જેઓ ત્યાગ કરે છે અને સવગુણું
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
આહાર ગ્રહણ કરે છે, તેવા મનુષ્યા ખરેખર શકે છે, અને વૈરી ઉપર પ્રેમ અને દોષીજના તેઓને સુધારી શકે છે.
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરાધીઓને માફી આપી ઉપર કણ્ણા બુદ્ધિ ધારીને
X
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ મુદ્રિ ૭ શુક્રવાર તા. ૨૧ સી જીન ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
૩૩૮
મન વચન અને કાયાથી અખંડિત બ્રહ્મચર્ય ધારણ કરનાર ખરેખર દેવ સમાન ચમત્કારિક કાર્યો કરી શકે છે. નવ પ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિયા સાચવીને જે મનુષ્યા બ્રહ્મચર્યના ઉપાસક બને છે, તે મનુષ્ય અનેક રેગામાંથી બચી જાય છે, અને વીના સ રક્ષણુથી દી કાલિક ધ્યાન ધરવાને સમર્થ બને છે. મેસ્મેરિઝમ, હિપનેાટિઝમ વગેરે પ્રયાગા સારી રીતે કરવા હાય તા બ્રહ્મચર્ય ધારણ કરવાની ખાસ જરૂર છે. તત્ત્વવિધાને અભ્યાસ કરવાને માટે બ્રહ્મચર્ય ધારણ કરવાની ખાસ જરૂર છે. ગુરૂકુલમાં બ્રહ્મચારી અવસ્થામાં પૂર્વે અભ્યાસ કરવાને વિદ્યાર્થીઓ રહેતા હતા, અને ગુરૂની પાસેથી અપૂર્વ વિદ્યાઓની પ્રાપ્તિ કરતા હતા. આખા શરીરના સંચાને નભાવનાર વીય છે, અને તે વીનું રક્ષણ કરીને જેઓ ઉર્ધ્વરેતા બને છે તે મનુષ્યા સંકલ્પ મળને ખીલવી શકે છે તથા ધારેલાં કાર્યાની સિદ્ધિ કરી શકે છે. માબાપાએ પોતાના પુત્રા અને પુત્રીને સારા સમૈગામાં રાખીને તેને બ્રહ્મચારી બનાવવાં જોઈએ. બ્રહ્મચના બળથી અનેક પ્રકારના મંત્રાને માધી સિદ્ધ કરી શકાય છે. બ્રહ્મચય બળવડે દેવતાઓને વશ કરી શકાય છે. જે પુરૂષ પચ્ચીશ વર્ષ પર્યંત અને સ્ત્રી જે વીશ વર્ષ પર્યંત ગૃહસ્થાવાસમાં બ્રહ્મચર્ય ધારણ કરે છે. તે બન્ને દેશની, ધર્મની અને સમાજની ઉન્નતિ કરવા સમય થાય છે. હારે। ઇચ્છાએ તીને બ્રહ્મચર્યોં પાળવું જોઇએ. બ્રહ્મચર્યાંરૂપ કલ્પવૃક્ષને જે મનુષ્યા ઉછેરીને મોટું કરે છે, તેઓ તેનાં સ્વાદલ ચાખે છે, અને વંશ પરંપરાની ૐન્નતિના તે હેતુભૂત થાય છે. ગામ વા શહેરની બહાર,વનેાધાનમાં વા નદીના કાંઠે ગુરૂકુલા સ્થાપીને આર્યાવર્તના ઉછરતા બાળકાને કસરત કરવાનાં સાધના પૂરાં પાડવાં જોઇએ. ઉછરતા ખાળામાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષતિ
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ખીલવી જોઈએ અને તેઓને આર્ય જૈન બનાવવા માટે પ્રયત્ન કરે જોઈએ. બ્રહ્મચર્ય ધારણ કરનાર સાધુઓનાં સ્થાનકે હેવાં જોઈએ, જેમાં આત્મારૂપ પરમાત્મા રહ્યા છે, એવા શરીરની કિંમત નથી. લાંબી વય સુધી જીવવાની આશા રાખનારાઓએ બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. વીર્યની સંરક્ષાથી દેહનું આરોગ્ય વધે છે. અસંખ્ય વા અનન્ત હીરા કરતાં મનુષ્ય શરીરની કિંમત ઘણી છે, અને તેના કરતાં શરીર વીર્ય સંરક્ષા કરીને બ્રહ્મચર્ય પાળવું તેનું તે મૂલ્યાજ કયાંથી થઈ શકે ?
સંવત ૧૯૬૮ ના અ. અષાઢ સુદ ૮ શનિવાર તા. ર૬ મી
જુન ૧૯૧ર, અમદાવાદ. સંસ્કાર અને તેના મંત્રનું ગુપ્ત રહસ્ય યોગીઓ અવબેધી શકે છે. ખેતરમાંથી ભૂમિને જેમ ખેડ ખાતર વગેરેના સંસ્કારો આપવામાં આવે છે, તેમ મનુષ્યના આત્માને પણ સંસ્કારો આપવાથી અમુક ચોક્કસ ધારેલું પરિણામ લાવી શકાય છે. સંસ્કારોની આવશ્યક્તા છે, એમ દલીલથી સ્પષ્ટ સમજાવી આપનાર અનેક પુસ્તકો રચવાની જરૂર છે. સંસ્કારોના જે મંત્રો ઠરાવવામાં આવ્યા છે, તેનું જ્ઞાન ખરેખર વક્તા તથા શ્રેતાને હેવું જોઇએ. વેદીઆ ઢોરની પિઠે તે સંસ્કારોના મંત્ર ન ગોખાવવા જોઈએ. દરેક વસ્તુને ઉત્તમ બનાવવાને અનેક પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે. જે ક્રિયાઓથી અને વિચારોથી જેના ઉપર સંસ્કાર કરવામાં આવે છે, તેને અસર કરવી જોઈએ. માતા અને પિતાએ ગર્ભના પહેલાં ઉત્તમ દયાદિ ધર્માચાર અને દયાના ધર્મના વિચારો વડે પોતાના આત્માને પિષો જોઈએ. જે માતા અને પિતા પિતાના આત્માના સદગુણોને સેવતાં નથી, તે માતા અને પિતાથી થનાર સંતતિને તેઓ ઉત્તમ બનાવી શકતાં નથી. પિતાની સંતતિને ઉત્તમ દઢ અને પવિત્ર બનાવવાની ઈચ્છાવાળા માતા અને પિતાએ પ્રથમ પતે તે તે ગુણ વડે ઉત્તમ બનવું જોઈએ. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. એ વાત પણ સંસ્કારથી સિદ્ધ થાય છે. માતાના આચારોની અને વિચારોની ગર્ભમાં રહેલા આત્મા ઉપર પ્રાયઃ અસર થાય છે. માતા જેવા પ્રકારના આહાર કરે છે તેવા પ્રકારની ગર્ભ
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૩૪૧
ઉપર અસર કરે છે. ગર્ભમાં રહેલા આત્મા ઉપર સારા સંસ્કાર પાડવામાં નથી આવતા તો તે આમાં મોટો થાય છે. તો પણ તેને કેલવણી અને સુસંગતિની પણ જોઈએ તેવી સારી અસર થઈ શકતી નથી. જેનોમાં સંસ્કારનું જ્ઞાન અને સંસ્કાર વિધિને હાલ પાયલોપ થયા જેવું થઈ શકયું છે. ઉત્તમ સંસ્કાર વિના દુનિયાના મનુષ્ય સુધરતા નથી. એક કવિ કળે છે, કે ખરી કેળવણી તો સંસ્કારની મનુષ્યના આત્માને ગર્ભમાં મળે છે. જે આત્માને ગર્ભ સમયમાં શુસંસ્કારોની કેળવણી આપવામાં આવે છે, તેને નઠારા સંગની એકદમ અસર થઈ શકતી નથી, અને શુભ સંયોગોની સારી રીતે અસર થાય છે. સંસ્કારોના ઉંડા રહનું દુનિયા જ્ઞાન મેળવે તે માટે સંપુરૂષોએ તન વાણું મનથી દરરોજ પ્રયત્ન કરવો જોઈએ.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૦ સેમવાર તા. ૨૪
| મી જુન ૧૯૧ર. અમદાવાદ. અશુભ કર્મનો નાશ કરવાને શુભ કર્મોને પ્રથમ સેવવાની જરૂર છે. શુભ પરિણામ અશુભ પરિણામ એ બે પરિણામ મનમાં ઉન્ન થતાં હોય ત્યાં સુધી શુભ પરિણામ અને શુભ પરિણામના હેતુઓને સેવવાની ઘણું જરૂર છે. કાયા અને વાણી દ્વારા પુણ્ય અને પાપ અને તેના હેતુઓ આચરી શકાય છે. પુણ્ય કાર્યો અને તેના હેતુઓનું સંસેવન કરતાં પાપ અને તેના હેતુઓથી છૂટી શકાય છે. કાંટાથી પગમાં લાગેલો કાંટો કાઢી શકાય છે. પશ્ચાત કાંટાની જરૂર રહેતી નથી. તદત પાપ કૃત્યોને પુણ્ય કૃત્ય વડે હઠાવી શકાય છે, અને પશ્ચાત આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા થતાં સતકર્મોની પણ જરૂર રહેતી નથી. અશુભક્રિયા વડે આત્મા ન લેપાય તે માટે શુભ ક્રિયાએના સંયોગોમાં રહેવું જોઇએ. શુભ ક્રિયા વા શુભ પ્રવૃત્તિ કરવા માત્ર થીજ અશુભક્રિયા અસતક્રિયા, વા અશુભ પ્રવૃત્તિને હઠાવી શકાય છે. શુભ ક્રિયા વા શુભ પ્રવૃત્તિમાં કાઈની શુભેચ્છા વડે પ્રવૃત્તિ થાય છે અને કોઈની ફરજ અદા કર" એવી વૃત્તિથી નિલેષપણે પ્રવૃત્ત થાય છે. સારાંશ કે કેટલાક મનુષ્યો શુભ કાર્યો કરે છે પણ તેને પાગલક શાતારૂપફલની
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ઈચ્છાએ કરતા નથી. પૈગલિક સુખેચ્છારૂપ લેપને ત્યાગ કરીને નિર્લેપ દશાએ સત્કાર્યોમાં મહાત્માઓ-સત્યપુરૂષ પ્રવૃત્તિ કરે છે. નિષ્ક્રિય દશાન અધિકાર પ્રાપ્ત થયા પહેલાં માનસિક, વાચિક અને કાયિક ક્રિયાને ત્યાગ કરવામાં આવે છે તો તે ત્યાગ ફક્ત નામ માત્ર ગણાય છે, અને પાછું ત્રણે યોગથી ગમે તે ક્રિયાઓ કર્યા વિના છુટકો થતો નથી, માટે પોતાનો અધિકાર તપાસીને મન વચન અને કાયાવડે સત્કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરૂમાં નિવૃત્તિનું સાધ્યબિંદુ લક્ષવું જોઈએ. સત્યવૃત્તિથી નિવૃત્તિ પ્રાપ્ત કરી શકાય છે. સપ્રવૃત્તિ એ પુણ્ય ક્રિયા, શુભક્રિયા, શુભાચાર આદિ પર્યાયવાચી નામવાળી અવબોધવી. નિષ્ક્રિય થવાને માટે પણ તેના ઉપાય રૂપ સ&િમા કરવાની જરૂર છે, અને તે સ્વભાવ સિદ્ધ છે. આર્યાવર્તના મનુષ્યો નિવૃત્તિ માર્ગને મુખ્યતાએ ઇચ્છે છે, કિg પ્રવૃત્તિ માર્ગવિના નિવૃત્તિમાર્ગમાં આલસ્યાદિ દોષો આવ્યા છે, અને તેથી ભારત વાસીયો હાલ આલસુ અને સત્કર્મહીન પ્રાયઃ અમુક દૃષ્ટિથી જોતાં બની ગયેલા લાગે છે. સદગુણે તરફ પ્રવૃત્તિ કરવી એ સતુપ્રવૃત્તિ છે. શુભ કર્મો વા શુભ કાર્યોમાં પ્રવૃત્તિ કરવામાં અંશ માત્ર પણ આલસ્ય ન સેવવું જોઈએ. શુભકર્મ પ્રવૃત્તિ આદરામાં શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સતક્રિયા અને સમયની કિંમત થઈ શકતી નથી.
સંવત ૧૯૯૮ ના અ. અષાડ સુદિ ૧૧ મંગળવાર તા. ૨૫ મી
જુન ૧૯૧ર. અમદાવાદ જૈન ધર્મના સાધુઓએ દુનિયામાં શાતિ પ્રવર્તે માટે પૂર્વે અનેક પ્રકારના સદ્દગુણોને ઉપદેશ દીધો છે. રાજાઓથી જે મનુષ્યો સુધરતા નથી તે મુનિવરેના ઉપદેશથી સુધરે છે. સન્તો, મનુષ્યોના અન્તરમાં ઉપદેશ અને સદાચાર વડે સત્વગુણની ઉંડી અસર કરે છે. જે સાધુઓમાં સાધુ પવીને લાયક એવા જ્ઞાનાદિ સર્વે ગુણો હોય છે, તે સાધુઓ દયાના સાગર બનેલા હોવાથી તેઓની આસપાસ શાન્તિનું સામ્રાજ્ય ગોઠવાય છે, અને તેથી તેઓના સમાગમમાં આવનારાઓને શાન્તિ રસનો સ્વાદ ચખાડે છે. દયાલુ અને પ્રમાણિક ન્યાય ન્યાયાધીશોના પણ જેઓ સદ્ગણ વડે
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ગુરૂ અને છે એવા સાધુ મહાત્માઐમાં હૃદયનો પરિપૂર્ણ પવિત્રતા હોવાથી તે જગત્નુ કલ્યાણ કરી શકે છે. જેના આત્માએ બહુ જાણ્યુ નથી ધા જોયુ નથી અને અનેક પ્રકારને અનુભવ કર્યાં નથી અને જેને ચ્યાના વિશાલદષ્ટિના શિખરે પહેાંચીને સત્ય અભય તા સત્ય વર્તન ચલાવવા સમ થયેા નથી, તથા જેના આત્મા અમુક પ્રકારની એક દેશીય ધાર્મિક રૂઢિમાં એકાન્તપણે આત્મ કલ્યાણુ માનીતે અન્ય ધર્મ ક્રિયાઓને ધિકકારે છે તેના આત્મા દુનિયામાં સૂર્યની પેઠે પ્રકાશ કરવા સમય થતા નથી. ઉચ્ચનાનદશાએ પહેચેલા જ્ઞાની મહાત્માએ! ધ પ્રોફેસરા ગણાય છે, અને તે»ાના મનમાં એકાંત કદાગ્રહ બંધાયેલા મનુષ્યા, એકડીયાંની શાળાના બાળકાની દશા જેવા લાગે છે, અને તેથી તેએાની ભૂલો તરફ માહત્માએ ઉપેક્ષા કરીને તેઓને જેટલી બુદ્ધિ ખીલી હોય છે તદ્દનુસારે ધર્મ પ્રવૃત્તિને દર્શાવે છે, પણ તે બાળકાની પેઠે જે જે કરે છે તે સત્ય માને છે, અને બાકીનું અસત્ય માને છે. તથા પર સ્પર કદાગ્રહથો ચર્ચા કરી લેશના વિચારેાને ફેલાવે છે, પણ અલ્પ દૃષ્ટિના યેાગે અનેકાંત જ્ઞાનરૂપ સાગરમાં ઝીલી શકતા નથી. એકાન્ત દૃષ્ટિ ધારક મનુષ્યા નાનાં બાળકા જેમ ઢબુડીએનેમાટે લડી પડે છે તેમ ધર્મના સાધનભૂત વસ્તુઓને માટે લડી મરે છે. તેવા અજ્ઞાની જીવાને સવરના હેતુ પણ આશ્રપણે પક્લુમે છે. જે અનેક અપેક્ષાએવાળા નયાના જ્ઞાનવડે અેકાન્ત તત્ત્વને પામ્યા છે એવા સત્પુરૂષો જગતના જીવાની અપેક્ષાવાળી દિવ્ય ચક્ષુએને ઉંધાડવા પ્રયત્ન કરે છે. તેઓને શુભ માર્ગે ચઢાવે છે. તેની લાતા સહન કરીને પશુ તેના ઉપર કા દૃષ્ટિ રાખીને ધ માર્ગ પર ચઢાવે છે. ઉત્તમ અનેક સદ્ગાના ધરભૂત એવા સાધુએ સદા જીવાની આન્તરિકદશા સુધારવા પ્રયત્ન કરે છે. ભાષા, વેષ અને ખાદ્ય ક્રિયામાં જેઓને મમત્વ હેતુ નથી, તેઓના દુનિયા ઉપર વિશેષ પ્રકાશ કરતા જાય તેટલે ઉંચે ચઢયા કરે છે. કુવામાં હોય તે। હવાડામાં આવે તેની પેઠે સાધુઓના ગુણે! ગૃહસ્થામાં આવશે. અયવા ગૃહસ્થા ઉચ્ચ સદ્ગુણેાથી ખીલ્યા હશે તે તેમાંથી કાઇ સાધુ થશે. તેનામાં ઉત્તમ અનેક સદ્ગા પ્રકટશે, અને અપરનું કલ્યાણુ કરવા સમર્થ થશે.
આત્મા ક્ષણે ક્ષણે
*
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૩૪૩
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૨ બુધવાર તા. ૨૬ મી
જુન ૧૯૧૨- અમદાવાદ. દેવેન્દ્રસૂરિજીએ દેવવંદન ભાષ્યમાં દેવવંદનનું સારી રીતે સ્વરૂપ સમજાવ્યું છે, અને ગુરૂવંદન ભાષ્યમાં ગુરૂવંદનથી થતા લાભનું સારી રીતે દિગ્દર્શન કર્યું છે. ગુરૂને વિનય કરવો અને ગુરૂની આશાતનાઓ ટાળવી ઇત્યાદિ બાબતોનું સારી રીતે વિવેચન કર્યું છે. ગુરૂવંદન કરવાની વિધિ ખરેખર અત્યુત્તમ છે. ધર્મનું મૂળ વિનય છે. ગુરૂના વિનયથી રત ત્રયીની પ્રાપ્તિ થાય છે. ગુરૂની આજ્ઞામાં ધર્મ છે. ગુરૂની આજ્ઞા વિના તપ સંયમનું ફલ પ્રાપ્ત થઈ શકતું નથી. ગુરૂને બહુવેલ સંદિસાહુ એમ જે કહેવામાં આવે છે તેમાં ઘણું રહસ્ય સમાયું છે. જૈનશાસ્ત્રમાં ગુરૂના વિનયનું સમ્યમ્ સ્વરૂપ દર્શાવ્યું છે. દેવેન્દ્રસૂરિ મહારાજે અનેક સારાં પુસ્તકો રચીને જૈનકોમ ઉપર અતુલ ઉપકાર કર્યો છે તેથી દેવેન્દ્રસૂરિ મહારાજની કીર્તિ સદા અમર રહેશે. સર્વ જેનેએ ગુરૂવંદન ભાષ્યને એકવાર વાંચવું વા સાંભળવું જોઈએ. શરીરના અમુક અવયવને અમુક બેલ કહીને મુહપરિધારા પડિલેહવામાં આવે છે, તેમાં યોગવિદ્યાનાં ગુપ્ત રહો અવબોધાય છે. અમુક બેલ કહીને અમુક અવયવને પડિલેહવાના નિયમોમાં જે ગુપ્ત રહસ્ય છે, તે યોગીઓ જાણે છે, અને અન્યને સમજાવી શકે છે. પૂર્વના મુનિવરોને શરીરના અમુક અંગેના નિમિત્તે અમુક દુર્ગુણ ઉત્પન્ન થાય છે, એવું જ્ઞાન હતું તે આ ઉપથી સિદ્ધ થાય છે. ગુરૂને વંદન કેટલા કારણે કરવું જોઈએ. તે પણ સારી રીતે દર્શાવ્યું છે. જેને એ દરરોજ ગુરૂની જોગવાઈ મળે ત્યારે ગુરૂને વંદન કરવું જ જોઈએ. પેસાબ અને વડીનીતિનું આવશ્યક કાર્ય જેમ કરવું જ પડે છે અને તે કર્યા વિના છુટકો થતો નથી. પેશાબ અને વડીનીતિની આવશ્યકતા જે સમજી શકતા હોય અને ગુરૂવંદનની આવશ્યકતા જે સમજી શકતા ન હોય તે હજી શિષ્ય વા ભક્ત થવાને લાયક નથી. ગુરૂને વંદન કર્યા બાદ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે માટે પ્રત્યાખ્યાનનું શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિએ સ્વરૂપે વર્ણવ્યું છે. મનને જીત્યાવિના પ્રત્યાખ્યાન થઈ શકતું નથી. મનની ઈચ્છાઓને જીતનાર મનુષ્યો પ્રત્યાખ્યાન કરી શકે છે. મન અને દિને કબજામાં રાખવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા છે. પ્રત્યાખ્યાન પણ એક યોગનું અંગ છે, અને તેનો પ્રતિદિન અભ્યાસ વધારવો જોઈએ. દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એ બે પ્રકારનાં
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૮ ની સાલના વિચારે.
૩૪૫
પ્રત્યાખ્યાન અવબોધવાં જોઈએ. પ્રત્યાખ્યાન ભાષ્યમાં પ્રત્યાખ્યાન સંબંધી
એકંદર સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં વિજયદેવસૂરિના રાજ્યમાં એ ત્રણ ભાષ્યપર ભાષા લખવામાં આવ્યો છે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૩ ગુરૂવાર તા. ર૭ મી
જુન ૧૯૧૨, અમદાવાદ, ક્રિયા માર્ગનું પ્રાધાન્યતઃ વર્ણન અન્ય ધર્મ માર્ગોને નિષેધ કરવાને માટે નથી, પણ તે તે ક્રિયાના અધિકારીઓને તેમાં રૂચિ કરાવવા માટે છે. જ્ઞાનમાર્ગનું પ્રાધાન્યતઃ વર્ણન છીને જ્ઞાનમાર્ગમાં રૂચિ કરાવવાને માટે છે, પણ અન્ય માર્ગો તરફ અરૂચિ કરાવવા માટે નથી. ભક્તિ માર્ગનું વર્ણન અન્ય માર્ગોના ખંડન માટે નથી, પણ ભક્તિમાર્ગમાં ભક્તિમાર્ગના અધિકારી જીવોને રૂચિ કરાવવા માટે છે. ચારિત્ર માર્ગનું પ્રાધાન્યતઃ વર્ણને ખરેખર અન્ય માર્ગોના નિબંધ માટે નથી, કિનg ચારિત્ર માર્ગ તરફ જીવોને પ્રેમ થાય તે માટે ચારિત્ર મહિમા વર્ણન જાણવું. એ પ્રમાણે દર્શન માટે અવબોધવું. સુધારા કરવાના છે જે વિચારે કહેવામાં આવે છે તેમાં કંઈ પ્રાચીનતામાં જે કંઈ સત્ય રહેલું છે તેના નિષેધ માટે નથી કિન્તુ સુધારાના વિચારોથી પ્રગતિને ઉદ્દેશ સિદ્ધ કરવા માટે છે. ધ્યાન સમાધિનું મુખ્ય રીત્યા જે જે વર્ણન કરવામાં આવે છે તે તેના અધિકારી ની રૂચિ પ્રકટાવવા માટે છે, પરંતુ અન્ય માર્ગના નિષેધ માટે નથી. પ્રાચીન આચારેની મહત્તા વર્ણવવામાં આવતી હોય તે તેના સત્ય માટે છે, પણ નવ્ય સુધારાના સત્યવિચારના નિષેધ માટે નથી. સાધુઓનું વિશેષતઃ માહામ્ય વર્ણવવામાં આવે તે સાધુ ધર્મના વાસ્તવિક ગુણો અને સાધુઓ દ્વારા જગતનું કલ્યાણ થાય છે, તેને ઉદ્દેશીને છે, પણ તેથી અન્ય મુસાધુઓની પુષ્ટિ માટે વા અન્ય માર્ગોના નિષેધ માટે - અવધવું. તીર્થોનું વર્ણન કરવામાં આવે છે, તે તીર્થોથી થતા લાભને સંલક્ષી છે, પણ તેથી અન્યનું ખંડન વા નિષેધ સમજ નહિ, કેલવણીનું વિશેષતઃ વર્ણન કરવામાં આવે છે તે કેલવણીના વાસ્તવિક ગુણોને લઈને છે, પણ તેથી અન્ય બાબતેનું ખંડન સમજવું નહિ,
44
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
નિવૃત્તિ માર્ગનું વિશેષતઃ વન કરવામાં આવે છે તે નિવૃત્તિ ભાના ઉપાસક જીવેાને અધિકાર પરત્વે તે તે કાર્યોમાં પ્રવૃત્તિ કરવા માટે છે, પણ તેથી અધિકાર પરત્વે નિવૃત્તિ માર્ગની આરાધના કરવામાં આવે છે તેના ત્યાગ માટે નથી. એ પ્રનાણે અમારા લેખામાં, ગ્રંથામાં, ભાષણામાં, ઉત્સર્ગ, અપવાદ, વ્યવહાર, નિશ્ચય આદિની અપેક્ષાએ સર્વ સમજી લેવું. અન્ય. ધર્મના શાસ્ત્રાના દાખલા આપવામાં આવ્યા છે તેથી અન્ય સવ ધ શાસ્ત્રાની પ્રમાણતા વા માન્યતા સવથા અમને છે એમ ન માનવું. તેમજ કાઇ પણ સપ્રદાય વા મતનું સ`થા ખંડન વા સ^થા મંડન સમજવું નહિ. તેમજ કોઇ પશુ વ્યકિત સબંધી અમુક અભિપ્રાય આપતાં વા તેના અમુક વિચારતા નિષેધ કરતાં તેના સર્વાંથા સર્વ ગુણ્ણા માટે ઉત્તમ અભિપ્રાય વા સર્વથા પ્રકારે તેના સર્વ વિચાર ખોટા માનવાના અમારું અભિપ્રાય છે અમ કોઈએ માની લેવુ નહિ. અનેકાંતપણે વસ્તુધની માન્યતા અમને છે.
X
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
સંવત્ ૧૯૬૮ ના અ. અષાઢ સુદિ ૧૪ ને શુક્રવાર, તા. ૨૮ મી
જીન ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
5
આ કાલમાં સદ્ગુણીને મૂકી દુર્ગુણાને જોનારા તથા દાષા જોનારા ઘણા મનુષ્યા છે, અને તેઓના જય થાય છે. એવી માન્યતાને નિશ્ચય રીતે તે પ્રમાણે કર્દિ આપણે પ્રવૃત્તિ ન કરવી જોઇએ. સદ્ગુણુ દૃષ્ટિ અને સદ્ગુણુ વર્તનથી જે જય થાય છે તે સદા રહે છે, અને દુર્ગુણાથી કદાપિ અમુક પાપનુઋષિપુણ્ય વગેરે કારણેાથી જય થાય છે પણ તે સન્નકાલ રહેતા નથી. મેાટા મેાટા મુનિવરીને પશુ દુર્ગુણા પોતાની તરફ્ ધસડે છે, જેથી આપણે પડતાં દૃષ્ટાંત લઇને દુર્ગુણ્ણાના ઉપાસક ન બનવું જોઇએ. અવિદ્યા, ધૃતતા, સ્વાર્થ, કપટ,વિશ્વાસધાત, હિંસા, કૃતવ્રતા, અસત્ય, નિ ંદા, ઈર્ષ્યા અને અશ્રદ્ધા આદિ દુર્ગુણાએ આપણા ઉપર જય મેળવ્યે છે એમ માનીને આપણે દુષ્ણેાના દાસ ન બનવું એઇએ. સની મિત્રાચારી સારી છે પણ દુર્ગુણાની એક ક્ષણ સંગત પશુ સારી નથી. જે મનુષ્ય પેાતાની ઇંદ્રિયાને વશમાં રાખતા નથી અને અદ્ઘિત્તિથી બાહ્ય પદાર્થોદારા સુખ ભેગવવા અનેક પ્રકારનાં પાપકર્મો ફરે છે, તેને સુખ મળતું નથી
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૩૪૭
અને ઉલટું લીંટમાં પડેલી માખીની પેઠે તેની દુર્દશા થાય છે. સદગુણી મનુષ્યના ઉપર સૂર્યને જેમ ગ્રહણ લાગે છે તેની પેઠે દુઃખો આવી પડે છે, પણ તેના ઉપર દુઃખો સદાકાલ રહેતાં નથી. આ દુનિયામાં છવો દુર્ગથી દુઃખી થાય છે તો પણ તેઓને દુર્ગુણે પ્રતિ અરૂચિ થતી નથી. સગુણાના માર્ગ તરફ ગમન કરતાં દુઃખો પડે તો પણ તે સારાં, પણ દુર્ગણોના માર્ગ તરફ ગમન કરતાં સુખની આશા બધાની હોય તો પણ કદિ તે તરફ ગમન કરવું નહિ. દુર્ગુણો તરફ એકવાર પ્રવૃત્તિ કરવામાં આવે છે તો વારંવાર તે તરફ પ્રવૃત્તિ થયા કરે છે. દુર્ગણોનો અનાદિ કાળથી અભ્યાસ કરાયેલો હોય છે માટે સગુણોની પ્રાપ્તિ માટે શીર સાટે અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. દુર્ગણોના હેતુઓ ઘણું હોય છે અને તે ચારે તરફ હોય છે. શુભ સંગોની વચ્ચે રહેવાથી સગુણોની અસર થયા કરે છે. જે મનુ બે પિતાની જાતની ઉન્નતિ ઇચ્છે છે તેઓ ખરા અંતઃકરણથો સગુણે લેવા પ્રયત્ન કરે છે, અને દુર્ગુણે તરફ અલક્ષ ધારે છે. આપણે દુર્ગુણોને ટાળવા માટે સદ્દગુણોનું વારંવાર હૃદયમાં સ્મરણ કરવું જોઈએ. જેટલો સુણે ઉપર પ્રેમ તેટલો જ દુર્ગુણોને નાશ અવધવો. અન્ય મનુષ્ય સગુણ તરફ ન ગમન કરે તે તેમના ઉપર કરૂણું ચિંતવવી. આપણે સગુણેની પ્રાપ્તિમાં તનતોડ મહેનત કરવી જોઈએ, અને એવો નિશ્ચય હૃદયમાં ધારજ જોઈએ.
સંવત ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૫ શનિવાર તા. ૨૯
મી જુન ૧૯૧ર. અમદાવાદ જે મનુષ્ય અન્યોને હલકા પાડવા પ્રયત્ન કરે છે તે કદિ હલકે પડયા વિના રહેતું નથી. જે મનુષ્ય પોતાના દુર્ગુણને પોતે જાણી જોઈને વધારે છે તેનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતું નથી.
તને દુઃખના પ્રસંગો મળે છે તે તારી કસોટી છે. તું સુવર્ણની પેઠે કષ છેદ અને તાપને સહન કરે છે કે કેમ ? તે તને મળેલા સંગે ઉપરથી અનુભવ મળે છે. સોનાની પેઠે પ્રતિકુલ વિચારકે તારી પરીક્ષા કરે તેથી તારે જરા માત્ર દીલગીર થવું ન જોઈએ. અજ્ઞાની અને પ્રપંચી એવા
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
વિદ્વાનોના તરફથી જે જે ઉપાધિ થાય તે સહન કરીને તારે આગલો માર્ગ લેવાનું છે. તારા માથે જે જે ફરજો જગતના ભલા માટે આવી પડી છે, તેને સારી રીતે બજાવવાને વિરૂદ્ધમતધારકના કોલાહલ વચ્ચે તારું કાર્ય શાંતપણે કરે જ. અા લોકોના કોલાહલે સામું જોવાનું નથી, પણ અલકોનું ભલું થવાનો જે માર્ગ છે તેના સામું જે ! લોકોની ક્ષણિક નિંદા સામું ન જતાં લોકોને સત્ય માર્ગે ચઢાવવાનું કાર્ય કર ! શસ્ત્રોના ઘાને સહન કરીને પણ હૃદયરૂપ ક્ષેત્રમાં ધર્મ બીજને વાવ ! લોકોના કલ્યાણ માટે તારૂં સર્વ સમર્પણકર ! તારી લોકો વાહ વાહ કરે વા ન કરે તે ઉપર લક્ષ ન દેતાં તારી ફરજ બજાવ્યા કર. જગતના ભલા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે તેનું ફલ તુર્ત દેખવાની ઉત્સુકતાને ત્યાગ કર ! ખરા અન્તઃકરણથી પરમાર્થ કાર્ય કરનારને ગુપ્ત સહાય મળે છે, અને તેની આગળ વિજય વાધા વાગે છે. જે કાર્યને જ્ઞાનીઓને મોટો ભાગ વખાણે છે તે કાર્ય કરવામાં અને વિજય મળ્યા વિના રહેતું નથી. ગમે તેવા પ્રતિકુલ સંગમાં આત્માના ઉત્સાહની વૃદ્ધિ કર ! બળવાન થએલો આત્મા પ્રતિકુલ સંગને જીતે છે, અને પ્રતિકૂલ સંગને પણ સાનુકૂલ સંયોગ તરીકે ફેરવી નાંખે છે. સત્ય સૂર્યની પેઠે સદાકાલ પ્રકાશે છે. સત્યરૂપ સૂર્યને ઘુવડે ન દેખી શકે તેમાં ઘુવડોને દેષ છે. દુનિયાના લેકોને સત્ય બનાવ ! અને સદા સત્યના માર્ગે વહ્યા કર, સત્યના માર્ગમાં વહેતાં મરવું તે ય છે " અસત્ય મ મ જવું તે કલ્યાણકારી નથી.
ત્યભાગમાં ડલા કાંટાને દૂર કર, અને અન્ધોનાં ચક્ષુઓ ઉધાડ. સુધા અને તુષાનાં દુઃખ સહી મનુષ્યને સત્ય માર્ગ તરફ વાળ. સર્વજ્ઞ પ્રભુને તું સેવક છે. અપ્રમત્તપણે ધમસે કર્યા કર. તારી પાસે જેઓ શ્વાનની પેઠે ભસે તેની સામું જોવા પીઠ ન ફેરવ. જેઓ સામા આવીને બેલે તેને જવાબ આપ અને સત્યને પ્રકાશ કર. 8 શાન્તિઃ
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૪૮
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૧ રવિવાર તા. ૩૦ મી
જુન ૧૯૧ર. અમદાવાદ વિચારભેદે અન્ય મનુષ્ય ઉપર ગુસ્સે ન થતાં અન્યાના વિચારોનું સમાધાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. મિથ્યાત્વ વિચાર કરનારા ઉપર દેષ ન કરતાં મિથ્યાત્વિોના મિથ્યા વિચારોને ફેરવવા માટે પ્રયત્ન કરો જોઈએ. મિથ્યાત્વી જીવોના ઉપર ટૅપ કરવાથી વા તેઓને ધિક્કારવાથી તેઓનું શ્રેય થતું નથી. તેમજ પોતાના આત્માની પણ ઉન્નતિ થઈ શકતી નથી. મિથ્યાત્વી મનુષ્યોના મિથ્યાત્વ વિચારોને સમ્યકત્વ વિચારોથી જીતી લેવા જોઈએ. સમ્યકત્વવિચારોને ફેલાવ્યા વિના મિથ્યાવિચારો ટળી શકતા નથી. આપણે જ્યારે ત્યારે પણ મિથ્યાત્વ વિચારને સમ્યકત્વ વિચા રોથી હઠાવી શકીશું. સમ્યકત્વને ઉપદેશ અને સમ્યકત્વવિચારોનાં પુસ્તકોને ફેલાવો કર્યા વિના કદિમિથ્યાત્વ વિચારોનું જોર ટળતું નથી. બાઇબલ આઠમેં ભાષામાં છપાયું છે. તેને ફેલાવો આખી દુનિયામાં થઈ ગયો છે. વેદાન્તીએની ભગવદગીતાને આખી દુનિયામાં પ્રાયઃ ફેલાવો થવા લાગ્યો છે. જૈનધર્મનાં પુસ્તકને આખી દુનિયામાં ફેલાવો કર્યા વિના સામ્યકત્વ વિચારોને પ્રચાર થઈ શકવાને નથી. મનુષ્ય પરમાત્માનો ધર્મ ફેલાવીને પરમાત્માના પગલે ચાલી શકે છે. શ્રી જિનેશ્વર પરમાત્માને ઉપદેશ જે અંગીકાર કરે છે, તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. વિચાર કરવાથી મનુષ્ય ફરે છે.એવી કિવદન્તી વારંવાર મનન કરીને મનુષ્યના વિચારે ઉત્તમ માર્ગ પ્રતિ ફેરવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જે જે બાબત તરફ મનુષ્યોને લઈ જવા હોય તે તે બાબતના વિચારો વડે મનુષ્યોને ફેરવવા જોઇએ. મનુષ્યનું આંતરિકબળ વિચાર છે. ધર્મના વિચારની અન્ય મનુષ્યો ઉપર અસર કરીને અન્ય મનુષ્યોને આપણે ધમાં બનાવી શકીએ. સવિચારવડે આપણે અન્યનું મન ફેરવીને ઉત્તમ બનાવીશું. સદ્દવિચારોના બળે પોતાની મેળે અન્ય મનુષ્યોની વાણી અને કાયા પણ કલ્યાણ માર્ગ તરફ ગમન કરશે. સર્વ
સ્થૂલ વસ્તુઓના મલ કરતાં વિચારેનું અનન્તગણું વિશેષ બળ છે. માટે સવિચારેને ફેલાવો કરીને દુનિયાને સ્વર્ગ સમાન ઉત્તમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી વીરપ્રભુના અમૃત ઉપદેશની પ્રસાદીને લાભ આખી દુનિયાને આપવા પુરૂષો તનતોડ મહેનત કરીને મનુષ્ય જન્મની ફરજ અદા કરે છે. જે જે માગે છે જે અંશે જે જે ઉપાયે દુનિયા ધર્મ
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
તરફ વળે છે તે માર્ગે તે તે અંશે અને તે તે ઉપાવડે આત્મભાગ આપીને ઉધમ કરવો જોઈએ.
સંવત ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૨ સેમવાર તા. ૧ લી
જલાઇ ૧૯૧૨. અમદાવાદકેટલાક મનુષ્ય અન્ય નિર્દોષી મનુષ્યો ઉપર દેશના આરોપ ચઢાવીને તેઓને દેવી બનવામાં નિમિત્ત કારણ રૂપ બને છે. કોઈ પણ મનુષ્ય સંબંધી ખરાબ અફવા ફેલાવનારાઓ ખરેખરા ભાવથી જોતાં ચંડાળનું કૃત્ય કરે છે. બાહની દયા પાળનારા કેટલાક મનુષ્ય આપણાથી અજ્ઞામનુષ્પો ઉપર આળ ચઢાવીને તે તે દાને તે તે મનુષ્યોમાં પ્રકટાવવાથી વસ્તુતઃ હિંસક બને છે, અને પરભવમાં કર્મથી તેઓ દુઃખ પામે છે. જે જાતનું અન્ય મનુષ્યો પર આળ ચઢાવવામાં આવે છે, તેનું ફળ પશુ પરભવમાં તેવા પ્રકારનું ભેગવવું પડે છે. પૂર્વભવમાં અન્ય મનુષ્ય પર જે જે અછતા દોષોના આરોપ ચઢાવ્યા હોય તેનું ફળ આ ભવમાં કોઈ પણ જીવને પ્રાપ્ત થયું હોય તો તેણે તે ફળ સમભાવથી ભેગવી લેવું અને આ ભવમાં અન્યોના ઉપર દોષારોપે કદિ ચઢાવવા નહિ, એ દઢ સંકલ્પ કરે. કેઈના ઉપર અછતા દોષોના આરોપ ચઢાવનારા મનુષ્યો, અન્તર્ થકી દયાળુ હેતા નથી. જે આત્માઓમાં એમની ઘણી શક્તિ ખીલી હોય છે, તેના સંબંધી ખરાબ અફવાઓ ફેલાવવામાં આવે છે તો પણ તે ખરાબ અફવાઓની અસર તેઓને થતી નથી. કારણ કે તેઓ ખરાબ અફવાઓને હૃદયમાં રહેવા માટે સ્થાન આપતા નથી અને તેમજ તેઓ સદાવિચારથી ખરાબ અફવાઓને દૂર ખસેડે છે અથવા જીતી લે છે. કોઈ મનુષ્ય વ્યભિચાર વા ચોરી કરી નથી અને અન્ય હજારે મનો તરફથી તેને વ્યભિચારી અને ચાર કહેવામાં આવે છે, વા તેવા પ્રકારના તેના તરફ વિચાર કરવામાં આવે છે તો તેની અસર પેલા મનુષ્ય ઉપર પ્રાયઃ થોડી ઘણી થાય છે, અને તેથી પિલા મનુષ્યનું મન તે તે દોષથી યુક્ત બને છે. તથા પશ્ચાત તે દેશની અસર તેના શરીર પર પણ થએલી દેખવામાં આવે છે. કોઈ મનુષ્યને વારંવાર તે તે દેષ સંતાથી બોલાવવામાં આવે છે,
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
તેા પશ્ચાત્ તે નિજ બનીને તે તે દોષોને સેવે છે. દાપી મનુ ધ્યેાના દાષ ધાવા માટે દાષિયે ને દુગુ ણેા ઉપર અરૂચિ થાય તેવા ઉપાયે યેાજવા જોઇએ. મનમાંથી જે જે દાષા કાઢવા હોય તે વખતે દાબેાની હાનિ વિચારથી અને તે તે દેષોના ક્ષયથી ઉત્પન્ન થનાર સદ્ગુર્ણાના લાભ વિચારવા. ક્રોધ, માન, માયા અને લાભથી મનુષ્યા પરતંત્ર બનીને અન્ય મનુષ્યાપર અછતા દોષોને આરેાપ મૂકીને પોતાના હાથે દુ:ખને ખાડે ખણે છે. સત્પુરૂષો કાઇના ઉપર આળ ચઢાવતા નથી. કોઇના આત્માને દુઃખ થાય તેવુ' ખેલતા નથી, અને તેમજ કોઇ જીવને પીડા થાય તેવી કાયાથકી ચેષ્ટા કરતાં નથી. ચારે તર૬ બળતા એવા પ્રમાદ અગ્નિ વચ્ચે શીતલ રહેનાર સત્પુરૂ ́ા સેવ્ય છે.
સંવત્ ૧૯૬૮ ના અ. તા. ૨ જી જુલાઇ
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ વિક્ર ૩ મગળવાર ૧૯૧૨. અમદાવાદ.
૩૫૧
For Private And Personal Use Only
જે
વા ઉપર સૂર્યનાં કિરણ પડતાં નથી, તેની વૃદ્ધિ થતી નથી. તત્ જે ધર્મના સમાજ ઉપર જ્ઞાનરૂપ સૂનાં કિરણ પડતાં નથી તે સમાજની વૃદ્ધ થતી નથી. જૈન સમાજની ઉન્નતિ માટે જ્ઞાનરૂપ સૂર્ય કિરાની આવશ્યકતા છે. જે વૃક્ષને ઉધૃહી લાગે છે તે વૃક્ષને અંતે નાશ થાય છે. તેમ જે, સમાજરૂપ વૃક્ષમાં ઇર્ષ્યા “રરૂપ ઉધઇ લાગે છે તે સમાજની પડતી દશા થયા વિના રહેતી નથી. જે મનુષ્યતે ક્ષયરોગ લાગુ પડે છે તેના યેાગ્ય ઇલાોના અભાવે નાશ થાય છે. તેમ જે ધમ આદિની સમાજમાં કુસંપરૂપ ક્ષય જંતુઓને પ્રવેશ થાય છે તેના કુસંપ આદિ યેાગ્ય ઉપાયેાના અભાવે ક્ષય થાય છે. જે સમાજના મનુષ્યેા ગભીર અને સપલા નથ, તે સમાજથી દુનિયામાં મહાન સુકા થઇ શકતુ નથી. જે ધર્મની સમાજ પાતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખીને આત્મભાગ આપવા સમ થતી નથી, તે ધર્મની સમાજ ખરેખર પ્રગતિના માર્ગમાં પ્રવેશ કરી શકતી નથી. જે ધર્મના મનુષ્યા સદ્ગુણા એજ મુક્તિના માર્ગ છે એમ માની તેમાં પ્રવૃત્તિ કરતા નથી તેએ પોતાના ધર્મને વગાવે છે, અને તેના પોતાના હાથે નાશ્ન કરે છે, જે ધર્મના પ્રવત કામાં ઉત્તમ
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૨
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સદગુણે! હાતા નથી તે પાણીયારાના મુન્સીની પેઠે પોતાના ઘરની અહાર ધર્મના ફેલાવા કરવામાં સમર્થ થતા નથી. જે મનુષ્યા દુનિયાને તારવા ઇચ્છે છે, તેઓએ ધણી દયા ધારણ કરવી જોઇએ. જેને જીવ ઉપર દયા નથી અને કાઇને દુ:ખી દેખી કાલુ બનતા નથી, તે મનુષ્ય રૂપે રાક્ષસ છે અને તે પ્રભુને ધર્મ પાળવા લાયક બન્યા નથી. જે ધર્મની સમાજનું બંધારણ ઉત્તમ હેતુ' નીં, તે ધર્મની પ્રવૃદ્ધિ થઇ શકતી નથી. જૈનસધ વા જૈન સમાજનુ' બધારણ હાલ સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. જૈન સમાજનું અધારણુ હવે સુધારીને નહિ બાંધવામાં આવે તેા ભવિષ્યમાં બહુ હાનિ પ્રાપ્ત થવાની. જૈનસંધના સુવ્યસ્થિત બંધારણના અભાવે હાલના સુવર્ણમયી સમયમાં જૈતામાં ઝઘડાઓનાં વિષમય વૃક્ષા ઉગે છે અને વૃદ્ધિ પામે છે. જમાનાના વીજળીના જેવા વેગ છે, અને જૈનેાની કીડીની પેઠે ગતિ છે. હવે કહા કે તે શી રીતે જમાનાને પહોંચી શકે ? ભાવીભાવ પ્રખલ છે. એમ માની બેસી રહેવું એ કાઇપણ રીતે યેાગ્ય નથી. પાંચમા આરાના દોષના માનીને ખેસી રહેતાં અક્રિયવાદીનું શરણુ અંગીકાર કરવુ પડશે. કાણુ જાતની ધાર્મિક પ્રગતિની ક્રિયા કરવીજ જોઇએ. ભાવીના ઉદરમાં શું છે તે જોવાની જરૂર નથી. આપણે તે આપણી ધાર્મિક સામાજિક ઉન્નતિના શિખરે પહોંચવા પ્રયત્ન કરવા જોઇએ. શુભેાધમ કરવાથી શુભ લ થાય છે. એમ નિશ્ચય કરીને આગળ વધવા પ્રયત્ન કરવાજ જોઇએ. વમાન કાળના સદ્વિચારે અને શુભ પ્રયત્નપર શુભ્ર ભવિષ્યની આશા રાખી શકાય છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના અ૦ અષાડ વિદે ૪ બુધવાર તા. ૩ જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
શ્રી હરિભદ્ર સૂરિષ્કૃત દશ વૈકાલિકની ટીકા વાંચી. શ્રીમદ્ હરિભદ્ર સૂરિએ વિશાલ બુદ્ધિથી કેટલેક ઠેકાણે લાંબુ વિવેચન કર્યું છે. પૂર્વે` કરતાં આ વખતે દશ વૈકાલિકની ટીકા વાંચવાથી સારા અનુભવ થયેા. દશ વૈકાલિક જે વખતે શય્ય ભવ સૂરિએ રચ્યુ' તે વખતે સાધુઓની કેવી દૃશ્ય હશે તે તેમણે આપેલા વિધિ ઉપદેશથી જણાઇ આવે છે. દશ
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંવત ૧૯૬૮ ની સાલના વિચાર.
વૈકાલિકમાં પ્રાયઃ સાધુના ઉત્સર્ગ નાનું વિવેચન છે. દરેક સાધુ અને સાધ્વીએ દશ વૈકાલિકનું મનન કરવું જોઇએ. વિનય અને ભાષા સબંધીયનમાં વિશેષ વ દેવા માંગ છે. ગુરૂગમપૂર્વક દશ વૈકાલિક સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. સાધુની મન વાણી અને કાયા ઉપર અંકુશ મૂકનાર દશ વૈકાલિક સૂત્ર છે. સયમમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે દશ વૈકાલિક સૂત્રની જરૂર છે.
X
45
www.kobatirth.org
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ ના અષાડ વિઢ ૫ ગુરૂવાર તા. ૪ થી જુલાઇ ૧૯૧૨, અમદાવાદ.
મન જે વખતે ચિંતાતુર બન્યું હેાય તે વખતે આત્માના શુદ્ધ ધર્મના વિચારો કરવા. આત્માને સ્થિરતા ગુણુ ધ્યાવવાથી અસ્થિરતા ટળી જાય છે. હું મેરૂપત પેઠે મારા ધમે સ્થિર છું, એવી ભાવના ભાષ્યાથી અનેક વિત્તિયા સામું અડગ રહી શકાય છે, અને દુ:ખના ઘેરામાં હિંમત હારી શકાતો નથી. ઉપસર્ગા, દુઃખા અને અન્ય જીવા મારા આત્માનુ કશું કરી શકવાના નથી, એવા દૃઢ સ’કલ્પ કરીને એક કલાક પર્યંત ધ્યાન ધરવાથી પ્રતિકૂલ ઉપસર્ગીની વચ્ચેાવચ્ચ હસતા ઉભા રહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. અનેક ઉપસર્ગા અને દુઃખા વચ્ચે ઉભા રહીને આત્માની સમાન ભાવ શક્તિ ખીલવવી જોઇએ. જ્ઞાતીના આત્મા દુઃખાની કસોટીથી કસાઈને ધૈર્યશક્તિ પ્રાપ્ત કરે છે. દુ:ખા કઇં અનુભવ આપવા માટે પ્રાપ્ત થયાં છે, એવા ભાવ લાવીને પ્રાપ્ત દુ:ખાથી ચંચળ ન થતાં તેના સામા ઉભા રહેવું. મનમાં જો દુઃખની કલ્પના ન કરવામાં આવે તે દુઃખના હેતુઓ ભાસતા નથી. વ્યાધિ અને ઉપાધિને પણ મનમાં દુઃખની કલ્પના ૉવિના વેવામાં આવે છે તે ઉપાધિ અને વ્યાધિના સમયમાં પણ આત્મા સ્વતંત્ર ઉપયાગી બની રહે છે. હું આત્મન ! આત્મશક્તિને ખીલવ! ઉપર્યુક્ત ઉપાયને અન્તમાં ધારણુ કરી સાવધાન થઇ આગળ ચાલ ! જ્ઞાનની પરીક્ષા, દુઃખમાં થાય છે.
×
For Private And Personal Use Only
x
૩૫૩
X
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
-
-
-
-
--
--
--
-
-
-
-
-
સંવત ૧૯૬૮ ના અ, અષાડ વદિ ૬ શુક્રવાર તા. ૧૫ મી
- જુલાઈ ૧૯૧૨. અમદાવાદ.
ભૂતકાળમાં જે જે દુઃખ લાગે છે . હેય તે ભૂલી જા. ભૂતકાળમાં પડેલાં દુઃખેનું સ્મરણ કરી સત નકાળમાં દુ:ખી ન થા. દુખના પ્રસંગે સ્મરણ કરીને વતન કાલના દુ:ખના સંસ્કાર ન પાડ. ભવિષ્ય કાલમાં થનાર દુઃખાના ચિંતા કરીને માન કાલ માં દુઃખી ન થા. લખના વિચારો વારંવાર મનમાં પ્રકટાવ થી સુખને ઠેમણે દુઃખ આવીને ઉભું રહે છે. દુઃખના વિચારો કરવાથી દુઃખની પરિણતિ વૃદ્ધિ પામે છે, અને આર્તધ્યાનના વશમાં પડી શકાય છે. દુઃખના વિચારો છોડી દે. આનન્દના વિચારે કર. ગમે તેવી સંકટ દશામાં પણ આનન્દની ભાવના ભાવ. આનન્દમય છું અને મારા આત્મામાં આનન્દનો સાગર ભર્યો છે એવી ભાવના ભાવ. દુ:ખના વિચારોને આનન્દના વિચારોથી પાછી હઠાવ. આમા આનન્દમય છે અને આનન્દ એજ મારું પરમ જીવન છે એવી ભાવના ભાવ. આનન્દ વિના મારાથી જીવી શકાય નહિ. આનન્દરૂપ જીવન વડે હું જીવું છું એમ દઢ સંકલ્પ ધારણ કર. ગમે તેવા બાહ્ય સંયોગોમાં ભારે આનન્દમાં જ રહેવું જોઈએ. ગમે તેવાં દુઃખનાં વાદળોથી આચ્છાદિત થતાં અણુ હું અન્તરથી આનન્દમય છું. મારું આનન્દમય સ્વરૂપ ખરેખર કદિ આત્મામાંથી નષ્ટ થનાર નથી. પરમ શુદ્ધાનન્દ પ્રાપ્તિ માટે જીવું છું. મારા આનન્દ સ્વભાવને પ્રકટ કર્તા હું પિતે છું. આનન્દની વાત કરવી. આનન્દનાં ગીત ગાવાં ગમે તેવા સંયોગોમાં જે જે કાર્યો કરવામાં આવે તે વખતે આનદની ભાવના અન્તરમાં ભાવ્યા કરવી. એમ હે ચેતન ! તું દઢ નિશ્ચય કર ! શુદ્ધાનંદ મળે એવાં ધર્મ પુસ્તકોને વારંવાર વાંચ. ચિંતાના વિચાર ન કરતાં શાન્તિના વિચારો કર. દુઃખની ભાવનાને હઠાવવા માટે આનન્દમય પિતાને ભાવ. ત્રણ કાલમાં હું આત્મા છેદાઉ નહિ, ભેડાઉ નહિ, પાંચ ભૂતમાંનું કોઈ ભૂત મારો નાશ કરવા સમર્થ છે નહિ, કેઇનાથી ભારે મૂળમાંથી નાશ કરી શકાય તેમ નથી. શરીર છૂટે છે. શરીરે વસ્ત્ર જેવાં છે, કર્મના યોગે તે શરીર વસ્ત્રો બદલાય છે, પણ હું આત્મા તે જેને તેવો છું. મારું આત્મદ્રવ્ય ત્રણ કાલમાં એક રૂપ છે. આખી દુનિયા સામી થાય તે પણ મારું આત્મસ્વરૂપ નષ્ટ કરી શકે નહિ. જડ જડના સ્વરૂપે છું અને હું આમા મારા ધમે છું. મારે પરમ
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૫૫
--
-
-
-
--
આનન્દ સ્વરૂપ છે, તેને હું ભકતા છું, એમ
વિમળ સ્વભાવ છે. મારું વારંવાર ભાવના ભાવવી.
સંવત ૧૯૬૮ ના અ, અષાઢ વદિ ૭ શનિવાર તા. ૬
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. અજ્ઞાનથી મમત્વ વધે છે, અને જ્ઞાનથી મમત્વ ટળે છે. મમતવથી મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિમાં પોતાના હાથે વિને ઉભાં કરે છે. મમત્વથી વિશાલ હૃદય પણ સંકુચિત થઈ જાય છે. અશુભ મમતવથી ગમે તેવું અશુભ થયા વિના રહેતું નથી. મમત્વને ઉપજાવતાં વાર લાગતી નથી પણ તેનો નાશ કરતાં વાર લાગે છે. મમત્વથી જે કે જુસ્સો પ્રકટ છે પણ તેમાં ખરા વિવેકની ખામી રહે છે. પ્રથમ દિશામાં શુભ મમત્વની આકાંક્ષા અને તેની જરૂર છે પણ જેમ જેમ જ્ઞાનથી વિશાલ હૃદય થાય છે, તેમ તેમ મમત્વ વિના પણ પિતાની ફરજ સમજીને સર્વ કાર્યો કરી શકાય છે, અને તેથી નિલેપ અવસ્થા રહે છે તથા આત્માની ઉચ્ચ દશા વૃદ્ધિ પામે છે. મમત્વ દશાના જીવનમાં ઘણે ફેર છે અને તે ઉચ્ચ કોટી પર ચઢેલો મનુષ્ય તેને અનુભવ કરશે સમર્થ બને છે. અશુભ ભમવથી પ્રવૃત્તિ કરનારા મનુષ્યો પોતે લેપાય છે અને અન્યોને પણ લેપ લગાવે છે. મમત્વથી અને અમમત્વભાવથી કાર્યો કરનારાઓ ખરેખર કાર્યોની અપેક્ષાએ તો અજ્ઞાનીઓને એક સરખા લાગે છે, પણ જ્ઞાનીઓ તેઓની પરિણામની અપેક્ષાએ ભેદ દશા અવબોધી શકે છે.
આત્મજ્ઞ નથી નિમભત્વપણે સાકાર્યો કરવાની અભ્યાસ વૃત્તિ ખીલવી શકાય છે. મમત્વના પણ અસંવે ભેદ છે. પણ તીવ મમત્વની અપેક્ષાએ તેના કરતાં મંદ મમત્વવાળો નિર્મમત્વ કહી શકાય. આમ અમુક હદ સુધી નિમમત્વ કહી શકાય.
નિમમત્વ ભાવે ભલાં કાર્યો કર. વિશાલ દષ્ટિથી મમત્વ છેદીને નિર્મભવ થા. નિમમત્વ ભાવ એ જ પિતાનો ધર્મ અવબોધીને નિર્મમત્વ થા. નિર્મમત્વ ભાવ એજ મુક્ત થવાની છેલ્લામાં છેલ્લી પરમ કુંચી છે. એમ અવબોધીને નિર્મમ પણે કરવા ૫ કાર્ય કર. જગતમાં સ્વતંત્રતા
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
: --
-
અ -
૧
,
મન
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
પ્રાપ્ત કરવાને મા મિત્વ ભાવથો વિચર. હર્ષ અને શોકથી નિર્લેપ રહી સહજાનન્દ ભાગી થવાને માટે નર્મમત્વ ભાવ ધાર. બંધાવું અને મુકત થાઉં એ કોઈ પણ કાર્યમાં અધ્યવસાય (વિચાર ) ન ઉત્પન્ન થાય એવી ઉખ્ય ભૂમિકામાં પ્રવેશ કરીને સ્વપર સુકૃત્યોને સેવ.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૮ રવિવાર તા. ૭ મી
જુલાઇ ૧૯૧૨, અમદાવાદ. ફારીના હૃજુ ધર્મ સાધન. શરીરજ નિશ્ચયતઃ ધર્મનું સાધન આદિમાં છે. શરીરની આરોગ્યતા જળવાઈ રહે એવા ઉપાયો આદરવા - ઇએ. નિયમિત આહારવિહાર અને ઉદ્યમથી શરીરની આરોગ્યતા સાચવવી. શરીર વિના ધર્મની સાધના થઈ શકતી નથી. શરીરની આરોગ્યતા હોય છે તોજ સર્વ ધર્મભેદેની સાધના થઈ શકે છે. શરીર પોતાનું નથી, તે ક્ષણિક છે, એમ વસ્તુતઃ તે માલુમ પડે છે, તે પણું મુકિત માટે તેની કિંમત આંકી શકાતી નથી. કારણ કે શરીરવિના કઈ જ્ઞાનધ્યાનની પ્રાપ્તિ કરી શકતું નથી. શરીરમાં રહીને જ સર્વ ધર્મકાર્ય કરવાનાં છે અને પછી શરીરની ઉપયોગિતા ન જાણવી એ કેટલું બધું અજ્ઞાન ! બ્રહ્મચર્યાદિ ગુણો વડે શરીરની સંરક્ષા કરવી જોઈએ. શરીરમાં રહેલો આત્મા તે સત્તાએ પરમાત્મા છે, અને તેનું શરીર તે એક દેવળ સમાન છે. શરીર રૂપ નિકાનું સંરક્ષણ કરવાથી સંસાર સાગરની પેલી પાર જવાય છે. અર્થાત શરીરની સંરક્ષા કરીને ધર્મ સાધના કરવાથી મનુષ્યો સંસાર સમુદ્રને તરી જાય છે. દશ દષ્ટ તે દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત થાય છે તે પામીને જે શરીરને અધર્મમાં ઉપયોગ કરે છે, તે મનુષ્ય જન્મ હારે છે. શરીરમાં રહેલા આત્માને શરીરના ભેગે પ્રાપ્ત કરવો જોઈએ. શરીર પર મમત્વ નહિ કરવું પણું શરીરની આરોગ્યતા ધર્માર્થે જાળવવી એ તો આવશ્યક કાર્ય છે. આત્માર્થી મનુષ્યને શરીરની આરોગ્યતા ઘણી ઉપયોગી છે. ધર્મી મનુનાં શરીર કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન સમાન છે.
શરીરની ઉપયોગિતા અવબોધ ! ! શરીરની આરોગ્યતાનો સદુપયોગ કર. શરીર શકિતને દુરૂપયોગ ન કર. શરીરને વશમાં રાખ. શરીરધારા આ
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારે.
૩૫૭
શ્રવ ન લેવાય તેમ ઉપગ રાખ. શરીર પર નિર્મમ ભાવ રાખ! લક્ષ્મી આદિ ધન કરતાં શરીર ધનની અનન્ત ઘણી કિંમત અવબોધીને તદઠારા ધર્મ કાર્યો કર. પ્રત્યાખ્યાન કર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ આદિ વડે શરીરને ધર્માથે વાપર. આ કાળમાં પણ આ શરીરધારા આત્મ ધર્મનું સાધન અમુક અંશે કરી લે, પ્રમાદને ત્યાગ કર.
સંવત ૧૯૬૮ ના અધિક અષાડ વદિ ૯ સેમવાર
તા૮ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ, રોગના સામું આત્મ બળ કેટલું ટકી રહે છે તેને અનુભવ થયો. આ કાલમાં પૂર્વના જેવાં શરીર ન હોવાથી સાધુઓ પૂર્વની પેઠે બાહ્ય ચારિત્ર ઉત્કૃષ્ટ યથાયોગ્ય પાળી શકે નહિ એમ બનવા યોગ્ય છે. અને તેમ બને છે. રોમાદિક થએ તે દવા વાપરવાથી શરીરની આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ કાલમાં કેટલાક ઉત્તમ પુરૂષો સાધુઓની વૈયાવચ્ચ કરી શકે છે. કેટલાક નામધારી શ્રાવકે તો સાધુઓએ કરેલા ઉપકારને ભૂલી જાય છે, અને ગુરૂના સામા થાય છે. કેટલાક શ્રાવકે તે સ્વાર્થ હોય છે ત્યાં સુધી સાધુની હાજી હા અને કપટ વિનયની રીતિ બતાવે છે, પશ્ચાત સાધુની પાસે પણ આવતા નથી. આ કાલમાં શ્રાવકાની સાધુઓ ઉપર એક સરખી રૂચિ રહેવી એ દુર્લભ છે. કેટલાક નામધારી શ્રાવકો પોતાના ગુરૂને પણ હિસાબમાં ગણતા નથી. કેટલાક શ્રાવકે તે ભમાવ્યાથી ભમી જઇને એક ગુરૂને છેડી બીજાને કરે છે અને બીજાને છોડી ત્રીજાને ગુરૂ કરે છે. પહેલાને છોડી બીજાને ગુરૂ કરે છે ત્યારે પહેલા ગુરૂની પાસે જતા નથી તેમજ તેમને ઉપકાર જે કર્યો હોય છે તેને પણ નિંદાના રૂપમાં પ્રતિ બદલો આપે છે. બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરે છે ત્યારે બીજાના પણ પ્રતિપક્ષી બને છે. કેટલાક નામધારી શ્રાવકો શ્રાવકની ઉપર ઉપરની કરણ સાચવે છે, પણ તેમની વર્તણૂકમાં તે. નીતિના ગુણો પણ પ્રાયઃ દેતા નથી. કેટલાક શ્રાવકો તો ગુરૂકતિ બજાવવાની ફરજો પણ જાણતા નથી. ફક્ત તેઓ કુલાચારથી શ્રાવકો ગણાય છે. કેટલાક શ્રાવકો સ્વાર્યાદિ પ્રસંગે ધર્મને પણ પી જાય તેવા હોય છે.
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૮
www.kobatirth.org
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
આ કાળમાં ન્યાયસપન્ન વૈભવાળા શ્રાવકા વિરલા હાય છે. કેટલાક ધર્મની પ્રતિક્રમણાદિક ક્રિયા કરનારા શ્રાવકામાં સત્ય ખેલવું, પ્રમાણિકતા રાખવી ઇત્યાદિ ગુણા પણુ બેઇએ તેવા જણાતા નથી. દેખાદેખી ગાંડરીયા પ્રવાહમાં તણાતા અને પરમાર્થી તત્ત્વજ્ઞાનથી શૂન્ય એવા ઘણા શ્રાવકા દેખવામાં આવે છે. એવા શ્રાવકાને પ્રથમ વિવેક જ્ઞાન પ્રાપ્ત કરાવવું જોઇએ. સદ્ગુણ ધારક શ્રાવકા પણ અંશે અંશે દેખવામાં આવે છે. શ્રાવકોને શ્રાવકોના ગુણે! પ્રાપ્ત કરાવવા સદુપદેશ દેવા. તેએને ગુણી બનાવવા અનેક ઉપાયા કરવા જોઇએ. તેવા શ્રાવકાનુ ભલું કરવું.
X
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના અ. અષાડ વિઢ ૧૦ મંગળવાર તા. ૯ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાલમાં દયા એ ગમે તે દર્શનમાં ધ છે. અમુક વાડામાંજ ધર્મનું રજીષ્ટર કાઇને કરી આપવામાં આવ્યું નથી. સત્ય ખેલવું એ ધર્મ છે. કાની વસ્તુ કીધા વિના ન લેવી એ ધર્મ છે. પ્રાણીઓને દુ:ખમાંથી મુક્ત કરવા પેાતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવા એ ધર્મ છે. પ્રમાણિકપણું ધારણ કરવુ એ ધર્મ છે. સાધુએ ભાંક્ત કરવી એ ધર્મ છે. મનુષ્યેાના દેાષા ટળે એવા શુભ પ્રથા લખવા અથવા ડાબે તે નાશ થાય એવા ઉપદેશ દેવેશ એ ધર્મ છે. કાપણું મનુષ્ય ભ ક એ ધર્મ છે. અનુષ્યોને દુઃખમાં દિલાસા આપવા અને ર મેતે ખમાં સહાય કરવી એ ધર્મ છે. ગમે તે દેશ અને ગમે તે કાં સત્ય ધર્મનું રૂપ એક સરખું રહે છે. સર્વ વેાને પોતાના આત્મ સમાન માતા એ મનુષ્યાના ધર્મ છે, અને પ્રત્યેક જીવને પરમાત્મ બુદ્ધિથી સત્તાએ અલકવા એ ઇશ્વર થવાને માટે ક્ષ્રીય ધમ છે. ગમે તે ધર્મ માનનાર મનુષ્ય હાય પશુ તેના આત્માની દયા કરવી એ મહાન્ ધર્મ છે. ગમે તે ધર્મ પાળનાર મનુષ્ય હાય પશુ તેને પોતાના આત્માના સમાન ગણીને તેના આત્મા, સુખ ગમે એવા માર્ગ બતાવવા તે ધર્મ છે. ક્રોધ, માન, માયા, લાભ, કામવાસના, કર્યાં, દ્વેષ, નિંદા, કલહ, મિથ્યાત્વ આળ, વિશ્વાસઘાત વગેરે દાષાને જે જે અશે ટાળવામાં આવે તે તે અરશે ધર્મ છે. જે જે
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૫૯
ઉપાયોથી રાગદ્વેષ ટળે તે તે ઉપાયો ધમરૂપ કહેવાય છે, વિવેકથી સત્યનો નિશ્ચય કરવો એ ધર્મ છે. મનુષ્યોને સદગુણોની કેળવણી આપવી એ ધર્મ છે. કાયિક અને માનસિક દુઃખોનો નાશ થાય એવા સદુપાયે જવા તે ધર્મ છે. દીન, અનાથ, રોગી, અપ ગ વગેરે દુ:ખી મનુષ્યોને તથા પશુ પંખી જલચરાદિ દેવોની દવા કરવામાં તન મન ધનથી ઉદ્યમ કરવો એ મહાન ધર્મ છે. પ્રથમ તે નીતિ પાળવાથી મનુષ્ય પોતે મનુષ્ય તરીકે ગણાય છે. નાતિ વિના ગમે તે ધર્મના પન્યમાં રહેલો મનુષ્ય તે હજી મનુષ્ય તરીકે ગણાવાને લાયક બની શકે નહિ. પ્રતિજ્ઞા પાળવી. મેટાઓના વિનય કરે. ગુરૂની ભક્તિ કરવી. ઉપકારીના ઉપકારને કદિ ભૂલવો નહિ. અર્થાત ઉપકારીનું ભલું કરવું. ગમે તેવા શત્રુના પણ છતા ગુણોની પ્રશંસા કરવી. કોઈપણ આત્માના ઉપર વેર ન રાખવું. દૂષને બદલો શુદ્ધ પ્રેમથી વાળવો ઇત્યાદિ ગુણે તે ધર્મ છે. આખી દુનિયાને માટે ઉપર્યુંકત ગુણોરૂપ ધર્મ ખુલ્લો છે. મનુષ્ય ગમે ત્યારે આ ધમ સેવી શકે છે. આવા સદ્ગુણોથી મુક્તિ મળે છે.
સંવત્ ૧૬૮ ના અ૦ અષાડ વદિ ૧૧ બુધવાર
તા. ૧૦ જુલાઈ ૧૯૧૨, અમદાવાદ, આત્માના સદગુણોને પ્રકાશ કર્યાવિના કદિ કોઈને પણ ઉદય થવાનો નથી. જ્યારે ત્યારે આત્માના સગુણોજ પિતાનો ઉદય કરે છે. જે જે અંશે આત્મશકિતને પ્રકાશ થયે હોય છે, તે તે અંશે સ્વ અને અન્યનું ભલું કરી શકાય છે. રજોગુણ અને તમોગુણને ઉદય કદિ સ્થિર રહેતું નથી. રજોગુણ અને તમે ગુણી બુદ્ધિથી પણ જે ઉદય થાય છે તે સદાકાલ સ્થિર રહેતો નથી. અને તેનું અને પરિણામ સારું આવતું નથી. કોઈ પણ દેશ છે જાતિ વસ્તુતઃ જતાં રોગુણ અને તમોગુણની બુદ્ધિવડે દીર્ધકાલિક વ્યાવહારિક વા ધાકિ અભ્યદય કરી શકે નહિ. અજ્ઞાનાવસ્થામાંથી રજોગુણ અને તમોગુણની બુદ્ધિ વડે ઉદય થાય છે. એ નિશ્ચય થાય છે. પણ જ્યારે હૃદયમાં સત્વગુણી બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણની બુદ્ધિવડે વ્યાવહારિક તથા ધાર્મિક અભ્યદય થવાને છે
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
એમ હૃદયમાં દૃઢ પ્રતિતિ ઉત્પન્ન થાય છે. સત્વગુણુની બુદ્ધિવડે નીતિના માર્ગ પર મનુષ્ય ચાલી શકે છે. સત્વગુણી આહાર, વસ્ત્ર, દવા આદિના સેવનથી સત્વગુણી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. દુનિયા રજોગુણુ અને તમેગુણુ તરફ પ્રવ્રુતિ કરે છે. અને ખાદ્ય સાધનેાની ઉન્નતિ દ્વારા બાહ્ય મુખ ઇચ્છે છે, પણ અન્તમાં રહેલા રજોગુણ અને તમેગુણ એ ખેથી સુખના સ્થાને અન્ત દુ:ખજ દેખાય છે. પ્રવૃત્તિ માર્ગના શિખરે કદાપિ દુનિયા પહોંચે તે પણ જ્યાં સુધી રજોગુણ અને તમેણુથી દુનિયા પ્રસાયેલી છે ત્યાંસુધી દુનિય! ખરી શાન્તિનુ અમૃત બિન્દુ આસ્વાદી શકવાની નથી. અલ્પ એવી સત્વગુણુની પ્રવૃત્તિર્થી સત્પુરૂષો ખરી શાન્તિને અનુભવ લે છે. રદ્વેગુણ અને તમેગુણુની દુનિયામાં સુક્ષ્મવાયુની પેઠે અસર થયા કરે છે, અને તેથી દુનિયામાં કાઇ પણ ઠેકાણે અશાન્તિના જવાળામુખી પર્વત ફ્રાટી નીકળ્યુ વિના રહેતે। . નથી. સત્વગુણુના ઉદય પર વિશ્વાસ રાખ! સત્વગુણના ઉદયપર આખી દુનિયાને લાવવા પ્રયત્ન કર ! સત્વગુણી વિદ્યા, સત્વગુણી બુદ્ધિ અને સત્વગુણી આહારના લાભ બતાવી દુનિયાને સવ ગુણના ઉદય દેખાડ. સત્વગુણુના ઉદયથી પેાતાના આત્માની ઉન્નતિ કરી દુનિયાના દરેક જાતના મનુષ્યો સત્વગુણુવડે પેાતાના સદ્ગુણે પ્રકટ કરે એવા ઉપાયેાના ફેલાવા કર ! કર ! કર !
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદ ૧૨ ગુરૂવાર તા. ૧૧ મી જુલાઈ ૧૯૧૨. અમદાવાદ.
For Private And Personal Use Only
કોઈ પણ જાતના વ્યાવહારિક મહાપકારમાં અલ્પ હાનિ અને મહાલાભ હોય છે, નવકારશી કરવામાં ઘણા લાભ અને અસ્પૃહાનિ દુખવામાં આવે છે. તીથ દનાથે સંધ કાઢવામાં પણ મહાલાભ અને અલ્પહાનિ દેખાય છે. પ્રભુ પૂજા કરવામાં પણ અલ્પાતિ અને મહાલાભ રૃખાય છે. કાઇ પણ મહાપકારનું કૃત્ય કરવામાં મહાલાભ તરફ દેખવામાં આવે છે, પણુ અલ્પ હાનિ તરફ લક્ષ આપવામાં આવતું નથી. પાપકારની મૂર્તિરૂપ સત્પુરૂષના શ્વાસેાશ્વાસ પરાપકારથી ભરેલા હોય છે. પરાપકાર કરનાર સર્વ મનુષ્યા પર પેાતાના સવિચારની અસર કરી શકે
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
46
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
છે. પરાપકાર કર્યા વિના કાઇપણુ મનુષ્યતે પેાતાની તરફ આકર્ષી શકાય
આ દેશની ઉન્નપાપકારના સદ્ગુ
નહિ. પૂર્વે આર્યો પાપકાર કરવામાં દક્ષ હતા, તેથી તિની ધ્વજા સત્ર કરતી હતી. પૂર્વે આ જૈને વડે અન્ય ધર્મીઓને જૈનધર્મી રિત બનાવી શકતા હતા. પરોપકાર કર્યાં વિના પુણ્યની આશા રાખવી એ વ્ય છે. હાલમાં જૈતા જો પરાપકારનાં કાર્યાથી મનુષ્યાનુ શ્રેયઃ કરવા વિશેષ પ્રવૃત્તિ કરે તેા ખરેખર હાલના સુધરેલા જમાનામાં તેએ ધણા જેના બનાવવાને શકિતમાન્ થાય. નિષ્કામ બુદ્ધિથા શત્રુ ઉપર પણ દાનાદિક વડે પરાપકાર કરવા કદિ ચુકવું નહિ. સુધરેલા જમાનામાં પાપકાર કરવાના માર્ગ પણ સુધરેલા હોય છે. પરાપકાર કરવાના અનેક માર્ગો હાય છે. આપણા અસલના પરેપકાર કરવાના માર્ગો ધણ સરસ હતા. વિદ્વાન વા ધનવતજ પરાપકાર કરી શકે તેવે નિયમ નથી. સર્વ જીવે પરસ્પર એક બીજાને પરાષકાર કરી શકે છે. જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાનાદિક વડે પરોપકાર કરનારા સ ંતપુરૂષોવડે પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. જલ, વાયુ, વનસ્પતિ વગેરે કરતાં મનુષ્ય ધારે તેા ઘણા પરીપકાર કરી શકે ! સ્વા ત્યાગી મહાત્માએ પરાકારના વ્યસની બને છે, અને તેઓને પરાપકાર કર્યા વિના ગમતું નથી. છ કાયના રક્ષક મુનિરાજાએ સમ્યગ્ ધના ઉપદેશવડે ઉત્તમેાત્તમ પાપકાર ઇચ્છવાને માટે શક્તિમાન થાય છે. પાપકાર કરનારનુ અંશે અંશે વિશાળ હૃદય થતું જાય છે. પરાપકારી મનુષ્ય ખરેખરા ત્યાગી બની શકે છે. પાતાની પાસે રહેનારાએ ઉપર, શેરીમાં રહેનારાઓ ઉપર, મિત્ર! ઉપર, શહેરમાં, દેશમાં રહેનારા ઉપર અને અંતે સર્વ દેશના જીવા ઉપર પરાપકાર કરવા માટે તત્પર થવું. પરાપકારી મનુષ્ય દુનિયામાં ઘણા થાઓ. પાપકાર કરવામાં તત્પર થા ! સર્વ જીવાને જ્ઞાનદાન આપવાના પરીપકાર કર ! પેાતાના આત્માના ગુણ વધે એવા પરોપકારમાં લક્ષ રાખ! પરાકાર એ પેાતાની ફરજ છે એમ ગણી પરાપકાર કર !
X
www.kobatirth.org
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૩૬૧
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સ`વત્ ૧૯૬૮ ના અ. અષાડ વદે ૧૭ શુક્રવાર તા. ૧૨ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી દુનિયાના ખૂણાઓપર જૈનધર્મના ફેલાવા કરવા પ્રયત્ન કરા પશ્ચાત્ જુએ કે દુનિયામાં મનુષ્યામાં યાતત્ત્વ કેટલું જોસબંધ વહે છે. આખી દુનિયાના મનુષ્યાને શાન્તિમાં એતાત કરનાર વ્યાદેવી છે. આ જૈનાએ પાશ્ચાત્યાને ધ્યાતત્ત્વ આપવાનુ છે. પોતાના શુદ્ધાચારાને આચારમાં મૂકીને પાશ્ચાત્ય પ્રજાને પાત્તાના માર્ગે દારવવી જોઇએ. પાશ્ચાત્યા ખરેખર જૈનશાસ્ત્ર વાંચશે તે તેમાંથી ઘણાં તત્ત્વ ગ્રહણ કરી શકશે. આપણુને પાશ્ચાત્ય પ્રજાની રીતિ રીવાજોની જરૂર નથી પણ આપણુને તે આપણા રીત રીવાજોની જરૂર છે. કારણ કે આપણા હજારે વર્ષથી ચાલતા આવેલા રીતરીવાજોથીજ આપણા ઉદ્ધાર થવાને છે. શ્રીમદ્ મહાવીર પ્રભુના વખતમાં જે આચારે। પ્રવર્તતા હતા તે આચારાની આપણને જરૂર છે. આપણે તે ઉત્તમ આચારાના પાપથી આત્માને પૈષવા જોઇએ. આપણા સનાતન રીતરિવાજોમાં જે કંઇ સડે પેસી ગયા છે. તેને દૂર કરવા એજ આપણા સુધારે છે. આપણા આચારાના ખાખામાં સદ્વિચારાના રસ રેડીને તેઓને સજીવન કરવા જોઇએ. આપણા આચારામાં શું રહસ્ય સમાયુ છે તેનું દેશકાલથી નાન કરીને જે ભૂલા થઇ હોય તેના પરિહાર કરવા, એજ આપણા ખરા સુધારે છે. આપણે આપણા સનાતન આચાર છે. હજારા વર્ષથી અનેક મુશીબતેા વચ્ચે ટકી શકયા છીએ, તેના ત્યાગ ન કરતાં માતાની પેઠે તેને પૂજ્ય ગણીને તેઓમાં દેશકાલ પરત્વે યેગ્ય સુધારેા કરીને આપણું ઉત્તમ જીવન અજા વવા પ્રયત્ન કરવા જોઇએ. દુનિયામાં સુધારાના છેલ્લા શિખર તરીકે જે સુધારા કરવાના છે, તે સર્વે સુધારાઓને જૈનશાસ્ત્રામાં પ્રતિપાદેલા આચાર। અને વિચારાને પરિપૂર્ણ અમલમાં મૂકવા સર્વથા શકિતમાન્ થયા નથી. દુનિયામાં જૈનધર્મીના સદ્વિચારાને એકવાર ફેલાવા થવા દો અને પછી જુઓ કે જૈનધર્મની મનુષ્ય પર અસર થાય છે. હાલમાં જૈનધર્મ તે ચારે દિશાએ નવા કરવાને માટે મહાભાગ્માને પ્રકટાવવા તે એ. જૈનધર્મીમાં રહેલા ધ્યા વગેરે સત્યા, સમુદ્રના તળીયેથી પણ બહાર આવ્યા વિના રહેવાનાં નથી. ગમે તે દેશના અને જાતના મનુષ્યા કે જે જૈનધર્મ ગ્રહણ કરવા લાયક હશે તે જૈનધર્મની શોધ કરીને જૈનધર્મના ફેલાવા કરશે.
X
X
X
For Private And Personal Use Only
X
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
૩૬૩
સંવત્ ૧૯૬૮ ના અ. અષાઢ વદ ૧૪ શનિવાર તા. ૧૩ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ.
X
નવીન સાધુએ વૃદ્ધ સાધુની સેવા કરીને અનુભવ પ્રાપ્ત કરવા ોઇએ. વૃદ્ધ સાધુઓની સેવા કરવાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. જેઓએ વૃદ્ધ સાધુની સેવા કરી નથી તેઓને ગુરૂપરંપરાનું જ્ઞાન મળતુ નથી. ગૃહસ્થા પણ ગુણવંત એવા વૃદ્દાને અનુસરીને ધર્મના અધિકારી બને છે. વૃદ્ધ સાધુઓ પેાતાની સેવા કરનાર બાલ સાધુને સાધુ સમાચારી શિખવે છે. જે સાધુએ ગુરૂકુલ વાસમાં રહીને વૃદ્ધ સાધુઓની સેવા કરે છે અને શાસ્ત્રાનુ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. વિનીત સાધુએ ખરેખર ગુરૂકુલ વાસ સેવીને વૃદ્ધેાની સેવા કરી શકે છે, અને તેના હૃદયને પોતાના હૃદયમાં ઉતારવા સમથ અને છે. ગુરૂસ્કૂલ પરપરાએ ચાલતી આવેલી વિદ્યાઓને પ્રાપ્ત કરવી હોય તેા ગુરૂકૂલવાસમાં વસવુ જોઇએ. અયેાગ્ય, અપાત્ર, કુશિષ્યા ખરેખર ગુરૂકુલ વાસમાં રહી શકતા નથી. જ્ઞાનદર્શીન અને ચારિત્રની વૃદ્ધિનું કારણ ખરેખર વૃદ્ધ સાધુઓની સેવા છે. ગુરૂકુલવાસમાં રહીને ગુરૂના મુખથી આત્મતત્ત્વ સંબંધી જ્ઞાન મેળવવાથી તે જ્ઞાન ળે છે અને ઉત્તરાત્તર ઉત્તમ ફ્ળ પ્રકટાવે છે. અનેક ગુણુનું ધામ થવુ હાય તા ગુરૂકૂલમાં વસીને વૃદ્ધ સાધુઓની સેવા કરવી જોઇએ. જેઓએ વૃદ્ધ સાધુઓની સેવા કરી નથી, તેવા સાધુઓના અન્ય મનુષ્યા પર જોઇએ તે પ્રમાણમાં પ્રતાપ પડતા નથી. સદ્ગુરૂની આજ્ઞાના આરા *ક શિષ્યા પેાતાના આત્માની ખરો શાન્તિ પ્રાપ્ત કરે છે અને પેાતાના સમાગમમાં આવનાર મનુષ્યાને પણ ખરો શાન્તિ પ્રાપ્ત કરાવે છે. ગુરૂકુલમાં વસીને સદ્ગુરૂની સેવા કરનારા આત્માર્થીસાધુઓ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવતે જાણી શકે છે તે વીતરાગના માર્ગમાં ગમન કરે છે. ગુરૂની આજ્ઞાના આરાધક સુશિષ્યા જૈન શાસનની ઉન્નતિ કરે છે. વ્યવહાર અને આરાધન કરે છે અને ગુચ્છના તથા સંધના આધાર
નિશ્ચય ધનું તે ભૂત થાય છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
X
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના અધિક અષાડ વદિ ૦)) રવિવાર
તા. ૧૪ મી જુલાઈ ૧૯૧ર, અમદાવાદ ' ધર્મના સિદ્ધાંતોને સમજાવ ! પણ કોઈની જાત ઉપર ટીકા કરે નહિ. પિતાની માન્યતા દલીલોથી સિદ્ધ કર ! કિંતુ કોઈની માન્યતાની અદેખાઈ ન કર. કોઈને પોતાના તરફ આકર્ષવો હોય તો શુદ્ધપ્રેમ રાખ ! નકામે કલેશ થાય એવી બાબતેમાં ધ્યાન ન આપ. તારા હૃદયમાં શુદ્ધ પ્રેમ પ્રકટશે, તે સર્વ જીવોના ઉપર પ્રેમ થવાને અને તેથી સર્વ જીવોની દયા પાળવાને માટે તું પ્રયત્ન કરી શકીશ. આખી દુનિયા પર પ્રેમ પ્રકટયા બાદ જગત સેવા કરવાની રૂચિ થાય છે. ધર્મનો ફેલાવો કરવાની ઉત્તમોત્તમ કુંચી શુદ્ધપ્રેમ, સેવાભકિત અને પરોપકાર છે. જે પિતાના ધર્મથી ભિન્ન હોય તેઓને સત્ય ધર્મમાં લાવવાને માટે પરોપકાર, શુદ્ધપ્રેમ, સેવા વગેરે ગુણેજ ખરા ઉપાય તરીકે છે. શા માટે અમુક મનુષ્યજ મારો ધર્મ છે એમ સામાન્ય બુદ્ધિથી માની બેસે છે ? જેનામાં વીતરાગ ભગવંતે કથેલા ગુણે આવે તે સર્વે પોતાના ધર્મ બંધુઓ છે એમ માન. પ્રથમ તે અન્યોને સવિચારોથી ધમ બનાવ. તેમાં પણ અનેકાંત માર્ગને ઉપગ રાખીને ભૂલ ન થાય તેમ પ્રવૃત્તિ કર. જમાનાને ઓળખીને ધર્મવૃદ્ધિમાં પ્રવૃતિ કર. વાસ્તવિક ધર્મોપદેશ સાર તે એ છે કે દરેક મનુષ્યને પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું, અને તેઓને આત્મધર્મ ખીલવવા ઉત્સાહી કરવા.
સ્યાદ્વાદ શૈલીએ મનુષ્યને આત્મતત્ત્વજ્ઞાન કરાવવામાં આવે તો તેઓ પિતાની મેળે આખો ઉઘડ્યા બાદ સક્રિયારૂપ પ્રવૃત્તિ કરશે. આંખે ઉઘડયા વિના મનુષ્યોને દેરી દોરીને કયાં સુધી લઈ જવાશે ? આંખો ઉઘડયા વિના અંધ શ્રદ્ધાવાળા ભકતોને બનાવવાથી તે ભકતમાં-ધર્મીઓમાં વસ્તુતઃ જે ગુણો ઉત્પન્ન થવા જોઈએ તે થઈ શકતા નથી. માટે મનુષ્યોની આંખો ઉઘાડીને તેઓને ધમ બનાવવા જોઈએ. અંશે અંશે વિચારથી ધર્મભેદ રહે તો તે ધમભેદથી જ્ઞાની મનુષ્યો પરસ્પર કલેશ કરતા નથી. જ્ઞાનથી વિશાલ દષ્ટિ પ્રાપ્ત થાય છે, માટે મનુષ્યોને જ્ઞાનરૂ૫ ચક્ષુનું પ્રથમ દાન આપવું જોઈએ. એકજ તરફનું જ્ઞાન પામેલા મનુષ્યો આંધળી ચાકરૂંડની પેઠે ગમન કરે છે. ઉત્તમજ્ઞાન દષ્ટિ ખીલવવાથી દરેક મનુષ્યોના વિચારોમાં જે જે અંશે સત્ય રહ્યું હોય તે અવબોધાય છે અને તેથી દુનિયામાં ધર્મ નિત પથરાવવા માટે દેવની પેઠે કાર્ય કરી શકાય છે. શ્રીમદ્ મહાવાર પ્રભુએ કથેલા અનેકાત ધર્મમાં સર્વ ધર્મોને અંશે અંશે સમાવેશ
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
- -
-
-
-
થવાથી સર્વ ધર્મ નિધિરૂપ જૈનધર્મની બલીહારી જાઉં છું. હાલમાં એવા ઉત્તમ જૈનધર્મના સાપેક્ષ બોધને ફેલાવો થાઓ.
સંવત ૧૯૬૮ ના અષાડ શુદિ ૧ સોમવાર તા. ૧૫
જુલાઇ ૧૯૧૨. અમદાવાદ. પૂર્વે હિંદુસ્તાનના લોકે ઉત્તમ હતા, અને હિંદુસ્તાન સુવર્ણ ભૂમિ દેશ ગણાતો હતો. તેનું કારણ એ છે કે તે વખતના લોકો પરમાથ, શુદ્ધપ્રેમી, પરોપકારી આદિ અનેક ગુણના ભંડાર હતા. હાલ આર્યાવર્તની પડતી દેખાય છે તેનું કારણ એ છે કે હિંદુસ્તાનના લોકોમાં દુર્ગુણોને વાસ થયો છે. દુર્ગણોને દેશવટો ન આપવામાં આવે ત્યાં સુધી આયોવતને ઉદય થઈ શકે નહિ. હિંદુસ્તાનને લોકોમાં અજ્ઞાન, વહેમ, કુસંપ, ઇર્ષ્યા, વિશ્વાસઘાત, અસત્ય, દારૂમાંસ ભોગ, વ્યભિચાર, બાળલગ્ન, સ્વાર્થ, સ્વાર્થી, પ્રેમી, ભેદભાવ, સંકુચિત દષ્ટિ, કૃતઘ, આલસ્ય, તૃષ્ણા, અહંકાર, લોભ, નિરર્થક કલેશ અને ફાટપુટ વગેરે ગુણોનું જોર વધી જવાથી હાલ ૫ડતી દેખવામાં આવે છે ! નીચ ગરીબોને અને સ્ત્રીઓને જ્યાં સુધી ધિક્કારવામાં આવશે, અને મિથ્યાભિમાન રાખીને જ્યાં સુધી અન્ય દેશના મનુષ્યોના સદ્દગુણ ન લેવાશે ત્યાં સુધી આર્યાવતી પાછું અસલાની સ્થિતિએ આવી જાય એમ બનવું અશક્ય છે. આર્યાવર્તના લોકો પોતાના આત્માના સમાન અન્ય આત્માને માનશે, અને અન્ય દેશના મનુષ્યો ઉપર પણ ઉપકાર કરવા લાયક બનશે, ત્યારે તેઓનો વ્યાવહારિકેદય થશે. આર્યાવર્તના લોકોને અન્ય દેશો પાસેથી ઘણું શિખવાનું છે, અને અન્ય દેશીય મનુષ્યને અધ્યાત્મ વિઘા જાવવાની છે. ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્ય તળે રહીને ઘણું અનુભવો લેવાના છે, અને તે માટે જ તેમનું પાતંત્ર્ય ભોગવીને આગળ વધવાનું છે. હિંદુસ્તાના લોકોમાં અનેક પ્રકારની વિદ્યા, પ્રેમ, સંપ, પરોપકાર, જગત સેવા, સમાનતા, ધર્મભેદસહિ
ષ્ણુતા, વિશાળદષ્ટ, નીતિ, પ્રમાણિકતા, દયા, સત્ય, પરમાર્થ બુદ્ધિ, રાજ્ય ચલાવવાની શક્તિ, સ્વાર્થ ત્યાગ, ઉધમ, ઐકય, બ્રહ્મચર્ય, સત્યગ્રહણ, સત્યબેલવું, ઈર્ષ્યાત્યાગ, સંતોષ, ગુણાનુરાગ વગેરે સ ગુણો ન આવે ત્યાં સુધી
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેમનો ઉદય થવાને નથી. ઉપર્યુક્ત સદ્ગુણેને તેઓ પ્રાપ્ત કરશે ત્યારે લાયક બનશે, અને તેથી તેઓની ઉન્નતિ થશે. કુસંપ, સ્વાર્થ, લાભ, અનીતિ આદિ દુર્ગણેથી હિંદુસ્તાનની પાયમાલી થઈ છે, માટે બ્રિટિશ રાજ્યની શાંત છાયા તળે રહીને તેઓએ સદ્ગુણો મેળવવા અનેક પ્રકારને ઉદ્યમ કરવો જોઈએ. પિતાના ઉપર કેળવણી આદિથી ઉપકાર કરનાર ઈંગ્લંડ દેશના મનુષ્યો ઉપર ઉપકાર બુદ્ધિ ધારણ કરીને કૃતજ્ઞતા ગુણવડે આગળ વધવું જોઈએ. આર્યાવર્ત ગુષ્ટિ ધારણ કરીને ગુણે લેવા જેઇએ. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનદર્શન અને ચારિત્રવડે આત્માની ખરી ઉન્નતિ દર્શાવી છે. ધર્મની શ્રદ્ધા ધારણ કરીને ગુણવડે આપણે પિતાને ઉદય કરી શકીશું. ધર્મથી ખરૂં સુખ પ્રાપ્ત થઈ શકે છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૨ મંગળવાર તા. ૧૬ મી
જુલાઈ ૧૯૧૨અમદાવાદ.
જૈનેએ પરસ્પર એક બીજા ફીરકાની સાથે કલેશ કરીને ઘણું ખોયું. છે. હાલતે ઉન્નતિના શિખર પરથી પડીને તળેટીએ રડવડતા આવી પહોંચ્યા જેવી દશા દેખાય છે. કેટલાક સાધુઓએ ગઝોના નામે જૈન કોમના નાના વિભાગે બનાયા અને પરસ્પર અથડાઇને જેનોની અવનતિમાં કેટલેક અંશે અમુક સંજોગોમાં કારણભૂત થયા છે. જેની વસતી દિન પ્રતિદિન ઘટતી જાય છે. આ તરફ ગૃહસ્થ જૈનોનું ધ્યાન દેખાતું નથી. કેટલાક નિરક્ષર ગૃહસ્થ જૈને ગાડી વાડ લાડીની મોજમજામાં જીવન વ્યતીત કરે છે. કેટલાકને જૈનધર્મને જુસ્સો છે પરંતુ તે એવા સંયોગોમાં છે કે તેઓ અવાજ બહાર આવી શકતો નથી. કેટલાક કેળવાયેલા જૈન માં ઉચ્ચ ચારિત્રની ખામી દેખવામાં આવે છે. તદ્દન જૂના વિચારવાળાઓ જમાનાને અનુસરી પ્રગતિ કરનારા જેનેને નાસ્તિક માને છે. ભિન્ન ભિન્ન ગચ્છના સાધુઓમાં પરસ્પર સંપીને પ્રગતિ માર્ગમાં વહેવાની હજી શકિત આવી નથી. સંઘનું બંધારણ જમાનાને અનુસરી હજી સુધારવામાં આવ્યું નથી. સ્વામીના સગપણ સમો અવર ન સગપણ કોય, એ વાક્યને ઉપયોગ બરાબર કરવામાં આવતો નથી. જૈનધર્મના આચાર્યોમાં પરસ્પર
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંપ દેખાતું નથી. શ્રાવકોની સાધુ વર્ગ પરથી કદ્ધ ઉકળી જાય છે. જેનામાં સગુણ ખીલે અને તેઓ આખી દુનિયામાં પડન: થાય એવી ધાર્મિક શુભ પ્રવૃત્તિ આગળ વધતી હેય આમ હાલ પાવે. જતું નથી. હવે કેટલાક સાધુઓ તથા શ્રાવકોની આંખ ઉઘડી છે અને તેઓ પ્રયત્ન કરવા લાગ્યા છે. તેઓના પ્રગતિ કાર્યમાં વિઘ સંતેલીઓ વિદ્ય નાંખ્યા કરે છે. જેને હવે કંઈક સારૂં ખોટું પારખવા લાગ્યા છે.
હે વીરશાસન અધિષ્ઠાતા દેવતાઓ ! તમે હવે ભારતવાસીઓની આંખ ઉઘાડે અને દયામય એવા જૈનધર્મના ફેલાવા માટે અમને વા અમારા જેવા અન્ય વા જેનામાં ધર્મનો પ્રકાશ કરવાની યોગ્યતા હોય તેવા મનુષ્યોને સહાય થાઓ. જૈનધર્મ તે આખી દુનિયાને ધર્મ બનાવવામાં હું શાસન દેવતાઓ સહાય કરે. આખી દુનિયાના ધર્મમાં જે કંઈ અપેક્ષાએ સત્ય છે, તે સત્યને ઉપદેશ દેનાર શ્રી મહાવીર પ્રભુ હતા અને તેમણે જેનાગોમાં તે સત્યને સાર કહ્યું છે. માટે જૈનશાસનમાં સત્યધર્મને અનેક દષ્ટિએ બતાવ્યું છે. તે શ્રી જૈનશાસનને ફેલાવો કરવાને હું શાસન દેવતાઓ તમે સહાય કરે ! પરમાર્થ બુદ્ધિ અને જગત સેવા કરવાની આજ્ઞા ફરમાવનાર એવા જૈનધર્મને ઉદય થાઓ. આત્મામાંજ સત્યધર્મ બતાવી આ બ યાને શાન્તિના માર્ગ તરફ વાળનાર એવા જૈનધર્મને ઉદય થાઓ તેના ત્રણ ફીરકાઓનું ઐક્ય થાઓ, અને એક બીજા તરફ થતી અશુભ વૃત્તિને નાશ થાઓ. ઉચ્ચ ચારિત્ર ધારક એવા સાધુઓ અને સાધ્વીઓની વૃદ્ધિ થાઓ.
સંવત ૧૯૬૮ ના અષાડ સુદિ ૪ ગુરૂવાર તા. ૧૮ મી.
જુલાઇ. ૧૯૧૨ અમદાવાદ વૈદીત સાંખ્ય ઔધ દર્શન વગેરેનાં તરોને અને જૈન તત્ત્વોને મુકાબલો કરતાં જૈનાગમ તત્ત્વોની સત્યતા અને શ્રેષ્ઠતા અનુભવાય છે. આચાર અને વિચારોમાં પણ જૈન દર્શનની ઉત્તમ અને સત્યતા ખરેખર અનુભવાય છે. બાહ્ય અને અન્નથી જેના દર્શનનો શ્રેષ્ઠતા અનુભવાય છે. જૈનદર્શન માનનારા કેટલાક અાજ જૈનના શાસ્ત્રથી વિપરીત આચારે
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
દેખીને સુત મનુષ્યોએ જૈન ધર્મના આચાર સંબંધી ઉતાવલથી હલકો મત ન બાંધી લેવો જોઈએ. ઇશુની દયા અને ક્ષમાના કરતાં શ્રી મહાવીર પ્રભુની દયા ક્ષમા ખરેખર અલાડિક હતી. શ્રી વીર પ્રભુ સર્વજ્ઞ હતા અને ઇશુ તો સર્વજ્ઞ નહોતા. ઈશુને જીવાદિ તત્તવોનું સમ્યગ જ્ઞાન નહોતું. ઈશુની એકદેશીય દયા હતી અને શ્રી વીરભુની તે અલૈકિક સાથે સર્વ દેશીય દયા હતી. ઈશુના કરતાં શ્રી વીરપ્રભુએ વિશેષ પરિષહે સહ્યા હતા. શ્રી વીરભુ આયે દેશમાં જન્મ્યા હતા, અને રાજાના પુત્ર હતા. તેઓ ચારિત્ર પાળીને કેવલ જ્ઞાની થયા હતા, ઈશુમાં તેમાંનું કંઈ નહોતું. માટે ઈશુએ પ્રકાશે ધર્મ અસમ્યફ, અપરિપૂર્ણ અને સામાન્ય મિથ્યાત્વ મુક્ત હતો. ફક્ત તેના ભકતએ તેનો ધર્મ અનેક ઉપાયથી ફેલાવ્યો પણ જ્ઞાન માર્ગમાં આગળ પડતા તત્ત્વજ્ઞાનીઓ અને તે ધર્મને માનશે નહિ. નીતિનાં વા તેણે કથ્થાં છે એવાં નીતિનાં વાકયોને હિંદુસ્તાનના સામાન્ય સંન્યાસીઓ પણ કહી શકે છે. તે દેશના લોકોને તેણે નીતિ આદિ માર્ગે વાળવા પ્રયત્ન કર્યો હતો. તે વખતના તે લોકોમાં તે દેશના ધર્મની અપેક્ષાએ તે સુધારક ગણી શકાય. પણ તેથી તેને પ્રરૂપેલ ધર્મ સર્વથા મિથ્યાત્વ રાહત નથી એમ અવબોધવું.
ગૌતમબુદ્ધના ચારિત્ર અને તેને ઉપદેશ પ્રમાણે હાલના બધ ધર્મીઓ વર્તતા નથી. દારૂ અને માંસનું તેઓ ભક્ષણ કરે છે. બદ્ધને કેવલ જ્ઞાન થયું હતું. શ્રી મહાવીર પ્રભુના સમકાલીન ગૌતમબુદ્ધ હતા. શ્રી મહાવીર ભ યા અને તેમના શુદ્ધ પ્રેમ કથા આચારને ગાતમબુદ્ધ પહોંચી શકે નહિ. શ્રી મહાવીર પ્રભુએ જે સત્યના ઉપદેશ આપ્યો છે, તેને પરિપૂર્ણ અભ્યાસ કરવાથી ગૌતમબુદ્ધમાં તેવી સર્વજ્ઞ દશા નહોતી એમ અનુ. ભવીને સમજાશે. શ્રી મહાવીર પ્રભુના ચારિત્રનું તથા તેમના સિદ્ધાંતોને ઉંડો અભ્યાસ કરવામાં આવે તો શ્રી મહાવીર સર્વજ્ઞ હતા એમ ભવ્ય મનુષ્યોને જણાશે. અન્ય દર્શન સાથે જૈનધર્મના સિદ્ધાંતને મુકાબલો કરવામાં આવશે તો જેન સિદ્ધાંતોની સત્યતા ઉપર પૂર્ણ શ્રદ્ધા થશે. ગુરૂગમપૂર્વક જૈનસિદ્ધાંતોને અભ્યાસ કરીને તેઓને દુનિયાને ભલા ખાતર પ્રકાશમાં લાવવા જોઈએ. થીઓસોફીસ્ટ. ખ્રિસ્તી અને આય સમાજની ધર્મ ફેલાવાની યુકિતઓને ધ્યાનમાં લઈ જૈન વિદ્વાનોએ દુનિયાના કલ્યાણ માટે જેનાગોને ફેલાવો કરવો જોઈએ. ખરૂં પૂછે તે જૈનાગમોના જ્ઞાતાઓનાજ મગજમાં ધર્મ ફેલાવાની સર્વ યુક્તિયો ફુરે છે.
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના અષાડ સુ૯િ ૫ શુક્રવાર તા. ૧૯ મી.
જુલાઈ ૧૯૧૨, અમદાવાદજૈનેતર દર્શનીઓને કદિ ધિક્કારવા નહિ કિન્તુ તેના ઉપર માતદૃષ્ટિ ધારણ કરીને તેઓની સમ્યગ દષ્ટિ થાય તેવા ઉપાયો યોજવા જોઈએ. કીડી, કંયુઆ અને જલના ઉપર પર દયા કરનારા એવા જૈનેએ અન્યધમિનુષ્યો પર ભત્રીભાવના ધારણ કરવી જોઈએ. તેઓને સમ્યગ ધર્મ માર્ગ તરફ વાળવા અને તે માટે તેના ઉપર જે જે ઉપકારો કરવા એ ખરેખરી ધર્મસેવા છે. જેનેતરદર્શનીઓમાં કેટલાક માર્ગોનુસારી આત્માઓ હોય છે. હલકા પ્રાણીઓની પણ દયા કરનારા અને તેઓના માટે પાંજરાપોળ વગેરે કરનારા જેને અહે અન્યધર્મી એવા મનુષ્યોના ભલા માટે શું ન કરી શકે ? અથત સર્વ પ્રકારે તેઓનું ભલું કરી શકે. સર્વધર્મી એવા જૈનેની ભક્તિ માટે ખરેખરા જેને પોતાના પ્રાણ પાથરે છે, અને તેઓની ભક્તિ કરે છે. અન્યદર્શનીઓમાં પણ રહેલા એવા ભાગનુસારી ગુણો પ્રશંસવા યોગ્ય છે. અન્યદર્શનીયાને જૈનધર્મની પ્રાપ્તિ થાય તે માટે શુહપ્રેમથી તેના ઉપર ઉપકાર કરવો જોઈએ, અને અન્યદર્શનીઓને શ્રી મહાવીર કથિત ધર્મ ઉપર રૂચિ થાય એવા ઉપાય જવા જોઈએ. આખી દુનિયામાં શ્રી વીરભુને ઉપદેશ ફેલાવીને આપણે શ્રીવીરપ્રભુના આજ્ઞાધારક બની શકશું. જૈનધર્મને ફેલાવો કરવા માટે આપણામાં અને આપણું ભવિષ્યની સંતતિમાં ઘણું ગુણ ઉત્પન્ન થાય તેવા આજથી સદુપાયે હાથમાં ધરવા જોઈએ, જગતનો દયાથી ઉધાર થઇ શકશે. જેનેએ આ માટે મહાસંધની યોજના કરવી જોઈએ અને સદગુણોથી ઉપદેશક બનેલા મહાત્માઓને સહાય આપીને આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. જૈનધર્મમાં જે સત્ય રહેલું છે, તેને પ્રકાશ થવાનો હવે સમય દેખાય છે. વેદાંત અને હૈદ્ધધર્મ તરફ લોકેની દષ્ટિ ગઈ છે, અને પછીથી જૈનધર્મ તરફ તે લોકોની દષ્ટિ પડશે અને માનસારી જીવોનું ધ્યાન થી જૈનધર્મના તત્ત્વોના અભ્યાસ તરફ ખેંચાશે. સર્વ દર્શનમાંથી નયોની અપેક્ષાએ સત્ય શોધનાર એવા જૈનધર્મને ઉદાર વિચારકો પસંદ કરશે અને સ્વાદાદ દર્શનની ખૂબીઓને પાશ્ચાત્યો પણ સ્વીકારશે; અને શ્રદ્ધા કરશે. પશ્ચાત્ જૈનધર્મના આચારોથી વ્યવહાર જૈન બનશે
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
સંવત ૧૬૮ ની સાલના વિચારો. ----- --*- -—------------ --------------------- ~-~-~-- સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૭ શનિવાર. તા. ૨૦ મી
- જુલાઈ ૧૯૧૨ અમદાવાદ કર્મસંબંધી જેનશામાં જેટલું વર્ણન છે તેટલું અન્ય દર્શનીઓના શાસ્ત્રોમાં દેખાતું નથી. કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથ વાંચીને કર્મનું જ્ઞાન કરવું જોઈએ. કર્મગ્રંથોનો અભ્યાસ કરીને વિકતાનો અહંકાર ન કરવો જોઈએ. મેહનીયાદિ કર્મની પરિણતિઓને જીતવા પ્રયત્ન કરવો એજ કર્મગ્રંથના અભ્યાસનું ચારિત્ર રૂપ ફલ અવધવું. કર્મગ્રંથ ભણીને જેઓ રાગદ્વેષની પરિણતિને નાશ કરવા યત્ન કરતા નથી, તેઓ કર્મગ્રંથ જ્ઞાનને સાર પ્રાપ્ત કરી શકતા નથી. કર્મગ્રન્થના અભ્યાસીઓએ કર્મનું સ્વરૂપ અવબોધીને કર્મની શ્રદ્ધા ધારણ કરીને જે જે દુ:ખો પડે છે તે કર્મથી પડે છે, એમ માની સમભાવે દુખો વેદવાને અભ્યાસ કરવો. કર્મને સમતાથી ભેગવવાં જોઈએ, અને નવીન કમ ન બંધાય એમ આન્સરિક પ્રયત્ન સેવવો જોઈએ. સર્વ ઇ કમના વશ છે, તેથી ક. ધીન જેવો ઉપર કરૂણું ભાવ વા આત્મભાવ ધારણ કરવો. દુઃખ પામવામાં કઈ જીવ નિમિત્ત ભૂત થાય તાપણું તે જીવ ઉપર ટૅપ ન પ્રકટ થાય ત્યારે સમજવું કે કર્મની શ્રદ્ધા અને કર્મજ્ઞાનથી જે ફળ પ્રાપ્ત કરવાનું છે તે થયું. કર્મને વશ પડેલી દુનિયાને મુક્ત કરવા માટે સગુણેની આવશ્યકતા છે. કર્મનું કારણ રાગ અને દ્વેષ છે. રાગ અને દેશને નાશ કરવા ઉદ્યમશીલ બનવું એજ કર્મગ્રંથ જાણવાનું ફલ છે. કર્મ કર્મ એમ ગોખીને જેઓ કર્મને દુઃખનું કારણ માને છે, છતાં કર્મના પંજામાં જેઓ ફસાય છે, તેવા પર કરૂણું ચિંતવવી અને તેઓને કમેના પંજામાંથી મુક્ત થવાના સહયોગને ઉપદેશ દેવો. કર્મથી જે જીવો મુંઝાયા છે અને કર્મના નચાવ્યા જે જીવે નાચે છે, તેઓના ઉપર અશુભ ભાવ ધારવો તે એ કેટલું બધું ખોટું ખરાબ કહેવાય ? પડતા ઉપર પાટુ મારવાની પેઠે કર્મના તાબામાં આવેલા જીવોનું અશુભ ચિંતવવું, અવાધવું, મિથ્યાત્વ, અવિરતિ કપાય, આદિ કર્મબંધ હેતુઓને દૂર કરવા જ્ઞાનીઓ પ્રયત્ન કરે છે. બાલવીએ કમબંધના હેતુભૂત એવા બાહ્ય પદાર્થોથી દૂર રહેવા પ્રયત્ન કરો. મધ્યમ છ રાગ અને દ્વેષનો નાશ કરવા પ્રયત્ન કરે છે અને ઉત્તમજ્ઞાનિપુરૂષ કર્મને નાશ કરવા માટે આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે. આ વ્યાખ્યા અપેક્ષાએ અધિકાર ભેદે અવધવા યોગ્ય છે, આભા જ કર્મને બાંધે છે અને આત્મા જ કર્મને
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
નાશ કરે છે. આત્મા જો આત્મભાવે કરી શકે છે. વેદાન્તિ, પારાણિકા, અંશે અપેક્ષાએ અસ્તિત્વ માને છે.
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વર્તતા પેાતાનુ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત અને ભદ્દા પણ કર્મનું અંશે
4
X
સંવત્ ૧૯૬૮ અષાઢ સુદિ ૮ રવિવાર, તા. ૨૧ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ
For Private And Personal Use Only
૩૦૧
સંસાર અસાર છે, એટલું ખેલવા માત્રથી કંઇ વૈરાગ્ય ગણી શકા નહિ. ત્યાગીને વેષ પહેરવા માત્રથી કાઈ ત્યાગી બની શકે નહિ, નામ માત્ર વૈરાગ્ય અને ત્યાગથી કંઇ કાર્ય સરતું નથી. ખાળજીવા જેમાં અસારતા દેખે છે તેમાં નાની પુરૂષા સાર દેખે છે. અસાર અને સારની માન્યતા સર્વ મનુષ્યા પાતપાતાની બુદ્ધિ પ્રમાણે માને છે. જ્ઞાનીપુરૂષષ મેાહને અસાર માને છે. વિવેકબુદ્ધિથી વિચારતાં અપેક્ષાએ દુનિયા સારભૂત લાગે છે અને અપેક્ષાએ વિચારતાં દુનિયા અસારભૂત પણ લાગે છે. અન્નજીવા પેાતાની બુદ્ધિથી સાંસારિક વસ્તુએ કે જેના ઉપર મમત્વ થાય છે. તેને ત્યાગ કરે છે. મધ્યમ જીવા મમત્વ પરિણામને ત્યાગ કરે છે, અને ઉત્તમ. મહાભાઓના તા એટલા બધા અધિકાર વધી ગયા હાય છે કે તેનામાં ત્યાગવા અત્યાગની કલ્પના પણ સ્ફુરતી નથી. આત્માની સાથે જે જે વસ્તુઓના સંબંધ હોય તે આત્માની નથી એવા પરિણામથી વર્તાય અને સર્વ વસ્તુઓમાંથી ઇષ્ટાનિષ્ટ કલ્પના ટળી જાય ત્યારે ખરા ત્યાગ પ્રાપ્ત ચાય છે. ત્યાગની કાટી છેલ્લામાં છેલ્લી છે. અન્તર્થે મમતાને ત્યાગ થયા વિના । બાહ્ય ત્યાગ ટકી શકતા નથી. મૂર્છારૂપ પરિગ્રહના ત્યાગી ત્યાગી અનેલાએ ખરેખરા ત્યાગી ગણાય છે. મનમાંથી વાસનાઓને ટાળવી એ ખરા ત્યાગ છે. વ્યાકરણુ, ન્યાય, અલંકાર શાસ્ત્રાથી કઇ ત્યાંગદશા ઉત્પન્ન થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ખરેખરી ત્યાગાવસ્થા પ્રાપ્ત થાય છે. કાંઇ સૃષ્ટ વસ્તુઆના અભાવે યાગી ગણાય પણ તે ખરેખર ત્યાગી નથી. સફલ ઇષ્ટ વસ્તુઓનુ જંગના ભલા માટે દાન કરવામાં આવે ત્યારે સમજવુ દાની હોય છે. તેને ત્યાગ ગુણુ તા હોય છેજ. પેાતાની કાઇપણ પ્રાણપ્રિય વસ્તુને જગત કલ્યાણાર્થે
''
* '
કે અન્તાં ત્યાગ દશા ઉત્પન્ન થઇ છે. જે
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
-
-
-
-
-
-
ત્યાગ કરવો એ ખરેખરો ત્યાગ છે. લાખો લોકવડે ત્યાગનું વર્ણન કરવામાં આવે પણ ત્યાગદશા પ્રાપ્ત ન કરવામાં આવે ત્યાં સુધી મનુષ્ય કેનેગ્રાફ જે છે. ઉદાસીન વા શેકાતુર મન કરી દેવું એ કંઈ ખરા વૈરાગ્યનું લક્ષણ નથી. પિતાની પાસે જે કંઈ હેય તે અન્યના ભલા માટે વાપરવામાં આવે છે ત્યારે વૈરાગ્ય કેટલો પ્રગટ થયો તે અવબોધી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનથી ત્યાગ અને વૈરાગ્યથી સદગુણની પ્રાપ્તિ થઈ શકે છે. ગૃહસ્થ દશામાં વૈરાગ્ય અને ત્યાગ સગુણને ખીલવવા પ્રયત્ન કરો અને પિતાનામાં તે ગુણ લાવવા ખાસ લક્ષ આપવું. ત્યાગીઓની અને વૈરાગીઓની નિંદા ન કરો પણ ત્યાગ અને વૈરાગ્યને આચારમાં મૂકીને આદર્શવત બનો કે જેથી દુનિયાને સ્વર્ગ સમાન કરી શકાય. અર્થાત ઉત્તમ કરી શકાય.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૯ સેમવાર તા. રર મી
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. પિતાના આત્માની શક્તિ ખીલવવાને માટે ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. અન્ય લોકોના કાર્યમાં ટીકા કરવાની ટેવને ત્યજીને ગુરૂદેવના અભિપાયાનુસાર પિતાનું સદવર્તન કરવું. ગુરૂના આશયે શિષ્યોથી ન સમજાય એવું બને છે. ગુરૂના આશય સારા છે એમ વિશ્વાસ રાખીને શિષ્યોએ પિતાના અધિકાર પ્રમાણે જે જે શુભ કાર્યો કરવાનાં હોય તે કરવાં. શિષ્યો ગમે તેટલા બુદ્ધિમાન હોય તે પણ ગુરૂની આ પ્રમાણે તેમણે વર્તવું જોઈએ. શિષ્યએ દરરોજ સમતાભાવ સામાયક ગુણ પ્રાપ્ત કરવા વિશેષ વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યોએ ગુરૂની કૃપા ઈચ્છવી અને સર્વ પ્રકારની વાસનાઓને ત્યાગ કરીને ગુરૂને પિતાને આત્મા પ. આમ કરવાથી શ્રી સચ્ચરના શુદ્ધ વિચારેને પ્રકાશ ખરેખર શિષ્યના હૃદયમાં ઉતરશે. પુસ્તક વાંચવાથી ગુરૂની ખોટ પુરાતી નથી. દીપકથી દી થાય છે પણ દીપક એવા અક્ષરથી અન્ય દવે પ્રગટાવી શકાતું નથી. તત ગુરૂના ચૈતન્યથી શિખ્યામાં રહેલું ચૈતન્ય જાગ્રત થાય છે. ગુરૂનું હૃદય પિતાનામાં ઉતરે એ ભકિતભાવ ધારણ કરવા શિષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. શ્રી સદગુરૂને પિતાનું દીલ આપ્યાથી શિષ્યના ઉપર ગુરૂની કૃપા
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૭૩
ઉતરે છે અને તેથી શિષ્યમાં યોગ્ય સદ્દગુણે પ્રકટ થાય છે. ગુરૂને ઉપદેશ
ગ્ય શિષ્યના હૃદયમાં કરી શકે છે. અપાત્ર શિષ્યને શ્રી સદગુરૂને ઉપદેશ અસર કરી શકતો નથી. ગુરૂઓ પાસેથી એકદમ ચમત્કારો પ્રાપ્ત કરી શકાતા નથી, કદાપિ કાઈક ચમત્કાર પ્રાપ્ત કરી શકાય છે તે મેગ્યતા વિના તેને દુરુપયોગ કરી શકાય છે. અને તેથી અન્ય જીવોને હાનિ પહેચાડી શકાય છે. શિષ્યોએ વિયાદિ ગુણો વડે પાત્ર બનવું જોઈએ. જે તેઓમાં ગ્યતા પ્રકટશે તો ગુરૂએ પિતાની મેળે તેને આગળનો ભાગ બતાવશે. પુસ્તકો શિષ્યોને દિશા દેખાડી શકે છે પણ તેને અનુભવ તો ગુરૂઓજ શિષ્યોના હૃદયમાં ઉતારી શકે છે. ગુરૂઓ અપૂર્વ અનુભવ આપવાને માટે સદાકાલ તૈયાર હોય છે પણ શિષ્યોની યોગ્યતા થવામાં જે વાર થાય છે તે જ વાર સમજી લેવી. સમુદ્રના તળીયામાં થતી લીલાઓનો પાર પામી શકાય પણ ગુરૂના હદયના આશયો અને તેમની અપેક્ષામય વાણુને પાર પામી શકાય નહિ, સ્વ અને અન્યાત્માઓને ઉન્નતિક્રમમાં
જવા એજ ગુરૂઓનું મુખ્ય કર્તવ્ય છે. શ્રી સદગુરૂની આજ્ઞામાં રહેનારાએ આત્મશકિતને પ્રાપ્ત કરે છે. ૩ રાતિઃ રાતિઃ ૩
સંવત્ ૧૬૮ ના અષાડ સુદિ ૧૦ મંગળવાર તા. ર૩ મી
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. હે આત્મન ! તુ મનની કલ્પના વડે પિતાની મેળે શામાટે ભયનાં વાદળ ચારેતરફ ઉભા કરે છે ? ભયની કલ્પના કરવાથી ભય ઉત્પન્ન થાય છે. હે આભન ! તું અન્યજીવોને ભય રાખે છે પણ તે હને યોગ્ય નથી, કારણ કે તારા શુદ્ધ સ્વરૂપને અન્ય કોઈ હાનિ પહોંચાડવા સમર્થ નથી. કે આત્મ! તું પિતાના સ્વભાવે રમે છે તો અન્યોની ભિન્ન કલ્પના વડે તારું કંઇ બગડવાનું નથી. તેમજ તે આત્મન ! જે તું સ્વકીય શુહ સ્વભાવે રમણતા નથી કરતા તે અન્યની પ્રશંસા વડે તારું કંઇ હિત થવાનું નથી. હે આત્મન ! યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, શાતા વગેરેના લાભની હાનિના ભયથી તેને કદિ કોઈપણ કાળમાં ખરી શાનિત પ્રકટવાની નથી. હે આત્મન ! જે
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
સંવત્ ૧૬૮ ની સાલના વિચારો.
તું નિર્ભય દશામાં રમણ કરે છે અને પિતાના સ્વભાવને આશ્રય લે છે તે ત્રણ લેકથી પણ તારે ભય પામવાનું પ્રજન કોઈ દેખાતું નથી.
હે આત્મન ! અન્ય કરતાં તેને બાહ્ય સંગે સારા મળ્યા હોય એટલે તારે તેથી અભિમાની ન બનવું જોઈએ. આખા બ્રહ્માંડ તરફ દષ્ટિ નાંખીને દેખ અને પછી તે વિચાર કે તારી પાસે જે છે તે શા હિસાબમાં છે. તારૂં શરીર બાહ્ય પદાર્થો કે જેથી તું મકલાય છે તે આખી દુનિયામાં કઈ તરફ આવેલા છે ? દુનિયામાં સવ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કઈ વસ્તુને તું સ્વામી છે કે તેના ઉપર હારે મમત્વ ધારણ કરવું જોઈએ, અને તેમજ પરજડ વસ્તુઓના અલાભથી તારે બેદ ધારણ કરવો જોઈએ. હે આત્મન ! હારે શામાટે પરવસ્તુઓના અલાભથી ખેદભાવે ધારણ કરવો જોઈએ?. હે આત્મન ! તું દીન નથી. તારામાં સત્ય સુખનો ભંડાર છે. તે તરફ દૃષ્ટિ દેઈ સર્વ પ્રકારની બાહ્ય વાસના એને ભૂલી જા. હે આત્મન ! તારામાં સત્તાએ કોઈ બાબતની ન્યૂનતા નથી. જેટલી મનની ચંચળતા છે તેટલું દુખ છે. હે આત્મન ! શા માટે ત્યારે પરવસ્તુમાં સુખ માનીને પરવસ્તુની લાલચમાંથી દીન બનવું જોઈએ. હે આત્મન ! તું સદાકાલ આનન્દમાં રહે. દુઃખના હેતુઓનું સ્મરણ કરીને નકામું દુઃખ ઉભું ન કર. જે તું પિતાને દુઃખી માની લઈશ તો ચારે બાજુએ જાણે દુઃખનાં વાદળાં ઝઝુમી રહ્યાં છે, એમ તને જણાશે. તું મનમાં એમ નિશ્ચય કર કે મને કોઈ દુઃખ દઈ શકે જ નહિ. એ જે દઢ વિચાર કરીશ તો કોઈપણ દુઃખ દેનાર તને જણાશે નહિ. બાહ્યની સર્વ ઉપાધિને ભય જતો રહેતા પિતાને આત્મા પિતાને આનન્દ રૂપ જણાશે. હે આત્મન ! તું નિર્ભય થઇને આનન્દમાં ગુતાન થઈ જ. આનન્દમાં સદાકાલ રમણુતા કરી શકે એવા આત્મભાવને ધારણ કરવામાં સદાકાલ તત્પરથા. આત્માને આનન્દુ ધર્મ તેજ તારે ખરે ધર્મ છે.
*
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
હ9૫
સંવત્ ૧૬૮ ના અષાડ સુદિ ૧૧ બુધવાર તા. ૨૪ મી.
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ પરસ્પર એક બીજાની ઈર્ષ્યા કરીને આળ ચઢાવનારા મનુષ્યોની ધર્મ ક્રિયા છા૫ર લીંપણના સમાન છે. અન્યાયથી વિત્ત પેદા કરીને આજીવિકા ચલાવનારા મનુષ્યની શોભા પલાશ પુષ્પ જેવી છે. પિતાનું હદય વેચીને અન્યની હાજી હા કરીને અસત્યના માર્ગમાં જનાર મનુષ્યોની વાણી કરતાં ધુળની પણ કિંમત વિશેષ ગણી શકાય. ચાડી ચુગલી કરીને પેટ ભરનારા મનુષ્યો કરતાં વિકાથી ઉદર ભરનાર રાસભસારો. હજારો વા લાખ જીવોના પ્રાણુ ચુસીને પેટ ભરનાર મનુષ્યનું જીવન કદિ સુખમય થતું નથી અને તેઓ જીવતાં જ પોતાની ઘોર, પેટમાં બનાવે છે. જે મનુષ્ય પ્રભુના ભકત એવું નામ ધરાવીને જગતને છેતરે છે, અને અન્યાય કરી જીવે છે તેઓને ઉદ્ધાર થ દુર્લભ છે. જે મનુષ્યની મન, વાણી અને કાયામાં પરનું અશુભ કરવાને વ્યાપાર છે તે પ્રભુની પાસે માફી માગે તે કેવી રીતે છૂટી શકે ? જે મનુષ્ય પિતાના અસવિચારોને કોઈ પણ રીતે ફેલાવો કરે છે તે ખરેખર પ્લેગ રોગ સમાન અન્ય મનુષ્યોને દુ:ખદ જાણો. જે મનુષ્ય પોતાના આત્માને શુભ માર્ગમાં લાવવા પ્રયત્ન કરે છે તે સર્વ જીવે છે બચાવે છે, અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરે છે. જે મનુષ્ય શ્રી સદારૂના ચરણકમળમાં આલેટ નથી અર્થાત શ્રી સદ્દગુરૂનાં જેણે ચરણકમળ સેવ્યાં નથી અને ગુરૂની કૃપા જેણે મેળવી નથી, તે અન્યોને શિષ્ય કરવાને લાયક બનતો નથી, અને કદાપિ પિતે લાયક બન્યા વિના શિષ્ય કરે છે તો તેનું પરિણામ સારું આ વતું નથી. જે પુત્રના ગુણો ધારણ કરવાને સમર્થ થ નથી, તે પિતા બનવાને લાયક નથી, જે શિષ્યના ગુણો ધારણ કરવાને પણ સમર્થ થયે નથી, તે ગુરૂ બનવાને લાયક બન્યો નથી. જે સેવકના ગુણો ધારણ કરવાને પણ લાયક બન્યો નથી, તે રાજા-શેઠ બનવાને માટે લાયક નથી, પિતાના
અધિકાર પ્રમાણે જે ભળે. વા જે થાય વા જે ભોગવવું પડે તેમાં મનુષ્યોએ સંતેષ માનવો જોઈએ. કર્મથી જે સ્થિતિમાં આવવાનું થાય તે સ્થિતિ પ્રાપ્ત થતાં હવ વા શોક ન કરતાં આનન્દથી વર્તવું: સમુદ્રના ભરતીઓટ જેમ ક્ષણિક છે, તેમ મનુષ્યને જે જે પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક હોવાથી ફોગટ શા માટે અજ્ઞાનથી બંધનમાં પડવું જોઈએ. એમ સદાકાળ ભાવના, ભાવથી રાગના પ્રસંગે વૈિરાગ્ય પ્રકટે એજ ઉત્તમ જ્ઞાનને વ્યાપાર છે;
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
પરભાવના સર્વ પડદાઓને ચીરીને તે પડદાઓના વચમાં રહેલા અનન્ત સુખનિધિભૂત આત્માને દેખે.
*
*
*
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૨ ગુરૂવાર, તા. ૨૫ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ, દુનિયામાં સર્વત્ર સુલેહ વતે છે, ત્યારે મનુષ્યો શાન્તિને લાભ લઈ ધર્મતને અભ્યાસ કરીને સત્ય ધર્મની તરફ લક્ષ્ય દેવા ઇચછા કરે છે. શાતિના સમયમાં જૈનત અને જૈન સાત્વિક આચારોની પરીક્ષા કરવાને મનુષ્યને વખત મળે છે. જૈન શાસ્ત્રોમાં વર્ણવેલાં ધર્મ તત્ત્વોની કસોટી કરવા માટે કેટલાક વર્ષ પછી દુનિયાના વિદ્વાને પ્રવૃત્તિ કરશે. વેદાન્ત અને બોદ્ધ ધર્મની તરફ પાશ્ચાત્ય વિદ્વાનોની દષ્ટિ ગઈ છે. હવે જેને ધર્મનાં તો તરફ પાશ્ચાત્યની દષ્ટિ વળશે. સાત્વિક ગુણાભિમુખ પ્રવૃત્તિ કરાવનાર જૈનધર્મ હોવાથી રજોગુણી અને તમે ગુણી મનુષ્યોની રૂચિ એકદમ ન પ્રગટી શકે એ બનવા યોગ્ય છે. તથાપિ સત્ય એવા જૈન ધર્મને માન આપવાને માટે લોકોની રૂચિ વધશે. જૈન ધર્મ તરફ રૂચિ થાય એવા દુનિયામાં ઘણા મનુષ્ય છે; પણ તેઓની રૂચિને પ્રકટાવે એવા જનીઓએ સાધને તૈયાર કરવા જોઈએ. આર્યાવર્તમાં પણ દરેક જાતના મનુષ્ય જેના ધર્મને ઉપદેશ સાંભળે એવી વિશાલ વ્યવસ્થા થવી જોઈએ. દુનિયાના મનુષ્યોને જૈનશામાંથી ઘણું મળી શકે તેમ છે; પણ પ્રથમ તે જૈન ધર્મની ધરાને ધરનારા ચુસ્ત જેનેએ શ્રદ્ધાળુ સાક્ષર એવા જૈન ઉપદેશકોને તૈયાર કરવા જોઈએ. જેને વ્યાપારી છે, અને તેઓ ધારે તે લીવડે ઘણું કરી શકે. ધર્મની વૃદ્ધિ સર્વસ્વ અર્પણ કરનારા જ્ઞાતિ જેને ઘણા પ્રકટી નીકળે એવું જૈન વિદ્યાલય વા જેન ગુરૂકુલ સ્થાપવું જોઈએ. રાગદષ્ટિથી આમ વિચારતું નથી. કિન્તુ જૈન ધર્મની આરાધનાથી દુનિયાને ઉત્તમોત્તમ સુખ મળવાનું છે તે માટે આ પ્રમાણે વિચાર કરાય છે. અમારા અન્ય ધર્મો તરફ દેવ વા તિરસ્કાર નથી. અન્ય ધર્મમાં જે કંઈ સત્ય છે તેનું સ્વાદાદ દર્શનમાં ગ્રહણ હોવાથી અપેક્ષાએ સત્યને સત્ય માનવામાં આવે છે. અન્ય દર્શનીઓમાં પણ જે નીતિ આદિ માર્ગનુસાર
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૩૭૭
ગુણ છે તે છે અને પ્રશંસક છીએ, ધર્મના નામે અપકૃત્ય પાપ કરવાનું નથી એમ જૈનધર્મ ઉપદેશ દે છે. અન્ય દર્શનીઓને પણ હરત કરવાનું ખરેખર જૈન દર્શન જણાવતું નથી.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૬
| મી જુલાઈ ૧૯૨. અમદાવાદ. જેનાથી ઈર્ષ્યા કર્યા વિના આગળ વધાય તેવી શુભકાર્યમાં ધી કરવી એવી સ્પર્ધા કથંચિત ઉપયોગી છે. ગમે તે રીતે અન્યનું અશુભ કરીને પિતાની મહત્તા વધે એવા રૂપમાં સ્પર્ધાને ઉપયોગ કરે તે ખરેખર અનાર્ય રાક્ષસ કાર્ય ગણાય.
મધ્યસ્થ નીમીને મધ્યસ્થ દૃષ્ટિથી સત્ય તત્ત્વના નિર્ણય માટે પરસ્પર દલીલો પૂર્વક વાદ કરવાથી તત્વની પ્રાપ્ત થાય છે. રાગ અને દેવથી જે વાદ કરવામાં આવે છે તેમાં કુયુક્તિ, હઠ અને અને કલેજ પરિણામરૂપ ફલ દેખાય છે. મારું તે સત્ય આવી બુદ્ધિથી કરાતાવાદમાં પક્ષપાત હોય છે. પણું સત્ય તે મારું આવી બુદ્ધિ રાખીને જે વાત કરવામાં આવે છે, તેમાંથી સત્ય ગ્રહી શકાય છે. જેનું વચન યુક્તિવાળું હોય તે ગ્રહણ કરવું આવી જેની બુદ્ધિ હોય છે, તે મનુષ્યો સત્યની પ્રાપ્તિ કરી શકે છે. મમત્વ ભાવરહિત, યુક્તિસહિત, અભિમાનરહિત, ન્યાય સહિત સભ્યતાસહિત અને શુદ્ધપ્રેમસહિત વાદમાં વાદીઓને એક બીજામાંથી સત્ય લેવાનો પ્રસંગ મળે છે. દરેક ધર્મને વક્તાઓમાં, લેખકોમાં અને વાયકોના હૃદયમાં જે સત્ય ગ્રાહિણી બુદ્ધિ જાગ્રત થાય તે ખરેખર પ્રાચીન આધુનિક ધર્મનાં પુસ્તકોમાંથી ઘણું ગ્રહણ કરી શકે. શ્રી વિરપ્રભુની વાણું જેના હૃદયમાં હી છે તે એક ન્યાયાધીશ બને છે, અને તે સર્વ પુસ્તકને અપેક્ષાબુદ્ધિરૂપ તાજવામાં તેલીને તેની કિંમત આંકી શકે છે. જેમ જેમ રાગદ્વેષની પરિણંતિ મંદ પડતી જાય છે, અને મનમાં વિવેક જાગે છે; તેમ તેમ મતમતાંતર સંબંધી જે હઠ કદાગ્રહ બંધાઈ ગયા હોય છે, તે ટળે છે. માટીની પાળથી કયારાઓની જુદી જુદી મર્યાદા હોય છે, પણ જલને પ્રવાહ અત્યંત વધતાં અર્થાત્ રેલ આવતાં માટીની પાળથી કરેલી, મર્યાદા રહેતી નથી તેમ એકાંત
48
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારે.
عينه
مع عيام
محیحیة بحجم بجميع
سهمیه را می فره عید مناسب نمی سی پی و مسیحی
----
--
નયવાદની બુદ્ધિથી મતમતાંતરની કલ્પનાને આ ગ્રવ થાય છે પણ સાપેક્ષા નયવાદરૂપ જલની રેસ આવતાં કદ અર્વાદથી બંધાયેલા મતરૂપી ધારાએની ભેદતા રહેતી નથી. ગીતાર્થ પુષેિ સાપેક્ષ નયવાદના ગંભીર રહસ્યને અવબંધીને શહેનશાહ વા પાર્લામેન્ટની પેઠે ધર્મરાજ્ય ચલાવી શકે છે, અને જગતના મનુષ્યોને ઉત્તમ બનાવે છે. પાર્લામેંટમાં જેમ સર્વના અભિપ્રાયથી કાર્ય થાય છે, તેમ અત્ર ધર્મરાજ્ય ચલાવવામાં પણ સર્વ નામના સાપેક્ષ અભિપ્રાયોને ભેગા કરીને ગીતાર્થો પ્રવર્તે છે. દુનિયાની લોકિક પાર્લામેન્ટની વ્યવસ્થા કરતાં અલૈકિક ધર્મરાજ્યની વ્યવસ્થા ઘણી ઉત્તમ હોય છે. ધર્મ પાર્લામેંટના સભાસદોનાં મગજ ઘણું ઉત્તમ અને વિશાલ હોય છે, તેથી તેવા ગીતાર્થ પુરૂષની જગતમાં પૂજ્યતા હોય છે, અને તેઓનું શરણ કરીને મનુષ્ય ધર્મની આરાધના કરે છે.
x
x
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૪ શનિવાર, તા. ર૭ મી
જુલાઇ ૧૯૧૨. અમદાવાદ, મહાત્માઓનાં શરીરમાંથી નીકળેલાં પુદ અન્ય મનુષ્યને અસર કરે છે, શુભપુદગલો શુભ અસર કરે છે, અને અશુભ પુતલે અન્યોને અશુભ અસર કરે છે. શાંત મહાત્માઓના સમાગમમાં આવનારાઓને પ્રાયઃ તે પુલો વગેરેની અસર થાય છે, અને તેથી મહાત્માઓના સમાગમમાં આવનારાઓ ઘણું થોડા કાલમાં સુધરી જાય છે. મહાત્માઓના ચરણકમલ જોઈ પીનારાઓને મહાત્માઓના સદ્દવિચારોને લાભ મળે છે. તેમજ મહાત્માઓને હાથ જેઓના માથા ઉપર મૂકાય છે, તેઓને વિદ્યુતની પેઠે સવિચારોની અસર થાય છે. અત્યંત દયાળ મહાત્માઓના સમાગમમાં આવતાં અત્યંત નિર્દયી મનુષ્યના ભદ્રવ્ય પણ દયાના રિચારને અનુસરે છે. મહાત્માઓની આંખ અને વાણું પણ અન્ય માને આકર્ષી શકે છે, અને મહાત્માએ ન બોલ્યા છતાં પણ અન્ય મનુને હબરે રીતિએ સારી અસર કરવા શકિતમાન થાય છે. મહાભાઓના તીવ્ર શુભવિચારોની અસરથી તેમના શરીરનાં પુતલેમાં પણ ઉત્તમ અતિ દેખાય છે, અને તેથી તેઓ અનેક પ્રકારના રોગની ઉપર
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૭e
શાન્તિ કરી શકે છે. કામી યુવક સુંદર શરીરને સ્પર્શ જેમ કામાવસ્થા પ્રકટાવવા સમર્થ થાય છે, તેમ શાંત બ્રહ્મચારી સાધુ મહાત્માઓનાં શરીરોનો સ્પર્શ ખરેખર વૈરાગ્ય, સંતોષ આદિ ગુણો પ્રકટાવવા સમર્થ થાય છે. જેની પાસે શુભ શકિત હોય છે, તેની પાસે રહેવાથી શુભ શક્તિને લાભ મળે છે. જે મનુષ્યોમાં દુર્ગુણોની શકિત વધી ગઈ હોય છે, એવા અસત્ મનુષ્યોના સહવાસથી અશુભ પુલની અને અસવિચારોની અસર ખરેખર સામાન્ય શકિતવાળા જેને થાય છે. સત પુરૂષોના સદ્ગણની અન્ય જીવો ઉપર સારી અસર થાય છે. જેનામાં ઉત્તમ જ્ઞાન, વૈરાગ્ય, શુદ્ધ પ્રેમ, ચારિત્ર આદિ સદ્ગુણો ખીલ્યા હોય છે, તેવા મુનિ મહતમાઓ અન્ય દુર્ગુણ છેવોને પણ પિતાના સહવાસને શુભ લાભ અર્પે છે. सत् संगतिः किं न करोति पुंसां, दुष्टजन संगति परिहरी, भजे सुगरु संतानरे, योग सामर्थ्य चित्त भावथी, धरे मुगति निदानरे,
ત્તિ વિના જ પુત્ર વીનંતિ . દુષ્ટજનોની સંગતિનો ત્યાગ કરીને સપુરૂષોની સંગતિ કરવી જોઈએ. દુષ્ટ મનુષ્યોની સંગતિ ન કરવી; પરંતુ દુષ્ટ મનુષ્યને સુજ્ઞોએ ધિક્કારની નજરથી ન જવા. તેમજ દુષ્ટ મનુષ્પો ઉપર શુદ્ધ પ્રેમથી મિત્રીભાવના ધારણ કરવી કે જેથી સત્યરૂષોની વા મુનિવરોની સંગતિ કરવાને તેઓ ગ્યતા પ્રાપ્ત કરી શકે. સત્તસાધુઓની મન, વાણી અને કાયાવડે સેવા કરવી અને તેમના ગુણો લેવા.
સંવત ૧૯૬૮ ના અષાઠ સુદિ ૧૪ રવિવાર તા. ૨૮
મી જુલાઇ. ૧૯૧ર અમદાવાદ. કોઈપણુ પણ આશા રાખ્યા વિના સ્વાશ્રયી બની હારાં કાર્યો કર્યા કર. ખરા રૂપમાં આવ્યા વિના અર્થાત આત્માને જુસ્સો પ્રગટાવ્યા વિના અને તેમજ ખંતથી કાર્યમાં મંડી રહ્યા વિના કાર્ય સિદ્ધિ થવાની નથી. હારાં કાર્યોમાં આનન્દવી પ્રાપ્તિ કર્યા કર ! આખી દુનિયા સામું ન દેખા પણ હારા સત્ય વિચાર પર ધ્યાન આપ. મહાત્માઓએ કરેલા સંગમ માર્ગમાં કાંસમાં જલ વહે છે તેની પેઠે પાછળથી મનુષ્ય વહ્યા કરે છે. લોકપ્રતિષ્ઠા અને યશની ઈચ્છા રાખ્યા વિના સત્યનું અવલંબન કર,
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
લાખો અસત્યના ઉપાસક હોય છે તેથી ડરી ન જતાં આ શરીરની વા આ દુનિયાની મિથ્યા નામરૂપ વૃત્તિની અહંતા રાખ્યા વિના નિર્ભયપણે સત્ય ધ. મમાં પ્રવૃત્તિ કર ! જેનાથી નિર્દોષ શુદ્ધાનંદની ઝાંખીનો અનુભવ ન થાય અને મન ઉગમાં રહે એવી બાહ્ય ક્રિયાઓથી નિવૃત્ત થા. સત ક્રિયાઓ કરવામાં આનન્દરસનાં ઝરણું પ્રકટે છે. દુનિયામાં જમીને ત્યારે અનેક મનુષ્યોને સત્યધર્મને વારસો ભવિષ્યમાં આપવાનું છે અને તેમ તને લાગે છે માટે વીતરાગને સેવક બનીને હવે તે કાર્યમાં પ્રકૃત્તિ કર્યો કર ! હે શાસન દેવતા ! તમે સહાયકારી બનો, તમો સત્યના ઉપાસક છે, સત્યના ઈચ્છનારાઓને અને સત્ય ફેલાવનારાઓને તમે સહાય કરે છે, તેમાં તમારી ફરજ જ અદા કરી શકો છો. સત્યને બંધન નથી. સત્યનો નાશ થતો નથી, સત્યના પ્રદેશમાં સદા આનન્દ રહે છે, સત્યની સૃષ્ટિને પ્રકાશ અપવ છે. સત્ય તરફ ગમન કરી અસત્યથી પાછા ફર, સત્ય તારે આત્મા છે, સત્ય તારું સ્વરૂપ છે, સત્યને દેખ, સત્યની ભાવનાભાવ, સત્ય એવા વીરપ્રભુના ધર્મમાં સદાકાલ આસકત થા. સત્યની દષ્ટિમાં પક્ષપાત નથી. દુનિયા બોલ્યા કરે તો બોલવા દે પરંતુ ત્યારે તો સત્યધર્મ કાર્ય કરવું જોઈએ. કુવાને ચીંચુંડ ચેંચે કર્યા કરે ત્યાં સુધી જલ વહ્યા કરે છે તેમ દુનિયાના લોકો બેદા કરે ત્યાં સુધી કાર્ય કર્યા કર, કે જેથી ત્વારા કાર્યોમાં તું આગળ વધી શકે. સત્યધર્મની ઉપાસના કરતાં લાખો વા કરોડ દુઃખને સહન કર! આનંદરસથી રસીલે થઈને હાર અધિકાર પરત્વે ધર્મકાર્યો કર્યા કર. જગતના મનુષ્યોને ચેતાવ. હારા આમાથી અન્ય આત્માઓનું ચૈતન્ય પ્રકટશે. આત્માથી આત્માનું ચૈતન્ય જાગ્રત થાય છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૫ સેમવાર, તા. ર૮ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ.
હે ચેતન ! તું પિતાને શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ ધારણ કર. સ્વશુદ્ધ પ્રકાશ વડે બજ્ઞાનની ભ્રાતિ દૂર કર. ધાને રણભૂમિમાં જેટલો ઉપગ રાખવો પડે છે તેના કરતાં ત્યારે પ્રત્યેક કાર્ય કરતાં છતાં પણ તેથી
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૮૧
અસંખ્ય વા અનન્ત ગુણો ઉપયોગ રાખવો ધટે છે. તું ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાલમાં નિત્ય છે. રાગદ્વેષની પરિણતિ વિના સર્વ દેખાય એવી વસ્તુતઃ તારી સત્તા છે. તે સત્તાને ઉપગ ધારણકર અને રાગદ્વેષરહિતદશાએ જેમ વર્તવાનું થાય તેમ અન્તર્ અને બાહ્યથી પ્રવૃત્તિ કર. હારા સંબંધમાં આવનારાઓને તું જાગ્રત કર અને તેમજ તારાથી જે આગળ હોય તેઓના ઉપદેશ તરફ ધ્યાન આપ. કષાયપરિણતિથી હે આમન તું જ્યારે છે. બાહ્ય પદાર્થોથી ભિન્ન એવા આત્માનું જ્ઞાન થવાથી બાહ્ય પદાર્થો છે તે આશ્રવમાં હેતુભૂત થતા નથી, પણ સંવરમાં હેતુભૂત થાય છે, એમ તું જાણે છે માટે હવે તારી શકિતનો ખ્યાલ કરીને અબંધ, અષેધ, અભેદ્ય એવા પિતાના ધર્મ પ્રમાણે પિતાને માન અને તે પ્રમાણે મનથી પ્રવૃત્તિ કર, વ્યવહારથી સનિમિત્તાનું હારે આલંબન લેવું ઘટે છે. પણ નિશ્ચયથી તે પિતેજ પિતાનું આલંબન છે, એમ સભ્ય અવધીને શુદ્ધ ચૈતન્યને ઉપાસક બન. ધ્યાન વડે આત્મધર્મની શુદ્ધિ કરનાર તું પિતાને આનન્દરસમાં રસીલો બનેલો દેખીશ. હાલ તું જે પોતાને ઉપયોગમાં રહેવા પ્રયત્ન કરે છે તેના કરતાં હવે પછીના જીવનમાં અમદશાવડે વિશેષ આમે પગમાં વર્તાય તેમ કર. હે આત્મન્ તું પરમાત્મા છે, અને આવો તને વસ્તુતઃ દૃઢ નિશ્ચય છે તે હવે ત્યારે શરીરમાં રહેલા આત્મા એજ પરમાત્મા વિના હવે બીજું કયું ઈષ્ટ અને પ્રાપ્ત કરવાનું બાકી છે. અર્થાત હવે અન્ય કોઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી. આત્મા એજ પરમાત્મા છે એમ જાણનાર તથા આનંદ લેનાર પણ આત્મા પિતે છે. પિતાને કથવાનું છે અને પિતાનું ધ્યાન ધરવાનું છે. પોતાના જ્ઞાન પ્રકાશવડે અનંત શેયને પ્રતિભાસ થાય છે. જે જે ઉપાવડે પિતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એજ કર્તવ્ય છે. ત્રણ ભુવનના ભાવનો સાક્ષી પિતાને આત્મા છે. આત્માનો નિષેધ કરનાર
અને આત્માનું અસ્તિત્વનું પ્રતિપાદન કરનાર પણ આમા છે. સર્વ પદાર્થોથી ભિન્ન અને સર્વ પદાર્થોને જાણનાર સ્વયં તું આત્મા છે. હે ચેતન ! પ્રમા વાદળાંને દૂર કરીને હારા શુદ્ધરૂપને પ્રકાશ કર. હે ચેતન ! તારા ધર્મને પ્રકટાવવા માટે યથા શક્તિ પ્રયત્ન કર. પિતાને તું અનુભવ કર. મોક્ષ હારામાં છે અને તું પિતે સ્વતંત્રપણે મોક્ષને કર્તા છે એમ ઉપયોગ રાખ.
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
સંવત ૨૦૬૮ ની સાલના વિચારે,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
---
સંવત્ ૧૯૬૮ ના અષાઢ વદ ૧ મંગળવાર. તા. ૩૦મી
જુલાઈ ૧૯૧૨ અમદાવાદ. ઉત્તમ મનુષ્યોના સગુણોને સંયમ કરવાથી તેઓના સદ્ગુણોને ધ્યાનારના મનમાં પ્રાદુર્ભાવ થાય છે. તીર્થકરનું ધ્યાન ધરવાથી તીર્થ કરોના ગુણે પિતાના આત્મામાં ધ્યાનની દશા પ્રમાણે પ્રકટી નીકળે છે. તીર્થકરોની ભને વર્ગણામાં સંયમ કરવાથી ધ્યાનારની મનેવગણ ઉત્તમ થતી જાય છે. ધ્યાન કરતાં નીચે પ્રમાણે પ્રથમ સંક૯પ કરવો. ઉચ્ચ શુભ દ્રવ્યની બનેલી મને વર્ગણાઓને હું મારી તરફ ખેંચું છું. અશુભ મનોદ્રવ્યને બહાર કાઢું છું અને તેને ઠેકાણે શુભ મનોદિવ્યને ભરું . મનને અશુભ અસર કરનાર પુગલોથી દૂર થાઉં છું. શુકલલેશ્યાના ઉત્પન્ન કરનાર પુકલે મારી તરફ આવે છે. બ્રહ્મચારી જે જે મનુષ્યો થઈ ગયા તેઓના મનમાં બ્રહ્મચર્યનું વિચારે કરાવનાર મને દ્રવ્યને મારા આત્મા પ્રતિ આકર્ષવા સંકલ્પ કરૂં છું. જે મને દ્રવ્યના સંબંધે પુરૂષ વેદ આદિના વિચારે થાય છે, એવી માગણી કરતાં હું બ્રહ્મચર્યનો ગુણ પ્રકટાવનાર ઉચ્ચ મદ્રથને આકર્ષે છું. વૈરાગી-ત્યાગી-ગી મનુષ્યની મવર્ગણ કે જે તેઓના આત્માઓથી છૂટી પડીને આકાશમાં રહી છે, તેઓને ઉચ્ચ સુવિચારો પ્રકટાવવા માટે ઇચ્છું છું; અને તેમાં સંયમ કરું છું. તેમાં સંયમ કરવાથી તે તે આસન મનોદ્રવ્ય પુલોનું પિતાના મન તરફ આકર્ષણ થાય છે, અને તે વર્ગણાઓ પિતાના શુભ ભદ્રવ્ય તરીકે પરિસુમ પામે છે. જગતમાં શુલ ધ્યાનાર ધ્યાનારી બાનીઓની શુભ ઉચ્ચ મને વર્ગમાં સંયમ કરું છું. તીર્થંકર પૂર્વે જેવા હતા અને જે ઠેકાણે ધ્યાન ધરતા હતા તેવી મૂર્તિ મનની આગળ ખડીને તેમના ગુણ લેવા ધ્યાન ધરું છું.
આવી રીતે ધ્યાનના માટે ઉપયુક્ત સંકલ્પમાંથી ગમે તે સંકલ્પ કરીને ધ્યાન ધરવાથી ધ્યાનારના મનની ઉગ્રતા અને શુદ્ધતા વધતી જાય છે પવિત્ર સ્થાનમાં બેસીને ધ્યાન ધરવાથી તે તે સ્થાનમાં આકાશમાં રહેલા શુભ મનદ્રવ્યથી ધ્યાનારના મનની શુદ્ધ અને ઉચ્ચ દશા થાય છે, અને અશુભ મનોદિવ્ય વિખરાઈ જાય છે આત્માના ગુણને પિષનાર શુભ મનેદ્રવ્યને ઉત્તમ અને સૂમ ખોરાક છે, રાજસિક અને તામસિક આહારને ત્યાગ કરીને સાત્વિક આહારથી શરીરને પોષવાથી મને દિવ્યની ઉચ્ચતામાં
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલને વિચારો.
૩૮ ૩
વધારે થાય છે. કોઈ પણ જાતને ખરાબ છે ? અને વ ી મલીનતા થાય છે, માટે ઉત્તમ રામ વિયારોથી મનને વ્યાપાર સદાકાલ ચલાગ્યા કરે. ૐ શારિત
સંવત ૧૯૬૮ ના અષાડ વદ ૨ બુધવાર. તા. ૩૧ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ. જેટલું બને તેટલું આચારમાં મૂકવા પ્રયત્ન કરે અને જેટલું બને તેટલું આચારમાં મૂકવા ભાવ રાખવો. મનમાં શુભ વિચારો તે જેટલા બને તેટલા કરવા જોઈએ. ચારિત્રાદિગુણ પ્રાપ્ત કરવા માટે જે જે સદ્દવિચારો કરવામાં આવે છે તેનું ફળ પરભવમાં પણ મળી શકે છે. સદ્દવિચારે કરેલા કદિ નકામા જવાના નથી. જે જે હેતુઓનું આલંબન લેવાથી સદ્દવિચાર પ્રગટે તે તે હેતુઓનું આલંબન લેવા કદિ ચુકવું નહિ, ઉત્તમ ભાવનાઓના વ્યાપારમાં સદાકાલ મનને ક્યા કરવું. મનમાં ગમે તે રીતે અને વિચાર પ્રગટવા ન દેવો. સદ્દવિચાર પ્રમાણે વર્તન કરવું જોઈએ, એમ મનમાં યાદ રાખવી જોઈએ. જગત્માં જે જે મહાભાઓ થયા છે, અને થશે તે વિચારના પ્રતાપેજ, એમ મનમાં ખૂબ નિશ્ચય કર. મનમાં વિચારોને પ્રવાહ વહેશે એટલે તુર્ત સદાચાર રૂપ અંકુર ફૂટી નીકળવાના. જલની વૃષ્ટ થતાંજ જેમ વનસ્પતિ ઉગી નીકળે છે તેમ સદાચારના વિચારોને પ્રવાહ જેસબંધ મનમાં વહેતાં અંશે અંશે પણ સદાચારો પ્રકટયા વિના રહેતા નથી. સદાચારે અને સવિચારોની અનુમોદના કરનાર મનુષ્ય મહાત્માઓ બની શકે છે. જે જે મનુષ્યોમાં જે જે અંશે સદવિચારો અને સદાચાર હોય તેઓની તે તે અંગે અનુમોદના કરવાથી અંતમાં તે તે ગુણો પ્રકટી નીકળે એવાં અનુમોદના કરનાર મનુષ્યો બજે વાવે છે.
મને તો આ બાબતને અનુભવ આવ્યો છે. વિચારનું એટલું બધું બળ છે કે તે અસદ્દવિચારોના સામે ટક્કર ઝીલી શકે છે. કોઈ આત્માને મારો અહિત કર્તા છે એમ ન ધાર. શ્રી વિરપ્રભુના ચારિત્રને ઉપગ ધારણકર, શ્રી હરિભદ્ર અને શ્રી હેમચંદ્રસૂરિના સદ્દવિચાર અને
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે. : ---------~~-~~~સત્કાર્યોનું મનન કર, સદ્દવિચારોને સદાચાર માં મૂકવા માટે આત્મળ ફેરવ. આત્માનું જેટલું બને તેટલું બળ ફોરવા. સર્વે આત્મામાં પરમાત્મ સત્તા રહી છે. આત્મા જ પરમેષ્ઠીરૂપ છે, એવું જાણીને તેવી ભાવનામાં મસ્ત રહે કે જેથી તે વ્યક્તિપણે તું થઈ શકે. અહિંત તે િસાતમवीर जिनेश्वर उपदिसे.
સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૩ ગુરૂવાર તા. ૧ લી.
આગસ્ટ ૧૯શર, અમદાવાદ. જે વખતે ચારે વર્ણન લેકે જેનધર્મ પાળતા હતા, ત્યારે દરેક વર્ણના શ્રાવક લોકોના ઘેરથી સાધુઓ આહાર લેતા હતા, એમ કેટલીક ચર્ચા પશ્ચાત કથવું પડે છે. અતિથિસંવિભાગ ચારે વર્ણના શ્રાવકે અંગીકાર કરી શકે, અને ચારે વર્ણના શ્રાવકે સાધુઓને વહરાવ્યા વિના અતિથિ સંવિભાગ વ્રતને આરાધી શકે નહિ, એમ સિદ્ધ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશીનું અધ્યયન મનન કરવા યોગ્ય છે. ગમે તે વર્ણના લોકો શ્રાવકનાં વ્રત લઈ શકે છે અને વીતરાગ ધર્મ આરાધી શકે છે તથા તેને એને વ્રત લેતાં ધર્મ કરતાં કોઈ અંતરાય કરે તે અંતરાયકર્મ બાંધે. અમુક વર્ણના લોકો જ જૈનધર્મ પાળી શકે એવું કોઈ વર્ણને જીસ્ટર કરી આપવામાં આવ્યું નથી. શ્રી મહાવીર પ્રભુના લગભગ સમયમાં હાલના જેટલા નાત-વર્ણોના ભેદ નહતા એમ લાગે છે, અને તેની સાબિતી માટે ઘણી દલીલ આપી શકાય તેમ છે. સંપ્રતિ સમયમાં જૈનધર્મની દષ્ટિએ જોતાં પહેલા કરતાં હાલ ઘણે ફેરફાર થઈ ગયેલે માલુમ પડે છે. શ્રી શ્રેણિક રાજાએ મેતાર્યમુનિ કે જે ગૃહસ્થાવાસમાં ચંડાલ હતા, તેમને ગૃહસ્થ દશામાં પિતાની પુત્રી પરણાવી હતી. આમુનિ ગૃહસ્થાવાસમાં અનાર્ય દેશના પ્લેચ્છ રાજાના પુત્ર હતા, તેમને વેરે આર્યાવર્તન શેઠે પિતાની પુત્રી પર ણાવી હતી. સોમિલ બ્રાહ્મણે પોતાની પુત્રીનું લગ્ન શ્રી ગજસુકુમાર ક્ષત્રિયની સાથે કર્યું હતું. પૂર્વના સમયનો ઈતિહાસ અવલોકતાં અને હાલને જમાને અવલેતાં મતભેદો અને આચારભેદ કેટલાક પડયા એમ અવબોધાય છે. પૂર્વના સમયમાં ઉદાર વિચાર અને આચારોની ઉત્તમતા હતી. સત્યથી
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----------~-~~~-~~-~-~~~~~~~-~-~--~
----
-
-
-
-
~~-~
~-~
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૮૫
-~-~~-~-~ મનુષ્ય ઉત્તમ કહેવાય છે પણ વર્ણથી ઉત્તમ થઈ શકતો નથી. એમ ધર્મ દષ્ટિએ પ્રરૂપણ થતી હતી. પૂર્વ કાલમાં વિચારની ઘણું સ્વતંત્રતા હતી. તિર્યંચ પણ જે જૈનધર્મની આરાધના કરીને દેવલોકમાં જાય એવો જૈનધર્મ દુનિયાના સર્વ મનુષ્યો પાળે અને તેમને કઈ જાતની ધર્મ પાળતાં કોઈ તરફથી હરકત થવી ન જોઈએ. આખી દુનિયાના મનુષ્ય માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે. જૈનધર્મો આત્મા તે પરમાત્મા છે એવું સત્ય જણાવીને સર્વે પરમાત્માએ સત્તા એ છે એવું ભાન કરાવ્યું છે, એવું સ્વતંત્રપદ અર્પનાર જૈનશાસન સદાકાલ જયવંતુ વર્તો. પિતાને આત્મામાં વાડાનું બંધન નથી. આચારની અપેક્ષાએ જૈનધર્મને વાડો માનવામાં આવે તે ખરેખર જૈનધર્મના આચારરૂપ વાડામાં રહેલા છ ધર્માચાર સેવી પશુ ટળી દેવા થઈ જાય છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ વદિ ૪ શુકવાર. તા ૨જી આગસ્ટ
૧૨. અમદાવાદ. સામાન્ય મતભેદોને આગળ કરીને કલેશી મનુષ્યો નાતજાતમાં-સંધમાં મોટા મેટા વિગ્રહ ઉત્પન્ન કરે છે. કેટલાક મનુષ્ય સ્વપક્ષ સ્થાપવાને માટે સામાન્ય મતભેદોથી થતા કલેશને એક મહાભારત યુદ્ધનું રૂપ આપીને સમાજની –સંધની છિન્નભિન્ન વ્યવસ્થા કરી નાંખે છે. કેટલાક મનુષ્યો ભવિષ્યકાલની ઉન્નતિને વર્તમાનમાં અવરોધી શકાય એવા સંકુચિત દૃષ્ટિથી વિચારો ફેલાવે છે, અને પિતાના પગ પર કુઠાર મારવા જેવું કરે છે. ઉત્તમ સુજ્ઞ મનુષ્ય સામાન્ય મતભેદોથી વધુ હાનિ અને અલ્પ લાભ થાય તેવી તકરાર ઉઠાવતા નથી. સુજ્ઞ મનુષ્ય વિશાલદષ્ટિથી વસ્તુતઃ તત્વનું અવલોકન કરીને સુસંપ વધે અને ઉન્નતિક્રમના પગથીઆ પર પ્રતિદિન આગળ ચઢી શકાય એવા માર્ગનું અવલંબન કરે છે. આત્મારાધક સુજ્ઞ બંધુઓ મત્રીભાવનાથી પવિત્ર જીવન ગાળવા પ્રયત્ન કરે છે. સુજ્ઞ મનુષ્યો, વૈર વિરોધની ઉદીરણને પિતે જાણી જોઈને કરતા નથી. સુત મનુષ્યો વિરનાં સ્થાનકોને પરિહાર કરે છે. આખી દુનિયાના મનુષ્યના આત્માઓને સ્વાત્માવત દેખનારાઓ ભેદભાવને ધારણ કરી શકતા નથી. ઉત્તમ સદ્ગણોના
49.
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
તરફ મનુષ્યનું ચિત્ત ખેંચાશે ત્યારે બાહ્ય પદાર્થો નિમિત્તે ઉત્પન્ન થતી અહંવૃત્તિને ક્ષય થશે. આત્મામાં ઉતરતાં દુનિયાના કાલ્પનિક કલેશને અંત આવે છે. આત્માની પેઠે સર્વ આત્માઓને દેખવા-જાણુવા, એમ કહેનારાઓ તે લાખો-કરોડો મનુષ્યો મળી આવે છે પણ મનુષ્યોના સમાગમ વખતે તેવી દશાથી વર્તનારાઓ તો વિરલા નીકળી આવે છે. સાધુઓ થઈને આત્માની પેઠે અન્યજીવોને દેખવા એમ કહેનારા લાખો નીકળી આવશે, પણ તે પ્રમાણે વર્તીને મહાત્માઓનું પદ સફલ કરનારાઓ તો વિરલા નીકળી આવશે. પૂર્વે પ્રોરસ્તી ધર્મ માનનારાઓમાં ધર્મના નામે મહા યુદ્ધ ચાલ્યાં છે, અને તેમાં પરમેશ્વરના ભક્ત બનેલા લોકોએ પરસ્પર એકબીજા પક્ષના અનેક મનુષ્યોને મારી નાંખ્યા. આનું કારણ એ છે કે પરમેશ્વરની દયા તેઓ માનનારા હતા; પણ અજેના ઉપર પરમેશ્વર જેવી દયા કરનારા નહતા. પરમેશ્વરના જેવા મહાન થવું હોય તે પરમેશ્વરના જેવા ગુણો ધારણ કર્યા વિના કદિ મહાન થઈ શકાશે નહિ; તેમજ સામાન્ય મતભેદોથી મોટાં યુદ્ધ કરીને દુનિયાની અવનતિ કરવી જોઈએ નહિ. स्वामी गुण ओलखी स्वामीने जे भजे, दरिसन शुद्धता तेह पामे. मन चारित्र तपवीर्य उल्लासथी, कर्म जीपी वशे मुक्ति धामे तार ॥१॥
સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૫ શનિવાર તા. ૩
છ એગસ્ટ ૧૯૧૨, અમદાવાદ જ મરે કવિ ર૦ મા વઢવા... કમનો ઉદય મહા બળવાન છે. તે જીવની શકિત મરેડી દે છે. નદિષેણ, આદ્રમુનિ, આષાઢામુનિ વગેરેની આત્મશક્તિને પણ કર્મના મહાબળવાન ઉદયે દબાવી દીધી હતી. તમને મહાબળવાન ઉદય ભોગવ્યા વિના છૂટકો થતો નથી. નદીમાં આવેલું ‘પૂર તેના કાંઠે રહેલાં વૃક્ષોને મૂળમાંથી ઉખેડી છે; તેમ કર્મને મહાઅળવાન વિપાક પણ ઘડીમાં આત્માને શાન બનાવી દે છે. નદીના કાંઠે રહેલાં નેતર વગેરેનાં ઝાડે પૂર આવતાં પાણી નીચે દબાઈ જાય છે, અને પૂર ઉતર્યા બાદ અમલની પેઠે પાછાં થઈ જાય છે. તહત આભાર્થી સપુષે કર્મના ઉદયથી નીચા દબાઈ જાય છે. પણ કમને ઉદય મન્દ પડતાં પુના
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૮૭
પિતાની આમદશાએ જાગ્રત થાય છે. કર્મના મહાબળવાન ઉદયથી સપુજેની આત્મદશા પૂર્વના જેવી ન રહે તો પણ તેઓના અન્તના પરિણામ તે આત્માના મૂળરૂપથી અભિન્નપણે વર્તે છે. જ્ઞાની અને અજ્ઞાનીની અત્તર દશામાં આકાશ અને પાતાળ એટલે તફાવત રહે છે. કર્મના મહાબળવાન ઉદયથી મહાત્માઓ પણ છૂટતા નથી તે બાળજીવોનું શું કહેવું? કર્મના મહાબળવાન ઉદયને જે ભોગવે છે તે તેનું સ્વરૂપ જાણી શકે છે. દારૂપાનથી જેમ ચતુર પુરૂષની બુદ્ધિમાં પણ વિકલતા આવી જાય છે; તેભ કર્મના બળવાન ઉદયથી ઉત્તમ મહાત્માઓની બુદ્ધિમાં પ્રાયઃ વિકલતા આવી જાય છે. મહાત્માઓ કર્મના બળવાન ઉદય સામું ટકી રહેવાને આત્મબળ ફેરવે છે. પિતાનાથી જેટલું બને તેટલું કર્યા વિના રહેતા નથી. કર્મને ઉદય હઠાવવા માટે મહાત્માઓ ઉત્તમ ધ્યાનનું શરણ અંગીકાર કરે છે, અને શરીર–પ્રાણુને પણ તૃણવત્ ગણે છે, તેમ છતાં ન ચાલે અંતરંગ નિર્લેપ દશાએ ભોગકર્મને ભોગવે છે. તેવા પ્રસંગે ભવ્ય જીવોએ આત્મબળ ફેરવવા પ્રયત્ન કરો. આત્માની શક્તિ અને આત્મસુખને વિશ્વાસ ધારણ કરીને પરભાવથી દૂર રહેવા પ્રયત્ન કરો. આભાના પરિણામ શુદ્ધ રાખવા પ્રયતન કરે. પુષ્ટ આલંબનેને આશ્રય લે અને ઉત્તમ પુરૂષેના ચરિત્રનું
સ્મરણ કરવું. આત્માની આગળ પુદગલ વસ્તુ વા કર્મ કંઈ હિસાબમાં નથી, એવી ભાવના ભાવીને અધ્યાત્મજ્ઞાનવડે આત્માના શુદ્ધ ધર્મનું અવલંબન કરવું. વૈર્યતા ધારીને નિર્ભયદશા પ્રગટાવવી. આત્માના ધર્મમાં એટલું બધું લીન થઈ જવું કે જેથી બાહ્ય પદાર્થોમાં ઇષ્ટત્વ વા અનિષ્ટવ રહેજ નહિ. આવી ઉપર્યુક્ત દશાવડે ઉદયને વિરૂળ કરવા પ્રયત્ન કરે. સમભાવવડે શુદ્ધ ચૈતન્ય પ્રભુના ઉપગમાં સ્થિર રહેવું.
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત્ ૧૯૬૮ ના અષાડ વદ્દે ક઼ રવિવાર તા. ૪ આગષ્ટ ૧૯૧૨. અમદાવાદ.
જે
જે જે મનુષ્યા અમુક સ્વાથી હારી પાસે આવે તે તે મનુષ્યની સ્વાયંદ્રષ્ટિ તરકું નહિ જોતાં પરમા દૃષ્ટિથી તેનુ તુ ભલ્લું કર્યાં કરે, અને તેઓના પેાતાના વિષે શુભ અભિપ્રાયની પશુ આશા ન રાખ. જે જે મનુષ્યા હારી પાસે પરમા દષ્ટિથી આવે. તેઓના પ્રતિ સમાનતાથી વર્ત, અને તેઓના શુભ કાર્ય માં સહાયી થવાની હારી ફરજ અદા કર ! જે જે મનુષ્યા તારી પાસેથી સ્વકાર્ય સિદ્ધ કરીને પશ્ચાત્ પૂર્ણીમાના ચંદ્રની પેઠે પ્રીતિની મદંતા કરે અને સામું પણ ન જુએ એવા મનુષ્યને પણ હું આત્મન્ ! તુ સમાનદષ્ટિથી દેખ સ્વાર્થી મનુષ્યની સ્વાયં પ્રીતિ વા અશુદ્ધતા તરફ તારે જોવાનું નથી. કારણ કે જે તું કઈ ક્રૂરજ ભાવે છે તે તેઓના ભલા માટે છે. તેઓની તારા ઉપર ગમે તેવી વૃત્તિ હોય તે તરફ ત્યારે લક્ષ આપવાની કંઇ જરૂર નથી. હું આત્મન્ ! હારા પ્રતિ અખડ પ્રેમ ધારણ કરે તેના પ્રતિ તુ સમાન ભાવથી વર્તે, અને તેઓને શુભ કાર્ડમાં સહાયી થા. તેમનાં જે જે શુભ કાર્યો છે તે પાતે તું કરે છે, એમ માની ભાગ લે. જ્યાં સુધી હારે કઇ પુણ્ કરવાનુ અને તે કર્યા વિના છુટકા નથી એવુ' તને જ્યાં સુધી લાગે ત્યાં સુધી તુ' તટસ્થપણે અંતર્થી નિલે પરહી કાર્યો કર્યાં કર, અને ક ચેાગીના અધિકાર અદા કર ! તું જે જે મનુષ્યાના સમાગમમાં આવે તે તે મનુષ્યાને જાણે તું તેનેાજ આત્મા છે એવું જણુાવ અને તેઓના નિર્દેષિ આનન્દ રસના સ્વાદ ચખાડ, હે આત્મન ! તું જે જે મનુષ્યાના સમાગ મમાં આવે તે તે મનુષ્યા તરફથી કદાપિ પરિહાર્ટા ઉપજે તા પણુ સહનકર; પશુ તેઓના આત્માનું અશુભ ચિંતવીશ નહિ. કારણ કે તારા સમાગમથી અન્યાને લાભજ થવા જોઇએ, પણ કદાપિ અલાભ તા નજ થવા જોઇએ. કાઈ પણું મનુષ્યના પ્રતિકૂલ આચારા વા પ્રતિકૂલ વિચારથી તેના ઉપર તું ખીજવાઇ જઇશ નહિ. જે જે અંશે તારી સાથે વિચારના અને આચારને મેળ મળે તે તે અંશે જે જે આચારો અને વિચારેામાં અન્યોની સાથે હારા તે વિચારો અને આચારે। સબંધી સહિષ્ણુતા રાખ. અપેક્ષાએ જે જે ચેગ્ય લાગે તે સત્ય માન અને અન્યાને પરમાત્મનું તારૂ ધ્યાન થ અને મારા આત્મા ઉચ્ચ અÖા.
મેળ રાખ, અને મેળ ન મળે તે
સનયાની સત્યદર્શાવ, હું
*
X
×
X
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૮૯
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સંવત્ ૧૯૬૮ અષાડ વદિ ૮ મંગળવાર, તા. ૬ ઓગસ્ટ ૧૯૧ર
અમદાવાદ, અજ્ઞાન મેહથી મેરૂ પર્વતના કરતાં મોટા દુઃખના પર્વતને તું ઉભો કરે છે, અને તેમાં દેહાત્મબુદ્ધિથી બંધાય છે. વાસનાઓના તંતુઓ વડે સિંહ સમાન એવા હે આત્મન ! હારે હવે બંધાવું ન જોઈએ. તું સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુમાં આત્મા તારો સ્વાર્થ નથી. ભ્રાંતિથી અનેક કલ્પનાઓ કરીને નિર્ભય એવો તું ભય પામે છે. એ ખરેખર તને ઘટતું નથી. હે આત્મન ! !! તું સૂર્યસમાન વા તેના કરતાં અનન્ત ગુણો પ્રતાપી છે. હારા જ્ઞાન પ્રતાપે કર્મના હિમ પર્વતો ગળી જાય છે. શરીર એ હારે જગતમાં શુભ કાર્ય કરવાનું હથિયાર છે. શરીર એ હારી ગાડી છે, મન રૂ૫ સારથી છે અને તેમાં બેઠેલો હે આત્મન ! તું રાજા છે, તું ત્રણ ભુવનનો શહેનશાહ છે. હારૂં અપરંપાર સામર્થ્ય છે. તું સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ છે. હે આત્મ! તું દેવ છે. હે આત્મન તું સત્તાએ પરમાત્મા જ છે. પ્રારબ્ધ કર્મ ભોગવવા પડે તે તે પ્રારબ્ધ કર્મનો કર્તા તું છે, અને તેને જોતા તું છે તેમજ તેને હર્તા પણ તું છે. પિંજરામાં રહેલો સિંહ કંઈ અસિંહ થઈ જતું નથી તેમ કર્મ રૂપ પિંજરમાં રહેલ હે આત્મન ! તું કંઈ જડ બની શકતા નથી. તું આનન્દને સમુદ્ર છે. હારૂં તેજ અપરંપાર છે. દેહાત્મબુદ્ધિને સ્વપ્નમાં, પણ ખ્યાલ ન આવે એ તીવ્ર ઉપયોગ ધારણ કર. શુદ્ધ સ્વરૂપમય એવા હારા પદને તું ખ્યાલ કર ! મનોવૃત્તિથી ભિન્ન ભિન્ન કપનાએ કલ્પાયેલ છે અ-મન ! હવે તું હારા શુદ્ધ ધર્મને ખ્યાલ કર. પુદ્ગલ પર્યાયોના સંબંધને પિતાના ન માન ! આરોપિત સુખ ભ્રમને દૂર કરીને સહજ સુખના સાગરને એક સ્થિરપયોગથી અવલોક અને તેમાં નિમગ્ન થા. બાઘાપ જીવનાભાવડે હારે જીવવાનું નથી પણ હારા શુદ્ધ ધર્મ રૂપ જીવન વડે જીવવાનું છે, એમ ખરો ખ્યાલ હદયમાં ધારણ કર. સાધુ દીક્ષાએ હાર આન્તરિક પુનર્જન્મ છે. દરેક આત્માઓને આતરિક પુન જન્મ જીવવાનું છે અને તે માટે બાહ્ય વેષ એ નિશાની રૂપે અવબેધવાને છે. મરજીવો થઈને મુક્ત થવાનું છે એને અર્થ ઉપર્યુક્ત ભાવમાંજ સમાય છે એમ અન્તમાં પુનઃ પુનઃ! વિચાર.
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૯ બુધવાર. તા. ૭ મી
ઔગસ્ટ ૧૯૧૨. અમદાવાદ આ કેળવાયેલા જમાનામાં કેટલાક સાધુઓ નિરક્ષર જૈનધર્મનાં તથી અજાણ અને સંકુચિત દષ્ટિવાળા લક્ષ્મીપતિની સલાહ પ્રમાણે પ્રવર્તે છે, અને તેથી તેઓ શેઠીયાઓની પ્રતિકૂલ વૃત્તિ ન થાય એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિ આદરે છે, અને પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે. સાધુ ઓના મનમાં જેવું હોય તેવું વાણીમાં લેવું જોઈએ, અને તેવું કાયામાં હેવું જોઈએ. સાધુઓએ પિતાનું સ્વાતંત્ર્ય કદી ન ગુમાવવું જોઈએ. અન્ય શેઠીયાઓની વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી પિતાનું હૃદય પિતાને સ્વાતંત્ર્ય નાશ માટે ડંખે છે, અને તે પિતાને ખરૂં શું છે ? તે જણાવે છે. અન્યાની સ્પૃહા રાખવાથી સાધુઓ ખરૂં કહેતાં દબાઈ જાય છે. હૃદયથી ખરા ઉભરા કાઢનારા સાધુઓ સામે આખી દુનિયા થાય છે તે પણ તેના ખરા ઉભરા માટે અને તેના ગુણનું દુનિયા અનુકરણ કરે છે. હદયમાંથી નીકળેલા શબ્દોમાં મંત્રશક્તિને વાસ હેવાથી હૃદયના શબ્દોની અને અસર થાય છે. હૃદયમાં જાદા અને બહારથી હૃદય વિરૂદ્ધ બેલાયેલા શબ્દો, ક્ષણિક અસર કરી શકે છે. નેહાનું બાળક હૃદયના શબ્દોથી જેટલું અને બાલ્યાવસ્થામાં પ્રિય થઈ પડે છે, તેટલું મેટી ઉમરમાં હૃદય વિરૂદ્ધ શબ્દ બોલવાથી અને પ્રિય થઈ પડતું નથી. નહાના બાળકના હદયમાં જે હોય છે તે વાણીમાં આવે છે, અને તે તેની કાયામાં આવે છે, અને તેથી તે મોટા મોટા બાદશાહને પણ વહાલું લાગ્યા વિના રહેતું નથી. આવા હૃદયના ઉગારે વાણીમાં અને વાણીના શબ્દો પ્રમાણે કાયાનું વર્તન ચલાવવાને ગુણે ખરેખર સત્યાગીમાં હોય છે, અને તેથી તે મહાના બાળક કરતાં પણ અનંત ગુણ વિશેષ આખી દુનિયાને પ્રિય થઈ પડે છે, અને તેના ત્રણ યાગને વ્યાપાર ખરેખર આખી દુનિયાને અનંતગુણ અસર કરવાને શકિતમાન થાય છે. જેવું મનમાં તેવું બહાર એવું બાળકમાં દેખી શકાય છે. તે બાળકને આનંદ વખણાય છે, તે બાલકના કરતાં જ્ઞાનાવસ્થા પામેલા મુનિવર યોગીઓ મન, વાણી અને કાયાના વ્યાપારોની એકતાવડે આત્મિક સહજ આનંદના સાગરને પ્રાપ્ત કરી ખરેખર સુખી બને છે. એવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૦૧ ~~-~------------- ------------------- સંવત્ ૧૯૬૮ ના અષાડ વદ ૧૦ ગુરૂવાર, તા. ૮ મી
ઓગસ્ટ ૧૯૧૨. . અમઢવા. આપણે અન્ય મનુષ્યને જેમ જેમ ક્ષમા આપીએ છીએ, તેમ તેમ મોક્ષમાર્ગમાં આપણે આગળ વધીએ છીએ. ઉપકારી અને નિરપરાધિ મનુષ્યના ઉપર તે ક્ષમા રાખી શકાય, પણ પ્રતિકુલ દુર્જન મનુષ્યના ઉપર ક્ષમા ધારણ કરવી એ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. અચાત્મા એને દે ટાળવા માટે જેમ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ પિતાના આત્માના દે ટાળવાને માટે પણ પ્રયત્ન સેવવાની જરૂર છે. ભૂત કાળનાં કાળાં ચિત્રોનું વર્તમાનકાળમાં સ્મરણ કરીને વર્તમાન કાળમાં ઘોળાં ચિને હૃદયમાં ન પ્રકટાવવાં એ ખરખર ભવિષ્યની ઉન્નતિમાં એક મોટું વિધ્ર છે. ભૂતકાળના પાપનું સ્મરણ કરીને વર્તમાનકાળમાં દુઃખી થવાના બદલે વર્તમાન કાલમાં ઉત્તમ વિચારેવડે હૃદયને ભરી દેવું એ અનન્ત ગણું કાર્ય છે. આપણે અને જેમ માફી આપીએ છીએ તેમ પિતાને પણ માફી આપવી જોઈએ. અન્યના ઉપર જેટલી પૂજ્ય બુદ્ધિ રાખીએ છીએ તેટલી આપણું પિતાને આત્મા ઉપર પણ રાખવી જોઈએ. અન્યોના આત્માઓને સુખી કરવા પ્રયત્ન કરીએ છીએ. તેવી રીતે શુદ્ધ ગુણેની પ્રાપ્તિ વડે પોતાના આત્માને સુખી કરવા પ્રયત્ન કરવો જોઈએ. પિતાના આત્માને વસુદ ગરીબ માનીને કેાઈ સુખી થઈ શકતો નથી. પોતાની ચારે તરફ દુઃખનાં વાળ કલ્પીને આપણે પિતાના આત્માને નાહક આર્ત ધ્યાનમાં ઉતારીયે છીયે. પિતાના શુદ્ધ સ્વરૂપની ભાવનાથી જેટલું દૂર રહેવામાં આવે છે, તેટલું જ દુઃખ જાણવું. પોતાને પિતે જાગ્રત્વ કરી શકીશું. જાગ્રત્ કરવાને માટે ગુરૂઓ, જ્ઞાન શબ્દોની લાકડીઓ ઠપકાવે છે તે પણ જાગ્રત થવાતું નથી તેમાં પોતાને દેષ છે. અજ્ઞાનથી સહજાનંદ પિતાની પાસે છતાં તેનો ભોગ કરવાને ઉપાયો લઈ શકાતા નથી. આંખો મીંચીને બેસી રહેવું છે અને પશ્ચાત કહેવું છે કે હું કંઈ દેખી શકતો નથી. આખી દુચિ જડપદાર્થો કરતાં પિતાનું હૈયું અનત ગણું વિશેષ છે, તેને પ્રગટાવવાની લાંબી લાંબી વાત કરવાની છે, પણ તે પ્રમાણે પ્રવર્તવાનું નથી. લોકોમાં આત્માને મહિમાં પ્રકટાવવાને છે, અને લોકાથી બહીને આત્મપણું તજી દેવું છે, તેથી બસવું અને આ ફાક એવું બનવાથી કાર્યસિદ્ધિ કેમ થઈ શકે ? આત્મા પેતાના સ્વરૂપે રહીને અને જાગ્રત કરી શકે છે, અને તેમજ બને છે, મેહભાવથી આત્મા
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ભાવે જાગ્રત થઈ શકાતું નથી. પરમ મંગલ સ્વરૂપ એવું અમર પદ પિતાના આત્મામાં ઉંડા ઉતરીને શેધવું જોઈએ અને ચિરંજીવી બનવું જોઈએ.
સંવત્ ૧૯૬૮ ના અષાડ વદિ ૧૧ શુક્રવાર, તા. ૯ મી
ઓગસ્ટ ૧૯૧૨અમદાવાદ પ્રાચીન ગ્રંથમાંથી સત્ય ગ્રહણ કરવું. જૂનું તેટલું બધું કંઈ સત્ય ન હેઈ શકે તેમજ નવું એટલું બધું કંઈ સત્ય ન હોઈ શકે. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી જે જે આશયો વડે જ્યાં જ્યાં જે જે સત્ય અવાધાય તે તે સત્યને તે તે આશયોની અપેક્ષાએ સત્ય માનવું. અપેક્ષા વિના સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ. અનેક આશયોથી સત્ય કહેવામાં આવે તે પણ સત્યનું પરિપૂર્ણ કથન થઈ શકે નહિ. આખી દુનિયાના સર્વ ધર્મોને પરિ. પૂર્ણ જાણુને પશ્ચાત સ્યાદાદ દર્શનની અપેક્ષાએ સત્યની વ્યાખ્યા કરવામાં આવે તે સત્યનું ઘણી અપેક્ષાએ ગ્રહણ થઈ શકે. યાદ્વાદ દર્શનની અપેક્ષાએ સત્યની વિશાલ વ્યાખ્યા થઈ શકે અને તેની અપેક્ષાએ સત્યને ગ્રહણ કરવામાં આવે વા માનવામાં આવે તે જૈનદર્શનની સત્યતાને પ્રભાવ ખરેખર દુનિયામાં અપૂર્વ અસર કરનાર થઈ પડે છે. એકાંત દર્શનની અપેક્ષાએ સત્યની સંકુચિત વ્યાખ્યા થઈ શકે છે, અને અનેકાંત દર્શનની અપેક્ષાએ સત્યની વિશાલ વ્યાખ્યા થઈ શકે છે. અસંખ્ય નયવડે સત્યની અસંખ્ય રૂપે વ્યાખ્યા કરી શકાય છે. એક વસ્તુની સત્યતા, અનેક નાની અપેક્ષાએ અનેકરૂપે કથી શકાય છે. જે મનુષ્ય જેટલી અપેક્ષાએ વસ્તુને અવબોધે તેટલી અપેક્ષાએ તે વસ્તુની સત્યતા માની શકે છે. બાકી જે જે અપેક્ષાઓ એ ન જાણી શકે તે બાબતમાં તે વસ્તુના ધર્મોને અસત્ય માની શકે છે. જૈનદર્શનના આશયે અવબેધીને જેઓ જૈન બન્યા છે તે અનેક નાની અપેક્ષાએ દરેક વસ્તુના સત્યને અવધતા હોવાથી ભૂતકાલ, વર્તમાન અને ભવિષ્યમાં રહેનાર વસ્તુઓના સત્યધર્મોને તે તે કાલાદિ વા નયાદિની અપેક્ષાએ જાણે છે, તેથી તેઓના હદયમાં એકાન્ત વાદને લેશ રહેતો નથી. ઉપર્યુક્ત નિયોના આશયોની અપેક્ષાએ સત્યને જાણનાર જૈનેને નવા જૂનાને કદાગ્રહ ક્યાંથી રહે? તેઓ ખરેખરૂં સત્ય જઈ શકે છે.
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૯૩
-
--
-
-
-
-
-
-
--
-
--
--
સંવત્ ૧૬૮ ના અષાડ વદિ ૧૨ શનિવાર તા. ૧૦
ઑગષ્ટ ૧૯૧૨, અમદાવાદ પિતાનાથી ભિન્ન આચાર ધરનાર ઉપર અરુચિ ધારણ ન કર. કોઈ પણ મનુષ્યોના આચારો અને વિચારની નિંદા ન કરતાં તેઓના આચારો અને વિચારમાં ચગ્ય સુધારણ કરવા પ્રયત્ન કર, દુનિયાના ઘણુ મનુષ્યોના આચારે પિતાનાથી ભિન્ન હોય તેથી તે ઘણું લેકની સાથે યુદ્ધ કરવાની જરૂર નથી, પણ તેઓ સારા આચાર પાળી શકે એવા ઉપાય શોધ અને તેને ફેલાવો કર. આખી દુનિયાના ધર્મોના આચારાનું મનન કરે અને તે કેવા ધેરણ ઉપર રચાયેલા છે તેને ખ્યાલ કર, પશ્ચાત પિતાના ધર્મના આચારની સાથે અન્યધર્મેના આરાને મુકાબલો કર. પશ્ચાત પિતાના ધર્મના આચારો કઈ કઈ અપેક્ષાએ ઉત્તમ છે અને અન્ય ધર્મના આચારમાં કઈ કઈ અપેક્ષાએ ન્યૂનતા છે તે અન્યોને જણાવવા પ્રયત્ન કર. દરેક ધર્મના ભિન્ન ભિન્ન આચારો થવાનું શું? કારણ છે અને ભિન્ન ભિન્ન આચારમાં . કઈ કઈ અપેક્ષાએ સત્યત્વ છે તે પણ શોધી કહાડ અને કઈ કઈ અપેક્ષાએ અસત્ય છે તે પણ શોધી કહાડ. ક્યા ધર્મોના આચારે આ દુનિયામાં સર્વ લોકોને અનુકુળ થઈ શકે તેમજ કયા ધર્મના આચારે ઉપર લેકેનું વિશેષ ચિત્ત આકર્ષાય છે, તેને વિશેષ વિશેષ ઉપયોગ ધારણ કરીને નિશ્ચય કર કે જેથી તારા બેલોની વિશેષ કિંમત થઈ શકે. જમાનાને અનુસરી જૈનધર્મના આચાર દુનિયાને કેટલી અસર કરી શકે અને દુનિયાને મનુષ્યનું તે તરફ કેવી રીતે આકર્ષણ કરી શકે તેને ખ્યાલ કર. જૈન ધર્મના આચારો તરફ લોકોની રૂચિ વધે એવા કયા કયા ઉપાયો લેવા જોઈએ, તેને ખ્યાલ કર. જૈન ધર્મના આચારવડે જેની અભિવૃદ્ધિ કરી શકાય કે જૈન ધર્મના વિચારવડે જેનોની અભિવૃદ્ધિ કરી શકાય તેને ખ્યાલ કર. આધુનિક જેને, જૈનધર્મના આચારે તરફ કેટલી રૂચિ ધારણ કરે છે તેને અનુભવ કર. ભવિષ્યમાં જૈનધર્મના ક્યા કયા આચારે તરફ લોકેનું મન દોરાશે તેને વિચાર કર. સાયન્સ વિદ્યાના વિચારોની અપેક્ષાએ જૈનધર્મના કયા કયા આચારોમાં વિશેષ મહત્વ અવબોધાય છે તેને ખ્યાલ કર. યોગ વિદ્યાની અપેક્ષાએ જનધર્મના કયા ક્યા આચારોની મહત્તા છે તેને અનુભવ કર, અને ધર્માચારની સિદ્ધિ માટે વિશેષ અનુભવ કર.
50
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧ મંગળવાર તા. ૧૩ મી
ઓગસ્ટ ૧૯૧ર, અમદાવાદ. સમયને નકામે ગાળ નહિ. બાલ્યાવસ્થામાં જે સમયની કીંમત સમજાઈ હતી અને તે અવસ્થામાં ઉપયોગી સાધનોની સામગ્રી મળી હોત તો ખરેખર વર્તમાન સમયમાં મહાકાર્યો કરવાની શક્તિ સંપ્રાપ્ત થઈ શકી હેત. મનુષ્ય માત્રને વખતની કીંમત કરતાં આવડવી જોઇયે, ભવિષ્યના મનુષ્ય પોતાને મળેલા વખતને સદુપયોગ કરે એવા સાધનોની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય, એ ઉપદેશ દઈને કંઈ બનતું કર. થોડા વખતમાં ઘણું કરવાનું છે. માટે પ્રમાદ કરીશ નહિ. સમય વીત્યા બાદ પશ્ચાત્તાપ કરવાથી કંઈ સમય પાછો આવતો નથી. મહાપુરૂષોએ એક શ્વાસોચ્છવાસની પણ અમૂલ્ય કીંમત આંકી છે, તેને તું ખ્યાલ કર. તું એક માનવ મુસા ફર છે, તારી મુસાફરી સુખરૂપ નીવડવી જોઈએ. શ્રી વિરપ્રભુ પિતાના શ્રીમુખે ગણતમને કથે છે કે હે ગૌતમ ! તું સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. મનુષ્ય જીંદગીમાં ઘણું કરી શકાય તેમ છે માટે સર્વ પ્રકારના સંયોગોમાં આગળ વધવા પ્રયત્ન કર. છંદગીમાં જે જે બનાવો બને છે તે અનુભવ આપે છે. દુખે પણ સુખને આડકતરીતિએ જણાવવામાં અનુભવ આપે છે. દુઃખથી આત્મા કસાય છે, અને તે પોતાનામાં રહેલા સગુણ તરફ અવલોકવા પ્રયત્ન કરે છે. એક ક્ષણ માત્ર પણ મનમાં અશુભ વિચાર ન પ્રકટે તેને ઉપગ રાખ. મનુષ્ય જીવનને ઉચ્ચ દશા તરફ લઈ જા, આન્તરિક ફુરણુઓ ઉચ્ચ જીવન થવાની સાક્ષી આપે છે. શુભ વિચારોમાં સર્વ વખત ગાળવા પ્રયત્ન કર. અન્ય ભવમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું છે વા જે કંઈ ત્યાં થવાનું છે, તેને આધાર આ હારી મનુષ્ય જીદગી ઉપર છે. હસ્તમાં સપ્રાપ્ત થયેલું અમૃત ઢળી પણ શકાય અને પી પણ શકાય. જેટલે કાળ સારે ગયો તેની અનુમોદના કર, અને જે કાલ નકામો ગો તેને પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી. પણ ભવિષ્યકાળને સદુપયોગ કરવા ભક્તિ, ધ્યાન, પરોપકાર, દયા, વ્રત પાળવા સંબંધી ઉપગ રાખ. ધર્મદેશના અને સતક્રિયાઓ વડે સ્વજીવનને સફલ કર. મળેલા સમયની સફલતા થઈ એમ તારો આત્મા જ્યાં સુધી સાક્ષી ને પૂરે ત્યાં સુધી આગળ વધીને સમયને સફલ કરવા પૂરતાં સાધન વડે પ્રયત્ન કર્યા કર. કાળને છતીને તેને પ્રભુ થા.
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૯૫
સંવત્ ૧૬૮ ના શ્રાવણ સુદ ૨ બુધવાર, તા. ૧૪ મી
ઓગસ્ટ ૧૯૧૨, અમદાવાદ, દેશકાલના સંગોના આધારે દરેક દેશના લોકોમાં અને દરેક ધર્મના આચારમાં ફેરફાર થયા કરે છે. દેશકાલના સંગમાં જે જે આચારોનો ફેરફાર કરવો પડે તે કર્યા વિના છૂટકે થતું નથી. દેશકાલને અનુસરી હાલ તપાસ કરતાં ઘણું બાબાના આચારોમાં ફેરફાર થયો છે અને ભવિષ્યમાં થશે. ધર્મના આચાર્યો દેશકાલને અનુસરી પ્રવૃત્તિ કરે છે તે દેશકાલાનુસારે મનુ
ને ધર્મમાર્ગમાં લાવી શકે છે. પૂર્વની બીનઉપયોગી કેટલીક બાબતે આગળ ધરીને વર્તમાન જમાનામાં વહેરાના નાડાની પેઠે પકડયું તે પકડયું કરીને જે લોકો પ્રગતિ માર્ગમાં આગળ વધાય તેવા સાનુકુલ સંગમાં-આચારમાં ફેરફાર કરીને જમાનાના સામા ટકી શકતા નથી, તેઓ જમાનાની પાછળ રહી જાય છે અને તેઓના હાથે ઘર્મની હાનિ થાય છે. પૂર્વકાલમાં આર્યાવર્ત ના લોકોની આજીવિકા અલ્પારંભથી થતી હતી. હાલમાં તે પ્રમાણે વ્યવસ્થા નથી. વસ્ત્ર વેષ વગેરેમાં પૂર્વના કરતાં વર્તમાન કાલમાં ઘણે ફેરફાર થઈ ગયું છે. પિતાની શકિત પ્રમાણે ધર્મના આચારોને આચરવા જોઈએ. પૂર્વે નાતજાતના ઘણું ભેદો ન હતા. એશવાલ, પિરવાડ, શ્રીમાલી લોકો પૂવે ક્ષત્રિય હતા. કેટલાક સૈકા પૂર્વે તેઓને જન કુલ તરીકે સ્થાપવામાં આવ્યા તેથી તે લોકો વાણીયા તરીકે પિતાને ઓળખે છે, અને અમારા વિના અન્ય વર્ણથી જૈનધર્મ પાળી શકાય નહિ, એમ કેટલાકે સંકુચિત દૃષ્ટિથી માની લે છે, પણ હવે એ સંકુચિત દૃષ્ટિ ચાલવાની નથી. શ્રી વિરપ્રભુના સમયની પેઠે હવે જૈનધર્મમાં વર્ણવર્ણને ભેદ માનીને લડી ભરવાનું રહ્યું નથી. હિંદુઓના વર્ણભેદે ખરેખર જનેને ઘણી અસર કરી છે અને તેમની પ્રબળતાથી જેને પણ નાતજાતના ભેદ માની સંકુચિત દષ્ટિ ધારવા લાગ્યા છે. હવે કેળવણીના જમાનામાં કેળવાયેલો વર્ગ એ બધું માની શકે તેમ નથી, અને નાતજાતના ભેદથી જૈનધર્મને સંકુચિત કરો એ કઈ રીતે યોગ્ય નથી.
X
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદ ૩ ગુરૂવાર, તા. ૧૫ મી
ઑગસ્ટ ૧૯૧ર. અમદાવાદ,
મનમાં પ્રગટતા શુભ, અશુભ વિચારોથી પિતાની ઉન્નતિ થાય છે કે અવનતિ થાય છે તે અવબોધી શકાય છે. મનમાં શુભ વિચારો પ્રગટતા હોય તે જાણવું કે હું ઉન્નતિક્રમના પગથી આપર ચટું છું. રાત્રે સ્વમમાં અશુભ કામ-ક્રોધાદિકના ચિત્રો પ્રગટતાં હોય તે જાણવું કે મારો આમાં હજી વિષય કષાયના તાબે છે. પિતાની વર્ષ પહેલાંની જીંદગીમાં થતા વિચારો અને વર્તમાનકાળમાં થતા વિચારેને મુકાબલે કરી જ અને પછી પોતાને આત્મા પ્રગતિ માર્ગમાં છે કે પશ્ચાત છે તેનો નિર્ણય કરી લે. આચાર કરતાં વિચારોથી પિતાના આત્માની પરીક્ષા કરી લેવી. એકાંતમાં બેસીને ધર્મના વિચાર કર્યા કરવા. તે વખતે જે ખરાબ વિચારો આવે અને ધર્મના વિચારોમાં વિદત નાંખે તેજ ખરાબ વિચારોને આપણે શ્રેમથી મુખ્યપણે સેવ્યા છે એમ સમજી લેવું. કોઈ દુર્ગુણના કાર્યમાં પ્રવેશ થતાં, જે પ્રકારનો વિચાર આપણને તેમાંથી પાછાં હઠાવવા પ્રયત્ન કરે તે જ વિચાર આપણે મુખ્યપણે સેવ્યો છે એમ નિર્ણય કરવો. સરકાર શહેરોમાં પાણી લઈ જવા નળ બાંધે છે પશ્ચાત પાણી પોતાની મેળે નળમાં વહ્યા કરે છે, એ દૃષ્ટાંત શહેરના લોકોને જાણીતું છે. આપણે પણ શક્તિરૂપ જળનો પ્રવાહ યથેષ્ટ સ્થાનમાં વહેવરાવવા માટે નાનાં સાધનો રચવાની જરૂર છે. નળના ઠેકાણે શુભ સંકલ્પો અવબોધવા. જે તરફના આપણે શુભ સંકલ્પ કરીએ છીએ તે તરફ શુભ સંકલ્પ દ્વારા આપણા આત્માની શકિતયો વહેવા માંડે છે, અને અનેક મનુષ્યોનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આપણો નળ અને આપણી શકિતયોને આપણે યોગ્ય વ્યવસ્થામાં ગોઠવવી જોઈએ. આપણે નળ કેવડો મોટો છે તે આપણું કરેલા સત્ય સંકલ્પજ કથી આપશે. આપણું આત્માને પૂછીશું તો સદવિચારોમાં કેટલો વખત જાય છે તે કથી આપશે. સવિચારો કરતાં અશુભ વિચારો પ્રબલ જુસ્સાથી ઉત્પન્ન થઈને શુભ વિચારોને દબાવી નાંખતા હોય તો સમજવું કે હજુ આપણે પાછળ છીએ. દુનિયાના માનવાથી આપણે આગળ ગમન કરીએ છીએ એમ માનવાના કરતાં પિતાના આત્માની સાક્ષીએ નિર્ણય કરીને આગળ છીએ વા પાછળ છીએ ? તેનો નિર્ણય કરી લેવું જોઇએ, મનને કાબુમાં રાખવાના અભ્યાસથી અશુભ વિચારોનો
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૮૭
AURRAAAALAAAA
-
-
-
-
પ્રવાહ, બંધ થતો જાય છે. જેવા આપણું વિચારે તેજ આપણે આત્મા માનીને સદ્વિચારોથી ઉત્તમ આત્મા કરવા સતત પ્રયત્ન કર ! ! !
સંવત ૧૯૬૮ શ્રાવણ સુદ ૪ શુક્રવાર તા. ૧૬ મી
ઑગસ્ટ ૧૯૧૨. અમદાવાદ.
રાત્રીના ચરમ પ્રહરમાં હેય, ય, ઉપાદેયનો સતત વિચાર કરવો. ઇન્દ્રિયાતીત આત્માનું સ્વરૂપ વિચારવું. બાહ્ય પદાર્થોમાં પ્રિયતા પ્રગટે છે તેનાં કારણે વિચારવાં. પ્રિયતા એ આત્મામાંથી ઉદ્ભવે છે કે જડમાંથી ઉદ્ભવે છે તેને વિચાર કરવો. બાલ્યાવસ્થાથી પ્રારંભીને જેટલી ઉમ્મર થઈ હોય ત્યાં સુધી પ્રિયતામાં થયેલ ભિન્ન ભિન્ન પરિણમન સંબંધી વિચાર કરી જવો. પ્રેમ અને આત્માને શો સંબંધ છે તેને વિચાર કરી જો. આત્મા સંબંધી પૂર્વે કરતાં વર્તમાનમાં વિશેષ શું વિચાર્યું–મનન કર્યું તેનો વિચાર કરી જ. આત્માનું સ્વરૂપ વિચારતાં મોહનીય કર્મની કઈ પ્રકૃતિ મુખ્યતાએ વિક્ષેપ કરે છે તેનો વિચાર કરી જો. આત્માનું ધ્યાન ધરતાં ક્યાં કયાં આલંબન લેવાની જરૂર છે તેનો વિચાર કરી જો. આત્માનું સ્વરૂપ વિચારતાં મેહનીય કર્મની કઈ પ્રકૃતિ મુખ્યતાએ વિક્ષેપ કરે છે તેને વિચાર કરી જવો. આધિ અને ઉપાધિથી રહિત કાલમાં આત્માની કેવી પરિણતિ વતે છે તેને તેવી દશામાં રહીને અનુભવ કરે. દઢ સંકલ્પ કરીને તે પ્રમાણે વર્તવાનાં સાધને સંબંધી વિચાર કરી જવો. કંઈક આત્માનું સ્વરૂપ અવબોધતાં છતાં અને મોહનીય કર્મની પ્રકૃતિ તરફ અરૂચિ છતાં મોહનીય પ્રકૃતિ કેવા સંગમાં કેવી રીતે પ્રગટે છે અને તેનું વાસ્તવિક કારણ અને નિમિત્ત કારણ શોધવા વિચાર કરવા. આત્માની શુદ્ધ પરિણતિ વહે તેવા ઉપાયો કયા કયા આદરવા યોગ્ય છે તેના વિચારો કરી જવા. પશ્ચાત્ આત્માના ગુણ પર્યાયના ચિંત. વનમાં સતત ઉપગની ધારાએ પ્રવૃત્તિ કરવી. પશ્ચાત આત્મસ્વરૂપમાં ચિંતવન કરતાં મન થાકે ત્યારે વખત થતાં પ્રતિક્રમણ ક્રિયા આરંભવી. પડાવસ્યકનાં સૂત્રો સંબંધી ઉપાદેયપણે અર્થ વિચારતાં વિચારતાં ક્રિયા
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
કરવી. આત્માભિમુખતા પ્રગટે એવી રીતે દરરોજ ક્રિયાઓ કરવી. આત્માની શુદ્ધિ થાય, એ સાધ્યને ઉપગ રાખીને આવસ્યકનું આરાધન કરવું.
સંવત્ ૧૯૬૮ ને શ્રાવણ સુદ ૫ શનિવાર તા. ૧૭મી
આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ. હે આત્મન ! પ્રમાદના હેતુઓથી ચેતતા રહે. પ્રમાદને જય કરવાથી આત્માને શુદ્ધ ધર્મ પ્રગટે છે. હે ચેતન ! કઈ પણ પ્રકારની વિકથામાં ન પડ. હે આત્માનું ઉત્તમ પુરૂનું ધ્યાન ધર. માન સન્માનથી રતિ ધારણ કર નહિ. પરપરિણતિત્યાગભાવ રૂ૫ બ્રહ્મચર્યની પ્રાપ્તિ માટે સતત ઉપયોગ ધારણ કર ! સર્વ સંગનો ત્યાગ કરવા આત્મવત્સાહથી ભાવના ભાવ! પૈગલિક સુખનો ત્યાગ કરવા વિશેષતઃ ભાવના ભાવ, શરીરધારા ભેગવાતા સુખમાં જે સુખબુદ્ધિ અનાદિ કાલથી રહી છે તેને પરિહાર કરીને વિશેષ વિશેષભાવે આત્મામાં નિત્ય સુખ રહ્યું છે તેની પ્રાપ્તિ માટે ભાવના ભાવ. આત્મ સુખની એટલી બધી શ્રદ્ધા ધારણ કર કે આત્મસુખ શ્રદ્ધાના બળથી સ્વપ્નમાં પણ કઈ બાહ્ય પદાર્થના ભાગનું નડતર ઉભું ન થાય. આત્મસુખનું ધ્યાન ધર અને આત્મસુખમય પિતાને આત્મા છે એમ પિતાને દેખ. પિગલિક સુખનું સ્વપ્ન પણ ન આવે એવી ઉચ્ચ આત્મ દિશામાં સદાકાલ રહેવાય એવી તીર્ઘચ્છા ધારણ કરીને આત્મ સ્વરૂપમાં રમણતા કર ! જ્યાં સુધી મનમાં પગલિક સુખને સૂમ પણ સંકલ્પ Úરે છે ત્યાં સુધી કર્મ પ્રકૃતિનું જોર છે એમ અવબોધીને આત્મ સ્વરૂપમાં વિશેષતઃ પ્રયત્ન કર. આત્માની શુદ્ધિ માટે જ મન, વચન અને કાયાની ચેષ્ટાઓ થવી જોઇયે; પણ અન્યને દેખાડવા માટે ન થવી જોઈએ. સ્વપ્નમાં પણ પરને રંજન કરવા માટે ધાર્મિક અનુષ્ઠાનની પ્રવૃત્તિ ન થવી જોઈએ, એમ વર્તાય એવા ભાવને ભાવ. ખરું આમિક બળ પ્રગટે એવા બાહ્ય અને આતરિક હેતુઓને અવલંબી પિતાના આત્માની શુદ્ધિ કરવા પ્રયત્ન કર્યા કર.
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
૩૮૮
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૭ સેમવાર. તા. ૧૯ મી
આગસ્ટ ૧૯૫૨. અમદાવાદ ચેતના એ આત્માની સત્ય સ્ત્રી છે. આત્મારૂપ ગી છે અને શુદ્ધ ચેતના યોગિની છે. શુદ્ધ ચેતના પિતાના આત્મ સ્વામિનું દર્શન કરી શકે છે. આમાના અસંખ્યાત પ્રદેશોમાં શુદ્ધ ચેતના વ્યાપી રહી છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રૂપ સર્વાગે શુદ્ધ ચેતના વ્યાપી રહી છે. આમ પ્રભુને ત્રયોદશમાં ગુણસ્થાનકમાં શુદ્ધ ચેતના રૂપ સ્ત્રી મળે છે. શુદ્ધ ચેતનાને વિરહ તેરમા ગુણ સ્થાનકમાં ભાગે છે. આત્મપતિનું સાક્ષાત દર્શન કરીને શુદ્ધ ચેતના સહજાનન્દ ગુણ પ્રકટ કરે છે. ક્ષાયિક ભાવે શુદ્ધ ચેતના વસ્તુતઃ ગણાય છે. પશિયભાવની ચેતનાજ ક્ષાયિક ભાવની ચેતના તરીકે પરિણામ પામે છે. ક્ષયોપશમ ભાવની ચેતના. પોતાના ચેતન પતિની પ્રાપ્તિ માટે તેની શોધ કરે છે, અને સભ્યનું ચારિત્ર વડે આત્મપતિનું ધ્યાન ધરતી ધરતી તેરમાં ગુણસ્થાનકમાં આત્મપતિનું સાક્ષાત દર્શન કરે છે. પશ્ચાત તે ક્ષાયિક ભાવની શુદ્ધ ચેતના તરીકે પરિણમે છે. શુદ્ધ ચેતના કદી પિતાનું રૂપ બદલતી નથી. કારણ કે ઘાતી કર્મોને ક્ષય થવાથી પિતાના પ્રગટેલા રૂપમાં કોઈ હાનિ કરવા સમર્થ થતું નથી. દુનિયામાં જેમ પતિ તો સ્ત્રી પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને તેની નવધા પ્રકારે ભક્તિ કરે છે; તેમ ચેતના પણ ચેતન પતિ પર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને તેની નવધા ભકિતથી ઉપાસના કરે છે. પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીની જેવી દશા થાય છે તેવી આત્મપતિના વિરહે ચેતનાની પણ દશા થાય છે. પિતાના પતિ પર પ્રેમ ધારણ કરતી એવી પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામીનું ધ્યાન ધરતી છતી જ્યાં ત્યાં પિતાના સ્વામીની અનેક આકૃતિ દેખી શકે છે. ચેતના રૂપ સ્ત્રી પિતાના સ્વામી પર અત્યંત પ્રેમ ધારણ કરતી છતી પતિની ધારણાથી મનના અણુ અણુમાં અર્થાત મનને સર્વ ભાગમાં આત્મારૂપ ધ્યેયની જ્ઞાનાદિ પર્યાય રૂપ અનેક આકૃતિને દેખી શકે છે એમ અવધવું. મનના અણુ અણુમાં આત્મપતિની અનેક આકૃતિયોને ચેતના દેખી શકે છે, તેનો અર્થ પ્રેમના અતિશયથી આત્માની ધારણામાં આત્માના અનેક પર્યાય દેખાય છે, એમ અવધવું.
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૦
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૯ બુધવાર તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજની રાત્રીએ આશરે એક વાગે અમદાવાદના નગરશેઠ ચમનભાઇ લાલભા ના દેહોત્સર્ગ થયેા. શુક્રવારની સાંજરે ઉપદેશ દેવા તયા શરણુ સંભ ળાવવા જવાનું થયું હતું. તે ધણી વખત અમારી પાસે ધમ ના કાર્યામાં સક્ષાડુ લેવા ઉપદેશ શ્રવણ આદિ કારણેાથી આવ્યા હતા; તેથી તેમનામાં રહેલા કેટલાક શુભ ગુણીના પરિચય થયા હતા. ચમનભાઇ ભદ્રક, લાલુ, દયાલુ, દાક્ષિણ્ય ગુજીવંત હતાં. ગભીર ગુણ પણ તેમનામાં ખીલ્યું હતેા. દયા આદિની ટીપેામાં શક્તિ પ્રમાણે રૂપૈયા ભરતા હતા. ધર્મના પતુ આરાધન કરતા હતા. નગર શેઠની ખાનદાનીના જે ગુણ જોઇએ તે ગુણા તેમનામાં હતા. વ્યાપાર આદિમાં લક્ષ્મીની હાનિ થવાથી તેમનુ મન ઘણું ચિ ંતાતુર થયું અને તેથી ભય શાક આદિ ઉત્પન્ન થતાં રોગ વધી પડયેા. જમાનાને અનુસરી ઉત્તમ શેઠ હતા. ધર્મસાધન કરશે તે સુખી થશે,
X
X
X
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૦ ગુરૂવાર. તા. ૨૬ મી આગસ્ટ ૧૯૧૨, અમદાવાદ,
મનમાં પ્રગટતા એવા ખાદ્યુ પદાર્થા સંબંધી વિચારા બંધ કરવા. મારૂ આત્મબળ ફેરવીને મેહાર્દિ વિચારાથી દૂર થાઉં છું એવા દૃઢ સંકલ્પ કરવેા. વાસનાઓથી હું આત્મા કદિ ચલિત થવાના નથી. અને મારા શુદ્ધ સ્વરૂપના વિચારેયમાં હું લીન થઇ જાઉં છું. આવે દૃઢ વિચાર કરીને આત્માના પર્યાયેના વિચાર કરવામાં તલ્લીન થઇ જવું, કાપણું ખાદ્યના વિચાર આવે તે તેને પાછે. હઠાવવેા. આત્માના શુદ્ધ ધર્મના ઉપયેાગમાં સ્થિર થઇ જવું, સર્વ દ્રવ્યના ઉપયોગ મૂકીને એક આત્મ દ્રવ્યના ઉપયેાગમાં આત્માને જોડવા. આત્માના ઉપયોગની ધારા જેમ લાંબા કાળ સુધી વહે તેમ વહેવરાવવી. આત્માના ઉપયાગથી સ તે જાણું છું છતાં સ જડ વસ્તુઓના સંબંધથી ન્યારા છું એમ દૃઢ સંકલ્પ કરવા. પશ્ચાત્ આત્મારૂપ ધ્યાતા અને પોતાનુ સ્વરૂપ ધ્યેય અને તેનુ જે ધ્યાન તેની એકતા કરવી કે જેથી ધ્યાતા અને ધ્યેયને ભેદ રહે નહિ.
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. ૪૦૧ -~~-~~-~
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એકતાનમાં આત્માનુભવરૂપ અમૃતરસનો પ્રાદુર્ભાવ અનુભવાય છે. આવી સ્થિતિમાં ઘણો કાલ રહી શકાતું નથી. એકતાનતા થતાં સહજાનંદરસ એટલે બધા પ્રગટે છે કે જાણે ત્રણ ભુવનમાં પણ માઈ શકે નહિ. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ એકતાનતા છૂટયા બાદ પણ આનન્દનું ઘેન રહે છે. આ અનન્દ કઈપણ દુનિયાના જડ પદાર્થોના ભોગ વા ઉપભોગથી પ્રાપ્ત થતો નથી; તે માટે આત્માનું એકતાન કરવા વારંવાર અરૂચિ ઉત્પન્ન થાય છે. અનુભવરૂપ અમૃત રસનું ભેજન સદાકાળ મળવું મુશ્કેલ છે; કારણ કે કર્મની પ્રકૃતિના વિપાકો-વિદો નાંખ્યા કરે છે તેથી આત્મધ્યાનનો સદાકાળ ઉપગ રહી શકતો નથી; પણ લબ્ધિપણે તે ઉપયોગ રહે છે તેથી પાછી ધ્યાનની સામગ્રી પ્રાપ્ત થતાં પુનઃ અલ્પકાળપર્યત ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ અનુભવભાવ જાગ્રત થાય છે અને તેથી આનન્દની ઝાંખી પ્રકટે છે. અવધૂ પીવો અનુભવ પણ વ્યાા વાત પ્રેમ ગતિવાઢા એ પદનો સાર અમુક અંશે આત્મામાં અનુભવાય છે. ધ્યાનાદિ વડે આત્માની સાધના કરવી. આત્મિધ્યાનને વારંવાર અભ્યાસ કરવાથી આમાનું સામર્થ ખીલે છે. સરાગ સંયમમાં પણ આનન્દ અનુભવાય છે. આગળ વધવા પ્રયત્ન કર. ચારિત્ર્યની આરાધના કરવા પ્રયત્ન કર !
સંવત્ ૧૮૬૮ શ્રાવણ સુદિ ૧૧ શુકવાર. તા. ર૩મી
આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ. હે આત્મન ! દુઃખને સહન કરવાનું પૈર્ય ધારણ કરે. ગમે તેવી વિપત્તિઓ પડે તે પણ જાણે કંઈ થતું નથી, એવી અતર્ દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. જે જે કર્મવિપાકો ઉદયમાં આવે છે તે વિપાકને અદીન મનથી ભોગવ. વિપાકોને ભોગવતાં હું દુખી છું, ગરીબ છું, સંકટમાં આવી પડે છું એવી ઉપાધિ કલ્પનાનો ત્યાગ કરીને આ માને આત્મરૂપભાવ ! ભાવોન્નતિનો મુસાફર બનીને સદાકાલ આગળ ચાલ્યા કર. પિતાના શુદ્ધધર્મને તું ભોક્તા છે એ ઉપયોગ રાખ. સ્વપ્નમાં પણ અત–માં પ્રગટતી સૂક્ષ્મવાસનાઓને નાશ કરવા પ્રવૃત્તિ કર. જે જે ઇચ્છાઓને તીવ્ર
5]
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
રાગ વા તીવ્ર દેષથી સેવવામાં આવે છે તેના હૃદયમાં બળવાન સંસ્કાર પડે છે, અને તેથી સ્વપ્નમાં પણ વિષયેચ્છાઓથી આત્મા મુક્ત થતો નથી, માટે આત્માની શુદ્ધિ કરવા તીવ્ર ઉપયોગ ધારણ કર ! સર્વત્ર પિતાની સત્તા પ્રવર્તે એવી આત્માની રૂચિ થાય છે, તે જ એમ સૂચવે છે કે હે આત્મન ! તું ત્રણ ભૂવનને શહેનશાહ બનવાને લાયક છે, અને તદર્થે તું પ્રયત્ન કર. હે આત્મન ! તારા શુદ્ધ સ્વરૂપમાં એટલી બધી શકિત છે કે તેની ઉપાસના કર્યા પશ્ચાત્ કોઈપણ જાતનું તને દુઃખ રહે નહિ. હારૂં મૂલ સ્વરૂપ અક્રિય છે. પિતાના મૂલ ધર્મને તું આરાધ ! આરાધ ! હારા, શુદ્ધધર્મનું શરણ ગ્રહ્યા વિના તું ખરેખર સ્વતંત્ર થઈ શકનાર નથી. બાલની કમાદિ સૃષ્ટિનો કર્તા તું બન્યું છે, અને તેને હર્તા પણ તું જ બની શકીશ. હે આત્મન ! જ્યાં સુધી તને કર્મ લાગ્યું છે ત્યાં સુધી કરીને ઠેકાણે બેસવાને વખત નથી. કર્મના ઉપર રાગ ન કરે તેમજ દેવ પણ ન કરવો. કર્મને પુદ્ગલરૂપે અવલોકવાં અને તેના ઉપર રૂચિવા અરુચિ ધારણ ન કરવી, એજ કર્મને પ્રેરવવાનો ઉત્તમ ઉપાય છે. આવી દશા પ્રાપ્ત કરીને કર્યો ખેરવવા પ્રયત્ન કર. કર્મને સંગ ત્યાગ કરવો હોય તે કર્મના ઉપર દષ્ટિ ન દેતાં આત્મા ઉપર દષ્ટિ દે અને આત્માને સમ્યપણે ભાવ !! હીરા સવિચારોવડે પ્રથમ તું પિત પ્રવૃતિ કર, અને હારી પાસે જે જે આત્માથી મનુષ્યો આવે તેઓને ગ્યતા પ્રમાણે યોગ્ય બતાવ. જે જે મેહનીયકર્મની પ્રકૃતિ ઉદયમાં આવે તેના સામે અન્તર્ના પ્રદેશમાં સ્થિર થઈને અડગ ઉભો રહે. દમન બનાવીને આત્મધર્મપ્રાપ્તિ માટે ઉપરના ગુણસ્થાનમાં જવા પ્રયત્ન કર.
x
x
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૨ શનિવાર તા. ર૪ મી
ઑગસ્ટ ૧૯૧ર, અમદાવાદ. ગુણની દૃષ્ટિથી જગતને અવલોકતાં ગુણને લાભ થાય છે. ગુણદષ્ટિથી અવલોકવું એ ઉત્તમોત્તમ ગુણસંયમ છે. જીવોમાં રહેલા ગુણો અને દે બનેનું જ્ઞાન થાય છે. ગુણોને ગુણરૂપે જાણવા અને દેને દેષરૂપે જાણવા એ સમ્યગુજ્ઞાનની ફરજ છે; પરન્તુ દોષ તરફ લક્ષ ન
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે
૪૦૪
આપતાં ગુણેના ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરવાથી અન્તમાં રહેલો દેષરૂપ દષ્ટિકાક ખરેખર દૂર જાય છે. અન્યના ગુણેની સાથે સંબંધ રાખવા જોઈએ. ગુણદષ્ટિને ખીલવતાં ખીલવતાં એટલી બધી ખીલવવી કે જેથી પિતાના આત્મામાંજ રહેલા ગુણેની ધારણું ધારી શકાય. અને અન્તરમાં રહેલા ગુણોનું જ ધ્યાન ધરી શકાય. પિતાના ઘરને કાજે કાઢવાની શકિત ન હોય અને અન્યના ઘરને કાજો કાઢવા જવું અને તે પણ અન્યાની આજ્ઞા લીધા વિના જવું એ કેટલું બધું અયોગ્ય ગણાય. અન્યાના ઘરમાં અમુક જાતને દુર્ગધી પદાર્થ છે, એમ બેલવાના કરતાં અન્યના ઘરમાં રહેલો દુર્ગધી પદાર્થ દૂર કરવો એ લાખગણું ઉત્તમકાર્ય છે. અન્યોના દુર્ગણે દેખીને નિંદા કરવામાં પિતાને આત્મા શોભી શકતા નથી. પિતાના આત્માને શોભાવવો હોય તે અન્ય તરફ લક્ષ ન દેતાં પિતાના ઘરની સ્વચ્છતા કરવી. પિતાના ઘરની સ્વચ્છતા કરવાથી પિતાની મહત્તા વધે છે. કર્મરૂ૫ કચરો કાઢીને પોતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરને નિર્મલ કરવું એજ ખરૂં કર્તવ્ય છે. દરરોજ બે વખત દ્રવ્યભાવપ્રતિક્રમણ રૂપ આવસ્યકની પંજણ વડે આત્મધરને કચરે કાઢી નાંખવે. પોતાના ગુણો પ્રતિ અવલોકતાંજ ગુણને આચ્છાદન કરનાર કચરો કાઢી નાંખવાની વૃત્તિ ઉદ્ભવે છે. સેવક બનીને અન્યના ઘરના કચરા કાઢવામાં સેવા ધર્મ બજાવ્યો એમ કહી શકાય છે. ગુણદષ્ટિ ખીલવાથી પિતાના આત્માના ગુણો ઉપર પ્રેમ જાગ્રત થાય છે, અને તેથી આત્માના ગુણો વિના સુહાતું નથી. આત્માના ગુણ પ્રાપ્ત કરવા માટે સતપુરના ઉપદેવાની જરૂર છે. સાધુઓની સંગતિ કરતાં મન વાણું અને કાયાને શુભ માર્ગમાં વાપરી શકાય છે. ગુણુષ્ટિ ગ્રહણ કર ! ગુણ દૃષ્ટિથી દેખતાં અશુદ્ધ પરિણતિ મંદ પડશે. ખરેખર હે ચેતન ! વારંવાર આવા વિચાર કરીને તેને આચારમાં મૂકીને ગુણદષ્ટિની મૂર્તિ બન!
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
w
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૩ રવિવાર તા. ૫ મી
ઓગષ્ટ ૧૯૧ર, અમદાવાદ, સાડાઆઠ વાગે આંબલીપળના ઉપાશ્રયે નગરશેઠ ચમનભાઈ લાલભાઈના આત્માના સદ્ગણો વિવેચનાર્થે એક સભા શ્રાવકો તરફથી બેલાવવામાં આવી હતી, તેમાં પ્રમુખ તરીકે ચમનભાઈમાં રહેલા કેટલાક સદ્ગણોનું વિવેચન કર્યું અને નગરશેઠ ચમનભાઈના આત્માને શાન્તિ ઈચ્છી.
જેમાં જૈનકામની સેવા બજાવનારાઓની ઓછી કદર થાય છે. એમ ઘણું જૈને તરફથી ફરીઆદીઓ આવે છે. જેને જેમ જેમ ઉપકાર કરવામાં તત્પર થશે ત્યારે ઉપકાર કરનારાઓની કદર કરવાને પણ સમર્થ થશે. વિધવા, ગર્ભિણુની વેદના ન જાણી શકે તેમ જ અન્યો પર ઉપકાર કરીને પિતાના સમયને સદુપયોગ કરી શકે છે, તેઓ જ એના ઉપકારની કિસ્મત આંકી શકવાને શકવાને સમર્થ બને છે. જેને એક દેષથી ઘણા ગુણવાળા મનુષ્યને પણ ધિક્કારે છે. અને તેને પશુના આત્મા કરતાં હલકે ગણે છે. જે જેને પાંજરાપોળના અવિવેકી પશુઓ અને પંખીઓ ઉપર પણ રાગ ધારણ કરે છે, તે જૈને કે મનુષ્યના એક દોષથી વા તેની એક ભૂલથી પશુપંખીના આત્મા કરતાં પણ તેને હલકે ગણે છે તેથી જૈનેની હલકાઈ દેખાય છે, એમ ઘણાઓ તરફથી અમને કહેવામાં આવે છે, પણ આ બાબતમાં એટલો જ વિચાર થાય છે કે જૈનમાં જે ગુણાનુરાગદષ્ટિનો ફેલાવે થશે તે ઘણે અંશે ફરીયાદી કરવાને સમય રહેશે નહિ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓમાં જે આ ગુણ વિશેષ પ્રમાણમાં ખીલશે તે શ્રાવકો ઉપર પણ તેની અસર થયા વિના રહેશે નહિ. કૂવામાં હશે તો હવાડામાં આવશે. સાધુઓમાં આચારની પેઠે સગુણ પણ જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ સાધુઓમાં પરસ્પર ઐક્ય વધે છે. મનુષ્યના આત્માને પશુપંખીના કરતાં હલકે ગણવાનું કોઈ ઠેકાણે જૈનશાસ્ત્રમાં દર્શાવ્યું હોય એવું વાંચવામાં સાંભળવામાં પણ આવ્યું નથી. શ્રાવકોએ શ્રાવક થવાને માટે એકવીસ ગુણો ધારણ કરવા જોઈએ. જે જેના પિતાને આત્માની કિંમત અવબોધી શકતા નથી, તેઓ અન્યના આત્માની મહત્તા સમજીને તેને સત્કાર કરવાને ક્યાંથી લાયક બની શકે ? પિતાના આત્મામાં ગુણે પ્રકટાવવા
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૦૫
પ્રયત્ન કર્યા છતાં જેમ એકદમ સર્વ ગુણ કર્મના યોગે પ્રકટતા નથી તેમ સર્વત્ર એવું જૈને સમજશે ત્યારે જૈનેનો ઉદય પાસે છે એમ જાણવું.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૫ મંગળવાર, તા. ર૭
મી ઓગસ્ટ ૧૯૧ર. અમદાવાદ, પર્વના દિવસોમાં ગૃહસ્થોએ વિશેષતઃ ધર્માનુષ્ઠાને સેવવાં જોઈએ. ધાર્માનુષ્ઠાને સેવતાં અવિધિ આદિ દેષ લાગે તેના ભયથી ધર્માનુષ્ઠાનની સેવા કરવાનો ત્યાગ ન કરવો. ધર્માનુષ્ઠાનામાં જે જે દોષ લાગે તે તે દેષનો ત્યાગ કરવાની બુદ્ધિ રાખવી, પરતુ ધર્મક્રિયાઓ-ધમનુષ્ઠાને નિયભસર સેવ્યા કરવાધર્માનુષ્ઠાનોમાં ઘણું ગુપ્ત રહસ્ય સમાયું છે, અને તેનો આદર કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. ગાડરીયા પ્રવાહ આદિ દે ટાળવાને પ્રતિદિન ખપ કરવો. ઉપાધિને ત્યાગ થાય તેમ પ્રવૃત્તિ કરવી.. તિથિના દિવસે વિાષધ કરનારા શ્રાવકોના ભાવ ઘણું ઉત્તમ રહે છે. ધર્મ, નુષ્ઠાને પર રૂચિ પ્રકટે એવા ઉપાયો જવા. શ્રાવકે એક દિવસનો પિષધ ગ્રહણ કરીને નિરૂપાધિદશાને અનુભવ કરી શકે છે. સાધુઓ, સાધુધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરીને પૂર્વના મુનિવરની આમદશાસુખની વાનગીનો લાભ મેળવી શકે છે. સાધુપણું લેવાનો ભાવ રાખવો પણ સાધુપણમાં કોઈ દોષ લાગી જાય એવો વિચાર કરીને સાધુ ન થવું એ નિશ્ચય કદિ કરવો નહિ, જે કરે છે તેને દોષ લાગે છે અને પશ્ચાત્તાપ પણ તેના હૃદયમાં પ્રકટે છે પણ જે નથી કરતા તેને તો પશ્ચાત્તાપને વખત પણું આવતું નથી, અને તેનાથી આરાધકપણું પ્રાપ્ત કરી શકાતું નથી. સાધુપણું વા શ્રાવકપણું ગ્રહણ કરવું અને વિધિને ખપ કરે, ઉત્સાહ પરિણામ વધે અને ધર્મની ઘણી રૂચિ વધે એવી રીતે અન્તરમાં ભાવ રાખવે. જે લોકે સાધુપણું લેતાં બીવે છે, અને દોષ લાગે માટે ન લેવું એમ કહીને બેસી રહે છે અને અન્ય સાધુઓની ટીકા–નિદા કરે છે તેના કરતાં જે સાધુઓ થાય છે, અને દેષ લાગે છે તે ટાળવાની બુદ્ધિ રાખે છે તથા આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સાધુઓ અનન્તગુણું ઉત્તમ અવબોધવા. અન્તર્ના પરિણામની શુદ્ધિ એવી રીતે બાહ્ય ધર્માનુષ્ઠાને વડે પ્રયત્ન
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪*
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
સેવવા. ન કરનાર કરતાં દોષ લાગે છે છતાં જેઓ ધર્મક્રિયા કરે છે તે
અનન્તગુણા ઉત્તમ જાણવા.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
*
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વિઢ ૧ મુધવાર, તા. ૨૮ મી આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ,
જૈનશાસનના પ્રવર્તકા સાધુએ છે. સાધુ વર્ગમાં શાસ્ત્રાધારે દ્રવ્યક્ષેત્ર કાલાદિને સુધારા થવાની જરૂર છે, પણ સાધુવા નાશ થાય તેવી કોઇ પશુ હીલચાલ કાઇ તરફથી . કરવામાં આવે તે તે મેાહની ચેષ્ટા જાણવી. સાધુ ઉપર ભક્તિપ્રેમધારણ તથા પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. સાધુએ હશે તા ગમે તેને જૈતા બનાવીને જૈનધર્મ પ્રવર્તાવી શકશે. કેટલાક કેળવાયેલામાં ખપનારાઓની સાધુવ તરફ્ રૂચિ જણાતી નથી તેથી તેઓને જણાવવાતું કે પોતે સાધુ બનીને અન્યાને જણાવા કે સાધુધ આવી રીતે સેવી શકાય. પોતે કરે નહિ, અને બળકાટ કરે તેા તેથી કંઇ કરી શકાય નહિ. કેટલાક તે સાધુએના સમાગમમાં આવી શકતા નથી. તેએ પાતાના વિચારમાં જે ભૂલ થતી હોય તે શી રીતે જાણી શકે ? સાધુઓના સમાગમમાં ગૃહસ્થ જૈનાએ આવવું જોઇએ. પાતાને ગમે તેવા વિચારો પ્રમાણેજ સાધુ હોય તેા સાધુ કહેવાય, એમ જે માનવામાં આવે તા આગમેની શ્રદ્ધાને દેશવટા આપવા પડે, અને સ્વચ્છંદ વિચારાનું રાજ્ય અને સંકુચિતદૃષ્ટિથી ધર્મની હાનિ કરી શકાય. આગમાને પરિપૂર્ણ અભ્યાસ કર્યા વિના ઉપર ઉપરની વાર્તા અને ઉપર ઉપરના એકદેશીય વિચારાથી સાધુવ તરફ અરૂચિ ધારણુ કરવામાં આવે તે સાધુવર્ગના નાશથી જે પાપ થાય તે પાપના ભાડતા તરીકે અનેક અવતારા લેવાના પ્રસંગ આવે. કેટલાક તા ઉત્સર્ગભા દ ક સૂત્રોથીજ સાધુધર્મની પરીક્ષા કરવા મથે છે, અને ઉત્સર્ગમાર્ગથીજ ચાલતા હોય તેને સાધુ તરીકે માનવા વિચાર રાખે છે, અને અપવાદ માર્ગના છેદત્રાને ભૂલી જાય છે. તેઓ સાધુધર્મના ઉત્સર્ગ અને અપવાદ માના આચારાથી અમાહિતગાર હેાવાથી સાવર્ગને નાશ થાય એવા વિચારે માનીને તથા અન્યોને જણાવીને મહામેાહનીયક ઉપાર્જન કરે છે. કેટલાક સાધુવા નાશ થાય એવા વિચારાની ધૂનમાં
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
४०७
ચઢેલા મનુષ્ય મનમાં એમ જાણે છે કે ઉત્સર્ગ આચારનાં પ્રરૂપનારાં આચારાંગ આદિ સૂત્રોવડે લોકોની સાધુ વર્ગ તરફથી રૂચિ ઘટે એવી ઉપદેશ શૈલી અંગીકાર કરવી જોઈએ. આવો વિચાર કરીને તેઓ સાધુવર્ગ તરફ અરુચિ થાય એવા ઉત્સર્ગ આચારોની વાત કરીને પશ્ચાત પિતાની જે તરફ માન્યતા હોય તે તરફ લોકોને ઘસડી જાય છે. આવા જીવો ઉત્સર્ગ અને અપવાદ સૂત્રોના મધ્યસ્થપણે વિચાર કર્યા વિના કોઈ જાતના અભિનિવેશથી સાધુવર્ગનો નાશ થાય એવી પ્રરૂપણ કરીને જેનશાસનને ઘાત કરવા અજ્ઞાનતાનું શરણ લે છે.
સંવત ૧૬૮ ના શ્રાવણ વદ ૨ ગુરૂવાર. તા. ૨૯ મી
ઑગસ્ટ ૧૯૧૨ અમદાવાદ, આત્માને પરિણામની શુદ્ધિ વૃદ્ધિ પામે એવી પ્રવૃત્તિ આદર !! ! આ ભાના અધ્યવસાયે શુદ્ધ કરવામાં ઉત્સાહ ધારણ કર. હે ચેતન! હારા શુદ્ધ ધર્મનું શ ણ અંગીકાર કર ! અધ્યવસાયની મલીનતા ન થાય તે ઉપ
ગ ધારણ કર. તંદુનીયામત્યના મનની મલીનતાનું દૃષ્ટાંત વિચારીને ઉત્તમ સ્થાને પાક બન ! પ્રસન્નચંદ રાજર્ષિનું દૃષ્ટાંત સ્મરણ કરીને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી વિશેષતઃ મુક્ત થા. હે ચેતન ! હાલ હારી જે દશા વતે છે તેના કરતાં આગળ વધવા અપ્રમત્ત બનીને વિશેષ પ્રકારે પ્રયત્ન કર! બાહ્યમાં ભમતા એવા મનને આકર્ષીને આત્મામાં સ્થિર કર ! હાલ તું જે ધ્યાનને અભ્યાસ સેવે છે, તેને આગળ વધારવા પ્રયત્ન કર! ક્રોધાદિકનો પુનઃ ઉદય ન થાય એવી રીતે પ્રવર્તે !!! વેદાદિકનો અંશ માત્ર પણ ઉદય ન પ્રગટે એવું આત્મબળ પ્રકટાવવા ઉપયોગી થા. ઉપાધિ રહિત દશામાં વિશેષ પ્રવર્તાય એવું નિસંગ જીવન ગાળવાને તીવેચ્છાથી ભાવ રાખ. કેઈના પ્રતિબંધમાં આવવાનું ન થાય એવો ઉપગ ધારણ કર ! અન્તર અને બાહ્યમાં ઐક્ય રહે એવું ધાર્મિક જીવન ગાળવા પ્રયત્ન કર! નિષ્કામભાવથી અધિકાર પરત્વે થતાં ધર્મકાર્યો કર ! દેષનાં મૂળ ખોળી બળીને તેને ઉછેદ કરવા પ્રયત્ન કર ! જે દેષો થઈ જાય તે બાબતનો પશ્ચાત્તાપ કરીને પુનઃ દોષ ન સેવાય એવી હૃદયમાં વિશેષ પ્રકારે
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૮
www.kobatirth.org
સવત્ ૧૯૬૨ ની સાલના વિચારો.
દાઝ રાખ!!! તારા સમાગમમાં આવનારા જીવાને ધર્મલાભની પ્રાપ્તિ થાય એવા ઉપયાગ ધારણ કર ! સત્યના ઉપદેશ દેવામાં વિશેષતઃ આત્મવીય ફારવ. સત્યેાપદેશ દેતાં જરા માત્ર ડર નહિ. સત્ય એ હારૂ ખરૂ જીવન છે, એમ અવધીને નચાની સાપેક્ષતાએ મધ આપ ! સત્યના ઉપદેશ આપતાં અનેક પ્રકારની ઉપાધિયા આવી પડે તેથી ચલાયમાન થા નહિ. જ્ઞાનદ નચારિત્ર વીર્યાદિ ગુણામાં સદાકાલ રમતા કર !
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
X
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૪ શનિવાર, તા. ૩૧ મી ઓગસ્ટ ૧૯૧૨, અમદાવાદ.
આત્માના સદાકાલ એકસરખા પરિણામ રહેતા નથી. નિમિત્તના અનુસારે પરિણામની તીવ્રતા મંદતા થયા કરે છે. ધર્મનાં નિમિત્ત સેન્યા છતાં પણ કોઇ વખત આત્માના શુભાષ્યવસાયની વૃદ્ધિ દેખવામાં આવે છે અને કાઇ વખત મતા દેખવામાં આવે છે. સર્વ જીવને એક ધ નિમિત્તની સેવામાં એકસરખી રૂચિ હોતી નથી. સર્વ જીવતે એક વસ્તુ એકસરખી રીતે ગમતી નથી. શુભ નિમિત કારણુ સેવવાં કે જેથી પરિામની ધારા વૃદ્ધિ પામે. કાઇની જ્ઞાનની આરાધના કરવામાં વિશેષ રૂચિ હોય છે, અને અન્યમાં સામાન્ય રૂચિ હોય છે. કાષ્ટની પ્રભુ સેવા ભક્તિમાં વિશેષ રૂચિ જાય છે, અને જ્ઞાનમાં તેની સામાન્ય રૂચિ જાય છે. દરેક આત્માઓમાં ભિન્ન ભિન્ન જાતના ક્ષયાપશમથી ભિન્ન ભિન્ન પ્રકારના આત્માએ હાય છે. જેમ આત્મા ઉચ્ચ કોટીપર ચઢતા જાય છે, તેમ તેની રૂચિ પણુ ઉચ્ચ પ્રકારની થાય છે. જેટલા ઉત્સગ માર્ગો છે, તેટલા અપવાદ માર્ગ છે; જેટલા ટેકરા તેટલા ખાડા, ઉત્સર્ગ અને અપવાદ માર્ગદ્વાર આત્માની શુદ્ધ પરિણતિનું રક્ષણ કરવું એજ મુખ્ય લક્ષ્ય ભૂલવા યોગ્ય નથી. એકાન્ત ઉત્સગ માર્ગથી ચારિત્ર માર્ગ નભી શકતા નથી, તેમ એકાંત અપવાદ ભાથી ચારિત્ર મા નભી શકતાં નથી. તેમ એકાન્ત પ વાઢ માગથી ચારિત્ર માગ ચાલવાના નથી. ઉત્સર્ગ માર્ગના રક્ષણ માટે અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી અનેક
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૯
સાધન વડે ધર્મની આરાધના કરીને અન્તરંગ પરિણામની વિશેષ શુદ્ધિ થાય તેમ પ્રવર્તવું. આત્માના પરિણામની શુદ્ધિ માટે ધર્મનાં સર્વ બાહ્ય નિમિત્તે કચ્યાં છે. આત્માના પરિણામની શુદ્ધિ રહે એવા ઉપાયો યોજવી.
ઇને પણ શુભ પરિણામ વધે એમ ઉપદેશ દે. જે મનુષ્યોને જે ધર્મ સાધન વા જે ગુણ ઉપર રૂચિ હોય તો તેનું ખંડન ન કરતાં તેમાં તેની પ્રવૃત્તિ થવાથી તે ગુણની તે શીધ્ર પ્રાપ્તિ કરે છે, તેમાં જે કોઈ વિદ્ધ કરે તે તેને અન્તરાયકર્મ બંધાય છે, એકાતે ઉત્સર્ગમાર્ગથી ચારિત્રની પ્રરૂપણ કરવાથી જેનશાસનને ઉચછેદ થાય છે, એ વાત ગીતાર્થ સાધુએને અનુભવવી જોઈએ. ઉત્સર્ગભાર્ગથી ચારિત્રની દેશના દેવામાં આવે છે. તે કંઈ અપવાદ માર્ગને નાશ કરવાને માટે નયી, અપવાથી ચારિત્રની દેશના દેવામાં આવે છે, તે કંઇ ઉત્સર્ગમાર્ગચારિત્રને નાશ કરવા માટે નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના અનુસારે ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી ચારિત્રની દેરાના દેવી અને સાધુમાર્ગને નાશ ન થાય તે ખાસ ઉપયોગ રાખો.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદ ૫ રવિવાર, તા. ૧ લી.
સ મર ૧૯૧૨અમદાવાદ.
જે જાતના મનમાં વિચારે ઉત્પન્ન થાય છે તે જાતની અસર પ્રાયઃ શરીરની ચેષ્ટામાં, વાણીમાં અને કાર્યોમાં દેખાય છે. ઉત્તમ વિચારો કર્યાથી ઉત્તમ મનોદ્રવ્યનું આકર્ષણ થાય છે. જ્ઞાનિમનુષ્યોના સમાગમથી મનની શુદ્ધિ થાય છે. ઉત્તમ મનુષ્યોના સમાગમથી કૃષ્ણ લેહ્યાદિને નાશ થાય છે, અને શુભ લેસ્યા પ્રગટે છે. જે સ્થાનમાં છે જેના સમાગમથી અશુભ વિચાર પ્રકટે ત્યાંથી દૂર રહેવું. જ્ઞાનિપુરૂષોને તે આસવનાં કારણો ને સંવરરૂપે પરિણમે છે, અને અજ્ઞાનિમનુષ્યોને સંવરનાં કારણો પણ આઅવ રૂપે પરિણમે છે. અજ્ઞાનિયે સંવરનાં હેતુઓ કે જે ધર્મનાં સાધન તરીકે ગણાય છે, તેમાં મારું હારું કરીને કલેશ કરે છે. ધર્મનાં નિમિત્ત કારણોમાં અહેવ મમત્વ માનનારા અજ્ઞાનિય અસત્ય, હિંસા, કપટ, વિશ્વાસ વાત, અનીતિ, લોભ, ઈર્ષા, ચેરી વગેરે ના ભાગી બને છે, અને પોતે
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
સંવત ૧૯૬૮ની સાલના વિચારે.
પકડેલા કદાગ્રહ ત્યજતા નથી. જ્ઞાની પિતાના આત્માને શુદ્ધ પરિણમવડે ઉચ્ચ બનાવે છે. વ્યાપારીઓ અફીણ વગેરે ઝેરની વસ્તુઓને વ્યાપાર કરે છે, આંખે વિષ દેખે છે, દેશદેશ મોકલાવે છે પણ તેનું ભક્ષણ કરતા નથી, ઝેર ચઢનારી વસ્તુઓ પાસે હોય એટલા માત્રથી કંઈ ઝેર ચઢી શકતું નથી, તદ્દત જ્ઞાનિપુરૂષો આસવના હેતુઓ દેખે છે, તે પણ તેથી તેમને કર્મરૂપ ઝેર ચઢી શકતું નથી. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે પણ કંઈ ઝેરની વસ્તુઓ પાસે હોય તેટલા માત્રથી મૃત્યુ થતું નથી. નાટક કરનારાઓના મનમાં, નાટક દેખનારાઓના જેટલા દેખવાને પ્રેમ હતો નથી તેમ જ્ઞાનિમનુષ્યોને પણ આંખે દેખાતી સ્કૂલ વસ્તુઓ પર મમત્વરાગ હોતું નથી. સન્ત પિતાના મનને શુદ્ધ રાખવા પ્રયત્ન કરે છે. તેઓ હૃદયમાં ભરાયેલા એવા પાપ કચરાને કાઢી દે છે. જ્ઞાનિસને બાહ્યાડંબર હેતો નથી. બાહ્યાડંબરથી સતપણું કદિ નિર્ધારી શકાય નહિ. જ્ઞાનિ સંતોને ઓળખવા એ ઘણું મુશ્કેલ છે. રત્નની પરીક્ષા તે ઝવેરી કરી શકે, પણ જ્ઞાનસાધુની પરીક્ષા તો અન્તરના જ્ઞાન વિના બની શકે નહિ. જ્ઞાનિસંતોના હૃદયમાં ઉંડા ઉતરવાથી અને તેમના અત્યંત સહવાસથી તેમના ગુણે અવબોધી શકાય છે. ઉત્તમજ્ઞાનિમનુષ્યો ગુણેવડે ઓળખી શકાય છે, તેઓની સંગતિ કરવાથી કૃષ્ણ લેસ્પાદિને નાશ થાય છે અને સધિચારોથી મન સુધરતું જાય છે.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૬ સેમવાર તા. ૨ જી
સવેમ્બર ૧૯૧૨, અમદાવાદ, હે આત્મન ! મધ્યસ્થ ભાવનાથી વતી અને મધ્યસ્થ ભાવનાના પ્રસંગે મધ્યસ્થ ભાવ ધારણ કર્યા કર. મધ્યસ્થભાવનાના બળથી હારા હૃદયમાં ખરૂ સત્ય જણાશે, અને પક્ષપાતદષ્ટિને નાશ થશે. ગમે તેવા ઉપસ
ના પ્રસંગમાં અપાતા વેદનીયાદિ પ્રાપ્ત થયે છતે આત્મસમ્મુખ દષ્ટિ રાખીને પ્રવૃત્તિ કર ! હારૂં આત્મવીર્ય મેરૂ પર્વતની પેઠે અચળ રહે એ ઉપયોગ રાખ. મોહના વેગથી અનેક બાબતમાં મતિ મુંઝાઈ જાય છે. - રાગ અને દ્વેષનાગથી મતિનો પ્રકાશ ખીલતે છતે મંદ પડી જાય છે,
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૧૧
રાગ અને દેશના પરિણામયોગે મતિજ્ઞાનરૂપ આગબોટમાં ગાબડાં પડી જાય છે. રાગદ્વેષને પરિપૂર્ણ નાશ કરવાથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. રાગદેષને નાશ કરનાર વીતરાગદેવના પગલે ચાલીને રાગદ્વેષથકી રહિત આમાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. આત્મા તે પરમાત્મા છે, એમ સંગ્રહનય સત્તાથી અવબોધ્યું એટલા માત્રથી કંઈ આત્મા પરમાત્મા બની જતો નથી, પણ શુદ્ધ વ્યવહારધર્મની આરાધના કરીને આત્માની પરમાત્મદશા કરવામાં અંતરાય કરનાર એવાં કર્મ છે, તેને નાશ છે. કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્માદશા કરવા માટે સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના કરવી જોઈએ. આમ આત્મા એમ બેલવા માત્રથી કંઈ આત્માને પરમાત્મા બનાવી શકતો નથી, પણ આત્માના ગુણે જે જે ભાગે પ્રકટ થાય છે તે માર્ગે પ્રવતવાથી આત્માની પરમાત્મદશા થાય છે. મેહને સામું યુદ્ધ કરવાથી આત્માની ક્રમે ક્રમે શુદ્ધતા થતી જાય છે, અને છેવટે પરિપૂર્ણ શુદ્ધતા થતી જાય છે. આત્માની પરમાત્મદશા કરવામાં રાગ અને દ્વેષ સામે આવીને સાધકને વિદ્યા કરે છે. માટે હે ચેતન ! તરવારની ધાર પર ચાલ. વાના કરતાં અત્યંત કઠિન એવા મોક્ષમાર્ગમાં જે જે ઉપાયથી રાગઠેષને ક્ષય થાય તે તે ઉપાયોને ધારણ કરીને કર્તવ્યનિષ્ઠ થા. રાગ અને દેશના પરિણામથી રહિત એવી બુદ્ધિ પ્રાપ્ત કરીને આત્માને ધર્મ પ્રાપ્ત કરવા તીવ્રભાવના ધારણ કર !
સંવત ૧૯૯૮ ના શ્રાવણ વદિ ૭ મંગળવાર. લા. ૩
જી સ મર ૧૯૧૨, અમદાવાદ.
હાલમાં શ્વેતાંબરે અને દિગંબરના મતભેદોની કેટલીક ચચાઓની ઉદીરણા કરીને લેશની વૃદ્ધિ કરવી તે યોગ્ય નથી. જમાને ઓળખી પ્રવર્તવાની જરૂર છે. શ્વેતાંબરની અને દીગંબરની ચર્ચાઓ અને કલેશથી જૈનની પડતી થઈ અને હિંદુઓની સંખ્યામાં વધારો થયે. થાન વાસીઓની સાથે પણ સનાતન મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોને લાભશન્ય મતભેદની ચર્ચાઓની ઉદીરણ કરીને લેશ કરે એ કઈ રીતે ચગ્ય નથી.
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
સ્થાનકવાસીઓના સાધુ વગેરેએ મૂર્તિખંડન વગેરે ચર્ચાથી કોશ કરીને જમાનાની પ્રગતિમાં વિઘ્ન નાંખવા પ્રયત્ન કરવા એ ડીક નથી. સનાતન પ્રતિમાપૂજક જૈનાની એવી લીલા છે કે મૂર્તિની માન્યતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. ગમે તે રીતે મૂર્તિને સ્વીકાર કર્યા વિના કાષ્ટન ચાલતું નથી. સાકારનું આલેખન લીધા વિના નિરાકારમાં પ્રવેશ થવાના નથી. સાદાર વસ્તુએ મૂર્તિમન્ત છે. ખંડનશૈલીથી સભ્યવકતાની હદમાં રહી ઉપદેશ દેવાની પદ્ધતિના ઉપદેશાએ આદર કરવા જોઇએ. જો કે ખડનસેલીને એકાન્ત, નિષેધ નથી; તાપણુ ખડનરાલી સભ્યતાની બહાર ન હાવી જોઈએ. હાલનાસમયના લેખકાએ, વર્તમાનપત્રકારોએ ધર્મ ના સામાજિક મતભેદની ઉદ્દીરા થાય, અને ધર્માંની સમાજો, કલેશ ટટામાં પડે એવા લેખા લખીને પેાતાના ભાલપર કાળી ટીલી ન લગાડવી જોઇએ. લેખા અને વિદ્વાન પત્રકારે ભાડુતી ન હોવા તેએ. તેમજ કામ કામ વચ્ચે, નાત નાત વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, માંડલ મડલ વચ્ચે, ગચ્છ ગુચ્છ વચ્ચે, નારદની પેઠે ફ્લેશ કરાવનાર ન હોવા ોઇએ. લેખકા અને પત્રકારા સનથી શૂન્ય ન હાવા જોઇએ. પારકા વિચારે પ્રમાણે ચાલીને આજીવિકાત્તિથી પરનાં હથીઆર અનનાર લેખકા અને પત્રકારે, પેાતાની ફરજયા ભ્રષ્ટ બને છે. શ્રદ્ઘાળુ એવા લેખકાથી તથા પત્રકારથી નાસ્તિ કતાના ફેલાવા થતા નથી. જૈનાગમેાના જાણકાર લેખકા અને પત્રકારા અને ગ્રંથકારા ઉત્પન્ન થાય એવા ઉપાયે લેવાની ધણી જરૂર છે. જૈનીએ જૈન હવાનું જ્ઞાન ફેલાવવા માટે અનેક પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોના ફલાવે કરવા જોઇએ. નયેાની સાપેક્ષતાએ ધર્મના ઉપદેશ આપનાર મુનિવરે એ જૈનના ઉપદેશ આપવા કટિબદ્ધ થવુ જોઇએ.
X
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ બિંદુ ૮ મુધવાર, તા. ૪ થી સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ.
×
X
શાસ્ત્રામાં લાચાદિ કાયલેશ જણાવ્યા છે તેની પણ ઉપયેાગિતા અપેક્ષાએ વિચાર કરતાં અમુક અધિકારે જાય છે. કાયકલેશ અનુષ્કાને એ, જ્ઞાનિપુરૂષોને પણ એક કસોટીરૂપ પ્રસંગે જાય છે. શુષ્કજ્ઞાનિ કાયાને કષ્ટ પડે તેવા પ્રસંગે ચંચળ ચિત્તવાળા બને છે, અને પેાતાની ભૂમિકાને છાજે તેવું પરાક્રમ બતાવવા શક્તિમાન થતા નથી. ખાળ જીવા કાય ક્લેશાનુષ્ઠાનેમાં એક મોટું માહાત્મ્ય અવમેધે છે તેથી તેની દૃષ્ટિમાં કાયક્લેશાદિમાં સ્થુલ ધત્ત્વ ભાસે છે. બાળ જીવા એવા એપ ચારિક કાયલેશધર્માનુષ્ઠાનરૂપ સાધનમાં સાધ્યત્વ કલ્પી લે છે, અને તેથી તેઓની દૃષ્ટિ પ્રમાણે જ્યાં કામકલેશાદિક અનુષ્કાના હાય સાંજ ધર્મત માની લે છે અને સાધ્ય છે તેનાથી દૂર રહી શકે છે. સાપેક્ષ દૃષ્ટિથી જ્ઞાનિમનુષ્યા, દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે બાહ્ય અને અન્તરંગ ધ હેતુઓનુ અવલખન કરીને એકાંતમાર્ગમાં ગમન કરે છે. જ્ઞાનિ મનુષ્યાને સાધનામાં સાપેક્ષદષ્ટિ હોવાથી સાધના કદિ ધનભૂત થતાં નથી. અજ્ઞાનિવાની નિરપેક્ષદષ્ટિ હાવાથી તે સાધનામાં હર્ડ, કદાશ્ર મમત્વ ઋર્ષ્યા આદિ દેખા વડે બધાયલા હોવાથી તેને સાધના તે બંધનભૂત ચાય છે. વ્યાપારી વ્યપારમેં, મુજ વારી માને દુઃલ, ત્રિયા ઇજીન્નમેં પિને, શું યંછિત મુનિ સુલ. આત્માના આનંદરસમાં રસીલા અનેલા મસ્ત મુનિવરે। કાયાકષ્ટાદિ દુઃખને હીસાબમાં ગણતા નથી. બાહ્ય સાધનાને ઉત્સર્ગ અને અપવાદથી જાણીને જ્ઞાનીએ જે કાળે જે આચરવાનુ હાય છે તે કાળે તે આદરે છે. આત્મજ્ઞાનના બળથી કાય કલેશાદિક અનુષ્ઠાનથી સામ નિર્જરા કરી શકાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
૪૧૩
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત ૧૯૬૯ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૯ ગુરૂવાર તા. ૫ મી સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ.
કરાય છે તેના મારે કેવી રીતે મારાથી શું શું વિમુખ છું કે
ઉપયાગે ધમ છે એમ વારવાર શાસ્ત્રામાં જ્યાં ત્યાં કથવામાં આવ્યુ છે. આત્માના શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરવા એજ મુખ્ય કર્તવ્યૂ છે. આત્માના શુદ્ધેાપયેાગવડૅ પવિત્રજીવન ગાળનારા મહાત્માઓને અસખ્ય વાર વંદન હો. આત્માના શુદ્ધ ઉપયાગ પ્રાપ્ત કરવા માટે પ્રથમ વિવેકજ્ઞાનથી દરેક વસ્તુઓ સબંધી વિચારેા કરવાની ટેવ પાડવાની જરૂર છે. ખાતી વખતે પણુ ઉપયાગ રાખવા. કાની સાથે વર્દુ છું, સામા મનુષ્યની કેટલી ચેાગ્યતા છે, કેટલુ કથવા યેાગ્ય છે, તેના ઉપયાગ રાખવેા. મત વાણી અને કાયાના ચેાગની વર્તમાનકાલમાં ધ્રુવી પ્રવૃત્તિ થાય છે, તેના ઉપયોગ રાખવા. વમાનકાલમાં કેવા સમૈગા વચ્ચે રહેવાનુ થયુ છે તેના ઉપયાગ રાખવા. અધિકારપરત્વે મારાથી શું શું ઉપયાગ રાખવા. સંબંધમાં આવનારા મનુષ્યેાની સામે વર્તવાનું છે તેના ઉપયોગ રાખવા. અધિકારપરત્વે કરાય છે તેના ઉપયોગ રાખવે. મારા કર્તવ્યથી હું સન્મુખ છું તેના ઉપયાગ રાખવો. પૂના કરતાં વર્તમાનમાં મારા આત્માના નાનાદિ પર્યાયામાં કેટલા ફેરફાર થયા છે તેના ઉપયાગ રાખવેા. પૂર્વીના કાલ કરતાં વમાનમાં ઉપાધિયોગ કેટલે છે ? તેના ઉપયોગ રાખવે. હિતમાં રાગી કેટલા અને અરાગી કેટલા છે તેના ઉપયોગ રાખવા. કયાં કાં સાધનાથી આગળ ચડવાનું થાય છે. તેના ઉપયાગ રાખ. કયાં કયાં કારણેાથી પ્રમાદ થાય છે, તેનેા ઉપયાગ ધારણુ કર. જવાઅને પ્રત્યુત્તર આપતાં ઉપયાગ ધારણુ કર. પ્રમત્તદશામાં ભૂલ થવાને સંભવ છે. પણ તેથી નહિ ગભરાતાં આગળ પ્રવૃત્તિ કરી અને ભૂલા ન થાય તદર્થે ઉપયાગ ધારણ કર. કરવાનુ શું શું ખાકી રહ્યું છે તેના ઉપયાગ ધારણ કર. કુવા સયાગામાં કાર્યો કરવાનાં છે, અને તેનાં કયાં કયાં સાધના છે. તેના ઉપÕાગ ધારણ કર!1! મનુષ્યાને સદ્વિચારા તરફ્ લાવવા માટે તારાથી કેવી રીતે ઉપાયા દર્શાવી શકાય. તેના ઉપયાગ ધારણુ કર. સદ્વિચારીને ફૂલાવેા કરવા માટે કયુ ક્ષેત્ર, કયાં દ્રવ્ય, અને કેવા ભાવવાળા મનુષ્યા ચોગ્ય હોવાં જોઇએ તેને ઉપયાગ ધારણ કર્. કયા કયા મનુષ્યા સહાયકારી છે તેના ઉપયાગ ધારણ કર. હાલમાં કઇ કઇ શકિતયેા ખીલવવા માટે માટે તુ પ્રયત્ન કરે છે તેના ઉપયોગ રાખ. ઉડતાં, બેસતાં, ચાલતાં, કા
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારો
૪૧૫
કરતાં, આત્માને આત્મ સ્વરૂપે જોવાનો ઉપયોગ ધારણ કર. ક્ષણે ક્ષણે કયા કયા ભાવમાં પરિણમન થાય છે તેને ઉપગ ધારણ કર. આત્માની શુદ્ધતા થાય તે ઉપગ રાખ.
સંવત ૧૯૬૮ ને શ્રાવણ વદિ ૧૦ શુકવાર. તા. ૬ ઠી
સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ
ધર્મી મનુષ્યને ધર્મના કાર્યોમાં ઉત્સાહ આપવાથી કાર્ય કરવામાં ઘણું જેર પ્રાપ્ત થાય છે. ધર્મના ઉપદેશકને અને ધર્મના લેખકોને ઉત્સાહ આપે. યોગ્ય સુધારા કરનારાઓને ઉત્સાહ આપ, ધર્મને ફેલા કરવામાં જે જે મનુષ્યોએ આત્મભોગ આપ્યો હોય તેઓની સેવાની કદર કરવી, અને તેઓને ઉપકાર માન. ઉત્તમ લેખકોની પ્રશંસા કરી તેમને ઉત્સાહ આપ્યા કરે, વ્રત પાળનારને વ્રત પાળવામાં ઉત્સાહ આપ, શોધકોને શોધ કરવામાં ઉત્સાહ આપ, ત્યાગીઓને ત્યાગમાં ઉત્સાહ આપવો, ધ્યાનીઓને ધ્યાનમાં ઉત્સાહ આપવો, વિશાલદષ્ટિધારકોને વિશાલષ્ટિ ધારણ કરવામાં ઉત્સાહ આપવો, લેખકોને લેખકે સાથે સંબંધ જોડી આપ, ઉપદેશકોને ઉપદેશકોની સાથે સંબંધ જોડી આપ, એક જાતના બે વિચાર કરનારાઓ જે ભેગા થાય છે તે અગીયારગણું જોર વધે છે. યોગીની સાથે યોગીનો સંબંધ જોડી દે, સિદ્ધાતિકની સાથે સૈદ્ધાતિકને સંબંધ જોડી દેવો, પત્રકારોની સાથે પત્રકારનો સંબંધ જોડી દે. કોઈ પણ મનુષ્યધર્મનું કૃત્ય કરવામાં નિરૂત્સાહી બન્યો હોય તે તેને ઉત્સાહ આપીને-શૂર ચઢાવી તે ધર્મકાર્યમાં સ્થિર કરે. જે મનુષ્યમાં મુખ્ય ગુણ હોય તે ગુણને અન્ય લાભ લે તેવી રીતે વ્યવસ્થા કરવી. ધર્મી મનુષ્યને ધર્મમાં ઉત્સાહ આપીને પડતાં વારવા. ધર્મી મનુષ્યોને મદત કરવી, અને તેના દુઃખમાં ભાગ લેવો. ધર્મી મનુષ્ય પોતાની પાસે આવે તો દેવતાની પેઠે તેને સત્કાર કરવો. ધર્મિમનુષ્યોને જમાડીને જમવું, અને તેમની પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી. કોઈ પણ જૈનબધું પિતાની પાસે આવે ત્યારે પિતાનામાં અને તેનામાં ભેદભાવ રાખવે નહિ. કોઈ પણ સ્વધર્મ મનુષ્યોને અનાદર કરે તે ખરે ધર્મ નથી. સ્વ.
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો. *
ધર્મી બધું દેખીને પ્રેમ જ્યાં સુધી પ્રકટે નહિ, ત્યાં સુધી ધર્મી થવું દુર્લભ છે. યોગ્ય મનુષ્યને કાર્ય કરવામાં ઉત્સાહ-ઉતેજન આપવું. ધર્મઓની ભકિત કરવી એ ખરેખરી પ્રભુ આજ્ઞા માનીને ધર્મીઓની ઉન્નતિ અર્થે પિતાનું સર્વસ્વ અર્પણ કરવું, એ દઢ ઉચ્ચ ધર્મનું લક્ષણ છે.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૧ શનિવાર. તા. ૭ મી
સપ્ટેમ્બર ૧૯૧૨- અમદાવાદ. પિતાને મળેલી શક્તિયોનું અભિમાન રાખીને જેઓ કુલી જાય છે, તેઓ આગળ વધવાનું બંધ કરે છે, જેઓ કાનના કાચા થઇને જે શબ્દ સાંભળવામાં આવે તે સર્વે સાચા હોય છે એવો અભિપ્રાય બાંધીને પ્રવર્તે છે, તેઓ હૃદય અને કર્ણને પરતંત્ર બનાવીને અન્ય મનુનાં રમકડાં બને છે. જેમાં સ્વાર્થ માટે કાર્યો કરે છે, તેઓ દાસની પેઠે અપ ફલ પ્રાપ્ત કરે છે. જેઓ પોતાના લખવા તથા બેલવા પ્રમાણે વતતા નથી તેઓ તે પ્રમાણે અન્યોને પ્રવર્તાવવા માટે શકિતમાન થતા નથી, જેઓ પોતાની વાણી ઉપર વિશ્વાસ રાખતા નથી તેઓ અજેની પાસે પિતાના શબ્દોની કિંમત કરાવવા શકિતમાન થતા નથી. જેઓ અન્યના સટ્ટ
ની ઈર્ષ્યા કરે છે તેઓ અન્યોની પાસે પિતાના સદ્ગુણોની કિસ્મત અંકાવી શકતા નથી. જેના હૃદયમાં બદબો છે તેના હૃદયની દુર્ગધવાસ ભાર્યા વિના રહેતી નથી. જેના હૃદયમાં ઉચ્ચગુણ ખીલી ઉઠયા છે, તેને દાબી દેવામાં આવે તે પણ તે ઉંચો આવે છે. મનુષ્ય પોતાના દુશમનેને હલકા પાડવા પ્રયત્ન કરે છે, પણ દુશમનને હલકા પાડવા પહેલાં પિતે હલકા પડે છે તેની ખબર તેઓને રહેતી નથી. જેના હૃદયમાં
અશુભ વિચાર પ્રક્ટ છે તેનું પ્રથમ બરું થાય છે. ઉચ્ચષ્ટિ અને ઉદારભાવ રાખ્યા વિના અન્યોની પાસેથી માન મેળવી શકાતું નથી. રજોગુણ અને તમોગુણની ઉપાસના કરીને મેળવેલી મોટર્ણ માટીના ઢગલા જેવી છે. રજોગુણ અને તમોગુણ મેળવેલ જય સ્વપ્નના રાજ્ય બરાબર છે. રજોગુણ અને તમોગુણથી મેળવેલી સત્તા સડેલા પાન જેવી છે. સત્વગુથી મેળવેલી મહાઈ વણ કાલ પર્યત રહે છે. રજોગુણ અને તમે
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
ગુણનું ોર સિ ંહ અને સુવરના જેવુ નિરૂપયેાગી સમજવુ. સવગુણુનું ખળ ધણુ ઉપયેાગી છે, અને તેનાથી આગળ ચાલી શકાય છે. રભેગુણુ અને તમેગુણને પરિહાર કરવાથી અને સત્વગુણની ઉપાસના કરવાથી સાધુત્વ પ્રાપ્ત થાય છે.
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૨ રવિવાર. તા. ૮ મી સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ.
For Private And Personal Use Only
૪૧૭
જે મનુષ્ય સ્વાર્યાદિવડે પરસ્પર સબંધ અંધે છે, તેઓના સબંધમાં કંઇ આનન્દરસનાં ઝરણાં પ્રવતાં નથી. જે શ્રાવકા સાધુઓનૈ ઉપર ઉપરથી ગુરૂ માનીને વિક્સ્ચેષ્ટાનુ નાટ્ય ભજવે છે, તે સાધુની પાસે આવીને હૃદયમાં ભક્તિઆદિ ગુણેને પ્રકટાવી શકતા નથી. લેાકા કથે છે કે વાણિયા ગારના ખીલાની પેઠે ગુરૂના ભકતા બને છે. જેના પેાતાના ઉપર ઉપકાર થયા હોય છે, એવા ગુરૂને પણુ કહેવાતા જૈનેગારના ખીલાની પેઠે બનીને માહચેષ્ટાવ જણાવે છે. મુખથી ગુરૂ કથીને પણ હૃદયમાં કષ્ટદા ધારણ કરનાર જે વિષ્ણુ જૈને પોતાનું નદપણું દર્શાવવા પ્રયત્ન કરે છે, તેઓ ખરેખર ધર્મના બારણામાં પ્રવેશ કરવાને લાયક ખની શકતા નથી. કેટલાક નામથી કહેવાતા જેને બજારના માલની પેઠે પ્રસગાપાત્ત ગુરૂને બદલ્યા કરે છે. અને સદ્ગુણ્ણાના માર્ગથી પતિત થને જ્યાં ત્યાં હરાયા ઢારની પેઠે રખડવા કરે છે. કેટલાક જેના જેને ગુરૂ માને છે, અને જેણે પેાતાના ઉપર સમ્યક્ત્વખાધને ઉપકાર કર્યો હોય છે તેને ઘડીમાં રિહરે છે. ઉપકાર કરનારના ઉપકારને જાણવા માટે પણ જે લેાકા લક્ષ્ય દેતા નથી તે લેાકા કદિ જગતમાં સદ્ગુણાવડે ઉચ્ચ થઇ શકે નહિ. જેના મન વાણી અને કાયાના યેગા પારકાના બન્યા હોય એવા મનુષ્યા પોતાના વિચારોને દબાવીને મૂર્ખાઓના તાબેદાર બની પશુ કરતાં પણ હલકી પરતા દી બાળે છે. જે જૈતા હૃદયના નબળા અને પરની હા કરીતે ખરાને પુ દે છે, તેવા જેને ખરેખર મહાન ધર્મકાર્ય કરવાને શક્તિમાન્ યતા નથી. પેાતાના હૃદયથી વિરૂદ્ધ માન્યતા પ્રમાણે વર્તવાથી આનંદ મળતે નથી. જે વચનામાં પેાતાની શ્રદ્દા ન બેસે. તેની પરના
53
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
દબાણથી વા કવિરૂદ્ધથી મને તે શ્રદ્ધામાં બેસે છે–ચે છે એમ થવું તે સત્યની બહાર છે. જે વચનો પિતાને ન રૂચે વા શ્રદ્ધામાં ન બેસે તેનાં આન્સર રહસ્યો જાણવા પ્રયત્ન કરે એ સત્યની પાસે જવા એડ ઉપાય જાણો. જે જેને પિતાની સ્વચ્છતા પ્રમાણે પ્રવર્તે છે અને ગુણો વિના મોક્ષને ધાર ઉઘાડવાનો ફાં રાખે છે તેઓ નામથી જેનો જાણવા,
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૧૩ સેમવાર તા. ૯ મી
સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, સાધુઓ નિસ્પૃહદશાથી રહિત થાય છે, તેમ તેમ તેઓ ગૃહસ્થના પ્રતિબંધમાં આવતા જાય છે. ગૃહસ્થની સ્પૃહા રાખવાથી તેઓના અનુકૂલ રહેવું પડે છે. ગૃહસ્થના કહેવા પ્રમાણે વર્તનારા સાધુઓ પિતાની પદવીની શોભા ઘટાડે છે. ગૃહસ્થો ગમે તેવા હેય પણ સાધુઓની પદવી કરતાં તે નીચા છે. અન્યદર્શનીમાં પણ કહ્યું છે કે વિષ્ણુ ભગવાન પણ સાધુઓને પગે લાગતા હતા, અને સાધુઓની ભક્તિ કરતા હતા. સાધુએ કદિ પરતંત્રતા સ્વીકારવી નહિ. સાધુઓને એવો આચાર સ્થાપન કરવામાં આવ્યા છે કે જેથી ગૃહસ્થાની સ્પૃહા રાખવામાં આવી શકે નહિ. ઉપાધિ રહિત સાધુની દશા છે. સાધુઓ પિતાના ધર્મ પ્રમાણે વર્તીને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી શકે છે. ખરા સાધુઓની દુનિયામાં ઘણી જરૂર છે. સાધુઓ પિતાની સ્વસ્વભાવરમણતારૂપમસ્તાનદશામાં વર્તે છે, તેથી આખી દુનિયામાં તેમના કરતાં કોઈ સુખી અન્ય નથી. ઉપાધિ દ્વારા મનમાં થનાર ચિતા, ચંચલતા, ભય, કલેશ, અને સ્પૃહા વગેરેથી મુક્ત એવા સાધુઓ સહજ સુખરૂપ સ્વર્ગના ભેગીઓ જાણવા. સાધુઓ વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે ઉપકરણ રાખે છે પણ તેમાં તેઓનું મમત્વ નહિ હોવાથી વ્યવહાર દશાએ નિષ્પરિગ્રહી ગણાય છે. સાધુપદ ગ્રહણ કર્યું હોય તેમજ જૈન સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હેય, ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરી હોય, અને અપ્રતિબદ્ધપણે વિહાર થતા હોય તો સાધુના મનમાં પ્રગટતા આનંદને કોઈની ઉપમા આપી શકાય નહિ. સાધુઓ આખી દુનિયામાં સવિચારો અને સદાચારો ફેલાવે છે. પ્રભના તે ખરા ભકતો છે. પ્રભની આજ્ઞા
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ની સાલના વિચારે.
૪૧
પ્રમાણે દુઃખ વેઠીને ચાલે છે, અને દુનિયાને પ્રભુના માર્ગમાં અનેક દુ વેઠીને લાવે છે. રાજા, બાદશાહ અને શહેનશાહના ગુરૂઓ પણ સાધુઓ છે. આખી દુનિયામાં ખરા સુખને દેનારી સાધુપદવીસમાન અન્ય કેાઈ પદવી નથી. સાધુ થઈને આત્મસ્વભાવમાં રમતા કરી સાધુ પદવીને અનુભવ કરે તે સાધુ માહાતમ્ય અવધવાને શક્તિમાન થાય છે. ગૃહસ્થોએ સાધુઓની ભક્તિ કરવી અને તેઓની સેવા અને તેઓના હૃદયના આશીર્વાદથી પિતાના આત્માને તારવા પ્રયત્ન કરો.
*
*
*
*
સંવત્ ૧૬૮ ને શ્રાવણ વદિ ૧૪ મંગળવાર તા. ૧૦ મી
સમ્બર ૧લા. અમદાવાદ. સન્તાની સેવા કરવાથી મેક્ષનું દ્વાર ઉઘડે છે. સત્વગુણધારક સંતોની સેવા કરવાથી આભાના પરિણામની શુદ્ધિ થાય છે, અને સંસારની દુઃખદ ઉપાધિ ત્યાગ કરવાની રૂચિ પ્રગટે છે. સંતોની આંતરડી દુઃખવવાથી ભૂતકાળમાં કેઇનું સારું થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં કદિ કોઈનું સારૂં થશે નહિ, પગની ઠેસથી ઉડેલી ધૂળ પણ ઠેસ મારનારના શિર્ષ ઉપર ચઢી તેને તિરસ્કાર કરે છે. સંતેનો તિરસ્કાર કરવાથી પિતાના આત્માને ઉદ્ધાર થતું નથી. સાધુઓની ભકિત કરના રાઓ સ્વર્ગ અને મેક્ષ મેળવે છે. અને સાધુઓની નિંદા-હેલના કરનારાઓ નરકગતિ આદિનાં દુખે પ્રાપ્ત કરે છે. સાધુઓની ભકિત કરનારાઓ અનત કર્મની નિર્જરા કરે છે. પુણ્યાનુબંધી પુણ્યવંત છ સાધુઓની ભકિત પ્રાપ્ત કરી શકે છે. શ્રી સર્વ વીરપ્રભુનાં વચનોની શ્રદ્ધા ધારણ કરનારાઓ સાધુને ગુરૂસ્વીકારીને પરમાત્માની આરાધનામાં વિધિપૂર્વક આગળ પગલું ભરી શકે છે. કોઈ પણ રીતે સાધુઓની હેલના-નિન્દાથી દૂર રહીને ગૃહસ્થોએ ધર્મનું આરાધન કરવું. શ્રીવીતરાગદેવની આજ્ઞા છે કે રાગદ્વેષને નાશ કરે હોય તે ગૃહસ્થોએ સાધુઓની સેવાભકિત કરવી. જે છ કાયની હિંસામાંથી છૂટવા નથી, એવા ગૃહસ્થ સંસારમાં આસ્રવકર્મમાં આસકત હોવાથી જૈનશાસનમાં તેમનો દરજજો બારવ્રતને ધારણ કરે છે, તે પણ અણવતમાં ગણ્યો છે. જૈનાગમોની શ્રદ્ધા જેના
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
હદયમાં નથી તે જૈન ગણાય જ નહિ. જેનાગોની શ્રદ્ધા જેના હૃદયમાં હાડોહાડ વ્યાપી રહી છે, તે ખરેખર જૈન છે. જે જે જમાનાને અનુસરીને સુધારાવધારા કરવા હોય તે પણ આગમો અથત સૂત્રોથી અવિરૂદ્ધ કરવા. જે જેનસૂને માને છે અને સૂત્ર વિરુદ્ધ ભાળું કરતો નથી તે જૈન સમજો. જે મનુષ્ય સૂત્રોનું પરિપૂર્ણ જ્ઞાન કર્યા વિના ઈિ અન્યદર્શનીના ભરમાવ્યાથી જૈનાગમોમાં શંકાઓ કરે છે, અને જેનાગને પાર પામવા પ્રયત્ન કરતો નથી તે ખરેખર વિપરીત માર્ગ તરફ પ્રયાણ કરે છે. જેનામોની શ્રદ્ધા ધારણ કરીને સ્વવિકલ્પધારી સાધુને ગુરૂ માની ગૃહસ્થ જૈનોએ પોતાના અધિકાર પ્રમાણે ધર્મકરણી કરવી.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૦)) બુધવાર તા. ૧૧ મી
સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, વારંવાર હૃદયમાં વિચાર કરીને પ્રથમ તો એટલું વિચારવું કે કઈ જીવની સાથે વિરની પરંપરાન બંધાય, ધર્મના મતભેદથી અન્યમતિ ઉપર પણ દ્વેષ ન પ્રગટે એ લક્ષ્યમાં રાખવું જોઈએ. પિતાનાથી ભિન્નમત ધારકે ઉપર મૈત્રીભાવના રહે એવા ઘણું પ્રસંગે પ્રાપ્ત થતાં પણ મતભેદના વિચારો સામ પિતાના સદવિચારો જણાવવા, પણ મતભેદ ધારક વ્યક્તિ પર ધ, દેહ વગેરે પ્રગટ ન થાય તેમ વર્તવું. મૂઢ છો કે જે પોતાનું બળ જંગલીયોની પેઠે ગમે તેવા અન્યાય માગ તરફ વાપરે છે. તેઓ પિતાનાથી ભિન્ન ધર્મમત ધારણ કરનારાઓનું મૂળમાંથી નિકંદન કરવા પ્રયત્ન કરે છે, અને તેઓ પાડાને ઠેકાણે પખાલીને ડામ દે છે. જેનશાસનમાં જૈનધર્મથી ભિન્ન ધર્મ ધારણ કરનારાઓનું પણ અશુભ ચિંતવવાનું કહ્યું નથી તેથી જૈનધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. જૈન ધર્મમાં સર્વ જીવોને ખમાવવાનું લખ્યું છે. જૈનદર્શન ફરમાવે છે કે ધર્મ મતભેદના વિચારોથી કોઈના પ્રાણ નાશ કરવાનો પ્રયત્ન ન કરે જોઈએ. ધર્મની સત્યતા માટે વાદી અને પતિવાદી ભલે દિવસના દિવસો પર્યત સભ્યરીતિ પ્રમાણે ન્યાયથી ચર્ચાઓ કરીને સત્યતા જણાવવા પ્રયત્ન કરે એમાં વાંધો નથી, પરંતુ ન્યાયની રીતને ત્યાગ કરીને ચર્ચાના ઠેકાણે
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
કરચાં અને મરચાં જેવું થાય તો તેમાં જાતિનિંદા, દ્વેષ, કલેશ વગેરેને સંભવ થાય, અને તેથી નીતિમાથી પણ ભ્રષ્ટ થવાય. અને આગળ ઉચ્ચ સદ્ગણોના માર્ગે જતાં પાછું પડવાનું થાય એ વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. જિનદર્શનનું પાસીફિક મહાસાગર કરતાં અનતગણું મોટું પેટ છે. અને તે એમજ જણાવે છે. ધર્મના મતભેદો છતાં કોઈપણ જીવપર આંખ લાલ કરીને જેવું નહિ. કોઈપણ ધર્મ એવો નથી કે તેમાં મતો ન પડ્યા હોય. અન્ય ધર્મવાળાઓએ મતભેદથી જાતિદેષ કરીને, તરવારથી લડીને, લોહીની નદીઓ વહેવરાવી છે, અને જેનદર્શનમાં તો દયા ક્ષમા અને ધર્મભેદ છતાં જાતિષને અત્યંગ વેગ ન હોવાથી ધર્મ મતભેદથી તરવારો વડે મહાયુદ્ધો થયાં નથી. માટે આખી દુનિયામાં ઉત્તમોત્તમ એવો જૈનધર્મને ફેલાવો કરવા આર્ય લોકોએ પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી આખી દુનિયામાં સણોનું રાજ્ય ખીલવા માંડે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧ ગુરૂવાર, તા. ૧૨ મી
સપ્ટેમ્બર ૧૯૧ર. અમદાવાદ. અધ્યાત્મજ્ઞાનિયાએ અધ્યાત્મજ્ઞાનમાં આગળ વધવા પ્રયત્ન કર, પણ વ્યવહાર માર્ગને નાશ થાય એવી પ્રરૂપણ કદી અધ્યાત્મની ધૂનમાં ચઢી જઈને કરવી નહીં. અધ્યાત્મજ્ઞાનિયોએ આગમ વચનોના દરેક આશયને જાણવા અને અપેક્ષાએ જણાવેલા આગમોના આશયને સત્ય તરીકે સ્વીકારવા, અધ્યાત્મજ્ઞાનિયાએ વ્યવહારમાર્ગને અનુસરીને બાહ્યથી ચાલવું કે જેથી તેઓના વચનની જનસમાજ ઉપર અસર થાય. અધ્યાત્મ જ્ઞાન એ પારા જેવું છે, તેને પચાવવાથી આત્માની ઘણું પુષ્ટિ થાય છે, અને જો તેને પચાવવામાં નહીં આવે તે હાનિ પણ વિશેષ પ્રમાણમાં કરે છે. વ્યવહાર માર્ગના સદાચરણને મજબૂત પાયે રચીને તેના ઉપર અધ્યાત્મજ્ઞાનનો મહેલ બાંધવામાં આવે તે કદી તે પડે તે ભય રહે નહિ. અધ્યાત્મજ્ઞાનિયાએ ધમની વ્યવહાર ક્રિયાઓ કરનારાઓને ધર્મ ક્રિયા કરતાં અટકાવવા નહિ પણ તેઓને પિતાના આત્મસમાન ગણીને તે તે ક્રિયા દ્વારા થતા લાભ અને ક્રિયાનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરો.
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચાશે.
-
-
-
-
-
-
-
--
ધર્મની ક્રિયાઓમાં બાળજી પ્રવૃત્તિ કરીને પિતાની યોગ્યતા પ્રમાણે લાભ પ્રાપ્ત કરે એવી રીતે તેમને મદદ આપવા પ્રયત્ન કરે. પોતાના જ્ઞાન પ્રમાણે પિતાને જે રૂચે તે અન્યોને ન રૂચે, કારણ કે સર્વની રૂચિ એક સરખી હોતી નથી. જે મનુષ્યને જે ધર્મ ક્રિયામાં રૂચિ થતી હોય તેને તેમાં જેડ, અને ધર્મની ક્રિયાનું સમ્યફ સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરે. અધ્યાત્મજ્ઞાનિયેએ નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહારને સમ્યમ્ વિધિએ પાળ કે જેથી સ્વ પરને વિશેષ પ્રકારે લાભ મળી શકે. અધ્યાત્મજ્ઞાનિયે બકરાં તળીને સિંહ જેવા થાય છે, તેથી વાડાના બંધનમાં રહેવાને તેઓ ઈચ્છા કરતા નથી; તો પણ જગતના અન્ય વ્યવહાર બંધનમાં બંધાઈને રહેતા હેય તાવત્ ધર્મના વ્યવહારિક બંધ. નાની અપેક્ષાએ બંધાઈને રહેવું જોઈએ. વ્યવહારનયની દૃષ્ટિથી જનશાસનની ઉન્નતિ અર્થે જૈનશાસનનાં કાર્યો કરનારાઓ ધર્મના ખરેખર સેવકો છે એમ જાણુને તેઓનાં ધાર્મિક કૃત્યોમાં અધ્યાત્મજ્ઞાનિયાએ પિતાની દૃષ્ટિથી તે ભિન્ન જાણીને તેમાં વિક્ષેપ કરવો નહીં, અને તેમના અધિકારથી તેઓ ભ્રષ્ટ થઈ ધર્મકાર્યો કરવામાં નિરૂત્સાહી બને એવો ઉપદેશ દેવો નહીં. અધ્યાત્મજ્ઞાનિયાએ વ્યવહાર ધર્મ કાર્યોને વ્યવહાર દષ્ટિથી કરવાં અને તેનાં સૂક્ષ્મ રહસ્યને અધ્યાત્મષ્ટિથી વિચારવાં.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૩ શુક્રવાર, તા. ૧૩ મી
સપ્ટેમ્બર ૧૯૧૨, અમદાવાદ, પાશ્ચાત્ય કેળવણીને એટલો બધે પવન ફૂંકાય છે કે તેને પાર પામી શકાય નહીં. પાશ્ચાત્યાની કેળવણી ધર્મના પાયાને હલાવી દે છે. અને તેની ભવિષ્યમાં જૈનેને અસર ન થાય તે પહેલાં સાયન્સની રીતિએ જનતાની સિદ્ધિ બતાવનાર ગ્રન્થ રચવાની જરૂર જણાય છે. સાયન્સની સામા ટકી રહેનાર જૈન સિદ્ધાન્ત છે પણ તેને પ્રચાર કરવા પ્રયત્ન કરવો જોઇએ. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તને ઉપદેશ આપનારા અને સાયન્સની સાથે જેને ફીલોસોફીને મુકાબલો કરીને જેનધર્મની સત્યતા દર્શાવનારા લાખ વિદ્વાન બનાવવાની જરૂર છે. સાયન્સ વિઘાથી
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૪૨૩
જે શો હાલ થાય છે. તેઓને જૈન સિદ્ધાન્તની સાથે મુકાબલે કરવામાં આવે તો તુર્ત માલુમ પડશે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વોના દર્શાવનાર શ્રી વીર પભુ હતા. જૈન સિદ્ધાન્તોને ફેલાવો જેમ વિશેષ પ્રમાણમાં કરવામાં આવશે તેમ તેમ અન્યદર્શનીઓના સિદ્ધાન્તોની આગળ જૈન સિદ્ધાન્ત પોતાની ઉત્તમતા દર્શાવી શકશે. આત્મભોગ આપીને જૈન ધર્મની સેવા કરનારા નિઃસ્પૃહ સાનિઉપદેશકોની ઘણી જરૂર છે. પ્રથમ તે જૈન વિદ્વાનો લાખોની સંખ્યામાં ઉભા કરવા માટે મોટી મોટી પાઠશાળાઓ સ્થાપન કરવી. જૈનધર્મને હૃદયમાં રસ રેડનાર એવા ગુરૂકુળ સ્થાપવાં જોઈએ. હવે તો બેશી ન રહેતાં એટલે ફકત વાત કરીને આનન્દ નહિ માનતાં, જૈનેએ આગળ વધીને પિતાના બાપદાદાઓના બાપદાદાઓની પેઠે જૈન ધર્મની સેવામાં સર્વસ્વ અપર્ણ કરવું જોઇએ. ક્ષત્રિય જૈનાએ વણિકત્વ અંગીકાર કર્યો પશ્ચાત ખરું શિર્ય ઘણા ભાગે ખોયું છે, અને તેથી તેઓ પોતાના કુળને લજાવવા જેવી સ્થિતિમાં આવી પડ્યા છે. સિંહના પુત્રે સિંહ જેવાજ હેવા જોઈએ, એમ હૃદયમાં ધારણ કરીને ખરા અંતઃકરણથી આત્મભોગ આપીને જૈનધર્મને ફેલાવો કરવા કટિબદ્ધ થવું જોઈએ, જેનોએ આળસથી ઘણું ખાયું છે. આપણા જૈનધર્મનાં ત અન્યધર્મીઓનાં તત્ત્વોની હરિફાઇમાં સત્ય તરીકે આગળ તરી આવે છે.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૪ને શનિવાર. તા. ૧૪
મી સપ્ટેમ્બર ૧૯૧૨. અમદાવાદ, આજથી આત્માના મન્દ વીર્યનું ઉત્કૃષ્ટ વીર્ય કરવા પ્રયત્ન કરું છું. પરમવીર્ય મય હું છું, અને સત્તામાં રહેલું મારું પરમવીર્ય પ્રગટાવવા પ્રયન કરું છું. મારા આમવી અશુભ વિચારો અને અશુભ આચારને ત્યાગ કરૂં છું. મારા આત્માની શક્તિને આત્મવીર્યના જુસ્સાથી પ્રગટાવું છું અને તેઓ અંશે અંશે પ્રગટ થતી જાય છે. આત્માના વિયે હું નિર્લેપ રહેવા સંકલ્પ કરું છું. મારા આત્મબળને ઉત્સાહ મને નવું જીવન અપે છે, અને નવીનભાવજીવન રસને ભક્તા બનું છું. આભ,
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
*,, ,
, ,
અ
બળથી અનુત્સાહને દૂર કરું છું, અને અસંખ્ય પ્રદેશોમાં ઉત્સાહ ભરી દઉં છું. અસંખ્ય પ્રદેશોમાં લાગેલી કમેની વણઓને ખેરવવા આત્મબળને જુસ્સો પ્રકટ થાય છે, અને તેની અસર આમા ઉપર થાય છે. મને દ્રવ્યને ઉચ્ચ શુદ્ધ કરવા માટે ઉચ્ચ, શુદ્ધ, શુલ લેસ્યાનાં પુકલેને આકર્ષે છું, અને અશુદ્ધ લેમ્યાનાં પુતલેને ખંખેરી નાખું છું. જગતમાં રહેલ અશુભ અવગણાદ્રવ્યને શુભ દ્રવ્ય તરીકે પરિણામવા ભાવના ભાવું છું અને તે પ્રમાણે થાઓ. મારા આત્માનું અશુભપણે પરિણમેલું વિર્ય છે તેને શુદ્ધરૂપે પરિણામવા અત્યંત આત્મબળને-જુસ્સો પ્રકટાવું છું. જે જે સંયોગોની અને હેતુઓની સામગ્રી પામીને આત્મા તે પરમાત્મા થાય એવા સંગોની અને હેતુઓની સામગ્રી શીધ્ર પ્રાપ્ત થાઓ એ તીવ્ર દઢ સંક૯૫ કરૂં છું. જેનધર્મને આખી દુનિયામાં ફેલાવનારા મહા વિદ્વાન એવા ગીતાર્થ જેનો પ્રગટ થાઓ. જ્ઞાની, ત્યાગી, પેગી અને ધર્મસેવક એવા મહાપુરૂષે જૈનધર્મનો ઉદ્ધાર કરવા પ્રગટ થાઓ. આત્મવીર્યના જુસ્સાને ક્ષણે ક્ષણે સ્વ અને જગતનું હિત કરૂં એવા સંયોગોમાં પ્રતિદિન આગળ વધવા તત્ર દઢ ઉત્સાહમય સંકલ્પ કરું છું. સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો ખમ. આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપે પ્રગટાવવા આત્માના દઢ વીર્ય જુસ્સાથી સંકલ્પ કરૂં છું.
*
સંવત્ ૧૯૬૮ ને ભાદરવા સુદ ૫ ને રવિવાર તા, ૧૫ મી
સપટેમ્બર ૧૯૧૨. અમદાવાદ. આજ સર્વ જીવોને મૈત્રી ભાવથી ખમાવ. જે જે મનુષ્યોને દુઃખવવામાં આવ્યા હોય તેઓને સંભારી સંભારીને ખાવ. તારા વિચારોથી ભિન્ન વિચારવાળા જીવોની ઉપર જે કાંઈ અપ્રીતિ, અરૂચિ, ખેદ વગેરે હોય તે તે સ્મરણ કરી કરીને ખમાવ!!! અન્યદર્શનીઓના ભિન્ન ભિન્ન મતથી અન્યદર્શનીઓ ઉપર મૈત્રી ભાવના ન રહી હોય તે સંબંધી મત સહિ
ષ્ણુતાને ખ્યાલ કરીને સંભારી સંભાળીને મનુષ્યોને ખાવ. ચોરાશી ગચ્છ પૈકી જે જે ગચ્છના સાધુઓ પ્રતિ અરૂચિ, ખેદ, હેય તે ખાવ. તારી સાથે સ્પર્ધા કરનારા મુનિવરોને ખમાવ, તારી અદેખાઈ કરનારા
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારો.
૪૨૫
કોને ખ અંત:કરણથી માફી આપ ! ખરેખર તેઓને હું માફી આપું છું, પૂજ્ય મુનિવરોને ભક્તિ અને બહુ માનથી ખમાવું છું, સાધ્વીઓને આ અભાવે ખાવું છું, શ્રાવકો અને શ્રાવિકાઓને ખપાવું છું અને તેના અપરાધની અંતઃકરણપૂર્વક મારી આપું છું અને ખમાવું છું. મારા અધિકાર પમાણે અને મારા અધિકારની દૃષ્ટિ પ્રમાણે સર્વજીવોની ના વર્તાવું હોય તેની પરમાત્માની પાસે માફી માગું છું. મન, વાણી અને કાયાના ચોગથી અન્ય જીવોની સાથે પ્રતિકુલપણે વર્તાયું હોય તેની માફી માગું છું, મારો આત્મા દેવસમાન સત્તામાં છે, તેની શુદ્ધતા કરવામાં જે પ્રમાદે સેવાયા હોય તેની આત્માની પાસેથી માફી માગું છું. આત્માને મેહની સંગથી પામર બનાવી જે કંઇ ભૂલો કરી હોય તેની આત્માની પાસેથી માફી માંગું છું, અને હવેથી આત્માની શુદ્ધિ કરવા ઉપયોગી થાઉં છું. જ્ઞાનાદિ પંચાચારવડે આત્માની પુષ્ટિ ન કરી હોય તેનો પશ્ચાત્ત કરું છું. હું વીતરાગ દેવ ! તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાને ભાવ છે, તમારી આજ્ઞાઓ બહુ પ્રિય લાગે છે, તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવ કંઈક કંઈક ભાવપૂર્વક પ્રયત્ન કરાય છે. તેમ છતાં આત્મા પગ અને આત્મવીયની મન્દતાથી જે કંઇ દોષ થયા હોય તેનો અંતઃકરણ પૂર્વક પશ્ચાત્તાપ કરું છું. હું હજી ભૂલને પાત્ર છું તેમ અન્ય જીવો પણ ભૂલને પાત્ર છે, તેથી અન્ય છ ઉપર પિતાના આત્માની સમાનદૃષ્ટિ ન રખાઈ હોય અને અન્યોને ધિક્કારષ્ટિથી દેખ્યા હોય તેની હે વીતરાગ ! મારી પાસે માફી માંગું છું, અને હવેથી સર્વ જીવોની સાથે આત્મ કથા વતવા પ્રયત્ન કરવા સંકલ્પ કરૂં છું. વામેમિ સવલ, જે जीवा खमंतु मे, मित्ती मे सबभूएसु वेरं मज्जं न केणइ ॥ १॥
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના ભાદરવા મુદિ ૬ ને સેક્રમવાર. તા. ૧૬ મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨
www.kobatirth.org
સની આગળ થઈને હસ્તમાં ધર્મસેવાના ઝુડા ગ્રહુ કર !!! ૧૬ તુ સની આગળ થઈને સના નેતા ખતી,
ઉત્સાહ પ્રગટાવી ત્રણેા ચરતા ચઢાવી અંગમાં; ઉત્સાહને પ્રેરી વગેા ચરતા ચઢાવા લોકન, નિજ જે પૂરી પાડવા શુભ કાર્યકર બહુ ખંતથી. સાહસિક થઇ વિવેકથી ઝટ ધૈર્યને ધારણ કરી, શુભ કાર્ય કર ! ફત્તેહ છે વિશ્વાસથી નિષ્કામથી; સામી રહી વિપત્તિયા તેથી અરે બીવું નહીં, નિજ આત્મના સાંમથ્યથી વિઘ્ના સહુ દૂરે જશે. પુરૂષાઈને ઝટ ફેારવી નિજ આત્મની શ્રદ્દા ધરી, રડા સુર્યમાં ઉતરી આલાય કરજે કાય તા; આગળ જતાં જે આખરે તા થૈને છોડીશ ના, રાખો હૃદયમાં સિંહની દૃષ્ટિ વિચારી ચાલવું. શુભ સાધ્ય દષ્ટિ રાખીને શુભ સાધના રચવાં ભલાં, ઉપયોગ દિલમાં રાખીને ભય ખેદ ચિત્તા ચળીતે; ગુરૢસ્થાન ત્રણ પગથી ચઢતા રહે ઉત્સાહથી, પાછળ રહ્યાને ઝાલરે આગળ રહ્યા અવલ બને.
X
ખખેરજે એ કર્માંના પરમાણુ લાગ્યા ઘણો, પ્રગટાવશે નિજ આત્મના સધળા ગુણા શુભ ભાવથી; નિજ આત્મતી સ્મશે થતી જે શુદ્ધિ તે નિજ સિદ્ધતા, મુદ્દયબ્ધિ એ નિજ સિદ્દતા પ્રગટાવજે ઉપયોગથી.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
For Private And Personal Use Only
X
ક્
3
મ
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
e -------
---------
---
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદ ૭ ને મંગળવાર તા, ૧૭
મી સપ્ટેમ્બર. સને ૧૯૧ર. ૧૭ મીઠાં મીઠાં હૃદય ઝરણાં, ખામણું નીર જેવાં,
વે હદય મળને દિવ્ય દષ્ટિ ખીલવે; વાળે માર્ગે સહજ શિવના દુખના ધ ટાળે,
ચા ઉંચા સકળગુણની ઉચ્ચતા શીધ્ર આપે. સાથે મંત્રી નયન મનની તુચ્છતા ટાળનારાં, હાલાં મારા પ્રતિદિન વસો દીલના આંગણામાં; સંદેશો એ પરમસુખને મુક્તિનું બારણું એ, ખાનું જીવો સકળ જગના સર્વ ખમાવો. સિચે સર્વે હૃદય ગુણને મેઘની વૃષ્ટિ જેવાં, સાચી એ છે સહજ વિભુને દેખવા શુદ્ધ દૃષ્ટિ; આવો મારા હૃદય વસશો શાતિને આપનારાં, બુય િકા પ્રતિદિન થશે ખામણ એ મઝાનાં.
જા
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૯ ને ગુરૂવાર તા. ૧૯ મી
સપ્ટેમ્બર. સને ૧૯ર. દુનિયામાં કોઈની સાથે વેર-વિરોધ થ ન જોઈએ. સ્વાદિ પ્રસંગે વેર-વિરોધ ઉઠે છે. કિન્તુ સ્વાર્થીદિ દષ્ટિ દૂર કરીને વિચારીએ તે પૈર વિરોધ કરવાની જરૂર જણાતી નથી. લવલવ ને લપલપને લેખ કેટલીક ઉપાધિ પ્રગટે છે. આખી દુનિયાના જીવોને નિર્દોષ આનન્દના માર્ગે વાળવા માટે દિવ્યચક્ષુ ખુલવવાને પ્રયત્ન કરવાની જરૂર છે. અન્ય તરફથી ઘણું ખમીને પણ વૈર વિરોધ ન વધે એવો આત્મભાવ પ્રગટ કરવાની જરૂર છે કર્મના ઉદયે અનેક જીવો દુઃખમાં નિમિત્તભૂત થાય તે પણ દુઃખનું વાસ્ત વિક કારણ કર્મ છે, એવું અવબોધીને તથા નિશ્ચય કરીને મનમાં અન્ય
જી સંબંધી ઈ પણ પ્રકારને વિરોધ પ્રગટ કરવો નહી. મનમાં વૈર વિરોધના સૂમ વિચારા પ્રગટ થતાંજ મૂળમાંથી દૂર કરી દેવા કે જેથી ભવિષ્યમાં કે પગ ગાતનો વૈર વિરાધને સંસ્કાર પ્રગટ થઈ શકે નહીં.
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-~
~
પંચેન્દ્રિના વિશ્વના સ્વાર્થ તથા ભાન લોભાદિ દે વડે અન્ય જીવેનું પ્રતિકુળ કરીને જીવોમાં વૈર-વિરોધ પ્રગટાવવા નિમિત્તભૂત ન થવું એમ વારંવાર ઉપયોગ ધારણ કરવાની જરૂર છે, અને તે પ્રમાણે ઉપયોગ ધારણ કર ! કોઈપણ જીવને મન, વચન અને કાયાથી દુઃખવવા નહીં એ વારં વાર ઉપયોગ રાખીને પ્રવર્તવાની જરૂર છે. પિતાના નિમિત્ત કોઈ જીવ કર્મ બાંધતો હોય અને તે બાબતમાં પિતાને કોઈપણ જાતનું નુકસાન થતું હોય તો તે વેઠીને પણ અને કર્મ બાંધવામાં નિમિત્તભૂત ન થવાય એમ પ્રવર્તવું. અથવા સદુપદેશથી કોઈ પિતાના નિમિત્તે કર્મ ન બાંધે એ પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું. કોઈપણ જીવને સમ્યારિત્રમાર્ગમાં વિઘ નાખીને વેર વિરોધ વધારવો નહિ. વૈર વિરોધ કદાપિ કોઈની સાથે થયો હોય તે ખમાવીને દૂર કરવા અત્યંત નમ્રતા ધારણ કરવામાં કદી પાછા પડવું નહીં. બાહુબલિએ માનો ત્યાગ કર્યો, દર્શાણુભ માનનો ત્યાગ કર્યો તે પ્રમાણે ભાનને ત્યાગ કરીને ગુણોને વ્યાપાર કરવા સન્તના બજારમાં જવું જોઈએ. સંપુરૂષાનાં વચનને અમૃતની પેઠે હૃદયમાં પરિગુમાવવાં અને પ્રશસ્તાધ્યવસાયની વૃદ્ધિ થાય તેવી રીતે આત્માને વારંવાર ભાવો જોઈએ. આત્માને ઉદ્ધાર ખરેખર આત્મબળથી સશુરૂના શરણે રહીને કરવાનો છે. આખી દુનિયાના મનુષ્યના હૃદયમાંથી વેર વિરોધ શમી જાય એવાં સમતારસ વિચારપ્રવાહનાં ઝરણાં આત્મામાંથી પ્રગટ ! પ્રગટો ! !
સંવત ૧૬૮ ના ભાદરવા સુદિ ૧૦ ને શુકવાર. તા. ૨૦
| મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨, આત્મા સતાએ પરમાત્મા છે માટે આત્મા એજ પરમાત્મા છે એવું દાન ધરવું. કર્મથી આચ્છાદિત થયેલ આભા જો કે વ્યક્તિભાવે પરમ ત્યા નથી તે પણ આત્મામાં સત્તામાં રહેલું પરમાત્મપણું ધ્યાવવાથી આત્મામાં પરમાત્મપણું પ્રગટ થાય છે. કોઈ એમ કહેશે કે કર્મથી આચ્છાદિત થએલું પરમાત્માપણું જેનું છે એવા આત્માને પરમાત્મપણે ધ્યાવવાથી બે લાખ થાય છે તેને કારમાં કહેવાનું કે આમા પોતે પરમ મા છે એ ધ્યાનમાં
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૨૮
ધ્યેય રૂપે ભાસ થવાથી આત્મા તે પરમાતમપણે અંશે અંશે પ્રગટ થવા પામે છે. જેનું ધ્યાન કરવામાં આવે છે તેની પ્રાપ્તિ થાય છે. આત્મામાં રહેલ પરમાત્મત્વનું ધ્યાન કરવામાં આવે તે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ધ્યાન કરનાર આત્મા ખરેખર એયરૂપે પરિણમી જાય છે. હું આત્મા પોતે જ પરમાત્મા છું એમ સ્મરણ થતાંજ માયાનું આવરણ ખસી જાય છે. અને આત્મામાં વિશાલદષ્ટિ ઉત્પન્ન થાય છે. હું આત્મા પોતે પરમાત્મા છું એવું ભાન થતાં પરમાત્માના ગુણોનું હૃદયમાં ચિંતવન થાય છે, અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાને ભાવ ઉત્પન્ન થાય છે. આત્મા એ પોતે પરમાત્મા છે એવું ભાન થતાં સત્ય સુખને પિતાનામાં વિશ્વાસ થાય છે, અને તેથી જડ વસ્તુઓમાં સુખની ઇચ્છાએ, અહંવૃત્તિ વગેરેને અધ્યાસ થયો હોય છે તેનો નાશ થાય છે. આત્મા હું પરમાત્મા છું એમ ભાન થતાં સર્વ પ્રાણીઓની સત્તાએ ઉત્તમતા સમજાય છે. આત્મા તેજ પરમાત્મા છે અને તે પરમાતમાં તેજ હું છું એવું ભાન થતાં તોડકું સારું ની રટના લાગે છે અને સોગંદું ની ધનમાં વિકલ્પ સંકલ્પ ટળી જતા અલોકિક સુખને ભાસ થાય છે. આવી જ્ઞાનપૂર્વક ની ધૂનમાં ઉંડા ઉતરીને મસ્ત બનેલા સ્યાદાદાગીઓ ચિત્તવૃત્તિને આત્મામાં રમાડીને પરમસુખને રસ આસ્વાદે છે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧૦ ને શનિવાર તા. ૨૧ મી
સપ્ટેમ્બર સને ૧૯૧૨.
મુનિવરોની સેવા કરવાથી મુક્તિ માર્ગમાં વેગે ગમન કરી શકાય છે. મહાત્માઓ કે જે પરમાત્માના ભકત છે તેમની કૃપાથી ઈચછત ફળની સિદ્ધિ થાય છે. મહાત્માઓને અન્તની આંતરડીના આશીર્વાદ અર્થાત્ ખરા જીગરના આશીર્વાદ પોની પેઠે ફળ આપવા સમર્થ થાય છે, એ નિશ્ચય છે. મહાત્માઓની સેવા કરવી એ કાંઈ ખામાન્ય વાત નથી. મહાત્મા ( સાધુઓ ) ની સેવા કરતા પહેલાં તેમને હથ સેંપવું પડે છે, તેમની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, તેમનું હૃદય તેજ પતાનું હૃદય મા માને વર્તવું પડે છે, તેમનું હૃદય કોઈ પણ પ્રકારે ૧ દુઃખાય એ ઉપગ
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત, આ કનકાઈ
નનન
४३० સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
འགའ་བའགགབ་ འབཞག་བབའ ཨ་འབའམ રાખવો પડે છે. મહાત્માઓના વિચારે અને તેમના હુકમોને ઈંગિત ચેષ્ટા એથી જાણવા પડે છે. મહાત્માઓનાં બાહ્ય વર્તનમાં હૃદયના આશય કેવા પ્રકારના છે તે જાણવા પડે છે. તનમનાદિથી મહાત્માઓની સેવા ઉઠાવવી પડે છે. મહાત્માઓની સરળ દિલથી સેવા કરવી પડે છે, અને કપટ ભાવને ત્યાગ કરવો પડે છે. તેઓના તરફ પૂજ્ય બુદ્ધિ અને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન કરવી પડે છે, ભૂલચૂક થતાં ખરા અંત:કરણથી તેમની માફી માગવી પડે છે. તેમની આગળ અને તેમની પુઠ પાછળ એક સરખું ભકતપણું ધારણ કરવું પડે છે, તેમની તબીયત જોઈને વાત કરવી પડે છે, તેમના હૃદયની વાતે લેવાને માટે વિશ્વાસુ અને ગંભીર થવું પડે છે, સ્વાદ દોષોને હઠાવીને તેમના સદ્દવિચાર પ્રમાણે વર્તવું પડે છે, કુંભાર જેમ ઘડાને ટપલા મારીને પાંશરે કરે છે અને જેમ માટીથી માંડીને ઘડા પયતની સ્થિતિ જેમ ઘટને ભોગવવી પડે છે તેમ મહાત્માઓ તરફથી ધણી શિક્ષાઓ ભોગવવી પડે છે. આવી રીતે મહાત્માઓની સેવા કરતાં મહાત્માઓની નાભિમાંથી ઉઠેલા આશીર્વાદના યોગ્ય ભકતો બને છે. મહાત્માઓની સેવા કદિ નિષ્ફલ જતી નથી. પોતાની સાચી સેવાભક્તિના બળવડે મહાત્માઓનું હૃદય આકર્ષી શકાય છે. કદાપિ મહાત્માઓ હદયથી આશીર્વાદ ન આપે તે પણ સાચી સેવાભક્તિમાં એટલું બધું બળ છે કે તે ઈચ્છિત ફળ આપ્યા વિના રહેતી નથી. શ્રદ્ધાથી સેવાભક્તિ કરે તે તે નક્કી મળે છે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૧ રવિવાર, તા. ૨૨ મી
સપ્ટેમ્બર, સને ૧૯૧૨, જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં પ્રાણ મારા પાથરૂં, તવ નામ પિયુષ પી ઘણું આનંદથી હસતે ફરું; તુજ નામને ગાતો ફરું શ્રવણે સુણાવું સર્વને, તુજ સદ્ગુણે પ્રસરાવવા જે જે બને તે સૈ કરું. તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ અશ્રુને સાગર ભરૂં, એ અકાના સાગરવિષે ઝીલું ઝીલાવું સર્વને;
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૩૧
તવ તેજના અંબારમાં દુનિયા સકલ જેતે રહું, કાયા અને માયા સહુ એ તેજ જોતાં છે નહીં. મારું હૃદય સંપ્યું તને એ પ્રેમમાં અર્પણ સહુ,
જ્યાં ભેદને ખેદજ નથી ત્યાં ભેદ શાના માનવા; જે હું અને જેનું અરે એ વૃત્તિના મધ્યે રહ્યું, તે શુદ્ધ તપાસનામાં મસ્ત હું રાચી રહું. ગંભીર તારા રૂપને પાર જ લહું નહિ ધ્યાનમાં, કથતાં ઘણું બાકી રહે એ વાતને સાક્ષી તુહિ; તારા વિના ગમતું નથી મનમાનતું નહિ અન્યને, સહેવાય નહિ વિયેગને ક્ષણ લાખ વર્ષે સમ થયો. જે દીલમાં આવે અરે તે લેખિની લખતી નથી, વાણ સહુ કહેતી નથી એ દીલ જાણે દીલને; તારા વિના સાક્ષી નથી તારા વિના રહેવું નથી, તારા વિના વદવું નથી તારા વિના જેવું નથી. જે તું અરે તે હું અને જે તું નહીં તે હું નહિ, જે જાતિ તે હું જાત છું હું એકયમાં બીજું નથી; જે જે ગુગ દ્વારા અરે મહારા અને તે તે ગુણે, હારૂ અને હા ખરેખર ઐકય છે એ વસ્તુતઃ લઇ માત્રમાં દિલમાં અરે એ સર્વ તારું થઈ રહ્યું મારૂ અને હારૂ અરે એ ભેદ પણ ભૂલી ગયો; આયને આધાર તું જિનરાજ ધ્યાને તું રહે, બુદ્ધબ્ધિ હર્ષોલ્લાસના કલ્લોલની ધ્વનિઓ કરે.
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૩૨
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો. : ---------------------~~- ~~-~----------- ---------- સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૨ ને સેમવાર, તા. ૨૩ મી
સપ્ટેમ્બર. સને ૧ર, જેમ જેમ દષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ વિચારોમાં સુધારો થતો. જાય છે, અને પૂર્વે બાંધેલા આગ્રહ પણ છૂટી જાય છે. મનુષ્યમાત્રને સુધારવાને એકજ ઉપાય છે અને તે એ છે કે તેમની દષ્ટિ ખીલવવી. આંધળા મનુષ્યોને જે પદાર્થો દેખાડવામાં આવે તે બાબતમાં તે નકારમાં જવાબ આપી શકે. પરંતુ તેઓને દેખતા કરવામાં આવે તો આંખ સાથે વસ્તુઓને દેખવાથી અંધપણમાં કરેલી ભૂલને ભૂલી જાય, અને સત્યને સત્ય તરીકે દેખી શકે. જેઓની દષ્ટિ જે જે અંશે ખીલી હોય છે તે તે અંગે તેઓ વસ્તુના ધર્મને દેખવા સમર્થ થાય છે. જૈન ધર્મનાં તો નહીં દેખનારા તથા નહિ જાણનારા મનુષ્ય જેનતને ન માને તેમાં તેઓની દષ્ટિને દોષ છે. તેઓને જૈન તત્વોને બેધ થાય તો તેઓ જનધર્મના તર સંબંધી ઉચ્ચ વિચાર ધરાવી શકે. જેના ગુણોને પરિચય થાય તેના પ્રતિ ઉચ્ચ અભિપ્રાય બાંધી શકાય છે. વસ્તુસ્થિતિ આવી છે માટે મનુષ્યોની દૃષ્ટિ ખીલવવા સારૂ જ્ઞાન દાન આપવાની અત્યંત આવશ્યકતા છે. મનુષ્યની દષ્ટિ ખીલવવાથી તેઓ ઘણી ભૂલો તજી દે છે. જે ભૂલે ત્યજાવવાને માટે દષ્ટિ ખીલ્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. પોતાના વિચારે પ્રમાણે સવ મનુષ્યના વિચારે મળતા નથી. ત્યાં પણ જ્ઞાન દષ્ટિનું આચ્છાદન કરનાર કમજ કારણ છે. સદ્દવિચારને અનેક અપેક્ષાએ સમજાવવા પુસ્તક લખવાં, શ્રી વીતરાગ પ્રભુનાં સિદ્ધાન્તોનો ફેલાવો કરવા કટિબદ્ધ થવું, અને સર્વથા પ્રકારે આત્મગ આપવા એજ અન્ય મનુષ્ય ઉપર ઉપકાર કરવાનું બહાનું સાધન છે. જેઓની દષ્ટિ ખુલી નથી તેના ઉપર દેવ વા ચીડાઈ જવાથી વા કેઈપણ જાતનું તેઓને નુકશાન કરવાથી તેઓ આપણે વિચારોને માન્ય કરી શકતા નથી પણ તેઓને બોધ આપીને તેઓની દષ્ટિ ખીલવવાથી તેઓ આપણું વિચારોને વા માન્યતાએને સ્વીકારી શકે છે. અન્યની દષ્ટિ ખીલવવી તેજ અન્યોને સુધારવાનો રામબાણ ઇલાજ છે માટે સર્વ પ્રકારના વિચારે પહેલાં ઉપર્યુક્ત વિચારાને અજમા.
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૩૦
સંવત ૧૬૮ ના ભાદરવા સુદિ ૧૩ ને મંગળવાર, તા. ૨૪
| મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨, શુભ જન્મનું આ જીંદગીમાં જીવતાં ફરીને જવું, આ દેહથી બહુ જીવતાં સદ્ગુણથી જીવ્યું ખરું; સદ્ગુણથી જીવ્યા ખરા તે જીવતા જગમાં રહ્યા, આનન્દમય વન કરે તે સમયે જીવ્યો જાણવો. જવું છવાડું સર્વને એ સશુણેના પ્રાણથી, એ સદગુણના તેજથી મુઆ છવાડી જીવને; જીવ્યા પછી મરવું નથી એ જ્ઞાનીઓએ સંકહ્યું, જીવ્યા પછી મરવું રહ્યું એ જીવવું છે બાઘથી. મરવું કદી બહાલું નજા, મરવું નથી મરવું નથી, મરવું રહ્યું ત્યાં ભય રહ્યા દુનીયાથકી ડરવું નથી; હાલું સદા એ જીવવું એ જીવવું મેં ઓળખું, એ જીવવાનું યોગથી આનન્દના અદૈતથી. આનન્દના અતથી આનન્દમય સહુ ભાસતું, એ જીવતાના પ્રાણનું પિષક ખરૂં એ દ્રવ્ય છે; આનન્દરસથી પોષનારા સત્ય વૈદે જાણવા, મુઆ કરે જે જીવતા તે દિવ્યદો સત્ય છે. આનન્દ રસથી જીવતા ને અન્યને જીવાડતા, સાચા અમારા તે પ્રભુ એ દીલનાં દર્દી હરે; શાશ્વત જીવન એ પામવા થાવા અમર આનંદથી, અલમસ્ત થઈને શોધવા એ આત્મભાવે યોગીઓ. અલક્ષ્યની ધ્વનિઓ કરી આનન્દ યોગી બનું, નિર્દોષ વિષયાતીત આનંદમય બની ફરતે ફરું; પરમાત્માનું જીવન ખરૂં એ ચગીના અંતરું રહ્યું, બુદ્ધયબ્ધિ પરમાનંદની કલ્લોલની ધ્વનિઓ કરું
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३४
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૪ ને બુધવાર, તા. ૨૫
મી સપ્ટેમ્બર. સને ૧૯૧ર. કોઈપણ વસ્તુમાં થતી હુંપણની બુદ્ધિને ત્યાગ કરો અને પશ્ચાત તમે દરેક કાર્ય કે જે અધિકાર પરત્વે કરવાનું છે તે કરો પણ તેમાં હું નથી એવી બુદ્ધિથી કરી તે નક્કી ત્યાગની દિશા હાથમાં આવશે. અહંમમત્વ મુકીને પશ્વાત અનુભવ કરશો તો જાણે તને હલકા થઈ ગયા છે એવો અનુભવ ભાસશે. જે જે વસ્તુઓ આત્માની પાસે હોય તેમાંથી અહંવૃત્તિ દૂર કરી દે તે પાસે રહેલા વિષની પેઠે તે તે વસ્તુઓ પરિતાપ ઉપજાવવા સમર્થ થશે નહીં. વિષને વ્યાપાર કરવાથી વા વિષ પાસે હોય તેથી કંઈ મરણને ભય નથી, પણ વિષ ખાવાથી મરણને ભય થાય છે. તેમ તમે અહંવૃત્તિ વિષનો ત્યાગ કરી દેશે તે પશ્ચાત જે જે વસ્તુઓથકી તમે બંધાયા છે તે તે વસ્તુઓ થકી બંધાવાનું રહેશે નહીં. જગતની વસ્તુઓ જગતને સોંપી દે, અને તમે તટસ્થ રહીને જગતની વસ્તુઓને જોઈ રહેશો તે તેથી બંધાવાનું થશે નહીં. જગતના પદાર્થોમાં અહં અને મમત્વથી બંધાઈને તમે પરતંત્ર બને નહીં. અહં અને મમત્વભાવ વિના તમારી સ્વતંત્રતા કે જે આત્માની સહજ સ્વતંત્રતા છે, તેનો ખ્યાલ કરો અને તેમાં રહેશે તે આખી દુનિયાના પરમાત્મારૂપ પિતાને દેખી શકશે.
અહંવૃત્તિ વિના જગતના પદાર્થો પ્રતિબંધભૂત થતા નથી. જગતમાં જે જે પિતાનું માન્યું હોય તે અને તેના મમત્વનો મેરૂ પર્વત કરતાં અનન્ત ગણો ભાર પિતાના મન ઉપર મૂકો હોય છે, તેને ત્યાગ કર્યા વિના ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. જેને ત્યાગ કરવાનો છે એવા મમત્વને રાગ કરનારએ ત્યાગના ખરા આનંદને અનુભવ લઇ શકતા નથી. બાહ્ય અને અન્તરના ત્યાગથી જેઓ ત્યાગી બન્યા છે તેઓ ખરા સુખને પ્રાપ્ત કરી શકે છે. જે જે વસ્તુઓ તમારી પાસે હોય તેઓના નાશથી શેક ન થવો જોઈએ. આવી અવસ્થા પ્રાપ્ત થતાં ત્યાગની ખૂબી પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલતા વિચારા.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદિ ૧૫ ને ગુરૂવાર. તા. ૨૬ મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨.
For Private And Personal Use Only
૪૩૫
સાધુએ અને સાધ્વીઓમાં પરસ્પર ઇર્ષ્યાના યેાગે નિાદિ દાષાની વૃદ્ધિ થાય છે, તેથી તે પરસ્પર એક બીજાની નિન્દા કરીને હલકા પડે છે. જો તેઓ પરસ્પર એક બીજાના ગુણા તરફ દૃષ્ટિ ધારણ કરે અને દુર્ગુણા તરફ્ લક્ષ્ય ન રાખે, તેા તેએ મૈત્રીભાવ ધારણ કરીને એક ખીજાના ગુણાની પરસ્પર આપલે કરી શકે. એક ગામની પૂર્વ દિશાએ એક મહાત્મા આવીને ઉતર્યા અને તે ગામની પશ્ચિમ દિશાએ ખીજે મહાત્મા આવીને ઉતર્યાં. ગામના આગેવાને પૂર્વ દિશાના મહાત્માને કહેવા લાગ્યા કે મહારાજ પશ્ચિમ દિલ્હાના મહાત્મા કેવા છે ? ત્યારે તેણે કહ્યુ કે એ તા ગદ્દા હૈ. લોકોએ પશ્ચિમ દિશાએ ઉતરેલા મહાત્માને કહ્યું કે પૂર્વ દિશાએ ઉતરેલા મહાત્મા કેવા છેઃ ત્યારે તેણે કહ્યું કે એ તેા પાડે છે. ગામના લેાકાએ બન્ને મહાત્માએ પાસે બ્રાસનું ખાણ મેાકલાળ્યું. મહાત્માએ કહ્યું કૅ અમારી પાસ ઘાસ એર ખાણ કયુ મેકલાયા ? ત્યારે સેવકાએ કહ્યું કે ઢોરોને ઘાસ અને ખણુ આપવુ જોઇએ. મહાત્માએ કહ્યું ક્યા હુમ ટાર હૈ ? ત્યારે પેલા ઘાસ લાવનારે કહ્યું કે જેની દૃષ્ટિમાં અન્ય ગદ્દાસમાન લાગે છે તેની તેવી વૃત્તિ હોવાથી તે ગધ્ધાજ કહેવાય, અને તેને ધાસ આપવુ નેઇએ. અને જેની વૃત્તિમાં અન્ય મહાત્મા પાડા જેવા હલકા ભાસે તે પાડા જેવી વૃત્તને ધારણ કરનાર હાવાથી તેને શ્વાસ અને ખાણુ આપવુ જોઇએ. બન્ને મહાભામાનુ તે ગામમાં અપમાન થવાથી અને ત્યાંથી ચાલી નીકળ્યા. માર્ગમાં બન્ને ભેગા મળી પેાતાની વિતકવાર્તા કહીને કહેવા લાગ્યા કે અપણે કાઇના નિન્દા કરવી નહી અને એક બીજાના ગુણાનું વર્ણન કરવુ. તેએ બન્ને એક ગામમાં પૂર્વની પેઠે પૂર્વ અને પશ્ચિમ દિશાએ ઉતર્યાં. બન્નેની પાસે ગામના લાંકા જવા લાગ્યા અને એક બીજાના ગુણાની પ્રશંસા સાંભળીને ગામના લોકેાએ વિચાર કર્યો કે આ બન્ને મહાત્માઓ છે, કારણુ કે એક બીજાના ગુણની પ્રશંસા કરે છે પણ કાઇના દોષની નિન્દા કરતા નથી. ગામના લેાકેામાં તે બન્ને પૂજ્ય થયા; તેમ સાધુએએ પણ એક બીજાના ગુણા દેવું જોઇએ, અને કાઇના છતા દુર્ગુણુ ં પણ નિન્દા ન કરવી અન્ય સાધુઓની નિન્દા વગેરેયી હલકાઇ થાય તેમ વર્તવાથી હલકાઈ થતી નથી, પણ ઉલટી નિન્દકની હલકાઇ થાય છે.
ગ્રહણ કરવા લક્ષ્ય
જઇએ. અન્યાની
અને સુના
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
લોકે તે નિન્દા કરનારને વેધારી તરીકે ઓળખી શકે છે. સાધુ થઈને જે અન્યની હલકાઈ કરવા પ્રયત્ન કરે છે તે ગૃહસ્થો ઉપર પિતાના ગુણોની કેવી રીતે છાપ પાડી શકે ? ઈર્ષા અને નિન્દા વગેરે દોષોથી રહિત એવા સાધુઓને નમસ્કાર થાઓ.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વદિ ૧ ને શુક્રવાર, તા. ર૭ મી
સપ્ટેમ્બર. સને ૧૯૧૨. પગ જે હાથને મદદ ન કરે, અને હાથ જે પેટને મદદ ન કરે, અને પેટ જે અન્ય અંગોને મદદ ન કરે તો પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આવશ્યક્તા સિદ્ધ કરે છે. છોને પરસ્પર એક બીજાનો ઉપકાર છે. રાજા ઉપર પ્રજાને ઉપકાર છે, અને પ્રજા ઉપર રાજાનો ઉપકાર છે. ગૃહસ્થો સાધુઓને મદદ કરી શકે છે, અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશ વડે ગૃહસ્થોને મદદ કરી શકે છે. ચેલાઓ ગુરૂઓને મદદ કરી શકે છે, અને ગુરૂઓ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યના સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહીં. વાયુ બે એક ઘડી બંધ થઈ જાય તો દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ, અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કવું એ કોઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી, ત્યારે મારે કયી બાબતનું અભિમાન કરવું જોઇએ. અજ્ઞાનાવસ્થામાં કોઈપણ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે, પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થનો ઉપયોગ કર વ્યાજબી જણાતો નથી. જગતમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી, કે જે વડે અભિમાન કરવું પગ્ય ગણાય. અન્યની સહાય લીધા વિન જીવી શકાતું નથી. જેથી આપણે અન્યોની સહાય લઈએ છીએ તેવી રીતે અન્યોને સહાય આપવારૂપ દેવામાંથી મુકત થવા અને સહાય આપવી જોઈએ. આપણી પાસે અને ન્યોને સહાય આપવા લાયક જે કંઇ છે તેમાં મમત્વ નહિ ધરતાં અન્યોને સવે આપવું જોઈએ. આપણી પાસે જે કંઈ અન્યના ભલા માટે છે તેમાં સર્વને હક છે, માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્ત
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
વામાં અર્હત્વની કલ્પના ન કરવી જોઇએ. અન્યને મદદ ન આપતાં જે અન્યાનાં સુખ સાધના પડાવી લેને અન્યજીવાને રાવરાવે છે, અને તેને કઇ દાન આપતા નથી, તેએ અધ માર્ગમાં ગમન કરીને પર્ભવમાં દુ:ખની પર પશુ પામે છે. પરવસ્તુની મદદ વિના એક શ્વાસેાશ્ર્વાસ લેવાની પણ જેનામાં તાશ્ચાત નથી એવા દુનિયાના નુષ્યાએ અહત્વ ત્યજીને અન્યાને સહાય આપવા જોઇએ.
×
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વિદ ૨ ને શનિવાર, તા. ૨૮ સપ્ટેમ્બર સને ૧૯૧૨.
For Private And Personal Use Only
૪૩૭
સમાધિમય ચારિત્ર પામવા માટે અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર છે, તેમજ અષ્ટાંગયાગ જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે વવાની પણ આવશ્યકતા છે. મનમાં ઉઠતા રાગદ્વેષના વિકલ્પાથી મારૂ શુદ્ધાત્મ સ્વરૂપ ન્યા છે. રાગદ્વેષના વિક્લ્પ અને સંકલ્પાથી દૂર રહેવું અને તેમાંથી કેવત્તિ ઉઠાવી લેવી એજ મારા મૂળ ધર્મ છે. રાગ દ્વેષની વૃત્તિથીજ કર્મ રૂપ સસાર ઉઠે છે, અને રાગદ્વેષાના વિલયથી સસારતા અંત આવે છે. રાગ અને દ્વેષના વિકલ્પેાથી દૂર રહીને આત્માના ગુણામાં સ્થિરતા, એકતા, લીનતારૂપ રમણતા કરવા એજ સમાધિ છે, અને તે પ્રમાણે રમણુતા કરવી એજ આત્માના ધર્મ છે. હું ચેતન ! તું સમાધિદશામાં રહેવા માટે શુાપયેાગને આદર કર. લબ્ધિ સિદ્ધિનું મૂળ સમાધિ છે. સમાધિ સમાન અન્ય કોઇ ચમત્કાર નથી. વિભાવ દશાના ત્યાગ કરીને આત્માના મૂળ સ્વભાવમાં રમતા કરવીએ મહાન્ ચમત્કાર છે. કારણ કે આત્મસ્વભાવમાં રમણતા કરવાથીજ મેાક્ષ થાય છે. હે આત્મન્ ! દ્રવ્ય, ગુણ અને પચાવડે પેાતાનું મૂળ સ્વરૂપ વાર’વાર વિચારીને સમાધિમાં સ્થિરતા, રાગદ્વેષાદિ વિકલ્પેને હઠાવીને સમાધિ સુખમાં મગ્ન રહેવા અત્યંત તીવ્રતા રાખ. આત્માના શુધમાં રમણુતા રૂપ સમાધિને પ્રાપ્ત કર્યા વિના મેક્ષ થનાર નથી. આત્માના શુધમાં જે જે સ્મશે રમતારૂપ સમાધિ થાય છે, તે તે અ ંશે. મેક્ષ છે. હે ચેતન ! તું મેાક્ષમય છે. સમાધિરૂપ અમૃત ભોજનને વારંવાર સ્વાદ લીધા કર
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३८ સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
- ~ ~ કે જેથી પગલિક સુખની રૂચિ સ્વયમેવ ટળી જાય છે. આત્માના સહજ સુખનો આસ્વાદ લીધાથી પિગલિક સુખની રૂચિ ટળે છે એવો નિયમ છે. હે આત્મન ! હારું આ પિતાનું સાધ્યલક્ષ્ય સમાધિ છે, માટે તેથી ચૂકીશ નહીં. હવે તો સમાધિમય ચારિત્ર માર્ગમાં વિશેષ વિશેષ પ્રકારે જીવન વહે એ તીવ્ર રૂચિભાવ ધારણ કર.
સંવત ૧૯૬૮ ના ભાદરવા વદ ૩ ને રવિવાર. તા. ર૯ મી
સપ્ટેમ્બર સને ૧૯૧૨ જેના વડે આખી દુનિયા અવબોધી શકાય છે, એવું જ્ઞાન જેનામાં રહ્યું છે એવા આત્માની ઉપાસના કરી, આત્મા જ પોતાના શુદ્ધ ધર્મ તરફ રૂચિ ધારણ કરીને પિતાને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આત્માની શક્તિ ગમે તે ઉપાયવડે પ્રગટાવવી એજ મુખ્ય લક્ષ્ય ભૂલવું ન જોઈએ. વિકલ્પસંકલ્પદશાથી આત્માની ખરી શાન્તિની સ્થિરતા રહેતી નથી. મનના વિકલ્પ સંક૯પના મહાભારત યુદ્ધમાંથી નિવૃત્ત થયા વિના ખરી શાતિને અનુભવ પ્રાપ્ત કરી શકાય નહીં. આત્માને ધર્મ ભૂલીને મનના રાગાદિ સંકલ્પવિકલ્પમાં ધર્મ માનીને દુનિયાના મનુષ્યો અહંવૃત્તિના સંસાર પ્રદેશમાં વારંવાર જન્મ મરણ કરે છે, અને રાગાદિ વિકલ્પવડે ધર્મની પરીક્ષા કરવામાં ભૂલ ખાઈને અહંવૃત્તિના પ્રદેશથી દૂર ખસી શકતા નથી. વિવિકટપદશા વખતે આત્મામાંથી જે સ્વાભાવિક જ્ઞાન પ્રગટે છે તેને અનુભવી જાણી શકે છે, પણ તેનું અન્યની આગળ વર્ણન થઈ શકતું નથી. રાગાદિ મનના સંકલ્પ વિકલ્પોને સમાવી દેવાથી આભામાં સતત સ્થિરતાના યોગે જે કંઈ અનુભવ પ્રગટે છે તે અલૈકિક હોવાથી જેઓને તેનું સ્વમ પણ ન આવ્યું હોય એવા દુનિયાના મનુષ્યો તે અનુભવ વાત સાંભળીને પણ કડછીની પેઠે બોધરૂપ સ્વાદરહિત હે માં કાઈ આશ્ચર્ય નથી. આત્માના ગુણપને જાણીને તેમાં નિરૂપારદા મણના કરવાથી આત્માની પરોક્ષભાવે પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિ ખરેખર અનુભવજ્ઞાનને મેળવી આપે છે.
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
૪૩૯
જન
/
1.
•
-
આત્માનું સ્વરૂપ વિચારતાં ધાવતાં આત્મામાં મને વિશ્રામ પામે છે. અને આત્માના સ્વરૂપમાં રમણતા કરતાં આનંદરસની ઘેન ચઢે છે. એવી આત્માની દશામાં અનુભવ જ્ઞાન પિતાને પ્રાપ્ત થાય છે, એમ આત્મતત્ત્વ ધ્યાની નિશ્ચય કરે છે, અને આગળ વધવા પ્રયત્ન કરે છે. આત્માને અનુભવ થતાં આનંદના ઓધ પ્રગટે છે. હે આત્મન ! હારા શુદ્ધ ધર્મના ઉપગે રહી સહજાનંદરસને રસીલો થા !!! એજ તારો મૂળ ધર્મ છે.
- x
x
x
x
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વદિ ૬ ને બુધવાર, તા. ૨ જી
અકબર સને ૧૯૧ર, જે જે મનુષ્ય આ ભવમાં જે જે ધર્મકાર્યો ભેગા મળીને કરે છે, તે તે મનુષ્યો પરભવમાં પણ ભેગા મળે છે, અને ધર્મકાર્યો પણ પ્રાયઃ ભેગા મળીને કરે છે. પાપ કાર્યોમાં પણ તેવી જ રીતે સમજવું. સગર ચક્રવત્તિના સાઠ હજાર પુત્રનું દષ્ટાંત સમજી લેવું. શ્રી નેમિનાથ પ્રભુ શ્રી રાજીમાતા ની સાથે આ ભવથી સાથે હતાં, તેથી નવમા ભાવમાં પણ બન્ને ભેગાં થયાં. દેવદર્શન, પ્રભુપૂજ, પાષધ, દીક્ષા, યાત્રા, ધર્મગણી વગેરેમાં જે જે મનુષ્યો પરસ્પર પ્રેમથી મળીને ભેગા થઈ પ્રવૃત્તિ કરે છે તેઓ પ્રાયઃ પરભવમાં ભેગા મળે છે. દેખવા માત્રથી જેના ઉપર આપણને અત્યંત પ્રેમ ઉપજે છે તે પૂર્વભવને આપણે સંબંધી જાણો. તેમજ અકારણ–દેખવા માત્રથી જેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે, તેને ઉપર પૂર્વ ભવમાં વૈરીની ભાવના કરી હશે એમ સમજવું. આ જન્મમાં જે જે જીવો ઉપર પ્રેમ ધારણ કરવામાં આવે છે તે તે જીવો પરભવમાં આપણા મિત્રો સંબંધીઓ બને છે. અને જેના ઉપર આપણે ખરાબ શત્રપણાના વિચારો કરીએ છીએ તેના ઉપર પ્રાયઃ પરભવમાં સંબંધમાં આવતાં પાછું વૈર વધે છે. અગ્નિશર્માએ સમરાદિત્ય ઉપર ચિંતવેલા વૈરના વિચારોને અનુભવ કરવો. વીર પ્રભુ ઉપર પૂર્વભવમાં શવ્યાપાલક પિતાના કાનમાં સીસુ રેડાવ્યું હતું, તે વખતે શ્રી વીરપ્રભુના આત્મા ઉપર વિર ધારણ કર્યું હતું, તેથી વીરપ્રભુ ઉપર શવ્યાપાલકને આત્મા નેપાળ થયા અને તેણે પૂર્વભવ વૈર સંસ્કારોથી વિરપ્રભુના કાનમાં ખીલા ઠેકયા, શ્રી
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
પાર્શ્વનાથ પ્રભુપર કમઠ યોગીએ વૈર ધારણ કર્યું. તે મરીને મેઘમાલી દેવતા થયા, તે વખતે પણ વરની યાદી કરીને પાર્શ્વ પ્રભુને જલને ઉપસર્ગ કર્યો. માટે સમજવાનું કે કઈ છે ગમે તેવો અપરાધ કર્યો હોય તો પણ તેના ઉપર વૈરભાવ ધારણ કરવો નહીં. કારણ કે ધારણ કરેલા ધરભાવથી આ ભવમાં વરની પરંપરા વધારીને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. શ્રીમુનિસુવ્રતપ્રભુના પૂર્વભવને મિત્ર કે જે ભરૂચમાં અવ થયો હતો, તેને હેમમાંથી શ્રીમુનિસુવતે ઉપદેશ આપી બચાવ્યો. માટે આ ઉપરથી સમજવાનું કે, ઉત્તમ સનત મનુષ્યોને મિત્ર કરવા, સાધુઓના ભક્ત બનવું, ધબિમનુષ્યોને વહાલા થવું જેથી આ ભવના સંબંધે પરભવમાં પણ તેઓ ઉચ્ચ થયા હોય તે નેહના સંબંધે આપણો ઉદ્ધાર કરે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા વદિ ૭ ને મુરૂવાર તા. ૩
અકબર સને ૧૯૧૨. શુદ્ધ નિશ્ચયનયથી અવલોકતાં અસંખ્યપ્રદેશી આત્મા અને તેના એકેક પ્રદેશમાં જ્ઞાનાદિ અનંત ધર્મ છે. એકેક પ્રદેશમાં અનંત ગુણપર્યાય રહ્યા છે. જેના એકેક પ્રદેશમાં સમયે સમયે અનેક ધર્મની અસ્તિતા અને નાસ્તિતા અને રહી છે એવા આત્મા વિના આત્માની સાથે જે જે લાગ્યું છે તે તે તથા જે જે સંબંધે પોતાનું ગણાય છે તે આત્માનું ન હોવાથી તે તે ભિન્ન વસ્તુઓમાં અહં બુદ્ધિ કેમ ધારણ કરવી જોઈએ ? શુદ્ધ નિશ્ચય નયથી હું આત્મા છું. જાતિ, લિંગ, વેષઆદિથી ભિન્ન છું. કાયા વગેરેથી ભિન્ન છું, સર્વથી હું અલગ છું, સર્વ પદાથોને જાણનાર તથા દેખનાર
એવી જ્ઞાનાદિશક્તિમય છું. આમ જ્યારે ઉપયોગથી જોઉં છું ત્યારે મને કઈ બંધન જણાતું નથી. કોઈ વસ્તુમાં પરતંત્ર થવું એ ભાસતું નથી. હું પિતે અન્ય પદાર્થોથી પરતંત્ર નથી પણ સ્વતંત્ર છું એમ નિશ્ચય છે. અન્તમાં શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ વિચાર અને બાહ્યથી વ્યવહારને યોગ્ય આચારણ આચરી શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ વિચારતાં, ધ્યાવતાં પિતાની અલૈકિકતા પિતાને સમજાશે એમ નકી અનંત
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૪૪૧
જેવો પિતાનું શુદ્ધ સ્વરૂપ ધ્યાઈને અને પ્રાપ્ત કરીને મુક્ત થયા, અને ભવિષ્યમાં મુકત થશે. આત્માનું સ્વરૂપ વિચારતાં કર્મની વર્ગણાઓ ખરે છે, આત્માની મૂળ સત્તાના ધ્યાન ઉપર લક્ષ આપ, આમાની મૂળ સત્તાના ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ જા, રમવાદિના વિકલ્પ સમાવવાને માટે આત્માની મૂળ સત્તાને ઉપયોગી થશે. હું ધ્યાન કરનાર ભિન્ન છું, ધ્યાન ભિન્ન છે અને ધ્યેય ભિન્ન છે એવું ભેદધ્યાન પ્રથમ તો સર્વને પ્રાપ્ત થાય છે. આત્માનું ધ્યાન ધ્યાતાં ધ્યાન ધ્યેયની એકતાએ અભેદ સમાધિમાં પ્રવેશ કરી શકાય છે. કમની વગાઓને બાંધનાર તું છે, અને તેનો નાશ કરનાર પણ તું છે. કર્મને બાંધતી વખતે તારે પર્યાય જુદો હતો. ધ્યાન કરતી વખતે તું ભિન્ન પર્યાય પરિણમી છે, તેથી પર્યાયની અપેક્ષાએ પૂર્વને તું નથી. આત્મદ્રવ્યની અપેક્ષાએ તું પૂર્વને છે. વર્તમાનકાળમાં ધ્યાનની દશામાં પૂર્વના અશુદ્ધ પર્યાના આરોપનું આહવ તું પોતાનામાં કલ્પીશ નહીં. શુદ્ધ નિશ્ચય નવ કથિત શુદ્ધરૂપી એવું પિતાનું સ્વરૂપ તું ધ્યાનમાં ધારણ કર !
સંવત્ ૧૬૮ ના ભાદરવા વદિ ૮ ને શુક્રવાર, તા. ૪ થી
અકબર સને ૧૯ર. હે પ્રભો ! તું અન્તર્યામી છે. તારા ગુણેને હું પાર પામી શકત નથી. તું અપરંપાર શક્તિમય છે. પ્રભ! જે કાંઈ લખ્યું હોય, મારાથી જે કાંઈ ઉપદેશ દેવા હોય, તેમાં દષ્ટિથી તમારી આજ્ઞાથી વિરુદ્ધ લખાયું, બેલાયું વા વિચાર્યું હોય તે તેની માફી માગું છું. મેં જે જે અપેક્ષાએ લખ્યું હોય તે સંબંધી ઘણા આશયે હૃદયમાંથી બહાર ન નિકળે તેથી તેનો વાચક વિપરીત અર્થ કરે, તેમાં મારા અધ્યવસાયમી અપેક્ષાએ ભૂલ કરવાની વા વિપરીત અર્થ લોકો કરે એવી બુદ્ધિ નું હોવાથી મારા આત્માને તું સાક્ષી છે. કારણ કે તું સર્વત છે. સર્વર પ્રભો ! હું જાણું છું તેટલું કહી શકતો નથી, અને તેટલું લખી શકતા નથી. આખી જીંદગી પર્યત બોલવામાં આવે વા લખવામાં આવે તો પણ પ્રજ્ઞાપનીય પદાર્થોને અનન્ત ભાગ કથી વા લખી શકાય છે. સર્વજ્ઞ
56
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
સંવત્ ૧૮૬૮ ની સાલના વિચારે.
પ્રત્યે ! તારી વાણીના પદાર્થો સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનેક આશયોને પરિપૂર્ણ અવબોધવા હું સમર્થ નથી. સર્વજ્ઞ પ્રભો ! તારી વાણીના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવપ્રમાણે અનેક આશય હોય છે તેનાથી વિરૂદ્ધ જે કાંઈ વિચારાતું હોય, વાતું હોય તેવા લખાતું હોય તેની માફી આપ !!! આપની વાણીના આશ વિરૂદ્ધ વિચારવાને, બલવાનો વા લખવાને ભાવ નથી, છતાં અજ્ઞાનના ગોગે જે કાંઇ દેષ થયા હોય અને થતા હોય તેની માફી માગું છું. વીતરાગ દેવ ! તમારા ઉપદેશોના સકલ આશાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ન્ય, નિક્ષેપ, પ્રમાણ આદિ પણ સમજવાને માટે ભાવ રાખું છું તથા ઉદ્યમ કરૂં છું સર્વજ્ઞ વીતરાગ દેવ ! તારી આજ્ઞા પ્રમાણે આત્માની પરમાત્મદશા પ્રગટાવવા ઈચ્છા રાખું છું. અને યથાશક્તિ પ્રયત્ન કરું છું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. મારાથી જે કાંઈ ભૂલો ભૂતકાળમાં થઈ હય, વર્તમાનમાં થતી હોય તેને પશ્ચાત્તાપ યાને માફી માગું છું. સર્વ પરમાત્મન ! તારી સેવા ભકિત વડે મારા આત્માની શુદ્ધિ થાઓ, એમ ઈચ્છું છું. સર્વ પરમાત્મન ! ભવોભવ તારૂં શરણ કરૂં છું. તારું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાની તથા અનુભવવાની શક્તિ પ્રાપ્ત થાઓ.
સંવત્ ૧૬૮ ના ભાદરવા વદિ ૯ ને શનિવાર તા. ૫
મી અકબર સને ૧૯૬ર. આગમો ઉપર શ્રદ્ધા રાખીને ભધ્યસ્થષ્ટિથી આગમોના આધારે ધર્મતત્વ જાણવાની સદાકાળ પ્રવૃત્તિ કર્યા કરવી. વેતાંબર અને દિગંબરમાં ઘણુ મતભેદ પડયા છે. વેતાંબરોમાં પહેલાં ૮૪ ગચ્છા હતા. હાલ પણ તપાગચ્છ, ખરતર ગચ્છ, અંચલ ગચ્છ, સૈધર્મ ગ૭, વડ મછ, પામચંદ મછ, કા ગ૭, સાગર ગ૭ વગેરે ગ દેખવામાં આવે છે. દરેક ગના આચાર્યો પિતતાના ચાની ક્રિયાઓને આગના આદિ આધારે બતાવવા પ્રયત્ન કરે છે. અતર ગછ અને તપાગચ્છ એ બે ગ, મોટા છે. તેડાગછની પs પહયાં તેર પાટીઆ હતા. અંચલગચ્છ. અને તપાગચ્છની ક્રિયામાં પણ ફેર છે. સર્વ ગાના આચાર્યો, સાધુઓ, શ્રાવકે પિતાની ધર્મક્રિયાઓને શાસ્ત્રાધારે છે એમ પ્રતિપાદન કરીને,
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
અન્ય ગચ્હાની ક્રિયાઓને શાસ્ત્ર વિરૂદ્ધ દર્શાવે છે. સંવેગીએમાં પણ કેટલાક સાધુએ મુપત્તિ ખાંધે છે અને કેટલાક સાધુએ વ્યાખ્યાનમાં મુદ્ધપત્તિ બાંધતા નો. દરેક ગચ્છના આચાર્યા જુદાજુદા હાય છે. એક ગચ્છના વા એક સધાડાના આચાર્યને અન્ય ગચ્છના વા અન્ય સધાડાના સાધુ પેાતાના આચાર્ય તરીકે માનતા નથી. કેટલાક શ્રાવકા આવુ... દેખીને ભતાના સમૂદ્રરૂપ અન્ય સમુદાય કરવા ઇચ્છે છે. સર્વ ગચ્છના સાધુએ ભેગા થઇને હેગની કાન્ફરન્સ પેઠે અમુક નિર્ણયપર આવી શકે તેમ નથી. સંધાડા વા ગચ્છની ક્રિયાઓને ભિન્ન મતવાળા સાધુએ માને વા છેડે એવું દેખાતું નથી.કયા ગચ્છ વા કયા સધાડાની ધર્મક્રિયાઓ પરિપૂ શાઆધારે છે એવે નિર્ણય, સર્વ સંધાડાના સાધુએ ભેગા મળીને લાવી શકે તેમ સ ંભવતું નથી. ઘણા શ્રાવા વા સાધુએ જે ગચ્છની ક્રિયાઓને માને તે સત્ય કહેવાય એમ પણ નિર્ણય પર આવી શકાય તેમ નથી. દરેક ગચ્છના સાધુએ, પોતપાતાના પૂર્વાચાર્યાંના લેખા મૂકીને અન્ય ગચ્છના આચાર્યાંની માન્યતા સ્વીકારી શકે નહીં. અદીર્ધ દૃષ્ટિવાળા અને અનીતિના માગે પણ પોતપોતાના ગચ્છની ઉન્નતિ ઇચ્છનારા સાધુએ જેમ જેમ વિશેષ પ્રગટે તેમ તેમ સ્વમત આગ્રહ અને કલેશની ઉદીરા વિશેષ થતી જાય. આવા સંયોગામાં શુ કરવું અને શું સત્ય માનવું? દરેક ગચ્છની ક્રિયાઓનુ ઉંડા ઉતરીને સ્વરૂપ તપાસવું. આવું જાણી અને દેખીને જનધર્મની શ્રદ્ધાથી ભ્રષ્ટ થવું નહીં. ગચ્છ પૈકી પાતે જે ગચ્છમાં હાય તેમાં રહેતાં છતાં અન્યગચ્છની સાથે કલેશની ઉદીરણા ન થાય અને મૈત્રી ભાવ સચવાય તેવી રીતે વવું. ગચ્છાની ભિન્ન ભિન્ન ધર્મક્રિયાઓની માન્યતાઓને શ્રીતીર્થંકર વિના કાઇ એક કરી શકે તેમ નથી. શ્રીમદ્ શ્રીહીરવિજયસૂરિએ પોતાના વખતમાં અન્યગ ́ાની સાથે ચર્ચાની ઉદીરા કરીને કલેશ ન કરવા એવા ઠરાવ કર્યાં હતા. હાલના જમાનામાં તેવી રીતની ઉન્નતિ થાય એવ! દરેક ગચ્છના સાધુઓએ ભેગા મળી ઠરાવ કરવા જોઇએ, અને પરસ્પર સંપ થાય તેમજ જૈનાની ઉન્નતિ થાય એવા ઠરાવા ઘડવા જોઇએ, આ પ્રમાણે વર્તવામાં નહીં આવે તે જૈનધર્મના ફેલાવા કરી શકાશે નહીં. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણીને આગળ વધવુ' જોઇએ.
For Private And Personal Use Only
૪૩
X
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સવત્ ૧૯૬૮ ના ભાદરવા વદ ૧૩ ને રવિવાર. તા. ૬ અફઢાંખર સને ૧૯૧૨.
આગમાના આધારે ચાર્ટરત્ર પાળીને આત્મકલ્યાણ ઇચ્છનારા દરેક ગચ્છ વા સધાડાના સાધુઓએ જે જે બાબતે માં મળતાપણું આવતું હાય, અને જે જે બાબતેામાં મળતા રહીને કાર્ય કરવાનું હોય તેમાં મળતા રહીને વવું. કાઇની ઉન્નતિ દેખીને ઇર્ષ્યા, દ્રેષ, વ! અહંતા ખટપટ જેવુ કરવુ નહીં. કાષ્ટની નામ દુષ્ટને નિદા ફરવી નહીં તેમજ નીતિની બહાર સ્પર્ધા કરવી નહીં. શિથિલ સાધુઓના શિથિલાચાર દૂર કરવા પ્રયત્ન કરવા પણ સાધુધમની મર્યાદા ઉલ્લધીતે કાઇની સાથે વિરાધ કરવા નહીં. દરેક ગચ્છના વા સધાડાના સાધુએ ભેગા મળીને એક ઠેકાણે અભ્યાસ કરીને મૈત્રીભાવ વધારે એવી રીતની સાધુ પાઠશાળાએ સ્થાપવા ઉપદેશ દેવે જોઇએ. સર્વ ગચ્છના અને સર્વ સધાડાના સાધુઓને મેળ રહે એવા સામાન્ય નિયમે સ્થાપવા કે જે વડે સાધુએ સ્વપરનું કલ્યાણુ કરીને જૈનશાસનની ઉન્નતિ કરે. સામાન્ય બાબતને માટું રૂપ આપીને તકરારા કરી પ્રમાદશામાં પડવું ન જોઇએ. હાલમાં થેાડા ભાસ ઉપર શ્રીમદ્ આત્મારામજી મહારાજના સધાડાએ કેટલાક નિયમે! ઘડયા છે અને તેમાંના કેટલાક તે જમાનાને અનુસરી ઉપયેગી છે. સાધુએ જો પેાતાના ચારિત્રમાર્ગ તરY જોશે નહીં અને પરસ્પર એક બીજાની અદેખાઇ, નિન્દા, ફ્લેશ અને શિથિલતાને સેવશે તેા ગારજીઓની પેઠે હલકા પડી જશે અને પેાતાની ઉન્નતિના પર કુહાડા પેાતાના હાથે મૂકો એમ થશે. શ્રાવકોને ગમે તેમ કરીને, અન્ય સાધુએની નિન્દા કરીતે પાતાના રાગી કરવા, આવી ખરાબ ટેવ જે સાધુએમાં હશે તે સાધુ ધર્મ - દ્રોહી ગણાશે. ખરૂ પૂછવામાં આવે તે તેના ઉત્તરમાં કહેવાનું કે કેટલાક સાધુએ પરસ્પર એક બીજાની ઇર્ષ્યા, નિન્દા તથા એક બીન ઉપર આળ મૂકીને શ્રાવકોની આગળ હલકા પડે છે, અને તેથી સામાન્ય રૂચિધારક ગૃહસ્થાની સાધુ તરફની રૂચિ ઘટતી જાય છે. એકે કાંઇ સાધ્યું હોય તે ખીજાએ ઉત્થાપવુ, આવી ટેવ પડે કેટલાક સાધુપ્રેમાં હોય છે, તેથી શ્રાવકાને પોતાના પક્ષમાં લેવા પોતપોતાનાથી બને તેટલુ તેઓ કરે છે. અને અન્ત પરિણામ એ આવે છે કે શ્રાવકાની સામે તરફ રૂચિ ઘટતી જાય છે. સાધુએમાં માટા કહેવાતા સાધુએમાં ઘણી બાબતેમાં પરસ્પર ભિન્નતા ઢંખીને શ્રાવકે પશુ પક્ષાપક્ષી કરીને જૈનશાસનની પડતીમાં ભાગ
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી
લે છે. હવે જમાનેા બદલાયા છે, ધાટ બદલાયા, વેપાર બદલાયા, વસા બદલાયાં, અન્ય ઘણા ધર્માં હિંદુસ્તાનમાં આવ્યા. હવે તા સાધુઓએ શિથિલતાને! ત્યાગ કરીને શુદ્ધ પ્રેમથી એક બીજાની સાથે મૈત્રીભાવ ધારણ કરી, જૈનશાસનની ઉન્નતિમાં પરસ્પર મળીને કાર્યો કરવાં જોઇએ. સ્થાનકવાસી અને દિગંબરાની સાથે પણ મળતી આવતી બાબતમાં મળતા રહીને તે તે બાબતેામાં ભેગા રહીને જૈનધર્મની ઉન્નતિનાં કા કરવાં જોઇએ. કેટલાક જૈનધર્મીએ જૈનધમ થી ભ્રષ્ટ થાય છે, તેનાં મૂળ કારણે! શેાધીને ચાંપતા ઉપાયેા લેવા બેઇએ. જૈનતત્ત્વના ફેલાવા કરવા પુસ્તકાના ફેલાવા કરવા જોઇએ. જૈનધર્મીના ઉદ્દાર કરવા જે જે યાગ્ય લાગે તે સ ઉપાયા મહેણુ કરવા જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
x
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા વિદ્વે ૧૨ ને સેામવાર. તા. ૭ સી કટાંબર. સને ૧૯૧૨
For Private And Personal Use Only
૪૪૫
ધર્માદય લક્ષણ-જ્યારે ધર્મના ઉદય થવાના હોય છે ત્યારે ઉત્તમ મહાત્માએ પ્રગટે છે. શાન્ત, દાન્ત, વેરાગી, ત્યાગી, ગુણાનુરાગી, નાની એવા સાધુએ ઉત્પન્ન થાય છે. ધર્મની ક્રિયાદિ ખાખતની સામાન્ય તકરારા સબંધી અન્નક્ષ થાય છે, હઠ કદાગ્રહના ત્યાગ દેખવામાં આવે છે. સમાજ મંડા વગેરેારા ઉન્નતિની હીલચાલા દેખવામાં આવે છે, કૈસપ આદિ અવનતિનાં મૂળીઆંને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવે છે. લેાકા સત્યના રાગી થતા દેખવામાં આવે છે. સાચું એ મારૂં એવી માન્યતાને સ્વીકારનારા લેાકા ઉત્પન્ન થાય છે. અહંકાર અને દ્વેષને દૂર કરીને ધ કાર્યની સેવા કરનારા મનુષ્યા પ્રગટી નીકળે છે. સાધુઓ ઉપર ગ્રહસ્થાની ભક્તિ વધતી જાય છે. સાધુએ પેાતાના આચાર વિચારમાં તત્પર રહે છે. અને ગ્રહસ્થે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવા તત્પર રહે છે. પતિના માર્ગ તરફ લોકોનો રૂચિ થવા માંડે છે. દૈવ, ગુરૂ અને ધર્મની શ્રદ્દા લૉકામાં વધવા માંડે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, દાન, તપ, પરાપકાર વગેરે ગુણાના આદર કરવા લોકોનાં મન તૈયાર થાય છે. આગમાના ઉપર લેાકાની શ્રહા
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४६
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
વધવા માંડે છે. અહંવ, ધ, માન, માયા, લોભ વગેરે દોષનું જોર મંદ પડે છે. પ્રાણાર્પણ કરીને પગ ધર્મની રક્ષા કરવી, એવી લોકોમાં ભાવના ખીલી ઉઠે છે. આત્મભેગ આપીને ધર્મનો પ્રચાર કરવા માટે સમર્થ પુરૂષો ત્યાગીના વેષમાં જગત માં વિચરવા માંડે છે. નીતિના નિયમો ઉપર દઢ શ્રદ્ધા થતી જાય છે. સાધુઓ અને ગૃહમાં શુદ્ધ પ્રેમ અને સપનાં ચિન્હો પ્રગટપણે દેખાય છે. ધર્મને ઉદયમાં આવતાં વિદને પાછાં હઠતાં જાય છે. ઉત્તમ વકતાઓ, લેખકે, યોગીઓ, જ્ઞાનીઓ તપસ્વીઓ, શોધક, ભકતો ઘણું પ્રગટ થયેલા જોવામાં આવે છે. ઉત્તમ શિખ્યો અને ઉત્તમ ગુરૂઓ દેખવામાં આવે છે. અનેક શૂરા મહાત્માઓ ધર્મને વધારવાના કાર્યોમાં લાગેલા દેખાય છે. ગુરૂઓના ઉપદેશ પ્રમાણે સર્વસ્વ અર્પણ કરનારા શિષ્યો દેખવામાં આવે છે. નાત જાતના લેશો, ભેદે શાન્ત થતા દેખવામાં આવે છે. સંકુચિતદષ્ટિને ત્યાગ કરીને લોકો વિશાલદષ્ટિથી દેખાવા લાગે છે. ગુણાનુરાગથી લોકો એક બીજાના ગુણ તરફ દેખાવા લાગે છે. જ્ઞાન તરફ લોકોની અભિરૂચિ વધવા માંડે છે. અધ્યાત્મમાર્ગ તરફ લેકેનું મન ખેંચાય છે. હજારે ગુરૂકુલે, પાઠશાળાઓ, સ્થાપન થયેલી દેખવામાં આવે છે. ભાવભાવને એકાતે માનીને આળસુ બનેલા લોકો પણ ધર્મ ધ્યાન તરફ રૂચિ ધરાવનારા થાય છે. શ્રી મહાવીર પ્રભુનાં વચને પર પ્રેમ જાગે છે. ગુરૂની ભકિત ઘણી દેખાય છે. ઉપયુક્ત-લક્ષણોથી ધર્મોદય થવાના છે એમ માલુમ પડી આવે છે.
સંવત્ ૧૯૬૮ ને ભાદરવા વદ ૦)) ને ગુરૂવાર તા. ૧૦
મી અકબર સને ૧૯૧ર. ભકિત સેવા વગરનું જ્ઞાન પિતાના આત્મામાં સરસતા પ્રગટાવવા સમર્થ થતું નથી. કેાઈ સેવા કરે છે પણ તેનામાં જ્ઞાન હોતું નથી. કેઈનામાં જ્ઞાન હેય છે પણ ભક્ત સેવા વિનાને શુષ્ક હોય છે. કોઇમાં દયાશ્રદ્ધા હોય છે પણ જ્ઞાન હેતુ નવા. કાઈનામાં પરોપકાર ગુણ ખીલ્યા હોય છે પણ દર્શન ગુણ હોતો નથી. સર્વ પ્રકારના ગુણે, એક વ્યક્તિમાં સંપૂર્ણ ખીલેલા હોય એવું જોવામાં આવતું નથી. અજ્ઞાનિ શરીરના
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો
૪૪૭
આકારથી મનુષ્યની પરીક્ષા કરી શકે છે. મધ્યમ પુરૂષ તેનાં આચરણે તપાસે છે. શનિપુરૂ શરીરમાં રહેલા એવા આત્માને દેખે છે. તેઓ શરીરરૂપ પેટીને દેખોને ખુશ થતા નથી પણ શરીરરૂપ પેટીમાં રહેલા આભાને દેખી ખુશ થાય છે, તેથી તેઓ પરમ શરીરમાં રહેલ આત્માનું પિતાના આત્માની પઠે શુદ્ધ પ્રેમથી સન્માન ઇચ્છે છે. પોતાને જેવું તેવું પર” આવી જ્ઞાતિની દષ્ટિ થઈ જાય છે. જ્ઞાતિ મૂઢ મનુષ્યોની પેઠે શરીરના મેળવો મેળાપ માનતા નથી. જ્ઞાનીઓ, શરીરમાં રહેલા આત્માની સાથે મેળાપ રાખે છે તેથી બાહ્ય કરતાં અન્તરના મેળથી તેઓ ખરેખર મેળને નભાવી શકે છે. આત્માને મેળ વિનાને બાહ્ય મેળ સદા પ્રિયકર રહેતો નથી. ખરા જ્ઞાની પ્રેમલક્ષણુભકિતની સેવા પ્રબોધે છે. જગના જીવાની યથાયોગ્ય સેવા કરનારા મનુષ્ય જે ધર્મમાં પ્રકટી નીકળે છે તે કાળમાં તે ધર્મ તરફ દુનિયાનું આકર્ષણ થાય છે. જ્ઞાનીઓ પિતાના આત્માને જાણીને બેસી રહેતા નથી. અનુઘોગી આત્મા અભિનવવિર્ય પ્રગટાવી શકતો નથી. જ્ઞાનીઓની દશા દેશકાલના અનુસાર ઉત્તમ હેય છે. જ્ઞાનીઓ માન અને અપમાનના અધ્યવસાયોને જીતી લે છે. કા રણ કે તેઓ માન અને અપમાનથી પોતાના આત્માને જ્યારે દેખે છે. મન અને અપમાનના સંયોગેમાં પણ જ્ઞાનીઓ પોતાનું કાર્ય કર્યા કરે છે. નાની એ દુનિયા મારા તરફ કે અભિપ્રાય ધરાવે છે તે તરફ દૃષ્ટિ દેતા નથી પણ દુનિયાનું છે. કેવી રીતે કરવું એજ લક્ષ રાખીને સુકાર્યો કર્યા કરે છે. જ્ઞાનીઓ તસ્વરમાણુતા વડે સ્વતંત્ર સહજાનન્દને ભોગ ભોગવે છે તેથી તેઓ દુનિયાની પેઠે પર વસ્તુઓના પ્રહણ ત્યાગની હાય વરાળમાં મુંઝાઈ જતા નથી. જ્ઞાનીએ દેશ, જાતિ, લિંગ, વેષ, આચાર આદિના મર્યાદિત વ્યહારથી સર્વ જીવોની દયા-સેવા કરવામાં સંકુચિતતા ધારણ કરતા નથી. તેઓનું હદય ક્ષેત્ર વિશાલ હેય છે. “મેટાનું સર્વ મોટું ”
એવું તેમના માં દેખાય છે. જ્ઞાનીઓ, આચારો અને વિચારોના ભેદના સૂક્ષ્મ આશ જાને સ્યાદ્વાદષ્ટિથી સમાધાન કરે છે અને અગમ્ય માર્ગ તરફ ગતિ કવ કરે છે.
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના આ સુદિ ૧ ને શુક્રવાર, તા. ૧૧
મી અકબર ૧૯૧૨ આત્મન !!! ભૂતદગીનું સ્મરણ કર ! વર્તમાન જીવન કેવું વહે છે તેને વિવેક કરમનુષ્યોને જાગૃત કરવા પ્રયત્ન કર ! મનુષ્યને ધર્મમાર્ગ પ્રતિ વાળ ! મિથ્યા એવી વસ્તુઓના મમત્વમાં જ મુંઝાઈને અમૂલ્ય એવી જીંદગીને હારે છે. અજ્ઞાનથી જે માટીના ઘર જેવી જડ વસ્તુઓમાં મમત્વથી બંધાઇને અંધારામાં પ્રવેશ કરે છે, તેઓ પોતાના આત્માની મહત્તા અવધે તે અન્યોના આત્માઓ છતિ ઉચ્ચભાવ ધારણ કરતાં શીખે. રજોગુણ અને તમોગુણથી મનુષ્યો સત્ય તરફ ગમન કરી શકતા નથી. આત્માને સમ્યગ આત્મરૂપે અવધ્યા વિના જડની કિંમત કરતાં આત્માની મહત્તા જણાતી નથી, અને જ્ઞાન વિના શુદ્ધપ્રેમ ધારણ કરી શકાતે નથી. શ્રીમદ્ દેવચંદ્રજી આગમસારમાં કયે છે કે પંચપરમ પૂજ્ય આત્મા છે. પંચપરમેષ્ઠી આત્માના ગુણે પ્રગટાવવામાં નિમિત્તકાર છે, અને ઉપાદાનકારણ આમા છે. આત્મા જ પંચપરમેષ્ઠિરૂપ છે. ઉપાદાનપણે આત્મામાં પંચપરમેઠિના ગુણે સત્તામાં રહેલા છે તેને આવિર્ભાવ કરવા શુદ્ધપાગથી શુદ્ધ ચારિત્રમાં સ્થિર થવાની જરૂર છે. યુગલના સંગથી રહિત એ જ્યારે આત્મા થશે ત્યારે ચોરાશીના ફેરા ટળવાના છે. પરમાત્માનું અવલંબન લેઇને આત્મામાં રહેલી પરમાત્મ સત્તાને પ્રગટ કરવા તીક્ષ્ણ ઉપયોગ વડે આત્મામાં રમણતા કરવાની જરૂર છે. જે પુગની દુનિયા યાચના કરે છે અને જે પુદ્ગલો માટે દુનિયા લડી મરે છે તે પુદગલોમાં સુખ નથી. તે પુગની એકને અનંત જીવોએ ભોગવી છે તેમાં હવે કેમ રાચવું જોઈએ, અને ભાચવું જોઈએ? અલબત્ત ન રાચવું જોઈએ અને ન સાચવું જોઈએ. જે લક્ષ્મી વગેરે પિદુગલિક વસ્તુઓની કંઇ કિમ્મત નથી તેની લેકો કિસ્મત કપીને અમૂલ્ય એવા મનુષ્ય વગેરેના આત્માઓના
ભલા માટે કંઇ પણ કરતા નથી, તેવા લોકે હજી મનુષ્યપણાની ખી હિમ્મત સમજી શકવાને લાયક બન્યા નથી. અજ્ઞાની લોકોને સમાનધમઓ ભૂખે મરે છે, દુઃખી થાય છે તેની કંઇ પરવા નથી અને જે લક્ષ્મી કે પરભવમાં એક પગલું પણ સાથે ભરનાર નથી, તેને માટે તેઓ મરી મળે છે. જડ વસ્તુઓની આગળ આત્માઓ ર જેવા , તેમ છતાં દેવ જેવા આત્માઓની સેવાભક્તિ ત્યજીને અજ્ઞાની લેાકો જડ એવી કમીને દેવ તરીકે માનીને પોતાની જીદગીને
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૪૪૯
બરબાદ કરે છે. જડ વસ્તુઓની આગળ આત્માઓની કંઈ, મહત્તા નથી એવું જેઓ માને છે તેના હૃદયમાં કદી પ્રભુની વા પ્રભુના ગુણોને ધ્યેયરૂપે વાસ થતું નથી. એવા લેકને પણ જાગ્રત કરીને આત્માની મહત્તા સમજાવવા પ્રયત્ન કરે !
સંવત ૧૯૬૮ ના આશે શુદિ ૨ને શનિવારે તા. ૧ર
મી અકબર ૧૯૧૨. શ્રદ્ધા વિના કાર્યની સિદ્ધિ થતી નથી. શ્રદ્ધાથી આત્મામાં કાર્ય કરવાની શકિત વધે છે. શ્રદ્ધા વિના આત્માની હાનિ થાય છે. મંત્રના આરાધનમાં પણ શ્રદ્ધા વિના ઇષ્ટ સિદ્ધિ થતી નથી. પુત્રની પિતાના ઉપર શ્રદ્ધા હોય છે તે પિતાના હાથે પુત્રનું ભલું થાય છે. પુત્રીની માતા ઉપર શ્રદ્ધા હોય છે તો પુત્રીનું હિત કરવામાં માતાની લાગણી પ્રેરાય છે. ભકતની ગુરૂ ઉપર શ્રદ્ધા હોય છે તો ગુરૂના ઉપદેશ વડે તેઓનું કલ્યાણ થાય છે. શિષ્યની ગુરૂ ઉપર શ્રદ્ધા હોય છે તે ગુરૂની વાણીની અસર સારી થાય છે અને ગુરૂના સદુપદેશ પ્રમાણે શિષ્ય પ્રવર્તે છે, અને તેથી તે આત્મોન્નતિ કરી શકે છે. સંશયશીલ આત્મા હણાય છે અને શ્રદ્ધાશીલ આત્મામાં ઉદય થાય છે. શ્રદ્ધાના ઉપર એક શેઠનું અને કઠીયારાનું દષ્ટાંત નીચે પ્રમાણે સમજવું:
- એક નગરમાં એક સાધુ રહેતો હતો. તેની સેવા એક વણિક શેઠ કરતો હતે. ગુરૂને દરરોજ દેવતાની સાધના માટે વિનંતિ કરતો હતો પણ ગુરૂ તેને યોગ્ય જાણતા નહોતા. એક દિવસે તેણે સાધુને કહ્યું કે મને મંત્ર આપે. આપ્યા વિના છૂટકે થવાનો નથી. સાધુએ તેને મંત્ર આપીને કહ્યું કે ગામની બહાર એક વડતળે ધૂળને ઢગલો કરી તેના ઉપર તરવાર ઘે ચીને તું ઝાડ ઉપર ચઢીને મંત્ર ભર્શ ભૂસકો માર કે જેથી તેને દેવતા તુને પ્રત્યક્ષ થશે. ૫ વાગે ગામની બહાર વડના ઝાડ નીચે તરવાર ઘાચી ઝાડ ઉપર ચઢ. મનમાં વિચારવા લાગ્યો કે શું આ વાત ખરી હશે ? આ તો મારા નાશનો ઉપાય લાગે છે. એમ ચિંતવી નીચે ઉતર્યો, પાછું વૃક્ષ ઉપર ચડયો અને પડવાની તૈયારી કરતાં વિચારવા
67
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
કાન
-
-
--
*
લાગ્યું કે આ કાળમાં દેવતા કયાંથી આવે ? દેવતા હશે કે કેમ? સાધુને બાનિત થઈ હશે અથવા તેઓનું વચન અસત્ય હશે ? આ પ્રમાણે વિચાર કરીને ઉતરતો હતો અને પાછો ચઢતો હતો. દશબાર વાર એમ ચઢો ને ઉતર્યો. એવામાં ત્યાં એક કઠિયારે ભારી લેઇને આવ્યા તેણે શેઠને બધું વૃતાંત પૂછયું. કઠીયારાએ તે કાર્ય કરવાનું માથે લીધું અને મંત્ર શીખો વૃક્ષ પર ચઢીને મંત્ર બોલી પડે કે તુર્ત વચમાંથી દેવતાને ઝીલી લીધે અને ઈષ્ટ વર આપ્યું. અને દેવા જવા લાગે ત્યારે શું કહેવા લાગ્યો કે હે દેવ ઉભા રહા ! હવે હું મંત્ર ભણી ઝાડ પરથી પડું છું. દેવતાએ કહ્યું કે હવે માથાકૂટ ન કર ! હવે પછી તે મરી જઈશ. એ તો વિશ્વાસથી કાર્ય થાય છે. આ પ્રમાણે કહી દેવતા અન્નધન થઈ ગયે. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે શ્રદ્ધાથી દેવીશકિત ખીલે છે, શ્રદ્ધાથી નાનું બાળક માતાના ખોળામાં રમે છે અને તેનું પિષણ થાય છે. શ્રદ્ધા વિના કોઈ પણ કાર્ય કરી શકાતું નથી. શ્રદ્ધા વિના દુનિયાને વ્યવહાર ચાલી શકે નહીં. પરોક્ષ એવા પરમાત્મા ઉપર પણ શ્રદ્ધા વિના ભક્તિ રહે નહિ. શ્રદ્ધા એજ ધર્મનું મૂળ છે.
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૩ ને રવિવાર, તા. ૧૩ મી
અકબર ૧૯૧૨, મોમાં પણ સુધારકો અને જુનાઓ એમ બે પક્ષ પડવાને સંભવ જણાય છે. જૈનધર્મના આગમની માન્યતા અને આચાર વિચારથી અન્ય એવા સુધારાને સુધારાના નામે ચલાવનારાઓને વિજય પ્રાપ્ત થવાને નથી. જૈન સુધારાની વ્યાખ્યા હાલના કેટલાક કુધારકે કરે છે તે સુધારાની વ્યાખ્યા પરિપૂર્ણ સાચી નથી. જેનાગમોની શ્રદ્ધાથી ભ્રષ્ટ અને સદાચારોથી ભ્રષ્ટ એવા સુધારાભાસકો પિતાની ભૂલોને દેખાશે, અને પિતાના વિચારોમાં ખામી દેખીને આગના આધારે પ્રવર્તશે તો તેમનામાં બળ પ્રગટશે. સુધારાભાસકે વિચારે છે કે લોકોને અમારી તરફ વાળવામાં સાધુઓ હરકત કરે છે પણ સાધુઓનું મૂળ ખોદી કાઢવામાં આવે તે માર્ગ સાફ થાય. આવા તેમના વિચારોમાં જુસ્સાના આવેશથી તેઓ
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચાર,
ભૂલ દેખતા નથી પણ સત્યની દષ્ટિએ દેખતાં ઘણું ભૂલ રહે છે. આપણું જાના રીત રીવાજોને અને આગમોને બાધ ન આવે એવી રીતે જમાનાને અનસરી પ્રગતિ કરી શકાય એવી સ્થિતિમાં આચારો મૂકવા એજ સુધારા કહી શકાય. જે લોકે જેનાગ જાણતા નથી અને જેનાગોની નિન્દા કરે છે, તેઓ મૂખનું ડહાપણ ધારણ કરે છે. યોગ્ય એવા સુધારાઓ કરવાની જરૂર છે અને તે બહુ ડહાપણ ભરેલી રીતે ધીમે ધીમે આગમને આગળ કરીને કરવાના છે, એમ બે નહીં કરવામાં આવે અને સ્વછંદ મતિથી નાતિકતાને ફેલાવો કરવામાં આવશે, તે ત્રિશંકુના જેવી અવસ્થા થઈ પડશે. પ્રાચીનકાલથી જેને આગળ પડતો ભાગ લેનારા છે. જૈનોના આગમોમાં જે સદાચાર અને સદ્દવિચારો દર્શાવ્યા છે તે સુધારાની છેલ્લી શોધ છે. આપણું પ્રાચીન તપાસવામાં આવે અને તેને સુધારકના સુધારાની સાથે મુકાબલો કરવામાં આવે તો પ્રાચીનની સત્યતા જણાઈ આવશે. પાશ્ચાત્ય લકે આપણું પ્રાચીન તત્વેની પ્રશંસા કરે છે. પાશ્ચાત્ય લોકોનું બધું ખરું છે એ ભ્રમ કદિ રાખવો નહિ. પાશ્ચાત્યના આચાર વિચાર અને આપણું આચાર વિચારનો મુકાબલે કરીશું તે તેમાં આપણું સત્ય લાગશે, સંપ-પ્રેમ, સહાય, ઉધમ, બહાદુરી, ખરી નીતિ, ટેક, સહન શીલતા, આત્મ ભાગ વગેરે. આપણું ગુણે તેઓમાં ગયા અને દુર્ગુણોથી આપણે મિત્રાચારી કરી તેથી આપણે લોકોની અવનતિ થઈ છે. આત્માના ગુણે પ્રાપ્ત કરવાની તૈયારી કરો. જુનાઓએ તુચ્છ અને હેમી બાબતોમાં “ હેરાના નાડા'ની પેઠે કદાગ્રહ કરીને યોગ્ય સુધારાના ઉદય માર્ગમાં કાંટા નાખવા નહિ. આત્માના ગુણોથી આપણો ઉદય થવાનો છે. પિતાને આત્માની મહત્તા અવધે. પિોતાના આત્માની પેઠે અને ગણીને તેઓની સાથે શુદ્ધ ભાવથી વર્તીને તેઓને મદદ કરે. શ્રી મહાવીર પ્રભુના માર્ગમાં સ્થિર થાઓ. શ્રદ્ધાથી આત્મબળ ખીલશે અને તેથી આપણો ઉદય થશે.
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર:
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
-~
~-~
સંવત ૧૬૮ ને આ સુદિ ૪ ને સોમવાર. તા. ૧૪ મી
અકબર ૧ર. અધ્યાત્મશાસે વડે આત્માનું સ્વરૂપ અવધીને આત્માનું સ્વરૂપ અનુભવવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માને આનન્દ આસ્વાધા વિના પર ભાવની તૃષ્ણનો દાહ ટળતો નથી, અને તે વિના ખરી શાન્તિ થતી નથી. આત્માનો અનુભવ કરીને આત્મામાં રમણતા કરનારાઓ જે પ્રકાશ ખીલવે છે તે બાહ્ય વિદ્યાના અભ્યાસકે અવબોધવાને શક્તિમાન થતા નથી. આગમોમાં કહેલું એવું આત્માનું સ્વરૂપ જાણીને શુકજ્ઞાનની લુખાશમાં પડી રહેવું નહિ. કિંતુ આત્મામાં ઉંડા ઉતરીને નિર્વિકલ્પદશામાં સ્થિર થઈ શુદ્ધ જ્ઞાનને અનુભવ લે. શાબ્દિક તાર્કિક ઝઘડાઓની વિટંબનામાં અહેવ ફુરે છે. બાહ્ય પદાર્થોમાં વારંવાર અહંવ સ્પરે છે તેથી આત્માના આંનદરસની નદીઓ, વાદના પ્રદેશમાં કલેશ તાપથી સુકાઈ જાય છે. જે મનુષ્ય એકવાર આત્માના શુદ્ધધર્મમાં રમણતા કરવાને ઉંડે ઉતરે છે, અને કંઈક અનુભવ મેળવે છે તેને ફક્ત બાહ્ય જીવન જીવવાની રૂચિ રહેતી નથી. જે મનુષ્ય અન્તર્ના શુદ્ધ આત્મામાં તલ્લીન થઈને આત્માના આનંદરસને પ્રગટાવે છે, તેનું બાહ્યજીવન પણ આનન્દની કાન્તિથી ખીલેલું લાગે છે. આત્મામાં અન્તરદૃષ્ટિથી ઉંડા ઉતરવાથી કર્મની પ્રકૃતિ ટળે છે અને ભેદભાવના નિયમનું એકાન સાંપ્રદાયિક રચનાઓનું બંધન તેને અબંધરૂપ લાગે છે, અને તે અસંખ્ય ભેદોમાં છુપાયેલા આત્માઓને પિતાના જે દેખવા સમર્થ બને છે, અને તેથી તે વિશુદ્ધ પરિણામતા વિલાસને ધારણ કરવા સમર્થ બને છે. આત્માના જ્ઞાનની ઉભાવાવસ્થામાં શુદ્ધ પ્રેમનો પ્રવાહ અનવધિ વહેવા માંડે છે, અને તેથી ઉચ્ચ પરિણામને ધારણ કરનાર આત્મા, ઉપરના ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે. બાહ્ય દુનિયાના સ્વરૂપને તે બાહ્યરૂપને તે બાહ્યરૂપે દેખે છે, અને અન્તરને અન્તપણે દેખે છે તે તટસ્થપણે સર્વને દેખતો તો સામ્યના પ્રદેશ તરફ પ્રવૃતિ કરે છે, અને પ્રભુ શ્રીવીરનાં વચનના અનુસાર આત્માના પ્રદેશ પ્રદેશે રહેલી અનંતજ્ઞાનાદિ ઋહિના પ્રદેશ પાસે વસવારૂપ પિતે છે, અને એ પ્રદેશે પણ પોતે છે એમ અનુભવીને ભેદદષ્ટિને અભેદ ભાવમાં લય કરે છે. શ્રતજ્ઞાન વડે આત્મદ્રવ્યની ઉપાસના કરનારે પોતે પિતાને કત, કર્મ, કરણ, સ પ્રદાન, અપાદાન, અને અધિકરણકારકરૂપે અનુભવે છે અને તે સર્વ કારકોને પિતાનામાં અભેદરૂપે દેખે છે અને પરમસુખની ખુમારી પામે છે.
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૫૩
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૫ ને મંગળવાર, તા. ૧૫ મી
અકબર સને ૧૯૧૨. આત્મન ! પિતાના શુદ્ધધર્મનું અન્ય કોઈથી અપમાન થવાનું નથી. બાહ્ય સંગો તરફ અવલેતાં માન અને અપમાન છે પણ અન્તર્ની દૃષ્ટિથી આત્માના શુદ્ધધર્મના ધ્યાનમાં વિચારતાં માન અને અપમાનની કલ્પના આત્માને કડવા શકિતમાન થતી નથી. અશુદ્ધ રાગદ્વેષની પરિણતિવડે પિતાનું અપમાન પિતાના હાથે કરી શકાય છે. જે મનુષ્યો અન્યના આત્માઓનું અપમાન કરવા ઇચ્છે છે તેઓ પ્રથમ અશુભેચ્છા વડે પિતાના આત્માનું અપમાન કરે છે. કારણ કે અપમાન કરવાની અશુભ પરિણતિવડે પ્રથમ પોતાના આત્માને કલંકિત કરે છે. જેઓ અન્યના આત્માઓને ધિકકારી કાઢે છે, તેઓ પ્રથમ આત્મામાં ઉત્પન્ન થયેલી અશુભપરિણતિ વડે પિતાને ધિકારી કાઢીને નીચ બને છે. જેઓ અન્યનું જે જે અશુભ ઇચ્છે છે તેઓને તે તે અશુભ પરિણતિવડે અશુભ પ્રાપ્ત થાય છે. રાગદેષવડે અને પ્રતિ જેવું ઈચછવામાં આવે છે તેવું રાગદ્વેષની પરિણતિથી પરિણામ પામેલા આત્માને પ્રાપ્ત થાય છે. અન્તમાં આ સંબંધી વિશેષ વિચાર કરવામાં આવે તે કદી કોઇનું અપમાન કરવાની ત્તિ થાય નહિ, તેમજ અન્તમાં આ સંબંધી ઉપયોગ દેવામાં આવે તો રાગદ્વેષની પરિણતિવડે લેપાયમાનપણું થાય નહિ તથા આત્માની શુદ્ધિમાં પ્રતિદિન વૃદ્ધ થતી જાય. અન્ય મનુષ્પો અપમાન-ધિકારની જે જે ચેષ્ટા કરે તેને આત્માને સંબંધ નથી, એ નિશ્ચય કરીને આત્માને નિર્લેપ ભાવવો. અસંખ્યપ્રદેશી આત્માનું અન્તર્દૃષ્ટિથી અવલોકતાં કોઈ અપમાન કરવા સમર્થ નથી. માન અને અપમાનમાં ભમવની કલ્પના કરનારો બહિત્તિથી શુદ્ધાત્મા ત્યારે છે, અને તેના સ્વભાવમાં રમણતા કરવી એજ મુખ્ય કાર્ય છે એવો નિશ્ચય કરીને તેમાં સદા તન્મય રહેનારને માન અને અપમાનમાં સમત્વ રહે છે. આવી દશાના વિચારોને આચારમાં મૂક્યા વિના હેળીના રાજાની પેઠે વા ઉન્માદીની પેઠે શુષ્કપણું ધારણ કરવાથી આત્મ કલ્યાણ થતું નથી. કોઈ પણ આત્માનું અપમાન કરીને તેનામાં ભ ઉત્પન્ન કરવાથી ભાવહિંસાને દેવા લાગે છે. સાધુ પણની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરતાં પ્રમાદ ન નડે એવો ઉપયોગ રાખવાની જરૂર છે. આત્માના સગુણેમાં વિધ નાંખનારી માનાપમાનની વૃત્તિને જીતવાથી પિતાના આત્માને ખરા રૂપે દેખી શકવાનો અનુ
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
ભવ પ્રકટે છે. લાખે ઘણું આવા વિચાર કરીને પણ એક ઘણું આચારમાં મૂકવાનો નિશ્ચય કરીને આન્તરિક જીવન વડે જીવવું જોઈએ.
સંવત ૧૬૮ ના આ સુદિ ૯ ને શનિવાર, તા. ૧૮મી
અકબર ૧૯૧ર. સદિચારો વડે દુનિયાને જાગ્રત કરી શકાય છે. જે આત્માઓમાં સદ્વિચાર પ્રગટે છે, તેઓ હળવે હળવે તે પ્રમાણે વર્તવાની ગતિ કર્યા કરે છે. મગજને વિશ્રામ મળે તેમ વર્તવાની જરૂર છે. મગજ થાકે એટલે વિચાર કરતાં બંધ પડવું જોઈએ. નેપોલીયન બોનાપાર્ટમાં એવી શકિત હતી કે તે પોતાની મરજી પ્રમાણે ઉધે, તે ધાર્યા વખતે સુઈ જતો અને ધાર્યા વખતે ઉઠતો. તે ચાલતી લડાઈએ આનન્દથી કાવ્યો રચતો હતો. પિતાની પાસે પડેલા બંદુકના ગળાથી ધૂળ ઉડતી તેને તે લખેલા કાગળ ઉપર નાખતો. તે અડધા કલાક પર્યત ઉંઘતો. તેનો દઢ સંક૯પ હતું કે જેથી તે ધારે તે પ્રમાણે તેને ઉધ આવતી હતી. અમેરીકાના ઉજવેલ્ટમાં પણ મગજને તાબે રાખીને કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. તેને ગોળી મારનાર ઉપર પણ તેણે ક્રોધ કર્યો નથી. છાતીમાં ગોળી બે ઇંચ પેસી જવા છતાં ભાષણના ટાઈમને સાચવવા માટે દોઢ કલાક ભાષણ આપ્યા બાદ છાતીમાંથી ગેળી કઢાવી. હાલ તેની તબીયતમાં સુધારો થત જાય છે. પાશ્ચાત્ય પ્રજામાં વખતસર કાર્ય કરવાનો રીવાજ પડેલો છે. તેઓ વખતની તથા વિચારની તથા કાર્યની અતિ કિંમ્મત અંકે છે. ટાઈમસર દરેક કાર્ય કરવાની ટેવથી તેઓ કર્મચાગી થયા છે. ટાઈમસર સર્વ કાર્ય કરવા માટે તેઓ સદા આતુર રહે છે. તેઓ વિચારને આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. આર્યાવર્તામાં તેનામાં રહેલા ઉત્તમ ગુણો જેવા કે સંપ-નિયમસર કાર્ય કરવાની ટેવ સમયની કિસ્મત આંકવી વગેરે દાખલ થશે તે. આર્યાવર્તની ઉન્નતિ થશે. નિયમિત વિચારે અને આચારનું સેવન કરવું એ દયનું પ્રથમ ચિન્હ છે.અનેક કાર્યમાં ગુંથાયેલા મગજને કાયા અને વાણીને શાન્તિ આપવાની ખાસ જરૂર છે. મન, વાણું અને કાયાની પાસેથી હદબહાર કમલેવાથી ધાર્યા કરતાં હાનિ વિશેષ
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૪૫૫
પહોંચે છે. મન, વાણી અને કાયાને આરામ આપવાથી શાનિત મળે છે અને તેઓ દ્વારા પુનઃ કાર્યો સારી રીતે કરી શકાય છે. છેલી જીંદગીમાં દુનિયાનાં કાર્યોથી વિરામ પામીને પરમાર્થતાની સેવા કરવી. સાધુઓએ છેલી જીંદગીમાં આરામ લેવો. શાન્ત સ્થળમાં સાધુઓએ છેલી જીંદગી ગુજારવી અને પરમાત્માનું ધ્યાનજ ધરવું. સ્વચ્છ હવા, શાન્ત સ્થળ, પવિત્ર સ્થાન, સાત્વિક આહાર, પ્રભુ ભકિત ઈત્યાદિના સેવન થકી ગૃહસ્થોએ વિશેતઃ છેલ્લી જીંદગી ધર્મમાં ગાળવી.
સંવત ૧૯૬૮ ના આસો સુદ ૧૦ ને રવિવાર. તા, ૨૦ મી
અકબર સને ૧૯૧૨. આત્માનું ચિંતવન કરવામાં મન જોડાય છે તે મનવડે મોક્ષની સાધના થાય છે. પંચેંદ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ વડે મન ભટકે છે તો તે મન તેજ સંસાર છે. મનમાંથી વિષયોની વા સના ટળે છે તો શરીર પણ પવિત્ર રહી શકે છે. મનની અસર શરીર પર થાય છે. અધ્યાભનયની અપેક્ષાએ રાગ દેવાદિ મોહના વિકલ્પસહિત ચિંતવન તે જૈન શૈલીએ મન કહેવામાં આવે છે. મન જે મરે છે તો સર્વ પ્રકારની આંતરિક અશાંતિ વિલય પામે છે. મનને હળવે હળવે આત્માના ગુણે તરફ વાળવું. મન ઉપર વિજય મેળવ્યા વિના કદિ મહા વિજય પ્રાપ્ત કર્યો એમ કહી શકાય નહિ. મનના ઉપર વિજય મેળવનાર આખી દુનિયા ઉપર વિજય મેળવી શકે છે. મનને જીત્યા વિના કદી ખરે સંયમ પ્રાપ્ત કરી શકાતો નથી. સ્થલ દુનિયાના ઉપર વિજય મેળવી શકાય પણ મનના ઉપર વિજ મેળવો એ કાર્ય ધાર્યા કરતાં પણ અત્યંત દુષ્કર છે. આખી દુનિયાનું રાજ્ય પ્રાપ્ત કરવું તે સહેલ છે પણ મનમાં ઉત્પન્ન થનાર મોહને જીતવો તે મુશ્કેલ છે. લશ્કરીનો પોષાક માત્ર પહેરવાથી ખરા લડવૈયાનું પદ મળી શકતું નથી, પણુ યુદ્ધમાં વીરત્વ બતાવવાથી ખરા લડયાનું પદ મળે છે. તેમ સાધુને વેષ ધારણ કરવા માત્રથી કંઈ મનમાં ઉત્પન્ન થનાર મોહને જીતી શકાતો નથી, પણ મેહના વિકારો સાથે યુદ્ધ કરવાથી ખરૂં સાધત્વ પ્રાપ્ત થાય છે, મેં મહિને જીત્યા છે એવું કહી
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સાધુઓએ અભિમાન ધારણ કરવું નહિ, કારણ કે એ થતો અભિમાન પણ મોહ છે. વિજ્યમાં મોહ ઉત્પન્ન ન થાય એવી ભાવના ભાવ્યા કરવી. ક્ષાયિકભાવે મેહ ક્ષીણ થયા વિના મોહને ઉપશમ ભાવ થયે છતે કૃતકૃત્ય થયો છું એમ માની લેવું નહિ. રાગ દ્વેષની ઉટ સામગ્રી મળતાં મેહને ઉપશમભાવ ટકી શકતો નથી. મેહનો ઉપશમભાવ અને પશમભાવ સદાકાલ રહેતો નથી, માટે અપમત્તપણે આત્માના ધર્મમાં ઉપયોગ વડે રમણતા કરવી. મનમાં ઉત્પન્ન થનાર મોહનો કદિ વિશ્વાસ ધારણ કરે નહિ. કારણ કે અનુપયોગદશામાં મનમાં મોહનું સામ્રાજ્ય પ્રવે છે એમ સમજી લેવું. મનમાં ઉત્પન્ન થતી અનેક દુષ્ટ વાસનાઓનું મૂળમાંથી ક્ષય કરવા પ્રયત્ન કરવો. એક ભવમાં કંઈ સંપૂર્ણ કાર્ય સિદ્ધ કરી શકાય નહિ. આખા ભવપર્વત મેહની સાથે યુદ્ધ કરવાની જરૂર છે. ચારિત્રભાવથી આત્માને ભાવી નિર્મલ કરવા પ્રયત્ન સેવ જોઈએ મનની નિર્મલતા એજ મુકિતને સિદ્ધો માર્ગ છે.
સંવત્ ૧૯૬૮ના આસે સુદિ ૧૪ ને ગુરૂવાર તા. ર૮મી
અકબર ૧૯૧૨. પહેલાં વૃદ્ધાવસ્થા થતાં લોકો પ્રવૃત્તિમાર્ગથી ફારગત થઈને ધર્મ, સેવા ભકિત વગેરેમાં સ્વકીય જીવન ગાળતા હતા. હાલમાં મનુષ્ય વૃદ્ધ થયાં છતાં માયાના છંદમાં ફસાઈને પોતાની જીંદગીના ચરમ ભાગને પરભાર્થ કાર્યમાં વાપરતા નથી. કોઈ વિરલા મનુષ્યો પિતાની વૃદ્ધાવસ્થા આવતાં નિવૃત્તિ તરફ વળે છે. વૃદ્ધાવસ્થાથામાં જૈન ઉપાધિમાર્ગનો ત્યાગ કરીને પરમાર્થે જીવન ગાળતા હોય એવા થોડા માલુમ પડે છે. છેલ્લી જીદગીમાં પણ ધર્મની પ્રાપ્તિ માટે જેઓ આત્મભોગ આપતા નથી એવા મનુષ્યનું જીવવું પ્રશસ્ય ગણાતું નથી. ગુણોથકી જે જેનો બનેલા હોય છે, તેઓ ગૃહવાસમાં ૫ પચ્ચાસ વર્ષ ઉપરના છંદગીને ધર્મકાર્યમાં ગાળે છે. યુવાવસ્થામાં ધર્મની સેવા કરી શકાય છે. સાધુએ યુવાવસ્થામાં ધમની જેટલી સેવા બજાવી શકે છે તેટલી વૃદ્ધાવસ્થામાં બ. જાવી શકતા નથી. દેશવીર, ધર્મવીર, કર્મવીર ઇત્યાદિ વીર જગતમાં
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૫૭
પિતાનું નામ અમર કરી શકે છે. કંચન અને કામિનીના ત્યાગી સેવા સાધુઓ પ્રભુના ધર્મને ફેલાવો કરવા સમર્થ થાય છે, અને તેઓના હાથે ધર્મનો ઉદ્ધાર થાય છે. ધર્મને ફેલાવો કરવા જેણે અંદગીને હામ આપવા હેય તેણે તો યુવાવસ્થામાં સાધુ થઈને ઉપદેશ દેવા બહાર નીકળી પડવું જોઈએ, અને વૃદ્ધાવસ્થા છતાં ધ્યાનમાર્ગમાં વિશેષતઃ જીવન ગાળવું જોઈએ. જૈનમાં આત્મભોગ આપનારા વીરપુરૂષી ઉત્પન્ન થતા નથી તેનું કારણ એ છે કે તેઓ વક્ષિણાની વૃત્તિને તજીશકતા નથી. ગમે તેટલું જુનું હોય પણ જૈનાગમેથી વિરૂદ્ધ હોય અને તેમજ જૈનધર્મના ઉદયમાં વિઘ નાખનાર હોય તેને ત્યાગ કરવો જોઈએ. આત્મવીર્ય કરવનારા જેને પ્રગટાવવા માટે આર્યસમાજીઓની પેઠે જૈનધર્મની પરિપૂર્ણ કેળવણી અને વ્યાવહારિક કેળવણી અપાય એવાં ગુરૂકુળની સ્થાપના થવી જોઈએ. જેઓના હાડોહાડમાં જૈનધર્મની શ્રદ્ધા વ્યાપી રહી હોય અને જેઓની નસેનસમાં જૈનધર્માભિમાનનું લેહી વહેતું હોય અને જેઓ તન, મન, ધન સત્તાને ભોગ આપવાને તૈયાર થઈ ગયા હોય એવા જ્ઞાની જેનાથી જૈનધર્મને ફેલાવો થવાનું છે એમ નકકી માનવું. એવા મહા પુરૂષના કાર્યમાં તન, મન અને ધનથી સહાયક બનનારાઓ મહારા કાન કરી શકે છે. મનુષ્યના શું છે ટાળીને તેઓને સન્માર્ગે ચઢાવવા એ ખરેખરી મનુષ્યોની સેવા છે એવી સેવાને માર્ગ બતાવનાર ઉત્તમજ્ઞાનીઓની સેવામાં સર્વસ્વ અર્પણ કરવું એજ મનુષ્યની ફરજ છે. ઉત્તમ જેને પિતાના આત્મભગવડે મનુષ્યોને ખરા મનુષ્ય તરીકે બનાવવા પ્રયત્ન કરે છે. વૃદ્ધાવસ્થા આવ્યા પૂર્વે ધર્મની પ્રવૃત્તિ સેવાય તેટલી સેવવામાં અંશ માત્ર પણ પ્રમાદ ન કરે. છેલ્લી જીંદગીમાં ધર્મની નિવૃત્તિપ્રવૃત્તિ, ધ્યાન અને સમાધિની આરાધના કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના આ સુદિ ૧૪ ને શુક્રવાર, તા. ૨૫ મી
અકબર ૧૯૧૨ अध्यातमझाने करी विघटे भवभयभीत ।
सत्यधर्म ते शान छे, नमो नमो शाननी रीति-१. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જન્મમરણને ભય ટળતો નથી, અધ્યાત્મજ્ઞાન વિના મોહસિનું જોર ટળતું નથી, અધ્યાત્મજ્ઞાનથી હૃદયમાં સત્યતત્ત્વનો પ્રકાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું છું ચારિત્ર અવબોધી શકાય છે. પંચપરમેષ્ઠી વા વિશસ્થાનક ભૂત પણ પોતાનો આત્મા છે એમ અધ્યાત્મજ્ઞાનથી અવબોધી શકાય છે. આત્મામાં નવપદની વૃદ્ધિ રહેલી છે. જે કંઇ છે તે સર્વ આત્મામાં છે. આત્મામાં ચિત્ત રાખવાથી આત્માના ગુણે પ્રગટ થવાના છે. આમાના અજ્ઞાનથી કસ્તુરીયા મૃગની પેઠે આત્માને ત્યજી અન્ય વસ્તુમાં ભટકવાનું થાય છે. પંચપરમેકીનું આરાધન કરીને પણ આત્માની શુદ્ધિ કરવાની હોય છે. આત્મા ને પરમાત્મા છે એમ વસ્તુતઃ વિચારીએ તો શાથકી સિદ્ધ થાય છે માટે પિતાના આત્માને કદી નીચ માનીને કદી દીનપણું ધારણ કરવું યોગ્ય નથી. દરેક આત્માઓને પોતે તેઓ પરમાત્માઓ છે એમ સમજાવીને તેઓને ખરું સુખ મળે એવા માગે લાવવાની જરૂર છે. મનુષ્યના શરીરમાં રહેલે આભા સત્તાથી પરમાત્મા છે, અને તેને આવિર્ભાવ કરવા જે જે સામગ્રીની આવશ્યકતા છે, તે સામગ્રી પણ મળી છે. આ ભારૂપ પરમાત્માનો ધ્વનિ કયા મનુષ્યના શરીરમાંથી નીકળતો નથી ? આત્મા એ સત્તાએ પરમાત્મા છે. દેવ છે. ભગવાન્ છે એમ સમજનાર મનુષ્યો ત્યારે કહેવાય કે જ્યારે તેઓ દુનિયાના પ્રાણીઓને દેખીને તેઓના પ્રતિ આત્મભાવથી વર્તે છે. આવું સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન ક્ષીણ થવાથી આખી દુનિયામાં મેહનું જોર વધવા માંડયું છે તેથી પ્રાણીઓના આત્માઓરૂપ પરમાત્માની જુત્તા જેટલી પણ મહત્ત્વતા અજ્ઞાનિયો આંકી શકતા નથી, અને તેમજ પિતાની દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ માનીને પ્રાણીઓ પ્રતિ જેવી રીતે વર્તવું જોઈએ તેવી રીતે તેઓ વર્તી શકતા નથી. મનુષ્યો, પશુઓ, પંખીઓ વગેરેમાં રહેલા આત્માઓ વસ્તુતઃ સત્તાએ જોતાં પરમાત્મા છે, અને તેઓ સત્તાએ જંગમ પરમાત્માએ જણવામાં આવતાં, નિશ્ચય કરતાં આપણું મન પિતાની અને તેઓની વચ્ચે અભેદપ ધારે છે એમ અનુભવ આવે છે. દુનિયાને હાલ આવા ઉચ્ચ જ્ઞાનની કુળવણી આપવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે
૪૫૯
-
-
-
-
-
-
-
-
જૈનધર્મની આવી ઉચ્ચણિ છે અને તે તે પ્રમાણે જે વર્તે છે તે જગમાં પૂજ્ય બને છે. અધ્યાત્મજ્ઞાનની આવી ઉચ્ચદષ્ટિના વિચારને ફેલાવો કરવો જોઈએ, અને આચારમાં તે પ્રમાણે મૂકી શકાય એવા આમસંકલ્પ કરવો જોઈએ.
સંવત ૧૯૬૮ ના
આ
વદિ ૫ ને બુધવાર, તા. ૩૦ મી કટોબર ૧૯૧૨,
હાલમાં બાલ્કનનાં રાજ્યો અને તુર્કનું ભારે યુદ્ધ ચાલે છે. હજારો મનુષ્યોના પ્રાણ નષ્ટ થાય છે. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની હિંસા થાય છે. સુધરેલાં રાજ્યો સામાન્ય બાબતોમાં લડી ભરીને સુધારાના નામને કલંક લગાડે છે. મોહના જેરથી મનુષ્યો પરસ્પર પ્રાણસંહારયુદ્ધ આરંભે છે. બાહ્ય શકિતયોનો વિકાસ કરીને અન્ય દેશીય વા અન્યધર્મીય મનુષ્યોના નાશાથે પ્રવૃત્તિ થતી હોય તે અનાર્યપણું કહેવાય. આર્યો પોતાની શક્તિને દુનિયાના કયાખથે ઉપયોગ કરે છે, અનાર્યો પોતાના સ્વાર્થ અન્ય મનુષ્યના પ્રાણને નાશ કરે છે, અનાર્યો પિતાની ઉન્નતિ અર્થે અન્ય મનુષ્યોના પ્રાણ ચુસતાં પણ વાર લગાડતા નથી, અને પિતાના સ્વાર્થે ગમે તેવા પાપ કરતાં ઈશ્વરને ભય પણ ગણતા નથી. આ પોતાના સ્વાર્થ માટે અન્ય મનુષ્યો કે જે ગમે તે દેશના વા ગમે તે ધર્મને હોય તો પણ તેઓને કુટુંબની પેઠે માની તેઓના પ્રાણેને નાશ કરતા નથી. જે આર્યપણું ધારણ કરે છે તે આર્ય કહેવાય છે. અનાર્યો તરવારની ધાર વડે પિતાનો ધર્મ વધારવા પ્રયત્ન કરે છે, અને ઈશ્વરની પાસે પાપની માફી માગવા પ્રયત્ન કરે છે. આ કોઈ પણ મનુષ્યના પ્રાણ નષ્ટ કરતા નથી અને તેઓ તરવારની ધાર વડે ધર્મ વધારવા પ્રયત્ન કરતા નથી. આ નીતિના વિચારો અને આચારોને માન આપીને પ્રવૃત્તિમાર્ગમાં સંચરે છે. અનાર્યો સ્વાર્થ વખતે નીતિના આચારે અને વિચારોને દેશવટો આપે છે. જૈનશાસ્ત્રોમાં ખરા આર્યનું સ્વરૂપ દર્શાવ્યું છે. આર્ય વુિં નામ ધારણ કરવાથી ખરો આર્ય કઈ બની શકતું નથી પણ આર્યના ગુણે ધારણ કરવાથી મનુષ્ય ખરે આય થઈ શકે છે. લડાઇઓ
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સ્વાર્થની ખાતર થાય છે, અને તેમાં લાખો નિર્દોષ મનુષ્યોને ઘાણ નીકળી જાય છે. મનુષ્યો ગમે તેટલા નામમાત્રથી સુધરેલા ગણાય તેથી કંઈ વિશેષ નથી. જયારે તેઓ પોતાનામાં રહેલા સ્વાર્થ, ક્રોધ, ઈર્ષા, વૈર, લેભ, વિશ્વાસઘાત, અભિમાન, છળ, દગ, પ્રપંચે, અસત્ય, ચોરી, હિંસા વગેરે ના ત્યાગ કરશે ત્યારે તેઓ ખરા સુધરેલા ગણાશે. દયા, પ્રેમ, પરમાર્થ, પોપકાર, સહનશીલતા, સર્વ ની દયા, શાન્તિ, વૈરાગ્ય, કરૂણા, સત્ય, ભક્તિ, સેવા, નીતિ, ક્ષમા, સરલતા, નિર્લોભતા, નિરહંવૃત્તિત્યાગ વગેરે સણાથી જે દેશના મનુષ્ય અલંકૃત હોય છે અને જ્યાં સર્વ જીવોને શાતિ આપવામાં આવે છે, તે દેશ અને તે જાત સુધરેલી ગણાય છે અને તે દેશ વા જાત આર્યના ગુણો ધારણ કરી શકે છે. આર્ય દેશમાં પૂર્વની પેઠે હાલ પણ તેવા સદગુ ખીલે અને શાન્તિનું સામ્રાજ્ય ખીલો,
સંવત ૧૯૬૮ ના આ વદિ ૬ ને ગુરૂવાર તા. ૩૧ મી
એકબર ૧૯ર, ધર્મનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાવિનાનો કોઈ ધર્મ દુનિયામાં ટકી શકે નહિ. વ્રતની પહેલાં પણ શ્રદ્ધા જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાવિનાદિ કોઈ ખરો જૈનધર્મ પાળવા શક્તિમાન બની શકે નહિ. શ્રદ્ધાવિનાને મનુષ્ય નાતક કહે છે. બુદ્ધિથી કલ્પનાના ઘડાઓને દેડાવતાં કદિ પાર આવે નહિ. યુક્તિ કરતાં કુયુકિતનું પ્રાબલ્ય વિશેષ છે. ધર્મના જે જે આ ચારે ય ને આદર કરવો જોઈએ. ધર્મની ક્રિયાઓ શકિત ન હોય તે ન કરવી છે તેનું કદ, ખંડન કરવું નહિ. ધર્મની શ્રદ્ધાવિના આત્માને ખરેખર સમભાવ પ્રગટતો નથી. જેનાએ પોતાના દેવ, ગુરૂ અને ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. જે જેને પોતાના ગુરૂનો અનાદર કરે છે તેઓને કદિ ખરો ઉદય થતું નથી. ગૃહસ્થ જૈનેએ પિતાના ધર્મના રીત રીવાજો પ્રમાણે વર્ત! જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાવાળા જૈનમાં જેટલું આત્મબળ પ્રગટે છે તેટલું નાસ્તિક નામધારી જૈનમાં આત્મબળ પ્રગટતુ નથી. જે જેને પિતાના પૂર્વજોના ધર્મના આચાર અને વિચારોને હસી કાઢે છે,
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેઓને ભવિષ્યના જેનો હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી. ધર્મના જાણ નાર જેનાનું ઉત્તમ એ કર્તવ્ય છે કે તેઓએ પોતાના ધર્મના રીતરીવાજોમાં રહેલું ઉત્તમ રહસ્ય અન્ય લોકોને જણાવવું. જે જૈન થઈને અન્ય નવકારગણુ નાર જૈનને દેખી પ્રેમી બની શકતો નથી તે જૈન નથી. જૈનોની પડતીનું કારણુ ગુરૂનિદી છે. ગુનિન્દાથી કુળને ક્ષય થાય છે. જે કામમાં, જે દેશમાં નિન્દાને પ્રવેશ થાય છે તેની પડતી થયા વિના રહેતી નથી. ધર્મની શ્રદ્ધા હશે તો કોઈ વખત ધર્મની ક્રિયાઓ કરી શકાશે. ધર્મનું અસ્તિત્વ રાખનાર ગુરૂઓની તન, મનથી પરિપૂર્ણ સેવા કરવી. ગુરૂ વિનાને દુનિયામાં કોઈ ધર્મ નથી. ધર્મની શ્રદ્ધા વિના કદી મેલ થનાર નથી. સમ્યફવની શ્રદ્ધાથી બાહ્ય ચારિત્ર વિના અન્તરંગ ચારિત્ર પામી જીવ પરમાપદ પામે છે.
સંવત ૧૯૬૮ ના આસો વદિ ૭ ને શુક્રવાર તા. ૧ લી
નવેમ્બર ૧૯૧૨, ફોનોગ્રાફની પેઠે ધર્મશાને ગેખી ન મારવા જોઈએ પણ સત્રના ભાવ સમજવા પ્રયત્ન કરવું જોઈએ. જે કંઈ વાંચવામાં આવે તેને દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવથી વિચાર કરવો જોઈએ. લેખ્યવિષયમાંથી કર્તાને આશય શોધી કાઢવો જોઈએ અને તે પોતાને અને જગતને કઈ રીતિએ ઉપયોગી છે તેને વિવેક કરવો જોઈએ. મન, વાણી અને કાયાનું બળ વધે અને તેને શુભકાર્યમાં ઉપયોગ થાય એવાં શાને પ્રથમ આદર કરો જોઈએ. ધર્મસમાન દેશ, કામની ઉન્નતિ કરવામાં જે ધર્મશાસ્ત્રોની પ્રથમ આવશ્યકતા સિદ્ધ થતી હોય, તેનો પ્રથમ આદર કરવાની જરૂર છે, જે ધર્મના વિચારોથી કોમનું-સમાજનું દઢબંધારણ થાય તેને પ્રથમ ફેલાવો કરવો જોઈએ. ધર્મના નિયમો, આચાર, ભક્તિ, શ્રદ્ધા વિના સંધનું મજબુત બંધારણ થતું નથી, અને સંધના બળ વિના પ્રગતિના માર્ગમાં આગળ વધી શકાતું નથી કલિયુગમાં સંઘના બલથી મહાપરાક્રમે કરી શકાય છે. ધર્મના આચારો અને વિચારેથી સંધનું બળ વધી શકે છે. ધર્મના નામે જે પરાક્રમ કરી શકાશે તે દેશાભિમાનથી પણ પ્રાયઃ કરી શકાશે
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬૨
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
નહિ. દેશના રક્ષણમાં પશુ ધર્મગુરૂ અને સધના બલની જરૂર છે. દેશાભિમાન ટળે છે પણ ધર્માભિમાન કદી ટળતુ નથી. માટે ધર્મના આચારા અને વિચારાથી અનેલા સધ ચેાગ્ય પ્રતિ કરવા સમય થાય છે. ધર્મનાં બંધારણે તેડીને પ્રગતિ કરવામાં જે લેાકા વિચારા ટાડાવે છે, તેઓ જો કે કબ્રુક વ્યાવહારિક પ્રગતિ કરી શકે છે, પણ સદ્ગુણાિ વિનાની તેમની વ્યાવહારિકઉન્નતિ અન્તે પડી ભાંગે છે, વ્યાવહારિકઉતિ કરવામાં કંઇ ધર્મના સદિચારા આડે આવતા નથી. ધર્મના આચારે અને વિચારાની સાથે સાથે વ્યાવહારિક પ્રગતિ કરવામાં આવે છે તે તે દી કાલ પન્ત ટકી શકે છે. તુંબડાની પ્રગતિ પણ જલદી થાય છે અને નાશ પણ શીઘ્ર થાય છે. વડનું ખીજ પ્રારંભમાં નાનું હોય છે પણ હળવે હળવે તેમાંથી વડે પ્રગટે છે, અને તે દી કાલપન્ત રહે છે, તે પ્રમાણે ધર્મના સદાચાર અને સદ્વિચારા સાથે પ્રતિમામાં પગલું ભરવું જોઇએ. ધર્માંના આચારા અને વિચારા પ્રાપ્ત કરવા માટે આગમાનું શ્રવણુ મનન કરવું જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
संवत् १९६९ नी सालना उद्गाररूप विचारो. વિદ્યાશે.
X
નીતિ.
બાળકોને પ્રથમથી સારી સંગતિમાં રાખવાં જોઇએ. ન્હાનાં બાળકો જેવુ દેખે છે તેવું શિખે છે. ન્હાનાં બાળકો આસપાસના સંયોગાના સહાવાસથી પેાતાની જીંદગીનુ ભવિષ્ય રચે છે. ન્હાનાં બાળક સ્તનપાનથી આરંભીને કેળવણી ગ્રહણ કરે છે. માતાના ગુણાની અસર બાળક ઉપર ઘણી થાય છે. ગુલામ અને ચાકરો પાસે બાળકોને ઉછેરવાનું કામ લેવાથી ચાકરી અને ગુલામમાં વધારા કરી શકાય છે. મોટા વિદ્યાતાના હાથે જે બાળકો ઉછરે છે તે બાળકેામાં ઉત્તમ સદ્ગુણો ખીલી શકે છે. બાળકના સહવાસના આધારે બાળકોનું ભવિષ્ય કેવુ છે તે આંકી શકાય છે. બાળકો એ ભવિષ્યના મહા નેતા છે. તેમની ઉન્નતિમાં ભવિષ્યની ઉન્નતિ સમાઇ છે. સદ્વિચારે વડે બાળકોનાં મન પોષાય છે. ઉત્તમ મનુષ્યોની સંગતિથી બાળકોને હુ શિખવાનુ છે. બાળક એ ભવિષ્યના પિતા છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
X
મારા વિચાર પ્રમાણે એમ સમજાય છે કે જે મનુષ્યના હૃદયમાં જેવા પ્રકારના વિચારો હાય છે તે હાડે આવે છે. જે ખાખતની તે પ્રશંસા કરે છે તે બાબત સારી છે કે ખાટી છે તેને કરવી. દુર્ગુણા સબંધી તેના પ્રશંસાના અનુમાન ઉપર આવી પ્રશંસા કરતા હાય તો
An
વિવેક કરીને તે મનુષ્યની પરીક્ષા ખેલ હાય તો તે દુર્ગુણી છે એમ શકાય છે. લુચ્ચા મનુષ્યપ્રતિ શાતા કરવાની તે સમજવુ કે તેનામાં શતાના સંસ્કાર, ધર કરી રહ્યા
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે. - ~- ~--~" - - - - - - - - - - - - - • - • • • wwher છે અને તે શઠતા પ્રગટ કરવાનો. ક્રર મનુષ્યની વા ચોરની કરતા વા ચેરી પરત્વે તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તેનામાં તેવા પ્રકારના ગુણેના સંસ્કારે જામેલા છે. ગાડીયા પ્રવાહની રીતિની તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તે ગાડરીયા ડાવાની રીતિને ગુલામ છે. લક્ષ્મીવતોની પ્રશંસા કરતે હોય તો સમજવું કે લક્ષ્મીને ગુલામ છે. ઈલ્કાબે ધારણ કરનારાએની તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તે ઇલ્કાબેમાં મેહ પામેલ છે. સત્તા ધારકોની વિના ગુણે પ્રશંસા કરતા હોય તો સમજવું કે તે સત્તાનો દાસ છે. ભાટ ભવૈયાની પેઠે અને રીઝવવા પ્રયત્ન કરતા હોય તો તેનું હૃદય અને વાણી તેણે વેચેલાં છે. છેલ્યા પ્રમાણે ન વર્તતો હોય તે સમજવું કે તે અપ્રમાણિક છે. નીતિના વિચારોમાં દઢ હોય તે સમજવું કે તે પ્રમાણિક છે વા પ્રમાણિક બનશે. વાણીમાં જુદું અને આચારમાં જુદું વર્તન હોય તે સમજવું કે તે કપટી છે. કેદની કહેલી વાત તેના પિટમાં ન ટકતી હોય તે સમજવું કે તે તુર છે. જ્યાં જાય ત્યાં તે થઈ જાય એ હોય તો સમજવું કે તે સ્વહૃદય વિનાનો છે. પિતાના હૃદયના વિચારે પ્રમાણે બેલી ન શકતા હોય તે સમજવું કે હૃદય બળ વિનાને છે. ઘણા ભાગે શબ્દો અને આચારે એ બે હૃદયના વિચારોનું પ્રતિબિમ્બ છે.
કેળવણી વધવા માંડી. દેશપરદેશના રીત રીવાજોનું જ્ઞાન વધવા માંડયું. હુન્નરનું જ્ઞાન વધવા માંડયું પણ નીતિ, ચારિત્ર્ય બળ ઘટવા લાગ્યું છે. વિશ્વાસઘાત કરનારાઓ ઘણું પ્રગટવા લાગ્યા છે. નીતિના વિચારે બોલનારા ઘણું દેખાય છે પણ નીતિને આચારમાં મૂકી બતાવનારા તો તેમાં એક નીકળી આવે તે આશ્ચર્યની વાત જેવું થઈ પડયું છે. દીલને લેઇ દીલને ઘાત કરવો એ તે મોટી હશિયારી થઈ પડી છે. પરસ્પર એક બીજાની નિન્દા કરવી એ તે શાકભાજી જેવું જેને અને ઇતર પ્રજામાં ગણાય છે. સત્ય એ તે મેટા દેવના દર્શનની પેઠે દુર્લભ ચીજ થઈ પડી છે. એક બીજાનું ઇર્ષા કરીને થાપવું અને હત્યાપવું અને આડી અવળી ગમે તેની આળ દેવાની વાત કરવી એ તે દરરોજના ધંધા જેવું થઈ પડ્યું છે. પરની ઉત્કર્ષતાને સહન કરનારા તે વિરલા માલુમ પડે છે. કઈને કઈ રીતે પડીને પતે આગળ ચડી જવું એવું બેલનારાઓ ઉસ્તાદ ગણાય છે.
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે. ક૬૭ -~-~~-~~~-~~-~~~-~~-~-~~-~-~-~
~~-~~-~- ~આર્યાવર્તની પડતીનું મૂળ કારણ દુર્ગણે છે. જે વખતે જે દેશમાં દુર્ગણે વધી જાય છે તે વખતે તે દેશની પડતી હોય છે. નાતમાં જે લુચ્ચે કાવાદાવા કરનાર અને ઉધું ચિતું કરનાર હોય તે આગેવાન થાય છે. સાધુઓમાં પણ જે કાવાદાવા કરનાર અને ઘટાટોપ કરનાર હોય છે તે આગેવાન ગણાય છે. મેજ શેખમાં જેટલું ધન પૈસાદાર ખર્ચે છે તેટલું ધન દાન વગેરે ભલા કાયોમાં ખર્ચી શકતા નથી. વિનય અને ભક્તિના માર્ગ ઘટવા લાગ્યા છે. લોકોમાં ગંભીરતા ઓછી થવા લાગી છે, અને ઉછાંછળાપણું વધવા લાગ્યું છે. એક એકની શહેમાં દબાઈ જઈને લોકે સત્યને મારી નાખે છે. એવી આર્યાવર્તની દશા હાલ તે દેખાય છે. રજોગુણ અને તમોગુણ તરફ દુનિયાને ઘણે ભાગ ઘસડાતો જાય છે. ધર્મમાં બંધાઈ રહેવાથી દેશની પડતી થાય છે અને આગળ વધાતું નથી, એવા કેટલાક મનુષ્યોના વિચારે બહાર આવવા લાગ્યા છે. બ્રહ્મચર્ય અને સત્ય તરફ લોકેનું લક્ષ ખેંચાશે ત્યારે ઉદય થશે. પ્રમાણિકપણું એ પ્રાણુના કરતાં અત્યંત વહાલું ગણાશે ત્યારે જૈનો વગેરે સર્વની ઉન્નતિ થશે. બેલ્યા પ્રમાણે અથવા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું એ વાતને પ્રાણ કરતાં પ્યારી માનવામાં આવશે ત્યારે તેની પાસે અસ્પૃદય દેવતા આવીને ખડો થશે. શુદ્ધ પ્રેમ, સત્કાર, ભક્તિ, દયા, સર્વ પર સમાનભાવ એ આર્યોના આર્ય દેવતાઓ થાય છે. તેની આર્યો પૂજા કરશે ત્યારે આર્યોને ઉદય સૂર્યની પેઠે ઝળહળશે. આ તરફ આર્યાવતેનું ધ્યાન ખેંચાઓ !
જાતિ અનુભવ વિચારે. ૧ જે શ્રાવકે પિતાની પાસે આવીને અન્ય સાધુઓની નિન્દા કરે છે તેવા શ્રાવથી ચેતતા રહેવું અને તેવા શ્રાવકની આગળ ખપ જેટલી મિત શબ્દોથી વાત કરવી. કોઈની નિન્દા કરે તે કઈ વખત પિતાની પણ કરે માટે કોઈ શ્રાવક પોતાની પાસે આવીને કોઈ સાધુની નિન્દાની વાત કરે તે કદી સાંભળવી નહિ.
૨ જે સાધુઓ વા જે સાધુઓના શિષ્ય પિતાની પાસે આવીને કઈ સાધુની વા કેઈની નિન્દા કરે છે તે સાંભળવી નહિ. તેમજ તેવાથી
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
1,
,
,
,
,
,
ચેતીને ચાલવું. તેમનું શ્રેય થાય એવા ઉપાયો જવા અન્યથા જેમ ઘટે તેમ સાવચેતીથી વર્તવું.
૩ જે સાધુઓ વા જે શ્રાવકો પિતાના પાસે આવીને પિતાની ન છતા ગુણોની પ્રશંસા કરે અને ગુણાનુરાગ દૃષ્ટિથી પરાભુખ હોય તેવાઓને સુધારી શકાય એવી પિતાની દશા હોય વા તેમના સહવાસથી પિતાનામાં તેમના જેવી અશુભવૃત્તિ ન ઉત્પન્ન થાય એમ પિતાને આત્મા સાક્ષી પૂરત હોય તે જ તેમના સહવાસમાં રહેવું. - ૪ યોગ્ય પરીક્ષા કર્યા વિના સાધુઓ વા શ્રાવકની આગળ પિતાની ખાનગી વાત પ્રક્ટ કરવી નહિ. જે જે મનુષ્ય પોતાની પાસે આવતા હોય તેમના સંબંધી ઘણા સહવાસ વિને કોઈ જાતને એકદમ મત બંધ નહિ તેમજ કોઈને તેમના સંબંધી એકદમ પિતાને મત કહે નહિ.
- ૫ ગળીના ચવડા જેવા અને તુચ્છ હૃદયના શ્રાવકેના ઉપર ઉપરના હાવભાવથી તેમની ખાનગી સૂક્ષ્મ તપાસ કર્યા વિના એકદમ કોઈ જાતનો અભિપ્રાય બાંધવે નહિ. સાધુઓ અને શ્રાવકેનું ચારિત્ર્ય તપાસીને તેમની સાથે એગ્ય રીતિએ વર્તવું.
૬ જે શ્રાવકોએ અને જે સાધુઓએ ઘણા ગુરૂઓ રહ્યા અને પુનઃ તેઓને ત્યજી અન્ય ગુરૂઓને ગ્રહ્યા હોય એમ વારંવાર ગ્રહણ ત્યાગ ક્રિયા જેઓની થતી હોય તેવા સાધુઓ અને શ્રાવના આચાર અને વિચારપર એકદમ ચારે તરફની પૂર્ણ તપાસ અને ઘણા સહવાસ વિના વિશ્વાસ રાખ નહિ.
૭ પર મતને સાધુ વા ભક્ત એકદમ તેના આચાર અને વિચારેને બદલીને પોતાના ધર્મમાં આવવા ધારે અને સાધુ થવા માગે તે એગ્ય અવ્યની પરીક્ષા, સહવાસ, તેની માનસિક સ્થિતિ, જ્ઞાન વગેરેને પૂર્ણ તપાસ કર્યા વિના એકદમ સાધુ બનાવે નહિ.
૮ પિતાના શિષ્ય અને ભકતો જે બન્યા હોય તેમના વિચારે શ્રદ્ધા ભક્તિ, ગુણ, તેમના પિતાના પ્રતિ બાહ્ય અને આંતરિક શ્રદ્ધા, ભક્તિ, બુદ્ધિ વગેરેનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેકન કરવું.
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર.
પ્રા.
અધિકાર વિનાનાં અને વિચાર કર્યા વિનાનાં કાર્યા હસ્તમાં લેવાથી અનેક પ્રકારની વિપત્તિયા આવી પડે છે. મન વાણી કાયા અને આત્મબળની બહારનાં કાર્યો હસ્તમાં લેવાથી તે કાર્યોની સિદ્ધિ થતી નથી અને કલેશ ખેદ હાનિની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક કાર્ય હસ્તમાં લેતાં પૂર્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના વિચાર કરવા અને સ્વાત્મશકિત તથા આળુબાજુના સહાયક સયેાગા તથા પ્રતિકૂલ સંચેગા કયા કયા છે તેને વિચાર કરવા. જે જે કાર્ય કરવાનાં હોય તે સબંધી પ્રથમ વિચાર કરવા અને તેમાં પોતાની બુદ્ધિ ન પહાંચતી હોય તે અન્ય જ્ઞાનીઓની સલાહ લેવી. ઉત્સાહ, ખત, એકાગ્રચિત્ત, વિધ્ન પડે તેની સામે ટકી રહેવાની શકિત, આળુબાજુના સાનુકૂળ સચેાગે! મેળવવાની શકિત, પ્રતિકૂલ સયોગેશને પાછા હઠાવવાની શકિત, ત્વરિત વિઘ્ના જીતવાની બુદ્ધિશકિત, સહાયક મનુષ્યામાં ઉત્સાહ પ્રેરવાની શકિત, કાર્ય કરતી વખતે કાર્યની સિદ્ધિ કરાવનારી ઉત્પાદ બુદ્ધિ વગેરે સાધના વિચાર કરી અધિકારે યોગ્ય એવુ કાર્ય હસ્તમાં લેઇ તેને પાર ઉતારવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શિતની મહાનુ કાર્ય કરવા જતાં તેની સિદ્ધિ થતી નથી અને તેથી આત્મશકિત ઘટે છે. કાર્યોનું અંતરંગ અને અહિરગ સ્વરૂપ વિચારવું તથા તેથી સ્વાત્મલાભ તથા પરલાલશે છે તે સખધી વિચાર કરવો. જગતમાં પોતે એક વ્યકિતરૂપ હોવાથી પોતાનાથી જગતૅ જે જે કાર્યો કરવાથી લાભ મળે તેને વિચાર કરીને સત્કાર્યોને હસ્તમાં લેવાની જરૂર છે. પોતાની શકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થનારને વિજય, લક્ષ્મી, કીત્તિ, શાન્તિ, શકિત અને સુખ મળે છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૪૯
X
શ્રદ્ધાભક્તિ.
ખરી શ્રદ્ધા ભક્તિ આ ભવમાં ફળે છે એમ અમેાને દૃઢ નિશ્ચય છે. જે કાર્યની સિદ્ધિ ખરેખર શ્રદ્ધા અને ભક્તિથી થાય છે તે અન્યથી થતી
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
નથી. મેટી મોટી વાતો કર્યાથી કંઈ વળતું નથી. તેમજ નકામા શુષ્ક વાદવિવાદ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. શ્રદ્ધાથી ભક્તિ કરવામાં સર્વસ્વ અર્પણ કરવાથી આ ભવમાં જ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. અધિકાર પ્રાપ્ત થયા વિના અને પૂર્ણ શ્રદ્ધાળુ ગુરૂની નિશ્રા વિના શુષ્ક તર્કોના ગ્ર ભણવાથી આસ્તિકતાને નાશ થાય છે. એકવાર હદય સ્વચ્છ કરીને તેમાં શ્રદ્ધા અને ભક્તિના વિચારેને પરિપૂર્ણ સ્થાપન કરે પશ્ચાત પિતાના આત્માની શી ગતિ થાય છે તે પિતાને સ્વયમેવ જણાશે. જેટલી પિતાની દશા હોય તેટલી યોગ્યતા હોય તો શિખામણ અન્યને કહેવી, નહિ તો માન રહીને શ્રદ્ધાથી પરમાત્મા અને ગુરૂ તથા સાધુઓની ભક્તિ કરવી. આ પ્રમાણે આત્માના ગુણો પ્રગટાવવા પ્રાણ પાથરીને અભ્યાસ સેવવાથી પિતાના આત્મામાં ચમત્કાર જણાશે અને અન્ય લોકોમાં પણ તેને ભાસ થશે. પિતાનામાં શ્રદ્ધા ભક્તિ નથી અને દુનિયાની શ્રદ્ધા ભક્તિ પોતાના પ્રતિ ઇચ્છવી છે એ કદિ બની શકે તેમ નથી. શ્રદ્ધા અને ભક્તિને મૂળમાંથી ઉખેડી નાખે એવા સંગેમાંથી પસાર થઈ પાસ થયા વિના શ્રદ્ધા અને ભક્તિનું અભિમાન ધારણ કરવું એ કદી યોગ્ય ગણાય નહિ. પ્રતિકૂલ સંયોગની કોટિ પ્રાપ્ત થયે છતે પણ જ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિથી પરાક્ષુખ ન થવાય તે વખતે શ્રદ્ધા ભક્તિનું ફળ મળે છે અને તેની કિસ્મત આંકી શકાય છે. મારામાં શ્રદ્ધા ભક્તિ છે એમ કહેનારા તો ઘણું મળે છે પણ શ્રદ્ધા ભક્તિને આચારમાં મૂકનારા તે વિરલા જ હોય છે. લુખી શ્રદ્ધા અને વાણી માત્રમાં ભક્તિ દેખાડનારા મનુષ્ય પગલે પગલે મળી શકે પણ મન, વાણી અને કાયા એ ત્રણે પગમાં શ્રદ્ધા અને ભક્તિ જેને પરિણમી છે એવા વિરલા મનુષ્ય મળી આવે છે. જે શ્રદ્ધા અને ભક્તિથી અન્ય જીવને નાશ થાય અને પિતાને સ્વાર્થ સાધવામાં આવે તે શ્રદ્ધા ભક્તિ રજોગુણી કહેવાય છે. તમે ગુણ શ્રદ્ધા ભક્તિને ધારણ કરનારાઓ પણ ઘણ મળી શકે છે. સત્વગુણી શ્રદ્ધા અને ભક્તિને ધારણ કરનારાઓ અલ્પ મનુષ્ય હોય છે. સત્વગુણી આહાર અને સાધુઓની સંગતિથી સત્વગુણ શ્રદ્ધા ભક્તિને પ્રાદુર્ભાવ થાય છે.
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
-
- - -
- *
*
*
* * * * *
*
* *
-
1
*
*
*
*
*
*
*
*1
-
-
-
-
ધર્મશ્રદ્ધા બલ. ધાર્મિક શ્રદ્ધાની ભાવના દરેક માનવના રેમ રમે વ્યાપી જાય એવી રીતે ઉપદેશ દેવો જોઈએ. આર્યાવર્તની આર્યતાનું રક્ષણ કરનાર ધાર્મિક ભાવના છે. ધાર્મિક શ્રદ્ધાની ભાવનાનું બળ એક કરાવીને ઉત્ક્રાન્તિમાં આગળ વધવાનું કાર્ય કરે છે. શ્રદ્ધાનું બળ જે કરે છે તે કઈ કરી શકતું નથી. આખી દુનિયામાં ધર્મશ્રદ્ધાનું બળ ઉત્તમોત્તમ ગણાય છે. આર્યાવર્તમાં ધર્મ શ્રદ્ધાનું બળ જે કરવા સમર્થ થશે તે અન્યથી થવાનું નથી. ધર્મ શ્રદ્ધાનું બળ દેશનું અને જાતનું રક્ષણ કરે છે. તેને જે તિરસ્કાર કરે છે તે અન્યથી તિરસ્કાર પામે છે અને દેશની અધઃપતન દશામાં મદદકાર બને છે. ગમે તે ઉપાયે ધર્મ શ્રદ્ધાનું બળ વધારવું જોઈએ અને તેનાં રહસ્યો સારી રીતે સમજવાં જોઈએ. ધર્મ શ્રદ્ધાનું બળ પિતાના સમજવામાં ન આવે તેથી એકદમ તેનું ખંડન કરવા બેસી જવું નહીં. ધર્મ શ્રદ્ધાના બળનું માહાતમ્ય અમુક પ્રકારના જ્ઞાનની અનુભવ એગ્યતા પ્રાપ્ત થતાં સમજાય છે. સદા ગમેવડે માન્ય એવી ધાર્મિક શ્રદ્ધા વડે ધર્મની ઉપાસના કરનારાઓ આગળ વધ્યા કરે છે અને અન્યને પણ હાથ ઝાલીને આગળ વધારે છે. ધાર્મિક શ્રદ્ધા બળથી સમાજ ઉભી કરાય છે, અને એ સમાજ એક ઉન્નતિની દિશાર્થે પિતાને ખ્યાલ આપે છે. આર્યાવર્તમાં ધર્મ શ્રદ્ધાનું બળ અને સર્વ દેશના લકને પિતાને ખ્યાલ આપશે.
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૨
Ann
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
आध्यात्मिक विषय.
-
અન્ય મનુષ્યાના દોષ દેખવાની અને મેલવાની ટેવને ઉત્પન્ન થતાં વારવી જોઇએ. એક વાર એ કુટેવ પડી તે! પશ્ચાત તેના દૃઢ સંસ્કાર પડે છે. અન્યના દોષો કથીને પોતાની નિર્દોષતા દર્શાવનારા મનુષ્યો દોષાના સસ્કારો પોતાના હૃદયમાં પ્રગટાવે છે. જેવી પોતાની દૃષ્ટિ હોય તેવા મનુષ્ય અને છે. ન્યાય વ્યાકરણ ભાષાના જ્ઞાનથી તથા ઉમ્મર વગેરેથી પોતાનામાં ગુણી આવ્યા છે એમ માની લેનાર મનુષ્યમાં ગુણો ઉત્પન્ન થઈ શકતા નથી. ગુણો પ્રગટાવવાના માર્ગ ન્યારા છે. કોઇ પણ મનુષ્યમાં રહેલા ગુણા દેખવાની દૃષ્ટિ ધારણ કરવી એજ સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો ઉત્તમ ઉપાય છે. કાઇના દુર્ગુણા તરફ દૃષ્ટિ દેવાથી પોતાને કોઇ જાતના લાભ થતા નથી અને નકામા વખત જાય છે તથા તેથી વખતની કિસ્મત પણ આંકવામાં ભૂલ કરાય છે. સારૂ” દેખવાની ટેવ પાડવાથી સંસારરૂપ સમુદ્રના તળીએ રહેલા મનુષ્ય ઉપર આવે છે. વિદ્યાતા, પ્રેફેસરા અને કહેવાતા જ્ઞાનીઓમાં ગુણ દૃષ્ટિ ખીલે અને નિન્દા દોષ દૃષ્ટિ ટળે તો તે પોતાના આત્માને પવિત્રતાના પ્રદેશમાં લાવી મૂકે છે. આપણે જે લખીએ છીએ, એલીએ છીએ તે અન્યોના તરફ દષ્ટિ રાખીને કરીએ છીએ કિન્તુ પોતાના આત્મા તરફ દૃષ્ટિ રાખીને તે સર્વ કરવામાં આવે તે પોતાના જીવનમાં ચૈતન્ય રસ રેડાય એમાં જરા માત્ર શક નથી. અન્ય મનુષ્યોની નિન્દા કુથલી કરીને પેાતાની વાત આગળ લાવવા માટે જે કઇ કળાએ થાય છે તેની સાક્ષી પોતાના આત્મા પૂરે છે એમ મનુષ્યા વિચારે તેા સહેજે સમજાય તેમ છે. પેાતાના આત્મા પ્રતિ લક્ષ દેવામાં આવે તે અન્ય તરફ દૃષ્ટિ દેવાની જરૂર રહે નહિ. જે તરફ ષ્ટિ દેવાથી પોતાના ગુણાની વૃદ્ધિ થાય તે તરફ્ ષ્ટિ દેવી જોઇએ. અન્ય મનુષ્યા ખરાબ હોય તે તરફ ચિત્ત ન રાખતાં પોતે સારા બનવા પ્રયત્ન કરવા એજ હિતાવહ છે. અન્યાની ચર્ચા ન કરે. પોતાના આત્મા તરફ્ દૃષ્ટિ છે. સર્વ ગુણી વીતરાગ છે. પારકી પંચાયતમાં પડતાં કદી પાર આવશે નહિ. અમુક આવા ને અમુક તેવા એવી નિન્દા કુથલીની ટેવ હડકવાના જેવી છે. પેાતાનુ શુ કત્તવ્ય છે તેમાં ચિત્ત રાખીને પોતાના આત્માન્નતિના માર્ગે વહ્યા કરવું એજ પરમ કર્ત્તવ્ય છે.
X
*
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત ૧૮૬૯ ની સાલના વિચારો.
પેાતાના સંબંધી કાઇ ગમે તેવા અભિપ્રાય આપે તે સબંધી જરા માત્ર લક્ષ ન દેતાં પેાતાના સત્ય માર્ગે વહ્યા કરવું એજ કા યોગી થવાના મૂળ અંત્ર છે. જગત્ પોતાના સબધી સારૂ ખોટું શું કહે છે એવું જાણવા પ્રયત્ન કરવાના બદલે સદ્ગુણાના ભાગે પ્રવૃત્તિ કર્યાં કરવી એ અનન્ય ગણુ ઉત્તમ કાર્યો છે. સ્તુતિ અને નિન્દાના શબ્દો સાંભળતાં છતાં પણ તે તરફ્ અલક્ષ કરીને ઉત્સાહથી પોતાની ક્રો અાવવા સદા તત્પર રહેવું એજ ક્રિયા ચોગી બનવાના મુખ્યાપાય છે. આપણે જગતના અભિપ્રાયો સાંભળીને હર્ષ શાકમાં જીવન ગાળવા જન્મ્યા નથી. પણુ પોતાનું તથા અન્યોનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરવી તે માટે જન્મ્યા છીએ. આત્માના મૂળધર્મ તરફ લક્ષ રાખીને જગતમાં શુભ કરણી જે અલિપ્તપણે કરે છે તેએ રાજયોગને આચારમાં મૂકનારા અવમેધવા. પોતાની ગમે તેવી ટીકા કરનારાઓ તરફ લક્ષ ન દેતાં સત્ય ભાગમાં સ્થિર રહીને ઉમગથી કાર્ય કરનારા વિજય વરમાળને પ્રાપ્ત કરે છે. પોતાના સબંધી ગમે તેવી અફવાઓ ઉડે તેથી ગભરાઇ જવું નહિ અને પોતાની ક્રો અદા કરવામાં ડરકુમી બનવુ નહિ. પોતાના કાર્યમાં ભૂલ ન થાય અને પેાતાની ઉન્નતિમાં વૃદ્ધિ થાય છે કે નહિ ? તે તરફ દૃષ્ટિ ને આગળ વધવાની જરૂર છે. શરીરની સાથે જે રેગેનો સબંધ છે તદૂત શુભ કાર્યાની સાથે વા શુભ વિચારોની સાથે વિઘ્નના સબંધ દુ:ખો વેઠયા વિના, વિઘ્ના સહ્યા વિના, અનેક અફવાએ સહન કર્યાં વિના ઉત્તમ કાર્યોની સિદ્ધિ થતી હોત તે! તેની અમૂલ્ય ઉચ્ચતાનો ખ્યાલ ખરેખર મનુષ્યોના મનમાં આવી શકત નહિ. રાજયોગી સહેજે ખૂની શકાતું હોત તો રાજયોગની મહત્તા ગણી શકાત નહિ. સદ્ગુણ અને પોતાની શુભ કરજો માટે લક્ષ રાખીને પોતે આગળ વધવુ જોઈંએ.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૪૭૩
પોતાના આત્માને પરમાત્મા માનીને જગતનાં અધતાને ભૂલી જવા પ્રયત્ન કર ! મેહથી સર્વ પ્રકારનાં અધના ઉત્પન્ન થાય છે. મેાહના વિકા ટળતાં આત્મા પોતે પરમાત્મરૂપે પ્રકાશે છે. સ જડ વસ્તુમાં થતી ઇચ્છા નષ્ટ થતાં આત્મશક્તિને પ્રકાશ થવા માંડે છે. વાસનાના દાસ બનવાથી
60
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
આત્મા પિતાના શુદ્ધ ધર્મને ભૂલે છે. દેહાધ્યાસ દૂર કરીને સર્વ બાબતમાં તટસ્થ રહીને આત્મા પ્રવૃત્તિ કરે તે તેને પોતાની શક્તિનો અનુભવ આવી શકે છે. સત્યથી પરિપૂર્ણ અને સત્ય સુખમય પિતેજ છતાં અન્યત્ર ભટકવાની મેહ વૃત્તિ દૂર કરાતી નથી એ કેટલું બધું અજ્ઞાન ! ! ! સત્યની અસંખ્ય વ્યાખ્યાઓ કરવામાં આવે તે પણ સત્ય રૂપ આત્માનું પૂર્ણ કથન કરી શકાય નહિ. સત્તાએ સત્ય પરમાત્મારૂપ વાચક, છેતા, લેખક આદિ સર્વ છે. પિતાનાં સત્ય પરમાત્માને આવિર્ભાવ કરવામાં અજ્ઞાન મેહ આડે આવે છે. અજ્ઞાન મેહને દબાવીને છેદીને પિતાની આત્મ શક્તિ ખીલવવા ચિત ભાવનામય બની જવાની જરૂર છે. બાહ્ય સર્વ મેહક વસ્તુઓના સંબંધને વચ્ચે આવતાં છેદી નાખે. પરમાત્મ સ્વરૂપ પ્રકટાવવાને સર્વ પ્રકારની ઈચ્છારૂપ પશુઓને ત્યાગયજ્ઞમાં ભેગ આપો. અરણિમાં અગ્નિ રહી છે તેને પ્રગટાવવાની યુક્તિ શિખવાની જરૂર છે. દુશ્વમાં ધૃત રહ્યું છે, માત્ર ધૃત કાઢવાની યુક્તિ શિખવાની જરૂર છે. આપણો આત્મા જ સત્તાએ પરમાત્મા છે તેને શ્રી વીર પ્રભુએ ઉપદેશેલા ઉપાયોવડે પ્રગટ કરવાની જરૂર છે. આખી દુનિયામાં કે જ્યાં ખરૂં સુખ નથી ત્યાં બ્રાનિતથી સુખ શોધવા જતાં કદી ભૂતકાળમાં કોઈને મલ્યું નથી, વર્તમાનર્મા કેઈને મળતું નથી અને ભવિષ્યમાં કોઈને મળનાર નથી. આપણું આત્મારૂપ પરમાત્મામાં જ અનન્ત સુખ રહ્યું છે, એ પોતે અનુભવ કરે અને સત્ય સુખને ભગ કરે તથા આખી દુનિયાના મનુષ્યને સત્ય સુખ તરફ વાળો એજ પરમ કર્તવ્ય છે. આપણું સત્ય સુખ પિતાના આત્મારૂપ પરમાત્મામાં છે. પોતાના આત્માને દીન માનીને તેને ઇચ્છાઓના બંધનમાં કેદી બનાવીને પિતેજ દુઃખી થઈએ છીએ. આત્મારૂપ પરમાત્મા પિતે છતાં શા માટે દીનતા કરવી જોઈએ? આત્માને મોહની વૃત્તિથી ભિન્ન દેખો એ પરમ ચરમ કરૂં વ્ય છે.
જગતમાં ધર્મજીવો જાગતા સારા અને અધમ જીવો ઉંઘતા સારા. ધર્મજીવો અપ્રમાદી સારા અને અધમરજી પ્રમાદી અર્થાત આલસ્ય યુક્ત સારા. ધમીજી બળવંત સારા અને અધર્મીજી અબળવંત સારા. ધર્મછે દક્ષતાવાળા સારા અને અધર્મજીવો અદક્ષતાવાળા સારા. ધર્મજીવે
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
CARRARA
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૪૭પ
---------------------------- સત્તાવંત સારા અને અધમ છે અસત્તાવંત સારા. ધર્મજી દીધી આયુષ્યવાળા સારા અધર્મજીવો અદીર્ધ આયુષ્યવાળા સારા. ધર્મજીવો શાસનકર્તા સારા અને અધમછવો અશાસન કર્તા સારા તથા ધમજી વક્તા સારા અને અધર્મજીવો અવક્તા સારા. ધર્મજીવો કવિ થયા હોય તે સારા તથા અધર્મીછો અકવિ સારા. ધર્મજીવો લેખકે સારા અને અધમજીવો અલેખકે સારા. ધર્મજીવો ઐત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિવાળા સારા અને અધર્મીજી ચાર પ્રકારની બુદ્ધિ રહીત હોય તે સારાધમી એવા રાજાઓ સારા તથા અધર્મજી રાજ્ય પદવી વિનાના સારા. ધમછવો પૈર્યવંત સારા અને અધર્મજીવે અધૂર્યવંત સારા. ધર્મજીવો યોગબળવાળા સારા અને અધર્મજીવો શક્તિવિનાને સારા. ધમજીવો લાગવગવાળા સારા અને અધમજી લાગવગ વિનાના સારા. પાપી છે અબલા સારા અને ધમછો બોલતા સારા. પાપી છે પિતાની શક્તિ
ના પાપની વૃદ્ધિમાં ઉપગ કરે છે અને તેથી તેઓ ઉંઘતા હોય તે હિંસા વગેરે પાપકમી કરી શક્તા નથી અને અન્ય જીવોને પરિતાપ પણ કરી શકતા નથી. ધર્મની સર્વ શક્તિો ધર્મની વૃદ્ધિ અર્થે હેય છે. જ્ઞાની એવા ધર્મજીવોની સર્વ શક્તિ સંવર હેતુભૂત થાય છે તેમજ નિર્જરા થાય છે. જ્ઞાની એવા ધર્મજીવોને સહાય આપવાથી પુણ્ય અને નિર્જ થાય છે. ધર્મજીવોને આપેલું દાન ઉત્તરોત્તર મુક્તિ ફલપ્રદ થાય છે. સાત ક્ષેત્રમાં દાન વાપરવાથી આત્માની શુદ્ધતા થાય છે. ધમજીને મદદ કરવી અને ધર્મની સેવા કરવી. અધમીઓને ધમ બનાવવા પ્રયત્ન કરવો.
અહં અને મમત્વને દાસ બનેલ મનુષ્ય પોતાના આત્માની ખરી સ્વતંત્રતા ઓળખી શકતા નથી અને પ્રાપ્ત કરી શકતા નથી. મનની વૃત્તિના તાબે થએલો આત્મા પિતાનું ખરું સુખ પ્રાપ્ત કરી શકતું નથી. વાસનાઓ, ઇચ્છાઓ, તૃષ્ણાઓ વગેરેના શરણે જનાર મનુષ્ય પોતાના આત્માને ગરીબ કલ્પે છે અને છતાં સુખે દુઃખી બને છે. પિતાને અસંતોષી માનીને આત્માએ ભ્રાત બને છે. પલિક વસ્તુની આશાઓને દબાવ્યા વિના આત્મા
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે
મહાન બની શકવાને નથી. કોઈના દાસ બનીને સુખ રહી શકાશે નહિ. આત્મારૂપ પ્રભુ પોતેજ છીએ. સત્તએ આત્મરૂપ પ્રભુની જ્યોતિ સદાકાળ ઝળકી રહે છે. આત્માની પરમાત્મસત્તાને સર્વત્ર દેખવાથી આત્માનું જન્મમરણ ટળી જાય છે. આપણું મૂલ ધર્મનો પ્રકાશ કરવો જોઈએ. પોતાના આત્મામાં સ્વપરપર્યાયવડે આખા જગતને અન્તર્ભાવ થાય છે એમ જાણવાથી પોતાની વ્યાપકતાનું ભાન થાય છે. આત્મા પિતાના સત્ય પ્રકાશને દેખે તે તે પિતાનામાં ત્રણ ભુવનના પ્રભુતાને ખ્યાલ કરી શકે. આત્મામાં સર્વ છે તેની બહાર કંઈ ગ્રાહ્ય નથી. સર્વ પ્રકારની પૂજ્યતાનો સ્વામી આત્મા છે. સર્વ પ્રકારની પ્રિયતાને સ્વામી આત્મા છે. જેટલું ભૂતકાળમાં થયું, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તેનો દૃષ્ટા આત્મા છે. અજ્ઞાનાવરણને ભેદીને સર્વ વસ્તુઓનો પ્રકાશ કરનાર આત્મા છે. પિતાના આત્માની અશુદ્ધતા કર્મથી છે. કર્મના પ્રપંચથી પોતાના આત્માને ભિન્ન દેખે. પિતાના આત્માની સત્તાને ધ્યા. દુનિયાને આત્માને સત્ય પ્રકાશ પાડો. આત્માના સત્ય પ્રકાશથી દુનિયા સ્વતંત્ર, શાન્ત અને આનન્દી બને છે. આત્માનાં મધુરાં ગાનથી આખું જગત ભરી છે. આત્માની ભાવનાવડે મન, વાણી અને કાયાને શુદ્ધ કરે. સર્વ પ્રકારનાં તીર્થ ખરેખર આત્મામાંથી પ્રગટે છે અને આત્મામાં સમાય છે. પોતાના આત્માને પૂજય માને અને દુનિયામાં આત્માઓને આત્માની શ્રેષ્ઠતા બતાવે.
આ કાળમાં દુઃખગર્ભિત વૈરાગ્યથી જ્ઞાનગતિ વૈરાગ્યના દ્વારમાં પ્રવેશાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિમાં દુઃખગર્ભિત વૈરાગ્ય એ નિમિત્ત કારણરૂપે પરિણમે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના અધ્યવસાયભેદે અને બાહ્ય નિમિત્તભેદે ઘણા ભેદ થાય છે. એ સર્વે ભેદો ખરેખર સાધ્ય દૃષ્ટિની પ્રાપ્તિ સન્મુખ જતાં સાપેક્ષપણે ઉપયોગી છે. રાગનો પ્રતિકૂળ વૈરાગ્ય છે. વિરાગ્ય ગમે તે નિમિત્તે થાય પણ તે આત્માને સુમાગે જોડવા માટે પરમાત્માના આશીર્વાદરૂપે છે. વિરાગ્ય એ હૃદયમાં રહેલા ચેતનને જાગૃત કરવા પ્રભુને સંદેશ છે. સંસારની ખરી દશા ઓળખાવનાર વૈરાગ્ય એ આત્માની ઉત્તમ પરિણતિ છે. આત્માના ગુણોને નવપલ્લવિત
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૭૭
નાના
કરવામાં વૈરાગ્ય એ પુષ્કરાવત મેઘ સમાન છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આત્મસુખની વધાઈ છે. દરેક જીવને પિતતાની જ્ઞાનદષ્ટિના અનુસારે વૈરાગ્ય પ્રગટે છે. સર્વ જીવોને પિતાપિતાના અધિકાર પ્રમાણે વૈરાગ્ય પ્રગટે છે તેમાં ખંડન કે મંડન શું કરવું. પિતાની જીંદગી ફેરવવા માટ વૈરાગ્ય પ્રગટે છે, માટે તેને પ્રાદુર્ભાવ થતાં તેને વધાવી લેવું જોઈએ. આત્માની દશા સુધારવા માટે વૈરાગ્ય એ મહોત્સવ છે. કઈ જીવને વૈરાગ્યથી પાછળ પાડવો નહિ. વૈરાગ્યમાં પણ તેની પકવદશાએ આનન્દ રસ અનુભવાય છે એમ પિતાને અનુભવ સાક્ષી પૂરે છે. રાગના વખતમાં વૈરાગ્યપ્રગટે એ ઉત્તમ વેળા જાણવી. મનુષ્યને સામાન્ય વૈરાગ્યથી ઉત્તમ વૈરાગ્ય તરફ લઈ જવા પણ તેઓને ઉભય ભ્રષ્ટ કરવા નહિ. પંચમ કાળમાં પંચવિષથી દુ:ખી થએલા જીવને વૈરાગ્યનો ખરેખર આધાર છે. રાગીઓ વૈરાગ્યને જાણ્યા વિના તેની અવગણના કરે તેથી વૈરાગ્યની દશા ન્યૂન થતી નથી. વૈરાગ્ય કારક પુસ્તક કરતાં વૈરાગીઓની સંગતિ કરવાથી ઓર પ્રકારના વૈરાગ્યને લાભ મળે છે. સજીવન વૈરાગ્ય પ્રાપ્ત કરવાને ઉત્તમ વૈરાગીઓ સજીવન મૂર્તિઓ છે. તેમને વેગ મળે તે પુસ્તકો મૂકીને પહેલું તેમની પાસે જવું. વૈરાગીના મુખમાંથી નીકળેલા શબ્દો એ સજીવન વૈરાગ્ય મંત્ર છે. દરરોજ ઉચ્ચ કોટીના વૈરાગ્યમાં હે આત્મન તું પ્રવેશ કર !
પિતાના ઉપર વિપરીત દૃષ્ટિથી જોનારા છ ઉપર પણ વિપરીત દષ્ટિથી નિરીક્ષવું નહિ. અન્યની વિપરીત દષ્ટિ દેખીને પિતાના આત્માની વિપરીત દષ્ટિ કરવી એ કઈ રીતે એગ્ય નથી. સ્વધર્મ મૂકીને પરજીવોની વિપરીત દષ્ટિનું અનુકરણ કરવું નહિ પણ ઉલટું અન્ય જીવોને શુદ્ધધર્મ બનાવવા પ્રયત્ન કરો. વિપરીત સયાગેમાં આત્માના શુદ્ધધર્મ તરફ દષ્ટિ દઈને જે તે નિર્લેપભાવે ર્યા કરવું એજ આત્માની ખરી કસોટી છે. દુઃખ લજજાનાં વાદળ કલ્પીને તેમાં આત્મારૂપ સૂર્ય ઢંકાવું જોઈએ નહિ. ભય એ આત્માન મૂળ ધર્મ નથી. ભય એ ક્ષણિક છે અને તે મન, કલ્પનાથી ઉભો થાય છે. જે ભયથી કદિ શાતિ મળતી નથી તે ભયથી આત્માએ શા માટે સંબંધ રાખવો જોઈએ. ગમે તેવી પણ ભયની કલ્પનાઓ પરિહરવા એગ્ય છે. ભવિષ્યના દુઃખેની કલ્પના કરીને વર્તમાનકાળમાં
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४७८
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
પેાતાના આત્માને દુઃખની ચિંતામાં નાખનાર મનુષ્યમાં કાયરતા અને દીનતા, હોય છે. ભય અને દુ:ખ એ આત્માને વસ્તુતઃ ગુણ નથી એમ નિશ્ચય કરીને આત્મામાં ધૈર્ય ગુણુ પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. પોતાના શુદ્ધ સ્વરૂપની પોતાને વિશ્વાસ થાય છે તે ધૈર્ય ગુણ ખીલવવામાં વાર લાગતી નથી. આત્મા પોતાના મૂળમાં પરિણમે છે ત્યારે આપાઆપ ધીરવીર આત્મા ખતે છે. પોતાનું વીર્ય પેાતાનામાં છે એના વિશ્વાસ પેાતાને થાય તા પોતાના આત્માનુ મહાવીરપણું ખીલવી શકાય છે અને અનુભવી શકાય છે. ગમે તેવાં નિમિત્તે સેવીને પાતાનામાં રહેલી વીરતાના પ્રકાશ કરવાના છે. ભય, દુ:ખ, લજ્જા વગેરેને અભાવ પેાતાનામાં અનુભવાય છે ત્યારે પોતાનામાં આત્મવીર્ય પ્રગટયું છે એમ અમુક અંશે શ્રદ્ધા થાય છે. શ્રીવીર પ્રભુનુ ચરિત્ર હૃદય આગળ ખડુ કરીને પોતાના આત્મામાં તેમનુ ધૈર્ય વીર્ય ચિંતવવુ અને તેમાં સયમ કરવા. વીરપ્રભુના ધૈર્યનુ ધ્યાન ધરવાથી પરિપહેા વેડવામાં પોતાના આત્મા શક્તિમાન થાય છે. એમ હે આત્મન! તું નિશ્ચય કરીને પરમાત્માની પ્રાપ્તિ માટે વીયેોલ્લાસ પ્રગટાવ !
X
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
નાભિમાંથી સહેજે ઉઠેલા શબ્દો દુનિયામાં ઘણા કાલ પર્યન્ત સજીવન રહે છે. નાભિમાંથી ઉઠેલા વિચારો વડે પોતાના ભવિષ્યનો નિર્ણય થાય છે. પોતાના ભવિષ્યને ખરેખર પોતાના વિચારો ઉપર આધાર રાખી શકાય છે. પ્રારબ્ધ ભાગવ્યા વિના છૂટકો થતા નથી. કિન્તુ આત્માની વાસ્તવિક પ્રગતિની આશા તેા આત્માના શુદ્ધ વિચારો ઉપર છે. પેાતાના શુદ્ધ વિચારે નાભિમાંથી પ્રગટે એવા પરિણામમાં મસ્ત ખનવું જોઇએ. નાભિના સવિચારા એસિદ્ગુરૂનુ' ઉપદેશામૃત છે એવુ અવષેાધીને તે પ્રમાણે આત્મભાવમાં પરિણામવા પ્રયત્ન કરવેશ. નાભિના શુદ્ધ વિચારોની પરીક્ષા કરવી એ તીક્ષ્ણ ઉપયોગ વિના ખની શકે તેમ નથી. જે કંઇ સત્ય છે તે નાભિના શુદ્ધ વિચારોમાં સમાયુ છે. આત્માની ઉન્નતિના જે કઇ સત્ય ઉપાયે હોય છે તેનું જ્ઞાન ખરેખર નાભિદ્વારા પ્રકાશે છે. નાભિના વિચારોથી ગમે તેવું સત્ય પોતાની મેળે પારખી શકાય છે. નાભિમાં સંયમ કરવા અને નાભિમાં આત્માના અસ ંખ્ય પ્રદેશાનુ ધ્યાન ધરવું. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થતાં નાભિમાં સત્ય જળહળ આત્મ ન્યાતિનેા પ્રકાશ પ્રગટે છે. નાભિ સબધે ઉત્પન્ન થએલ નાભેય
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
૪૭૮
પ
ક
ન
ક
-
જ્ઞાનમય આત્મા ખરેખર પિતાના શુદ્ધ ધર્મને પ્રથમ સંસ્થાપક બને છે. અધ્યાત્મ દૃષ્ટિમાં ઉત્તમ એવું નાભિ ધ્યાન દ્વારા ઉત્પન્ન થનાર ઋષભ જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષને માર્ગ ખુલ્લો થાય છે. નાભિમાં ધારણું ધ્યાન ધરવાથી નરક અને તિર્યષ્ય ગતિને માર્ગ બંધ પડે છે અને મનુષ્ય દેવ તેમજ મેક્ષને માર્ગ ખુલ્લો થાય છે. નાભિમાં આત્માનું ધ્યાન ધરતાં અશુભ કર્મો ખરી જાય છે અને ઘણાં વિ ટળે છે. નાભિમાં ધ્યાન ધરીને પરભાષાને ખીલવ્યા વિના ધ્યાનની સ્થિરતા થતી નથી માટે પ્રથમ ધ્યાનની પીઠિકાભૂત નાભિનું ધ્યાન સિદ્ધ કરવું. નાભિનું ધ્યાન સિદ્ધ થયું એમ અપૂર્વ આનન્દની ઘેન આવે ત્યારે જાણવું. નાભિના વિચારની સાક્ષી એ કેઈપણ નિર્ણયમાં ખરી સાક્ષી છે. નાભિમાં ધ્યાન ધરવાથી આદિનાથને અનુભવ આવે છે.
કાર્તિક શુકલ પુર્ણિમાના દિવસે ધર્મ વિચારને સહાય મળે એવું શુભ માનસિક પુદ્ગોનું તીર્થાદિ ભૂમિઓમાં પ્રગટન, સમુદ્રમાં ભરતીની પેઠે ધર્મના પ્રભાવે થાય છે તેથી તે દિવસે આર્ય જેનેએ ધર્મના વિચારો અને ધર્મની ક્રિયાઓમાં વિશેષતઃ જીવન નિર્ગમન કરવું. પર્વતાદિની ગુફાઓમાં શિલાઓ ઉપર પદ્માસન વાળીને ધ્યાન ધરવું. પ્રભુની ભક્તિમાં તન્મય બની જવું. પર ભવના આયુષ્યને બંધ પણ તીર્થના દિવસે પ્રાયઃ થાય છે. મન્ટિરેમાં, ઉપાશ્રયમાં, નદીના કાંઠે, જંગલના પવિત્ર પ્રદેશમાં સાધુઓએ ધ્યાનારૂટ થઈ જવું. મનની ચંચળતા વારીને ધ્યેય એવા આત્માના સ્વરૂપમાં ઉંડા ઉતરી જવું. જે પવિત્ર સ્થળમાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધર્યું હોય તેવા સ્થાનમાં જવું અને શાન્ત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરવું. કોઈને ધ્યાનમાં વિન કરવું નહિ. ભક્તિના અધિકારીઓએ પિતાની શુદ્ધિ કરવા ચિત્તની પ્રસન્નતા વધતી જાય તેવી રીતે દેવ ગુરૂ સંધ વગેરેની ભક્તિમાં મન વચન અને કાયાથી પરિણમવું. પવિત્ર તીર્થ પ્રદેશમાં ધ્યાનીઓએ મમત્વ ભાવનો ત્યાગ કરવા સંબંધી સંકલ્પ કર પશ્ચાત અગ્રસ્થાનમાં વા અન્ય કોઈ સ્થાનમાં ઉત્તમ ધ્યાન કરવા યોગ્ય કોઈ શુભ મનની વણઓ હોય તે મને સહાયકારી થાઓ એવો સંકલ્પ કરે. આત્માને આત્મભાવે અનુભવું એવી ઉચ્ચ મારી ધ્યાન દશા પ્રગટ થાઓ એ દઢ સંકલ્પ કરીને
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪/૦.
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
ཀའམཁའམ་འབགམ་
આત્મધ્યાનમાં નિમગ્ન થઈ જવું. સેવા ભક્તિના અધિકારી રૂચિવંત જીએ દેવ ગુરૂ અને ધર્મની વિશેષતઃ આરાધના કરવી. ઉપવાસ, જપ, દાન, પૂજા, ભક્તિ, ભજન, ગુરૂસેવા, શીયલભાવ આદિ વડે પિતાના આત્માના ગુણે ઉપાસવા હર્ષોલ્લાસથી તત્પર થઈ જવું.
આત્મધ્યાન ધર્યા વિના આત્માને અનુભવ થતું નથી. અધ્યાત્મશાએના અભ્યાસથી અને મનનથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાન એ પારા સમાન છે. અપાત્રજીવને કાચા પારાના ભક્ષણની પેઠે અધ્યાત્મજ્ઞાન પરિણમે છે. યોગ્ય એવા આત્માઓને અધ્યાત્મજ્ઞાન પરમ સુખ અર્પે છે. અધ્યાત્મ જ્ઞાન વિનાની એકલી ધર્મક્રિયાથી નિન્દારૂપ અજીર્ણ ઉત્પન્ન થાય છે. અધ્યાત્મજ્ઞાન એ ચિન્તામણિ રત્ન કરતાં અનન્ત ગુણ અધિક છે. અધ્યાત્મજ્ઞાનથી ખરી સ્થિરતા પ્રગટ થાય છે અને ઉપાધિભાવ ટળે છે. ઔદયિક ભાવથી ચિત્તની નિવૃત્તિ કરીને આત્મામાંજ આત્મધર્મની પ્રતીતિ કરાવનાર અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા જેટલી વર્ણવીએ તેટલી અલ્પ છે. વિભાવ પરિણતિથી આત્મા અનાદિકાલથી સંસારમાં પુદગલ ભાવમાં રાચી માચી રહ્યા છે. વિભાવિક પરિણતિ એ આત્માનો શુદ્ધ ધર્મ નથી. અશુદ્ધતાને નાશ કર્યાવિન શુદ્ધધર્મ પ્રગટતો નથી. આત્માના શુદ્ધધર્મ વિના બાકી સર્વે પર ભાવ છે. આત્મા પિતાને શુદ્ધધર્મની દષ્ટિ ધારણ કરીને પિતાના શુદ્ધધર્મમાં રમે એજ આત્માની ખરી કરણી છે. આત્માને ધર્મ આત્મામાં છે. આત્માને ધર્મ મૂકીને અન્યમાં ચિત્ત રાખવાથી આત્માની ખરી શક્તિ પ્રગટવાની નથી. આત્માને શુદ્ધધર્મ છે તે આત્મામાં જ છે. હે જીવ! કેમ તે પિતાને શુદ્ધધર્મ પિતાનામાં છે તેને સામું જોતો નથી અને અન્ય જડ વસ્તુઓમાં ધર્મની બુદ્ધિ ધારણ કરે છે? આત્માને શુદ્ધધર્મ સત્તામાં રહ્યો છે તેની પ્રકટતા કરવા આત્માની સત્તામાં લક્ષ્ય રાખવાની જરૂર છે. આત્માને આત્મભાવે દેખવાથી દુનિયામાં પ્રાપ્ત કરવા લાયક અન્ય કઈ દેખાતું નથી. હે આત્મન ! ત્યારે હવે પિતાના શુદ્ધ ધર્મ તરફ દષ્ટિ રાખીને વ્યવહારથી વર્તવાનું છે. હે આત્મન ! પિતાના શુદ્ધ ધર્મમાં દષ્ટિ રાખીને આશ્રવના હેતુઓને સંવરપણે પરિણમવવાની ક્ષણે
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારો,
ક્ષણે શક્તિ ધરાવતા જા. પાતાના શુદ્ધ ધર્મની દૃષ્ટિથી તને સર્વે જીવે પોતાના નજીકના અને પોતાના સમાન લાગશે અને તેથી સર્વ જ્વેની સાથે અધ્યાત્મ ભાવે અભેદ થશે. પોતાના શુદ્ધ ધર્મમાં સર્વે સમાયુ છે. એવે દ ભાવ ક્ષણે ક્ષણે એટલો બધો વધારતા જા કે શરીરના ધર્મોમાં અવૃત્તિ સ્ફુરે છે તે સર્વેનું મૂળ પણ ટળી જાય. પૂતળીની પેઠે શારીરિક ધમોમાં અર્હત્વ અને મમત્વ ન થાય એવી રીતે આત્મશુદ્ધ ઉપયાગમાં વર્ત. પોતાના ધર્મે પરિપૂર્ણ પરિણમન થાય તાવત્. આત્મધ્યાનથી અન્તમાં પ્રત્તિ કર અને આગળ ચાલ
૮૧
બાળજીવો રાગČષની વૃદ્ધિ અર્થે પોતાની શક્તિના ઉપયોગ કરે છે માટે તેાનુ ખાળવીર્ય ગણાય છે. અભવ્ય જીવોને અનાદિ અનતના ભાગે ખળવી હોય છે. ભવ્યજીવાને અનાદિ સાંત ભાગે ખાળવીય હોય છે. જ્ઞાનિને સાદિ સાંત ભાગે પણ્ડિત વીય હોય છે. અજ્ઞાતિવાનુ વીય હિંસા, જૂઠ, ચોરી, કામભાગ, આસક્તિ વગેરેમાં શાસ્ત્ર અને રાસ્ત્રામાં જે વીર્યને વ્યાપાર થાય છે તે ખાળવીર્ય જાણવું. પરજડ વસ્તુની પ્રાપ્તિ માટે જે શક્તિયા વાપરવી પડે છે તે બાળવીર્ય અવખાધવુ. આળ અર્થાત્ . અનાનિવા પોતાના વીચેથી સંસારમાં કમગ્રહણ કરીને અધાય છે.
વપરાય છે. પાપવર્ધક
For Private And Personal Use Only
જ્ઞાની પુરૂષ સંવર અને નિર્જરાની પ્રાપ્તિમાં આત્મશક્તિને ઉપયોગ કરે છે. જ્ઞાની મનુષ્યાનું વીય પોતાના આત્માના ગુણાની પ્રાપ્તિ અર્થે પરિણમે છે. કુમ્બન્ધનના હેતુથી જ્ઞાનીનુ લી છૂટુ પડે છે. નાની પોતાના વીય વર્લ્ડ કપાયા ઉપર જય મેળવે છે, અને તે સુભટની પેઠે માહમલ્લની સામે લૉ છે. પંડિત વીર્યવાન, મહાત્મા પુણ્ય અને પાપના ફ્લોમાં હર્ષ શાક ધારણ કરીને ઉંચા નીચા થતા નથી. પતિ વીયવાળા મહાત્મા સયમાનુષ્ઠાનમાં તત્પર રહે છે, અને આત્મધ્યાન સમાધિના ગુઘ પ્રદેશમાં મસ્ત સુખને વિચરે છે. પંડિત વીર્યવાન મહાત્મા છ પ્રકારના આવશ્યભાવની પરિણતિ વડે પોતાના આત્માને પુષ્ટ કરે છે અને તે મરણ પ્રસંગે મુંઝાતા નથી. પંડિત વીર્યવાન્ માયા-મૃષાવાદ–વિશ્વાસઘાત વગેરે દુર્ગાને સેવતા નથી. પતિ વીય વાન સેવા–ભક્તિ વગેરેમાં આત્માને યાજે છે. પતિ વીય વાન્ પુચ–સમિતિ અને ત્રણ ગુપ્તિ, પંચાચાર, પંચમહાવ્રતપાલન વગેરે દૃઢ ભાવવાળા બને છે. સમ્યકત્વવત પંડિત વેાનાં ધર્માનુષ્ઠાને કબંધ રહિત ડ્રાય છે. પતિ વીધાન, મુનિવર જે કઇ કરે છે, લખે છે, ખેલે છે, અને
61
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮ ની સાલના વિચારે.
દખે છે તેમાં તે અવૃત્તિ ધારણ કરતું નથી, તેથી તે બંધાતું નથી. પંડિત વીયવાનું બાવીસ પરિષહેને જીતે છે, અને પોતાના આત્માની પરિપૂર્ણ શુદિપ મેક્ષાવસ્થાને પ્રાપ્ત કરે છે.
રહiા પ્રથમ મૃત સ્કંધ નવમું અધ્યયન ૨૨
जसंकित्ति सलोयंच, जायबंदणपूषणा
વિશ્વસ્ત્રોથીમામા, સંવિ કાલિયા યા કિતિ ક્ષાધા, પૂજન, ઈચ્છા, મદનરૂપ, સર્વ લેકમાં કામે તે સવને અપકરિપણવડે જાણીને તેને જ્ઞાન મુનિ ત્યાગ કરે,
મુનિની દશાसम्म अगतं समयाणुपेही पियमप्पियं कस्ता नो करेजा उठाय दीणोय पुणोवि सन्नो संपूयणंचेव सिलोपकामी- निमोहाड निहावकंखी, कार्यविउसेन्जनियाणछिन्ने मोमीक्षिणोमरणावकवी, चरेज भिरकुवलया विमुकेतिमि ॥२॥
मिहदीयमपासता पुरिसादाणियाना
तेषीहाबंधणुम्मुका नावकखतिजीवियं । ३४ ॥ આત્માથી મુનિવર પિતાના આત્માને સિદ્ધસમાન ભાવીને સાંસારિક બંનેમાં ફસાત નથી. વાસનાઓના પાશથી પોતાના આત્માને તે છૂટે કરે છે. અહત્તિઓ મરી જવાથી કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી તેઓ બંધાતા ઊી. સાંસારિક પદાર્થોથી તેમનું ચિત્ત શેકને ધારણ કરતું નથી. શરીરવાણી છતાં પણ તેના અહંભાવથી મુક્ત રહે છે. બાહ્યની દશા કરતાં તેઓની અન્તરૂની દશા જુદા જ પ્રકારની દેખાય છે. સહજાનન્દ એજ તેમનું જીવન છે. તેમના આત્માની ઉચ્ચતા અવલોકવા માટે તેમની નજીકમાં વાસ કરવાની જરૂર છે. શરીરને ધર્મ અને આત્માને ધમ એ બેને ભિન્નપણે તે અવલેકે છે, શરીરને ધર્મને પિતાને ધમ માનતા નથી. અને શરીરના ધમમાં અહ
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ફ૮૩
અતિથી જાગતો નથી પણ તેમાં તે તે ઉધે છે. આત્માના જ્ઞાનાદિ ધર્મને આત્મધ્યમ તરીકે ઓળખીને તેમાં ધમની શ્રદ્ધા ધારણ કરે છે.
પિતાના આચારો અને વિચારો અને પોતાની જીંદગી તરફ લક્ષ આપવાથી પિત્તાના આત્માને ધમતરફવાળી શકાય છે. પિતાના આત્માને કર્યું કાર્ય સારું કર્યું અને કયું કાર્ય છેટું કર્યું તેના પ્રશ્નો પુછીને તેના ઉત્તરની રાહ જોવી. પોતાની જીંદી સુધારવાના પ્રશ્નો પોતાના આત્માને પુછવા અને તેને ઉત્તર નાભિમાંથી નીકળે અર્થાત પિતાને આત્મા ખરી રીતે આપે છે, માટે રાહ જોવી એમ કલાકોના કલાકો પર્યન્ત પ્રશ્ન પુછીને ઉત્તર મળવાની આશાના વિચારોમાં પ્રવૃત્ત થવાથી દૈવીશક્તિની પેઠે અંતરથી જીંદગી સુધારવાના વિચાર પ્રગટ છે, અને પોતાની જીંદગી સત્યના રૂપમાં ફરી જાય છે. મોટા વિમાનની શિખામણથી જે અસર થતી નથી તે અસર આ પ્રમાણે દર્શાવેલા અનુભવથી થાય છે. પિતાના આત્માને સત્ય પૂછવું કે જેથી અન્તર્થી ગુમતિ પ્રગટી શકે. પિતાના આત્માને પ્રશ્ન પુછીને જીંદગી સુધારનાર એવા ઘણા મનુષ્યો અમુક બાબતમાં અવલેહ્યા કરે છે. ખરા વિશ્વાસથી પરમાત્માની પેઠે પૂજ્ય ધારીને પિતાના આત્માને પુછવાથી થોડા વખતમાં પિતાનું રૂપ બદલાઈ જાય છે. પોતાના આત્માને સુધારવા માટે વારંવાર આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જ્ઞાનિમનુષ્યોએ પોતાના આત્માનું ધ્યાન ધરીને સહજાનન્દ પ્રાપ્ત કર્યો છે. ખરામાં ખરાં કર્તવ્ય સંબંધી પ્રશ્ન પુછવાથી પ્રથમ તે સમુદ્રમાં હોડીની પેઠે પિતાને આત્મા હાલોલા કરતે હેય. એ જણાય છે. પશ્ચાત અન્ય જ્ઞાન પ્રકાશ વડે પુછેલી બાબત ઉપર અજવાળું પડે છે. પાપી મનુષ્યની જીદગી પણ આ પ્રમાણે વર્તવાથી ધર્મના રૂપમાં બદલાઈ જાય છે. પિતાને આત્મા પિતાને સત્ય તરફ વળવાનું જણાવે છે, પણ શાંત ચિત્તથી અન્તને વિચાર ધ્વનિ શ્રવણ કરવાની જે મનુષ્યો દરકાર કરતા નથી, તે સત્યના માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્ધાને પોતાના આત્માને વિવેકથી પ્રશ્ન પુછીને પોતાને આગળના માર્ગ દેખે છે અને પરમાત્મપદમાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४८४
સંવત ૧૯૬૯ ની સાલના વિચારા.
તા
જે આત્માની સમાધિ પામવી હોય અને આત્માના સહજ સુખની પ્રીતિ કરવી હોય તે જીવતાં છતાં વાસનારૂપ બાહ્યભાવાવડે મરી જવુ જોઇએ અને આત્મભાવે એટલે આત્માના શુદ્ધ ધર્મના ઉપયાગમાં જીવવું જોઇએ. ખાદ્ય ભાવાની વાસનાએ ટળી એટલે સસારમાં છતાં મુત થવાનાં ઘણાં પગથીયાં ઉપર આવી ચઢયા એમ માની લે. મારા માટે દુનિયા શુ કહે છે ? એવી વાસના ત્યાગીને મારા માટે હું શું સત્ય વિચારૂં શું એવા દૃઢ ભાવ ઉપર આવી જવાથી લોકસત્તાને જીતી શકાય છે. દુનિયાના ભય દૂર કર્યા વિના સત્યવને છવી રાકાતુ નથી. દુનિયાને રન્નાવાની શક્તિવડે પ્રવૃત્તિ કરવાથી એક નાટકીયા કરતાં વિશેષ કર્યુ” કહેવાતુ' નથી. પહેલા મનુષ્યપણાના ગુણો પ્રાપ્ત કરી પશ્ચાત ધર્મીષ્ણાના ગુણા પ્રાપ્ત કરીને આત્માની સમાધિમાં લક્ષ આપવું જરૂરનુ છે. પોતાના સત્યને ઢાંકપીડા કરીને ઢાંકી દેવાથી પોતાને આત્મા પાતાને ડંખે છે અને આત્મબળ ઘટે છે, એને અનુભવ કરવામાં આવે તો પોતાના આત્માને પરિપૂર્ણ વિશ્વાસ આવી શકે છે. કીર્ત્તિ અને અપકાર્ત્તિની વાસનામાં હું નથી અને તેની સાથે ભારે સંબંધ નથી એમ પિરપૂર્ણ નિશ્ચય કરીને શરીર, મન, વાણી કરતાં અનન્ત ગંગા પાતાના આત્માને ઉત્તમ ગણવાથી પોતાના સ્વરૂપમાં વિશ્વાસ, પ્રેમ, સ્થિરતા આવે છે અને તેથી સમાધિને માગ પેાતાની દૃષ્ટિએ ખુલ્લા જણાય છે. જ! પદાર્થો સાથે વાસનાઓથી પશુઓની પેઠે બંધાઇ જવું અને આત્માની સમાધિ પ્રાપ્ત કરવી એ પરસ્પર વિરાધી એવી એ વાત સાથે શી રીતે બની રાકે વાર્ ? વાસનાઓને હડાવવાની જરૂર છે. શરીર નાશ કરવાથી કંઈ સમાધિ ભાગ મળી શકે નહિ. વાસનામાં ભ્રાન્તિથી સુખ કલ્પીને તેમાં પોતાની મેળ જીવા ખંધાય છે. પોતાની મેળે કોશેટાના કીટકની પરે ઉભા રહેલા સસારમાંથી અહંભાવ-મમત્વ ભાવ કાઢી નાખીને પોતાના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી અજ અમરપણે જીવવાની ખરી કુંચીવો મેાહનું તાળુ ઉધાડીને આત્માના પ્રકાશ જોવા એજ સમાધિ ભાગ છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬ ૮ ની સાલના વિચારો.
૪૮૫
સંયમનાં પુસ્તક વાંચવાથી સંયમનું જ્ઞાન થાય છે પણ સંયમનો ખરો અનુભવ તે ચારિત્ર લીધા બાદ મળે છે. ધર્મનું પુસ્તક વાંચવાથી ધેર્યનું જ્ઞાન થાય છે, પણ ધૈર્યના વખતે પૈર્ય રાખતાં જે જે વિપત્તિયો આવી પડે છે તે વખતે અડગ રહેવાથી પૈર્યને અનુભવ મળે છે. વૈરાગ્યનાં પુસ્તક વાંચવાથી વૈરાગ્યનું સ્વરૂપ સમજાય છે, પણ વૈરાગ્યને અનુભવ તે વૈરાગ્ય
જ્યારે હૃદયમાં પ્રગટે છે ત્યારે થાય છે. પ્રેમના પુસ્તકો અને પ્રેમના વચનેથી કંઈ ખરા પ્રેમનો અનુભવ મળતું નથી પણ ખરે પ્રેમ તે આંખ, હૃદય, અને ખરી વખતે કાર્યો કરવાથી માલુમ પડે છે. અધ્યાત્મનાં પુસ્તકો વાંચવાથી અધ્યાત્મસબંધી જે કંઇ વિચાર આવે, લખાયવાલાયતેના કરતાં આત્મામાં અધ્યાત્મ પરિણતિ જાગ્રત થવાથી જે કંઈ અનુભવ આવે છે, લખાય છે, બેલાય છે. તેમાં સત્યતાનું જીવન રહે છે, વિચારીને કાર્યમાં મૂકીને અનુભવ લીધા બાદ પારિણુમિક બુધ્ધિ ઉત્પન્ન થાય છે. વૃધ્ધોમાં પરિણામિક બુધ્ધિનો અંશ વિશેષ ભાગે રહેલે હોય છે તેથી નવા સાધુઓને ગુરૂકુળ વાસમાં
વિરેની પાસે મૂકવામાં આવે છે કે જેથી તેઓ સંયમ માર્ગમાં સ્થિર થઈ શકે છે. અનેક અનુભવો જેઓએ મેળવ્યા છે એવા વૃધ્ધના હૃદયમાં અનેક શાના, આચારના અને વિચારના નિચોળ રહ્યા હોય છે તેથી તેઓની સેવા કરનારા મનુષ્યોને વૃદ્ધનાં વચને અને અનુભવો તે શાસ્ત્રરૂપ થઈ પડે છે. ગીતાર્થ સાધુઓ ચારિત્ર પાળીને અનેક પ્રકારના અનુભવ મેળવી શકે છે, તેથી તેઓની સેવા કરીને તેમનું હૃદય લેવું જોઈએ. હજારો વિચાર પણું એક અનુભવી વિચારને પહોંચી શકતા નથી. અનુભવી શ્રેષ્ઠ પુરૂષોને અનાદર કરવા એ દેશની સમાજની અને નાતની ઘમસંધની પડતીનું ચિન્હ છે. જે બાબતમાં જેણે ઘણે અનુભવ મેળવ્યો હોય તે બાબતમાં તેના બે ઉપયોગી થઈ પડે છે. ઘણા અનુભવના વિચારોથી તે તે દેશકાળમાં તે તે મનુષ્યોની વૃત્તિયોના અનુકૂળ આચાર ઉદભવે છે. તેમાંથી દેશકાળ સમાજ પરત્વે સાર ખેંચીને પરિપૂર્ણ પરીક્ષા કરી વિચારેને આચારમાં મૂકવા. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે કોઇની સાથે વૈર ન બંધાય તેમ હે આત્મન ! લક્ષ રાખ. ભવની પરંપરાની પેઠે અવતારની સાથે વૈરની પરંપરા પણ પ્રગટે છે. આ અમુક મનુષ્ય મારે શત્રુ છે, એવો કદી મનમાં અંશ માત્ર પણ વિચાર કરે નહિ, સમરા, દિત્ય ચરિત્ર વાંચીને વૈરની પરંપરાનું બીજ ન રોપાય એવો સતત ઉપયોગ રાખવાની જરૂર છે. જેના ઉપર દેખ આવે તેના ઉપર દરરોજ શુદ્ધ પ્રેમ રાખવા પ્રયત્ન કર. પિતાના ઉપર વિચારભેદ, આચારભેદ, ધર્મભેદ કાર્યભેદ
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८५
સંવત ૧૮૬૮ ની સાલના વિચાર
આદિ અનેક કારણે વડે ઘણું જીવો વિરૂદ્ધદષ્ટિથી દેખે તો પણ હું આત્મન ! કદી તું અન્ય જીવો ઉપર વિરૂદ્ધ ભાવથી દેખાવહિ. જડ જેવી વસ્તુ પણ સર્વની દૃષ્ટિએ એક સરખી દેખાય નહિ તે તે સર્વની દષ્ટિએ ભિન્ન ભિન્ન દેખાય એમ જાણીને કદી મોહ શેતાનના વશમાં આવી પોતાના યુદ્ધ ધર્મથી દૂર થા નહિ. શઠના પ્રતિ શાઠય ધારવું એ દુનિયાની કૂટ નીતિ છે. આત્માને. શુદ્ધ પગ વા આત્માને વિવેક ખરેખર એ ફૂટ નીતિથી દૂર રહેવા સાથે છે અને તે જ પ્રમાણે દુઓની શ્રેણિયમાં વચ્ચે રહીને વતવા પ્રયત્ન કરે. કેઈ ને મન, વાણી, અને કાયાથી નાદુખવ. તારાથી કોઈ ધર રાખે છે તૈને તું ખમાવ. અન્યને કષાભવમાં નિમિત્તભૂત તું ના બન. તારા સમાન મુનિને તારી સાથે સ્પર્ધા કરવી પડે છે એમ તું જાણે છે તે તેમના ઉપર અંશ માત્ર પણ અશુભનિન્દાદિ વૃત્તિ ધારણ ના કર. તને હલકે પાડવા માટે અન્ય ગમે તેવી યુકિત, કળા કરે અને તે જાણ્યામાં આવ્યા છતાં પણ હારે તે તેમનું મન-વાણી અને કાયાથી અશુભ કરવા કદિ સ્વપ્નમાં પણ પ્રવૃત્ત થવું નહિ, એજ કર્મ બંધનમાંથી મુકત થવા માટે ઉત્તમ ઉપાય છે. આ પ્રમાણે જવાને દઢ સંકલપ કર! પિતાના હૃદયની સાક્ષી લઈને પોતાના હિતાર્થે આ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. તે આત્મન ! તું મેહના સામે થઈને આ પ્રમાણે અત્તરમાં ઉપયોગ રાખીને વર્ત ! હારા કૃત્ય માટે હૃદય સાક્ષી પૂરે એટલે બસ છે. હે ચેતન ! ઘણું મેહના સંસ્કારનાં મૂળ નાશ કરવા શુદ્ધ ભાવનાઓ ભાવ! લેશી, નિદક છાના સહવાસમાં આવતાં તેમને ઉત્તમ બનાવવા બને તેટલું કર પણ તેમને અશુભ લેપ પોતાને ન લાગે તીવ્ર ઉપગ રાખ.
ગાડરિયા પ્રવાહમાં, સત્ય જાણુતા છતાં જે મનુષ્ય ઘડાય છે તે મનુએ પિતાના આત્માને દીન બનાવે છે. સત્યને અવધી સત્યના માર્ગો ગમન કરતાં દુઃખે પડે તે પણ સારાં, પરંતુ અસત્ય નાડીયા પ્રવાહમાં ગમન કસ્તાં સ્મશાનના લાડુની પેઠે કદાપિ સુખનાં સાધને મળે તો પણ એટબેધવો. જગતમાં સત્યની શોધ કરવાની છે. અત્ય અંધકારમાં પડી રહીને
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવંત ૧૯૯ ની સાલના વિચાર.
મનુષ્ય કદી સુખની મા ગાધી શક્તો નથી માટે ગાડરીયા પ્રવાહના ત્યાગ કરીતે સત્યની પ્રાપ્તિ માટે આત્મભાગ આપવાની જરૂર છે અને જગત્તે રસના પ્રકામાં લાવવાની જરૂર છે.
For Private And Personal Use Only
X
*૨૭
પરસ્પર બન્ને જાતા વિચારોનાં સંઘ સમયે અન્તાં અને બાથમાં ક્ષાભ પ્રગટેલો જણાય છે. કિન્તુ પશ્ચાત તેમાંથી સત્ય તરી આવે છે ત્યારે અન્તાં અને બાહ્યમાં શાર્કાન્ત પ્રસરે છે. ભિન્ન ભિન્ન વિચારો પોતાનું પ્રબલ્ય સ્થૂલ પર અજમાવવા પ્રયત્ન કરે છે, અને તેમાંથી કેટલાક વિચારાનું પ્રાબલ્ય કાયમ રહે છે અને કેટલાક ટી જાય છે. દરેક વિચાર પાતાના યાગ્ય એવા આશ્રય પામીને જીવતા રહે છે. શુભાશુભ વિચારોના આશ્રયા, દ્રવ્ય ક્ષેત્રકાલની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગુણી શકાય છે. પેાતાના મનમાં ક્ષણે ક્ષણે જે જે વિચાર પ્રગટે છે તે કયાક યા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના આશ્રય કરે છે. તેના સબંધી ઉપયાગ મૂકવામાં આવે તે આત્માપયેાગના ખળે પ્રતિદિન અવધાન શક્તિમાં વૃદ્ધિ થતી જાય. આત્માપયેગ મૂકવામાં મનની સ્વસ્થતા એ અને તેમજ સમાન વૃત્તિથી મગજને કેળવવુ જોઇએ. સમાન વૃત્તિથી સમજ કેળવ્યુ ક્યારે ગણાય કે જ્યારે આચારોમાં કાર્યામાં પ્રવૃત્તિ કરતાં અન્તમાં સમાન ત્તિ રહી શકે. મગજની સમતાલતા સરક્ષીતે અધિકાર પરત્વે જે જે કાર્યો કરવામાં આવે છે ત્યારે અનેક વિચારાના પ્રવાહમાંથી' સત્ય વિચાર પ્રારા ત્વરિત આમળને આગળ મા દર્શાવતો રહે. છે. કોઇ પણ કાં સધી વા કાર્ય કરતાં પૂર્વે જે જે પરસ્પર: વિધા વિયાસ સમુનને તયે મમની સમતલતા હોય છે તો સત્યની દિશાતે હૃદય સ્વયં દર્શાવવા સમર્થ થાય છે, અને સત્યતા પ્રાક્ષ ત્વરિત કાર્યોના ઉપર પડે છે: મગજની સમનેાલતાથી વાણી અને કાયાના કાર્યમાં એકનવ્ય. બળમાં પ્રાદુભાવ થમ્મેલા નણાય છે. વિચાર નિયપૂર્વક કાનિય પ્રવૃત્તિમેણ સાધનારા મનુષ્ય વસ્તુતઃ ઉચ્ચક્રોટિના ગણુમ છે અને તેના હૃદયમાં જ્યાં ત્યાંથી સામાન હેતુ પ્રગટી શકે છે એમ કથવુ એ વસ્તુસ્થિતિના નિમાયે યોગ્ય ગણાય છે. પોતાના હૃદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવયેાગે ઉદ્ભવતા પરસ્પર વિરૂદ્ધ વિચારા અને તેનુ નિમાય થતું રહ્યું.
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ree
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ઇત્યાદિત ઉપયોગ મૂકીને હૃદયમાં ઉંડે આલાચ કરવામાં આવે છે તે માન દમયં પોતપોતાના આત્માજ છે. એવી દૃઢ નિશ્રય શકે છે. ભિન્ન ભિન્ન મનુષ્યોના ભિન્ન આચારાને અને વિચારોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને યોગ્ય અયેાગ્યના હેતુથી તપાસવા અને જેમાંથી ઉપાય દષ્ટિ અને સત્યના અનેક નચેની અપેક્ષાએ સત્ય તારવી કાઢવું તથા તેને અનુભવ કરી તે પ્રમાણે વવું,
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
X
ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું બીજ વૃદ્ધિ પામે છે. ઉખર ભૂમિમાં વાવેલુ ખીજ સફલ થતું નથી. વાવનાર કુશળ જોઈએ. બીજ વાવવાની વિધિ પણ જોઇએ. ખીજ વાવવાની કાળ પણ જોઇએ. તત્ યાગ્ય જીવ રૂપ ક્ષેત્રમાં આત્મધર્મ રૂપ બીજ વાવનાર પણ ઉત્તમ ગુરૂ જોઇએ. યોગ્ય ક્ષેત્રમાં ધમ રૂપ બીજ વાવવામાં આવે છે તે તેનુ સાફલ્ય થાય છે. શ્રી મુનિ સુંદરસૂરિ મહારાજા આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડે છે.
जुग्गेहिं जुग्ग पासे, सोपुण जुग्गो गहिजए विहिणा મૈથુન્નતુલસ્ટોન, ધ્વચિચમન્નાયર ॥ ૨ ॥ ઉપદેશ રત્નાકર.
ધર્મના ઉપદેશ દેતાં પહેલાં યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય વાનો તપાસ કરવા. તેમજ યોગ્ય વેાના હૃદયમાં કેવી રીતિએ ધર્મનું બીજ વાવવુ તેના નિય કરવા. ભાવિત અભાવિત ઘટની પેઠે ચાગ્ય અને અયોગ્ય વાની પરીક્ષા કરવી. જેને ઉપદેશ દેવામાં આવે છે તે કેટલીક હદ સુધી ધર્મના આચાર અને વિચાર। ગ્રહણ કરવા યાગ્ય છે તથા તેમને કેટલા ધર્મના વિચારો પ શકશે તેને યોગ્ય વિચાર કરવા જોઇએ. ઉપદેશ્ય વાની પોતાની પ્રતિ કેવી રૂચિ છે, ભક્તિ શ્રદ્ધા છે, તેને અનુભવ કરવો. ઉપદેશ્ય વાના ચારિત્ર્યનુ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવું. ઉપદેશ્ય વાના આજુબાજુના કેવા સામેં ૐ, તેમની વિચાર શ્રેણિયા દરરાજ કેવી થયા કરે છે તે તરફ લક્ષ દેવું. ઉપ દેશ દેવાથી શ્રાતાના ખાચારો અને વિચારમાં શે! ફેરફાર થયા છે તેના સબંધી લક્ષ રાખવુ. કેટલાક જીવા પર ઉપદેશની અસર પત્થર પર ઊતરેલા અક્ષરની પેઠે થાય છે. કેટલાક જીવા પર ઉપદેશની અસર થતી નથી. યુદ્ ગ્રાહિત ચિત્તવાળા વેને પ્રાયઃ ઉપદેશની અસર થતી નથી. દૃષ્ટિરાગી દુષ્ટ, ખૂટું અને યુદ્ઘાહિતને કોઇ અતિક્રય નાની પ્રતિબોધી શકે છે. જે મનુષ્યોમાં
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૧૮ ની સાલના વિચારે.
::::: * * --*--*--**--* --~
મૂઢત્વ રહ્યું હોય છે, તેઓ સૂક્ષ્મ બેધના અધિકારી થતા નથી. ઉપદેશક પર શ્રદ્ધા ભક્તિ વિના શ્રોતાઓને શ્રવણની સફલતા થતી નથી. મનુષ્યની ચેષ્ટાએથી જે મહાત્મા તેઓના હૃદય વિચારેની પરીક્ષા કરી શકે છે તે જ મહાત્મા પિતાના ઉપદેશ કાર્યમાં વિશેષતઃ વિજયવત નીવડે છે. મન-વાણી અને કાયાની ચેષ્ટામાં એકતા જેઓની હોય છે તેવા ઉપદેશકો પોતાના વિચારોને છાતાઓના હૃદયમાં વિદ્યુત વેગે ઉતારી શકે છે. આત્માના ગુણની પ્રાખિત માં ઉપદેશ લક્ષ દેવું. પોતાના ગુણો વડે જે આકર્ષાઈને આવે છે તેઓ ત્વરિત ઉપદેશ રહસ્ય પ્રાપ્ત કરી શકે છે. સાકરમાં ગળપણ છે તો કીડીયો પિતાની મેળે સાકર પાસે આવે છે.
ઉત્સાહ અને આનન્દથી જે જે કાર્ય કરવામાં આવે તેમાં એકતાન બનવું જોઈએ. ઉત્સાહ અને આનન્દ એ એ કાર્ય વિજયનાં શુભ ચિન્હો છે. ઉદારભાવ, ખંત અને આત્મભોગ વિના કાર્યમાં વિજ્ય મળતો નથી. જલમાં પરપોટા ઉદ્ભવે છે તેની પેઠે મનમાં અનેક કાર્યો કરવાના વિચારો ઉદ્દભવે અને લય પામે તેમજ કાર્યારંભમાં જરા પ્રવૃત્તિ થાય અને જરા ઉપાધિ-દુઃખો આવતાં પાછું હઠાય અને વારંવાર સંકલ્પ ફેરવવા પડે એવી જેની વિચાર અને આચાર દશા છે તે મનુષ્ય પોતાના આત્માને પિતે ઘાત કરે છે અને જગતને પિતાના પતિને વિશ્વાસ ખુવે છે. જે કાર્ય કરવા ધારેલું હોય તેને વિચાર એકદમ જાહેર કરવો નહિ. જે કાર્ય કરવામાં અન્ય તરફથી વિદ્ધ નડે તેને પ્રકાશ, વિઘકારની આગળ ન કરવો જોઈએ. ધર્મકાર્ય કરવામાં મગજની સમતલતા, અભયતા અને અખેદ એ ત્રણ ગુણ તે અવશ્ય હોવા જ જોઈએ. પિતાનું કાર્ય કરવામાં ચારે તરફના સંગમાં જે જે સાનુકૂળ સંયોગો હોય તેવા આલંબનનું અવલંબન કરીને પ્રતિકૂલ સંયોગની સામે ઉપગ પૂર્વક અપ્રમતપણે ઉભા રહેવું જોઈએ. હૃદય-વાણ અને કાયાને પરવશ કરીને કોઈ મનુષ્ય કદી મહાન બન્યો નથી અને ભવિષ્યમાં કઇ દિન મહાન બનનાર નથી. પિતાના અધિકાર પરત્વે કરવા ધારેલાં કાર્યોમાં પિતાની સ્વતંત્રતા કોઈ દિન ખાવી નહિ અને પારકાના દાસ બનીને કરવા માંડેલું કાર્ય પડતું મૂકવું નહિ. કરવા ભાડેલું કાર્ય પડતું મૂક્વાથી આત્માનું
62
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
ra
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ખળ ધરે છે, અને આત્મગુણને ધાત થાય છે. પેાતાનાં કાર્યો એજ પાતાની ઉન્નતિની દિશા છે. પોતે કરવા ધારેલા અને આરભેલા કાર્યમાં દૃઢ રહીને આગળ વધ્યા કરવુ એજ પેાતાનુ ધૈય જીવન વક ચારિત્ર્ય અવમેધવું. પાતાના કાર્યના વિજય એજ જગત્ અને પરમેશ્વર તરફ્તે સત્કાર માનીને ધાર્મિક કાર્ય માં આર્ભથી તે અન્ત પર્યન્ત મચ્યા રહેવુ એન્જ વિજય વભાળ વરવાનુ શુભ ચિન્હ અવમેધવુ
.
×
X
2
મેહતા નાશ કરવા દરરાજ આત્માની શુદ્ધ ભાવના ભાવવી અને મેહના સમયે વૈરાગ્યના વિચારામાં તલ્લીન થઇ જવું એજ મેાક્ષના ઉત્તમ ઉપાય છે. માહના ઉદય શમાવવાથી આત્મામાં સ્થિરતા ગુણ ઉત્પન્ન થાય છે. શ્રીસ્થૂલભદ્ર, જંબુસ્વામી અને સુÆનનું ચરિત્ર હૃદય આગળ ખડું કરવાની જરૂર છે. એક વખત મેહને હાથ્યા તા દ્વિતીય સમયે મેહને હટાવવાની વિશેષ શક્તિ પ્રગટી નીકળે છે. કામની સ્ફુરણાને સ્થાન પણ ન · આપવું જોઇએ. મંદિષણે કામના ઉદય થવા પોતાનાથી બનતું સર્વ કર્યું હતું, છેવટે નિકાચિતાપથી વેશ્યાના ઘેર રહેવું પડયું તાપણુ અન્તર્લી તેમણે “વૈરાયની અપૂર્વ ભાવના જાગૃત્ રાખી હતી અને તેથી તેઓ અમેાય ક્ષમતાં ત્વરિત પુનઃ ચારિત્ર ગ્રહણુ કરવા સમર્થ થયા. જેટલું આમળાવ્યુ. તેટલુ વાપરીને કામના ઉદય સામે યુદ્ધ કરવુ જોઇએ. એજ સમાધિના ભાગમાં પ્રવેશ કરવાના ઉત્તમ ઉપાય છે કદાપિ નિકાચિત તીત્રાદયે પોતાનું બળ દડી જાય તેપાતમાં જ્ઞાન વૈસગ્ય · અને અનાસતિભાવમાં જરા ભાત્ર ખામી ન રાખવી જોઇએ. કામના સામા થવાથી દેવતાઓ માતાના ઉપર ખુસ થાય છે અને તેઓ ધર્માન્નતિ કાર્યમાં મહ્ત્વ કરે છે.
..
X
* *
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
X
×
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
૪૧
૧. સદાચારામાં જે મનુષ્યા દૃઢ રહે છે તે મનુષ્ય આદર્શ પુરૂષ ખની શકે છે. સદાચારની મર્યાદામાં રહીને તર્કવિતર્કો કરવાથી હાનિ થતી નથી. ચારે બાજુએથી દ્રવ્યાકિના જ્ઞાનવડે સર્વ પ્રકારના અનુભવ મેળવીને આ ચારામાં ફેરફાર કરવાની નાની પુરૂષોને ધર્માવિરૂદ્ધપણું. અનુજ્ઞા છે એમ નિશ્ચય છતાં પણ, કાલ ક્ષેપ કરીને પૂર્ણ સત્પ્રાપ્ત કરવા અનુભવની દિશાએંજ ગમન કરવું.
';
૨. દરેક મનુષ્ય પોતાના વિચારને પ્રાયઃ કોઇની આગળ ખાલી કરે છે. પોતાના વિચારો અન્યનો આગળ કહ્યા વિના પ્રાયઃ ઘણા લોકોને ચાલતુ નથી. પેાતાના વિચારોને ઉગારે વડે ખાલી કરવાનુ સ્થાન દરેક મનુષ્યનું હોય છે, અને તેથી વિચારોને કહેનારની માનસિક દશાનું ચિત્ર સમ્યગ્ આ લેખી શકાય છે. દરેક મનુષ્ય પોતાના હૃદયમાં ઉત્પન્ન થએલા વિચારે અન્યને કહે છે તે વિચારોવડે વદનારનું બાહ્ય તથા આભ્યન્તરિક ચારિત્ર કેવુ છે તે અનુમાના વડે પ્રાયઃ નિષ્કૃિત થઇ શકે છે. કોઇ જાતના ભેદ ભાવવિન કોઇપણ મનુષ્ય કોઇની આગળ પેાતાનુ હૃદય ખાલી કરે છે અને તે અનુ ભવમાં આવે છે માટે તે બાબતપર લક્ષ દેશ કોઇની આત્મદશાનું અવલોકન કરવામાં આવે તે તેનામાં ક્રયા કયા ગુણા ખીલ્યા છે તે સમ્યગ્ જાણી શકાય છે. ૩. બાહ્ય સૃષ્ટિના વૃત્તાંતાના ભડાર દરેક મનુષ્યનું · અમુક અર્ ખીલેલું મન છે. દરેક મનુષ્યના મનમાંથી કપટ વિના કેવા ઉદ્ગારા નીકળે છે ? અવલોકીને તેમાંથી કઇ સાર ભાગ હોય તે ગ્રહણ કરવા, બાકી અસાર ભાગન ઉપેક્ષા કરવી. માનસિક સૃષ્ટિનાં ઘણાં ચિત્ર પ્રાયઃ ઇતિહાસામાં આવી શકતુ નથી. માનસિક વિચારાતા અલ્પ ભાગ પ્રાયઃ સ્થૂલ શરીર દ્વારા ખાલ દેખાય છે. એવા છાજ્ઞયિકમનુષ્યાના વિચારાને અવલાકવા એ ધણુ દુષ્કર કાર્ય છે. પ તાના સમાગમમાં આવનારા અનેક મનુષ્યા હોય છે તેની માનસિક સૃષ્ટિમાં અંતર્ દૃષ્ટિથી વિચારવું એ અતિશય જ્ઞાનીઓના હાથમાં છે. તે સમાગમમાં આવનાર મનુષ્યાના વિચારામાં અને આચારામાં ભેદતા વા અભેદતા કઈ કઈ બાબતામાં ઇ કઇ અપેક્ષાએ કયા કયા અધિકાર પરત્વે છે, તેના નિર્ણય કરનાર મનુષ્ય જ અમુક અંશે કોઇના ચારિત્ર સબંધી ઉલ્લેખ કરવા સમર્થ થાય છે. વર્તમાન, ભૂષકાળના વિચારો અને આચારાના જ્ઞાનથી અમુક મનુષ્યનું ભાવિ ચારિત્ર્ય અમુક અંશે ખની શકે એમ અનુમાન કરી શકાય છે. સમાગમમાં આવનાર પ્રત્યેક મનુષ્યના ખાનગી અને જાહેર આચારોને! અને વિચારાને ભેદ અભેદ વગેરેનુ જ્ઞાન કરનાર મનુષ્ય નિરીક્ષક અમુક અોથાય છે.
X
X
X
X
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨
સવંત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
સકચિતવૃત્તિથી ઉદાર ભાવના પ્રદેશમાં આગળ વધી શકાતું નથી. સત્યતત્ત્વાની સ્યાદાદ દૃષ્ટિએ થયેલી શ્રદ્ધાને સકુચિતવૃત્તિ ન કહેવાય. ઉદાર ભાવનો જ્યાં આવશ્યક્તા હોય ત્યાં સાચાવાનું થાય ત્યાં સંકુચિતત્વ કથી શકાય છે. સ્વમતિ શકત્યનુસારે અન્ય યાગ્ય જીજ્ઞાસુ મહાશયાના સદ્ગુણે પ્રતિ લક્ષ ઇ તેમને સ્થવિચારોને લાભ આપવા યથાયેાગ્ય રીતિએ તેમના સમાગમમાં આવવુ એ ઉદારભાવ ગણી શકાય છે. બાહ્ય સ્થૂલ ભાવમાં પણ તેત્રી રીતિએ શુભાયે શુભ ઉદાર ભાવ ગણી શકાય. સ્વસદ્ગુણા શ્રદ્દાદિમાં હાનિ ન થાય તેવી દશાએ અન્ય મનુષ્યા પ્રતિ ઉત્તર ભાવથી વવામાં આવે તે અન્યાના વિચાર। અને આચારામાં સુધારા વધારા કરીને પોતાની ફરજ અદા કરી શકાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક મનુષ્ય, ઉત્તમેત્તમ થવા ઇચ્છે છે. કિન્તુ ઉત્તમેાત્તમ થવાની સામગ્રી મેળવી આપનારા સેવક મહાત્માઓની ખેાટ છે. દરેક મનુષ્યને સારૂં ગમે છે, સુખ ગમે છે, ઉચ્ચ થવું ગમે છે, પણ તેમને સારા વિચારો અને ઉપાયે મેળવી આપનારા મનુષ્યા જે પ્રમાણમાં જોઇએ તે પ્રમાણમાં મળે તે દરેક મનુષ્ય વિદ્યુત્ વેગે પોતાની ઉન્નતિ કરી શકે. દરેક મનુષ્યને સતત શુભાલ બના મળતાં હોય તો અશુભ ભાગમાં ગમન કરવાના સમય ન આવે. મનુષ્ય જો ધારે તે સમાગમમાં આવનાર દરેક મનુષ્યના જીવન ચરિત્રમાંથી ઘણું શીખી શકે અને દરેક મનુષ્યને પેાતાના જીવનને શુભ લાભ આપી શકે. દરેક મનુબ્ય અન્યની ઇર્ષ્યા ન કરવાથી પેાતાના આત્માને સુધારી શકે છે. મનુષ્યની જાતિમાં ભેદ ભાવ રાખ્યા વિના અધિકારપરત્વે ગુણાના મેધ આપીને સન્માર્ગે ચઢાવવાનું કાર્ય કરનારા મહાપુરૂષોના હૃદ્ય રસમાં જે અમૃત રહ્યું છે તે અમૃતનું પાન કરતાં આવડે તે દરેક મનુષ્ય પોતાના આત્માને અમર મનાવી શકે.
આપણા સમાગમમાં આવનાર દરેક મનુષ્યા કંઇક મુદ્ઘિ અનુસારે આપણી પાસેથી ગ્રહણ કરી શકે છે, અને આપણે પણ પોતાના સમાગમમાં આવનારા પાસેથી શુભાશુભ ગ્રહણ કરીએ છીએ કે, જે શુભાશુભની પેાતાને પણ યાદી રહેતી નથી. દરેક ઇન્દ્રિય દ્વારા મન વડે શુભાશુભ ગ્રહણ કરવાનું ફા` સતત ચાલુ રહે છે અને તે રાત્રી દિવસ ચાલ્યા કરે છે. ઉપચેગ રાખીને વિવેકથી સર્વ તપાસવામાં આવે તે હૃદયમાં શુભ સરકારો પાડવાને સ્વતંત્ર અની રાકાય છે. પોતાના હૃદય તરફ્ ઇન્દ્રિયા તરફ જોવુ અને વિવેકથા શું ગ્રહાય છે તેના ઉપયેગ રાખી પોતાના આત્માની શુદ્ધિ કરવી.
X
×
X × For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
--~-~~~-~~-~-~~-~-~~-~-~~~~-~~-~~~-~~-~~~-~~શુષ્કજ્ઞાન અને શુષ્ક ક્રિયાથી આનન્દ રસ પ્રગટ નથી. જે જ્ઞાન અને જે ક્રિયાથી આનન્દ રસ પડે તેજ જ્ઞાન ક્રિયા સેવતાં પ્રતિદિન ચઢતે ભાવ રહે છે અને હર્ષોલ્લાસમાં ગયે વખત જણાતું નથી. ગીતાર્થ ગુરૂની સેવાથી જ્ઞાન ક્રિયાના અભ્યાસમાં રસ પડે એવી દશા પ્રગટે છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યગું જ્ઞાન ખરેખર અનુભવ ગીતાર્થના હૃદય પાસે રહેવાથી મળે છે અને તેથી શુષ્કતાને ભય રહેતો નથી. શીયસ્થ વાળા
હસ્ત્રપિવે માત્ર નીચસ્થ વાળા નયમરિપુરા ગીતાર્થ વચને હલાહલ વિષ પીવું પણ અગીતાર્થ વચને અમૃત પણ પીવું સારું નથી. ઉપદેશ માલામાં આ વચન જણાવ્યું છે તેનો ખરે અનુભવ વર્ણવતાં પાર આવે નહિ. પ્રત્યેક ધર્માનુષ્ઠાન કરતી વખતે રસ પડે એવી દશામાં પિતાના આત્માને મૂકે.
આયુષ્યને ક્ષય થવાનાં કારણો આઠે કર્મને ઉપક્રમ થાય છે. જે અધ્યવસાય વડે સપક્રમ કર્મબન્ધ પડે હોય છે તેને ઉપક્રમ સામગ્રીએ નાશ થાય છે. જે અધ્યવસાય વડે નિરૂપક્રમ કર્મ બંધાય છે તેને સેપક્રમથી નાશ થતો નથી. આયુષ્યનો ઉપક્રમ કહે છે.
અવસાન નિમિત્ત આહાથor verary फासे आणापाणू, सत्तविहभिजएआउं ॥२०४१॥ विशेषावश्यके।
અતિ હર્ષ, અતિ ખેદના અધ્યવસાયથી આયુષ્ય ભેદાય છે. કારણ કે તેથી અતિશય હૃદય સરોધ થાય છે. રાગ સ્નેહ ભયના ભેદથી અધ્યવસાયના ત્રણ ભેદ થાય છે. એક સ્ત્રી એક યુવકને જલપાન કરાવતી હતી તેના ઉપર અત્યંત રાગિણી બની. જલપાત્ર મૂકતાંજ તે અતિ રાગાધ્યવસાયથી મરણ પામી. અન્યત્ર તે અતિ નેહથી જૂઠી પતિની મૃતવાર્તા શ્રવણ કરીને મરણ પામી અને તેને ભર્તા પણ સ્ત્રી મરણની અસત્ય વાર્તા સાંભળીને મૃત્યુ પામ્યો. રૂપાદિ ગુણાકૃષ્ટ ચિત્તવાળાઓને રાગ હોય છે અને સામાન્ય તે પ્રતિબન્ધ સ્નેહ કહેવાય છે. અતિભયના વિચારથી આયુષ્યને નાશ થાય છે
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સંવત ૧૮૬૮ની સાલના વિચારો
ગજસુકુમાલ વધ કરનાર સોમિલની પેઠે દંડાદિવડે. આયુષ્યને નાશ થાય છે. અધિક ભેજનથી આયુષ્ય ભેદાય છે. મસ્તક આંખ અને કૂખ વગેરેની વેદનાથી આયુષ્યને નાશ થાય છે. પ્રાણ અને, અપાનને નિરોધ કરવાથી આયુષ્ય ભેદાય છે. એવું સપ્ત પ્રકારે આયુષ્ય ભેદાય છે. દંડ–કશાસ્ત્રરજુ અગ્નિ ઉદપતન વિષધ્યાલ, શીષ્ણ, અરતિભય, ક્ષધા, પિપાસા, વ્યાધિ, મૂત્ર પુરીષને નિરોધ વગેરે કારણો વડે આયુષ્યનો નાશ થાય છે. ઘણા કાલ પર્યન્ત ભોગવવા ગ્ય આયુષ્યને પણ અલ્મ કાલમાં પ્રદેશદયથી ભોગ થાય છે. સોપકમ આયુષ્ય બાંધ્યું હોય છે તેઓનું ઘાત વગેરે ઉપક્રમથી આયુષ્ય ભેદાય છે, અને જેઓએ નિકાચિત આયુષ્ય બંધ કર્યો હોય છે એવા નિરૂપક્રમી આયુષ્યવાળા જીવેના આયુષ્યનું અપવર્તન થતું નથીઆ ઉપર દોરડીપટ-ઘાસની ગંજી વગેરેનાં દષ્ટાંત જાણવાં, અને તે અન્યને સમજાવવાં. જ્ઞાન વરણીયાદિ પ્રકૃતિનું પણ શુભાશુભ પરિણામ વશથી અપવર્તનાકરણે યથારોગ્ય સ્થિતિ આદિના ખંડનઠારાવડે અપવર્લેમાનને ઉપક્રમ થાય છે. તે પ્રાયઃ નિકાચિતકરણ વડે અનિકાચિત સ્પષ્ટ બદ્ધ નિધત્તાવસ્થાને હોય છે. પ્રાયઃ કહેવાનું કારણ એ છે કે તીવ્ર તપ વડે નિકાચિત કર્મોને પણ ઉપક્રમ થાય છે. જે કર્મોને ઉપક્રશ ન થતો હોય અને જે પ્રમાણે બાંધ્યા હોય તે પ્રમાણે કર્મો જાતિના અનુભાવ વડે ભેગવવામાં આવતાં હોય તે કોઈ જીવને મોક્ષ થાય નહિ. તભવ સિદ્ધિ પામનારાઓને પણ નિયમવડે સત્તામાં અન્તઃ સાગરેપમ કટા કટિ સ્થિતિવાળા કર્મને સદ્ભાવ છે. બહુ કાલ ભોગવવા યોગ્ય એવા આહારને ભસ્મન વડે અલ્પ કાલમાં ભોગ થાય છે, તત ઘણું કાલ પર્યન્ત ભોગવવા યોગ્ય એવા કર્મને અલ્પ કાલમાં ભેગ. થાય છે. અધ્યવસાયવશાત સર્વ કર્મની પ્રકૃતિમાં આ પ્રમાણે, અવધવું.
सवपर्गइणमेच परिमामयसापकमो होला । पायमनिकाइयाणं, तक्सानु निकाइयाणपि ॥ २०४६ ॥ वि. आ.॥
ઇત્યાદિ ઉત્તર ભેદવડે સશ્ચિત સર્વ અ કમ પ્રદેશનુભવ ધારડે ભરાવાય છે. અનુભાગની અપેક્ષાએ વિકલ્પ છે. અનુભાગ (રસ) ઈ વેદાય છે અને કઈ રસ વળી અધ્યવસાય વિશેષવડે હણવાથી, વેદા નથી.
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સર્વત્ ૧૯૬૯ ની સાલના વિચાર..
આગમમાં કહ્યું છે કે “ તાળાંત અનુમાનમંત અચર ચૈવ, બચ લેવા, સચપન જમ્મત વિથમાં રેન્ડ ”રસ કર્મ તે ભગવવાં પડે છે અને અધ્યવસાયથી જેના રસહાય છે તે ભાગવવાં પડતાં નથી અને પ્રદેશ “કમ તે અવશ્ય ભાગવવાં પડે છે. પ્રસન્નચન્દ્રષિએ નરક ચેાગ્ય કના પ્રદેશાત્મ નિરસ એવા વેધા છે પણ તેને રસ વેધા નથી. અનુભાગ તા તેણે ઉજવલા વસાયવડે સુણ્યા હતા. માટે તેને નરક સંભવ દુ:ખાય થયા નહિ નથિપાયુમય વપુલ દુ:લોવનાત્ -અશાતા વેદનીયતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવભાવ પામીને ઉદય થાય છે, સદ્ગુરૂ, પુણ્ય ક્ષેત્ર, મનુષ્ય ભવ, સમ્યગ્ જાન આદિ પામીને કનેા નાશ થાય છે. વેદનીય ને ઉપશમ અને મેશમ થતા નથી. મિથ્યાત્ત્વ મેાહનીયને કુલી વગેરે પ્રાપ્ત થતાં ઉદય થાય છે.દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પામીને પુણ્ય અને પાપ ઉધ્યમાં આવે છે. દ્રષ્ય ક્ષેત્ર, કાલ; ભાવ પામીને પુણ્ય અને પાપના ક્ષય થાય છે. કોઇ દ્રવ્ય ક્ષેત્ર કાલ, ભાવ પામીને રોગ શમી જાય છે અને કોઇ દ્રવ્ય ક્ષેત્ર ફાલ ભાવ પામીને રાગ પાછો ઉત્પન્ન થાય છે. તપ, જાપ, ધ્યાન, સુમુક્ષેત્ર, સન્તસેવાભક્તિ વગેરેની આરાધનાથી અશુભ કર્મો ધાત થાય છે તેમજ અશુભ ક પણ શુભ કર્મરૂપે પરિણામ પાસે ... અશુભ કમ ઉદયમાં આવે ત્યારે દીન ન બનવું કિન્તુ તપ ાન ભક્તિ ભાવ્યવસાયમાં તત્પર રહેવું. અનિકાચિત અશુભ કર્મના ઉદયા છે. તા તપ વગેરેથી ટળે છે. પ્રાય:નિકાચિત હોય તેપણુ તે તપથી ટળે છે.
.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
wwwwwma
૪૯૫
×
કોઇ પણ મનુષ્યનું ખુરૂ નવું અને અશુભ ન મેલવું એજ જગતમાં વિદ્મ રહિત છંદગી ગુજારવાના એક મહાન ઉપાય છે. કાઇનુ પુરૂ ઇવાથી અને અશુભ એટલવાથી અશુભ કમ ખંધાય છે અને અપકીર્ત્તિ કર્મના ઉદીરણા થાય છે. કાઇનુ મુરૂ થાય એવી મન વાણી કાયાથી ચેષ્ટા પણ ન થાય ત્યારે સમજવું કે દુનિયામાં શાન્તિ પ્રસરાવવાની પાતાનામાં શક્તિ આવી છે. કોઇના શુભ માર્ગમાં વિધ નાખવાને, કાઈને તિરસ્કાર કરવા માટે પોતાની જીંદગી નથી એમ નિશ્ચય થયા વિના જગતના વા
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
સંવત્ ૧૮૬૦ ની સાલના વિચારે.
-~-~~-~~~-~
પ્રતિ નીતિના આધારે વતી શકાતું નથી. કેઈના આચારે અને વિચારે જો ધર્મથી વિરૂદ્ધ હોય તે તેને ઉપદેશ આપવો જોઈએ. પિતાના પ્રતિસ્પર્ધિઓ અને પ્રતિપક્ષીઓ સામું અશુભવૃત્તિથી જેવું નહિ તેમજ તેમની કાળી બાજુ જેવી નહિ અને તેમનું અશુભ ઈચ્છવું નહિ એજ પિતાની ઉચ્ચ છંદગી કરવાને મુખ્ય ઉપાય છે. કોઈનું પણ શુભ ઇચ્છવું અને તે આચારમાં મૂકી બતાવવું એવું જ પિતાના આત્મામાં બળ પ્રગટાવવા પ્રતિદિન અભ્યાસ કરવાની ટેવ પાડવી. પાંચમા આરામાં વિચારની સાથે આચારમાં પ્રવૃત્તિ થાય એમ એકદમ બનવું મુશ્કેલ છે, માટે જાણેલું આચારમાં મૂકવાની ટેવ પાડવી. જે મનુષ્ય ઉચ્ચ અધ્યવસાય કરે છે તેઓ પરમાત્માની પાસે ગમન કરે છે એવું હૃદયમાં અવબોધીને કેઈના સંબંધી અશુભાધ્યવસાય ન કરતાં આત્માના શુદ્ધાધ્યવસાયની પ્રાપ્તિ માટે સદાકાલ લક્ષ દેવું. આત્માના શુદ્ધ અધ્યવસાયોથી આત્માના અસંખ્ય પ્રદેશની ચંચલતા ટળે છે.
ગૃહસ્થ દશા કરતાં સાધુની અવસ્થામાં આત્માની અનન્ત ગુણ વિશેષ શુદ્ધિ થાય છે અને સહજ સુખનો અનુભવ આવે છે એમ અન્તર્મ પ્રતીતિ થાય છે. અધ્યાત્મજ્ઞાન, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આગમજ્ઞાતામુનિવરોને પરિચય તથા અલ્પ ઉપાધિ એવી દશામાં સહજાનન્દ વિલસે છે એવા અન્તર્મો સ્વાનુભવ સાક્ષી પૂરે છે. મુનિની અવસ્થા ગ્રહણ કરનારાઓ નિવૃત્તિ માર્ગને સત્યાનુભવ પ્રાપ્ત કરીને જે આત્મિક હૃદયોદ્ગારો કાઢે છે તેવા, પ્રવૃત્તિમાં ચીપચી રહેલા ગૃહસ્થના હૃદયમાંથી ક્યાંથી ઉગારે નીકળી શકે ? સાધુનાં વૃત્ત અંગીકાર કરવાથી આત્માનું સુખ મળે છે અને પરવશતાનું દુ:ખ ટળે છે એવો અમુક અંશે અનુભવ આવે છે. સાધુ અવસ્થા પ્રાપ્ત થવાથી પિતાને આત્મા સાક્ષી પૂરે છે કે હવે સુખની પરીક્ષાને. પ્રસંગ મળ્યો છે.
x
x
x
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૯૭
ક
પ
કે
છે
——- ":'-:
વિશ્વાસથી વર્તનારા મનુષ્યો દુનિયામાં અલ્પ સંખ્યાવાળા હોય છે. એકસરખી શ્રદ્ધાવાળા મનુષ્યનું હૃદય ઓર પ્રકારનું હોય છે. એક સરખી શ્રદ્ધાવાળા મનુષ્ય વિશ્વાસ્યમાં એકનિષ્ટ રહી શકે છે. અજ્ઞ નાદાન વણિક વૃત્તિવાળા સ્વાથી મનુષ્યોને કોઈ પણ શ્રદ્ધેયમાં એકસરખે વિશ્વાસ રહી શકતું નથી. વિશ્વાસને ઘાતક અને હૃદય લેઈને પલકમાં હૃદયનો ઘાત કરનારા મનુષ્યો સૂમમાં તે સિંહ વગેરેની વૃત્તિ જેવા હોય છે. જ્યાં જાય ત્યાં કળાથી વાત કઢાવી લેનાર મનુષ્યના ઉપર કદી વિદ્વાનોએ વિશ્વાસ મૂકવે નહિ અને તેમજ તેણે આપેલા વિશ્વાસ વચનની એકદમ શ્રદ્ધા કરવી નહીં. સત્તા, પદવી, મોટાઈ, લક્ષ્મી અને વિદ્યાધારક મનુષ્યની પરીક્ષા કર્યા વિના વિનવાસ કરે નહિ. બિલકૂલ અકેળવાયેલા મનુષ્ય પર જેટલો વિશ્વાસ મૂકી શકાય તેટલે અર્ધદગ્ધ કેળવાયેલા મનુષ્યો પર વિશ્વાસ મૂકી શકાય નહિ એવું અનુભવથી અવલોકાય છે. ભક્તો અને શિષ્યોમાં પણ વિશ્વાસ્થ શિષ્ય ભકતે તે વિરલા મળી આવે છે. એક સરખી શ્રદ્ધાની ટેક ધારનારા મનુષ્યો તો રત્નની પડે દુર્લભ જણાય છે. જેની હેલે બેસે તેનાં ગાણું ગાનારા સ્વાર્થ સાધક મનુષ્યોને વિશ્વાસ ન કરવો જોઈએ. મનુષ્યના વિચારની ટેક જે સદાકાલ આચારમાં ઉતરતી હોય તે પરીક્ષા કરીને તેના ઉપર વિશ્વાસ રાખવો ઘટે છે. જે મનુષ્ય ઉપર વિશ્વાસ મૂકેવો હોય તેની મનઃ વાણી કાયાનું વર્તન ભૂતકાલમાં કેવું હતું અને વર્તમાનમાં કેવું છે તેની પરિપૂર્ણ તપાસ કરવી પશ્ચાત તેના ઉપર વિશ્વાસ રાખીને હૃદયની ગ્યતા પ્રમાણે હૃદયની વાત દેવી. પિતાના ઉપર જાણે પરિપૂર્ણ વિશ્વાસ હોય એવી રીતે કેટલાંક મનુષ્યો વતે છે અને પક્ષમાં તેમનું હૃદય અને દેહ જૂદા પ્રકારની ચેષ્ટા કરે છે. વિશ્વાસના ઘાતકે ખરેખર મનઃ સૃષ્ટિના ચંડાલો છે એમ જાણવું. સ્વાર્થથી ધારેલો વિશ્વાસ વા શ્રદ્ધા એ કદી ખરા વખતે અને ખરારૂપે સદાકાલ રહેતી નથી. જે મનુષ્ય ગુરૂઓને બદલતે હોય, ઘડી ઘડીમાં આચાર વેષને બદલતો હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહિ. અંધ, ફાણો, ટુંકે અને વાણિયાને પૂણ પરીક્ષા કર્યા વિના વિશ્વાસ રાખવો નહિ, કારણ તેઓના હૃદયની કોઈ બાબતમાં એક સરખી નિષ્ઠા રહેતી નથી. વિશ્વાસને ઘાત ન કરનાર હોય અને વચનનો ટેકીલો હોય એવા ચંડાલના વચન ઉપર પ્રતીતિ રાખવી પણ જેના ચિત્તનું અને વચનનું ઠેકાણું ન હોય અને એક સરખી શ્રદ્ધાવાળે ન હોય એવા ઉત્તમ ફળવાળા મનુષ્ય ઉપર વિશ્વાસ રાખવો નહિ. દરેકના મુખે જુદી જુદી વાત કરનાર
68
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪.
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
મનુષ્યને અન્તર્ની વાત કહેવી નહિ. યાચકના વચન ઉપર એકદમ વિશ્વાસ રાખવા નહિ. વિશ્વાસ્ય મનુષ્યા સુખ દુઃખની વાતના વિસામા છે.
×
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
વિશ્વાસ.
વિશ્વાસ વિના કાપણુ જાતને વ્યવહાર ચાલી શકે નહિ. વ્યવહારરૂપ મન્દિરના મૂળ પાયા વિશ્વાસ છે અને તેમાં રહેનાર એ ચેતનરૂપ દેવ છે. કાઇના ઉપર વિશ્વાસ રાખ્યા વિના તેના વિશ્વાસ આપણા ઉપર મેળવી શકાય નહિ. એકડાની સત્તામાં શિક્ષકના કથવા પ્રમાણે વિશ્વાસ રાખવા પડયા હતા. વિશ્વાસ વિના કાણુ કાર્યમાં પ્રવૃત્તિ થઇ શકે નહિ. વિશ્વાસ ઉપર કાપણું મનુષ્યનું હૃદય લેઇ શકાય નહિ. ધમ માં વિશ્વાસ રાખ્યા વિના ધમની ક્રિયા થઇ શકે નહિ. કોઇપણ કૂલને પરાક્ષમાં વિશ્વાસ રાખીને તત્ પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરતા લોકોને દેખવામાં આવે છે. આખી દુનિયાના મનુષ્યમાંથી વિશ્વાસનું તત્ત્વ ખેંચી લેવામાં આવે તે દુનિયાના મનુષ્યેામાં પ્રાણ રહી શકે નહિ. ગમે તેવા જ્ઞાની મનુષ્ય હાય ! પણ તેણે ભવિષ્યમાં થનાર વા ન સુનાર ફૂલ માટે પહેલાંથી વિશ્વાસ ધારણ કરવા પડશે. ગમે તે પ્રમાણુ વિના વસ્તુના અસ્વીકાર કરનાર વાદી પણ સ્ત્રી પુત્રપર વિશ્વાસ ધારણ કરતા માલુમ પડે છે. પ્રમાણેા પણ જ્યાં પહોંચે નહિ ત્યાં વિશ્વાસ ધારણ કરીને લીકા પ્રવૃત્તિ કરે છે. પોતાની જાતના વિશ્વાસ પોતાને હાય તાજ જીવી શકાય છે. વિશ્વાસ વિનાનું જીવન એ ભયંકર છે અને તેથી આત્મામાં વા જગમાં કોઇપણ જાતનું બળ પ્રગટાવી શકાતું નથી. જે વિશ્વાસથી દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, ભક્તિ, શુદ્ધપ્રેમ, ધર્મક્રિયામાં પ્રવૃત્તિ, દાન, શીયલ, તપ અને ભાવના વગેરે ગુણા પ્રગટે છે તેજ ઉત્તમ વિશ્વાસ અવમેધવા. પરમાત્મા અને ગુરૂની ભક્તિ ખીલાવનાર ઉત્તમ વિશ્વાસની આરાધના કરવાની જરૂર છે. વિશ્વાસ એજ ધમનું ખીજ છે. કદિ કાઇ કાર્યમાં પરિપૂર્ણ આત્મભાગ આપવામાં આવે છે તો પ્રથમ ત્યાં વિશ્વાસની આવશ્યકતા સ્વીકાર્યાં વિના રહી શકાતું નથી. વિશ્વાસને કેટલાક અશ્રદ્ધા કથનારાએ પણ સ્વમુદ્દયનુસા અમુક વ્યવહારોમાં વિશ્વાસ રાખીને પ્રવર્તે છે એમ તેમની ખાનગી રીતભાત તપાસવાથી માલુમ પડી આવે છે. મેરી મેરી ખાખતામાં પ્રમાણુ વિન
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૪૮
વિશ્વાસ નહિ ધારણ કરનારાઓ પણ સામાન્ય બાબત પર વિશ્વાસ મૂકે છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી તેમનું જીવન જોતાં જણાય છે. દુનિયાનાં દરેક કાર્યોમાં વિશ્વાસની તે ખાસ જરૂર છે.
જ્યાં રહેવાથી પોતાના આત્માની શુભ ભાવના ન રહે તે સ્થાન ત્યજીને અન્યત્ર ગમન કરવું. જે દેશના વા જે ગામના લોકો વિશેષ સદ્ગણી હેય ત્યાં વાસ કરવો. જેના વિચારે અને જેના શબ્દો વડે આત્મામાં શીતલતા ઉત્પન્ન થાય તેની પાસે રહેવું જોઈએ. જે દેશના લેકમાં ઈર્ષ્યા અજ્ઞાન વગેરે દોષો ઘણા હોય તે દેશમાં વાસ કરવાથી આત્મહિત થતું નથી. જેની પાસે વસવાથી રાગ દેપ કલેશ વૈર વધે તેને ખમાવીને તેનાથી દૂર રહેવું. જે મનુષ્ય પિતાના ગુણ ન જાણી શકે અને તે જ પિતાના ગુણેને પણ અવગુણ તરીકે ગ્રહણ કરે એવા મનુષ્યોથી દૂર રહીને સતપુરૂષોની સંગતિ કરવી, જે મનુષ્ય શાના બાધ ન ઝીલી શકે અને પોતાને કદાગ્રહ આગળ કરે તેની સામે માથાકુટ કરવાથી કંઈ ફાયદો થતો નથી. જે મનુષ્યોના સંસર્ગથી લાભ થાય વા મનુષ્યને પોતાના સંસર્ગથી લાભ આપી શકાય એવી રીતે સ્વકીય પ્રવૃત્તિ કરવી. અન્યથા પ્રવૃત્તિની નિવૃત્તિ વડે આત્માના ધ્યાનમાં રહેવું એજ વધુર કલ્યાણકારક માર્ગ છે. જે મનુષ્યની પિતાની વાણપર પૂર્ણ શ્રદ્ધા ન હોય તે મનુષ્યોની આગળ બોલવાથી ફાયદો થતો નથી. જે સ્થાનમાં રહેવાથી આત્માને અધ્યવસાયની શુદ્ધિ થાય તે સ્થાનમાં વાસ કરવો. જે સ્થાનમાં રહેવાથી અશુભાધ્યવસાયે ઉત્પન્ન થાય તેને ત્યાગ કરવો. આત્માના અધ્યવસાયની ઉજવલતા થાય તે જ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. જે મનુષ્યો પિતાની પાસે રહેવા છતાં પિતાના ગુણે તરફ દષ્ટિ ન હોય, ગુણોને રાગ ન હોય અને દેષ દૃષ્ટિવાળા હોય તેવાઓને પાસે ન રાખવા, કારણ કે તેઓથી પિતાને કંઈ લાભ થતો નથી અને તેઓને કંઈ લાભ આપી શકાતો નથી. જે મનુષ્પો દૂર વસતા હોય વા પાસે વસતા હોય પરંતુ ગુણાનુરાગી અને મધ્યસ્થ હેય તેઓને દૂર રહીને વા તેઓની પાસે રહીને પિતાનાથી બનતે લાભ આપ એજ એમ માર્ગ છે. સામાન્ય મનુષ્યો પાસે આવનારા સર્વને સરખા ગણીને
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦:
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
વિવેક વિના પિતાના વિચારે જણાવે છે. મનુષ્ય પરીક્ષાથી વિવેકપૂર્વક લાભ લાભને તપાસ કરીને પાસે આવનારા સંબંધી પ્રવૃત્તિ નિરત્તિ કરે છે. પિતાની પાસે આવનારાઓને જ્ઞાન દર્શને ચારિત્રને લાભ આપવા પ્રવૃત્તિ કરવી. આત્મસમાધિમાં રહેવાય તેવી બહિર્ વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અને અસ્થી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી.
અન્તઃકરણમાં એવી વિચિત્ર સ્કરણ ઉઠે છે અને તે આત્માને અપૂર્વ અનુભવ પ્રાપ્ત કરવા ઉપયોગ આપે છે. પિતાને જે માર્ગે જવાનું છે તેને વિચારે માં ઉપયુક્ત રહેવું અને તેના પ્રતિપક્ષી વિચારોથી દૂર રહેવું એમ અન્તઃકરણમાં કુરણ થાય છે. જેને નાશ થવાનો છે તેના વિચારોમાં લીન થવાને બદલે જે સ્વાભાવિક ધર્મથી મેહનો નાશ કરવાનું છે એવા સ્વાભાવિક ધમને વિચારમાં લીન થઈ જવું એમ પિતાની વ્યક્તિ શુદ્ધિ અર્થે કુરણું ઉઠે છે તે સંબંધી અનુભવ પણ એ વિચારોને પ્રિય જણાવે છે અને એવી રીતે પ્રવૃત્તિ કરવાના વિચારથી આગળ વધવાને અભ્યાસ સેવાય છે.
દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ આત્મસમાધિને ક્ષણે ક્ષણે અભિનવ અનુભવ પ્રગટે છે અને તે સહજ સુખનું ભાન કરાવે છે. જાણે પરમાત્માના પ્રતિનિધિ હોઈએ એવું આત્માની સહજ સમાધિમાં સુખ અનુભવાય છે પરતું સદાકાલ તેવી દશા રહેતી નથી. મોહના સ્થાનકોથી કંઈક અસર થાય છે અને તેથી અત્તરથી સ્કુરણું જણાવે છે કે આત્મબળ પ્રાપ્ત કરીને સતત ઉપયોગે નિર્મોહદશામાં રહેવાય એવાં તરફ બાહ્યાત્યંતર સાધને રચે.
આત્માની સમાધિ એગ્ય એવા કવ્ય, ક્ષેત્રકાલાદિકનું વિશેષતઃ સેવન કરવાનું અન્તઃકરણ જણાવે છે. કોઇના પ્રતિબંધવિના પ્રારબ્ધગે વેદાય તે વેદી લેઇને નિઃસંગતાનું સેવન કરવામાં આગળ વધાય એવી તીબેચ્છા વર્તે છે. ચડવાનું મન થાય છેપડવાનું મન થતું નથી. એ તે અન્તરૂમાં ભાવ વર્તે છે અને તે પ્રતિક્ષણે હિંગત થતો જાય છે.
હજી અમાં પરિપૂર્ણ (આભવની અપેક્ષાએ) સમાધિ રમણતા
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૦૬૪ ની લાલના વિચારે.
૫૦૧
કરવાની તીવ્રછા વતે છે અને તેનાં સાધનની પૂર્ણતા કરવા પ્રયત્નો સેવાય છે. પ્રારબ્ધથી જે વેદાય છે તે તરફ આસક્તિ નથી તેથી બાહ્યમાં મનને ગમતું નથી અને આગળ ઉપર મનને બાહ્યમાં નહિ ગમે તેમ હાલને અનુભવ જણાવે છે. ઉચ્ચ ઉર્ધ્વ સંયમ સ્થાનના અધ્યવસાય વડે આગળ આત્માની દશાને શુદ્ધાનુભવ કરવા ઘણું પુરણાઓ વારંવાર હૃદયમાં થયા કરે છે. અને હવે ઉપરના ગુણસ્થાનકના શુભ અધ્યવસાયોની ઝાંખીનો અમૃતસ્વાદ આસ્વાદીને અમર બનવા અન્તમાં પૂર્ણ દાઝ રહે છે.
વિનયાદિ ગુણો વડે ગ્યતા પ્રાપ્ત કર્યા વિના અન્યની પાસેથી સદગુણો વા હૃદયની અમુક વિદ્યા પ્રાપ્ત કરી શકાતી નથી. અન્યના હૃદયને પરિપૂર્ણ સંતોષ આપ્યા વિના તેનું હૃદય પિતાના પર ઉતારી શકાય નહિ. સર્વસ્વાર્પણ કર્યા વિના અન્યરૂપે પિતાનાથી થઈ શકાય નહિ, તેથી કૃત્રિમતાને ત્યાગ કર્યા વિના કદિ પિતાની ખરી ઉન્નતિ કરી શકાય નહિ.
જેવી સ્થિતિ ઈરછી હોય તેવો સંયમ ધારણ કરીને તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી એજ અન્યત્યાયરૂપ મરણ અને સ્વગ્રાહ્ય જીવન અવબોધવું. આત્માની ઉચ્ચ દશામાં તન્મય થઈને જીવવું એટલે બાહ્ય દશાથી મરવું એવું અર્થાપત્તિથી આવી જાય છે. પિતાના હૃદયને જે વચને અસર કરે છે તે વચને પિતાના માટે જીવતાં છે એમ જાણીને તેનું રહસ્ય હૃદયમાં ઉતારવું એજ અન્ય વિપત્તિઓને નાશ કરવા માગે છે. પિતાનું જીવન પિતાને જે અંશે ઉચ્ચ લાગતું હોય છે, તેમાં પણ આગળ ચઢેલા પુરૂષની દ્રષ્ટિએ તે સુધારણું કરવાની બાકી રહે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની સુધારણા કરવાનું કાર્ય દરરોજ કાયમ રહે છે માટે ઉધમની નિવૃત્તિ કરવી યોગ્ય નથી.
હદય લેવું અને દેવું એ પરસ્પરની પેગ્યતાએ મળતા ગુણો અને સ્વભાવ વડે બની શકે છે. કોઈના હૃદયમાં ઉતર્યા વિના તેની કિસ્મત આંકી શકાતી નથી. જે મનુષ્ય હેદયમાં ઉતરે છે તે મનુષ્યો ખરો હીર પારખવાને શક્તિમાન થાય છે. હૃદય અને આચારોના તફાવતને જાણવો. એજ પિતાની ઉ&ાતિ કરવાને મૂળ મંત્ર છે. કેટલું આગળ વધાયું અને કેટલું બાકી છે આ બાબતને દરજ વિચાર કરવાથી આત્માની ઉત્ક્રાંતિમાં આગળ વધી શકાય છે,
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
***'^^
^^^^^ “.”—
સાપ ઘર મા એ સૂત્રનું અનુકરણ કરીને પિતાની જીંદગીને સુખમય કરી શકાય છે અને તેના સ્મરણથી તેનો અર્થ હૃદયમાં ગંભીરતા ઉત્પન્ન કરે છે અને ખરૂં હૃદય સુધારવા ઉપરનું સૂત્ર પરમાત્માના સંદેશાને પ્રાપ્ત કરે છે. સાગરની પિડે ગંભીર થવું એજ પ્રથમ ધર્મની ચોગ્યતા પ્રાપ્ત કરવા માટે સમજવું. “સાગર વર ગંભીર ” એ સૂત્રનું ચારિત્ર્યની અભિવૃદ્ધિ અથે સદાકાલ શરણ હો. સાગર વર ગંભીર મનુષ્યોને કરોડો વખત નમન હો અને તેમનું સ્મરણ થાઓ.
કોઈપણ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય કે તુત તે ઇચ્છા કેવા પ્રકારની છે, તેનું શું પરિણામ આવશે તેને ઉપાદેય બુદ્ધિથી વિચાર કરવો. જે ઈચ્છાથી આમાના ગુણેની વૃદ્ધિ ન થાય અને સંતેષરૂપ ફળ અત્તે ન જણાય તેવી ઈચ્છાને ઉત્પન્ન ન થવા દેવી એ આત્મ વીર્યનું અને વિવેક બુદ્ધિનું કામ છે. જે પ્રાપ્તવ્ય છે તે આત્મામાં છે અને તે આત્માથી ભિન્ન નથી. આ પ્રમાણે અવબોધતાં અધિકાર પરત્વે ઉત્તમ ઈચ્છા થવાની અને તેથી ઉત્તમ ફલ પ્રાપ્ત થવાનું એમ અનુભવીઓ અધિકારભેદે અવધી શકે છે. નામ અને રૂપના અભિમાનથી અનેક ઈચ્છાઓ પ્રગટે છે અને તેવી વાસનાઓથી મુક્ત થવાતું નથી અને તેથી નિષ્કામપણે પ્રવૃત્તિ ન થવાથી સ્વાર્થને કીટક હૃદયના ગુણને ફોલી ખાય છે. નિષ્કામ પ્રવૃત્તિ વિના મન વાણી અને કાયામાં શુભ વીર્યનું ફરવું થતું નથી. મન, વાણી અને કાયાની નિષ્કામ પ્રવૃત્તિમાં એવું બળ રહે છે કે જેથી પ્રવૃત્તિ કરનાર અન્યનો દાસ બની શકતો નથી અને અન્યોના હૃદયમાં પિતાનું હૃદય ઉતારી શકે છે. સ્વાર્થની ઇચ્છાઓ કે જે ઇચ્છાઓમાં મોહનું સામ્રાજ્ય અને એકલપેટાપણું છે તેવી ઇચ્છાઓના તાબે થવાથી જગતના દાસ બનવું પડે છે માટે મનમાં ગમે તેવી ઇચ્છાઓ કર્યા ન કરવી. ઈચ્છાઓથી મન વાણી અને કાયામાં વિર્યની ચંચલતા થાય છે અને તેથી પ્રવૃત્તિ ચક્રમાં પડવાનું થાય છે. ઈરછાઓને વારી ન શકાતી હોય તો અશુભ ઇચ્છાઓને બદલે હૃદયમાં શુભેરછાઓ પ્રગટાવવી કે જેથી અને આમા પુણ્યના ભેગે દેવ, ગુરૂ, ધમની સામગ્રી પ્રાપ્ત કરવાને લાયક બની શકે. બાહ્ય પદાર્થોની જેમ જેમ ઇચ્છાઓ મન્દ પડે છે તેમ શુભાબ
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૦૩
વસાયે પ્રગટે છે અને તેથી પુણ્ય પ્રકૃતિને ચારઠાણુ રસ પડે છે અને પાપ પ્રકૃતિને ચારઠાણ રસ ટળે છે અને બે ઠાણુ બંધાય છે. બાહ્ય પદાર્થોની જેમ જેમ મુન્દ, મજૂતર અને મન્દતમતા થાય છે તેમ તેમ આત્માના અપૂર્વ ઉજવલ અધ્યવસાયો પ્રગટે છે અને આત્માનું શુદ્ધવીર્ય સ્કુરાયમાન થાય છે અને તેથી આત્માની દશામાં ઉચ, ઉચ્ચત્તર અને ઉચ્ચતમતા, વધતી જાય છે અને તે પોતાના અનુભવમાં આવે છે. નિષ્કામ દશાએ ધાર્મિક પ્રવૃત્તિ અને નિવૃત્તિ બાગમાં વહેનારાઓને પૂર્વ અધ્યવસાયની અપેક્ષાએ શુદ્ધતા, શુદ્ધતરતા અને શુદ્ધતમતા વધતી જાય છે અને તેને અનુભવ પિતાને ભાસે છે.
ત્યાગી વૈરાગી ગીતાર્થ સાધુઓની સંગતિથી અશુભ વિચારેને નાશ થાય છે તેમજ અશુભાચારને નાશ થાય છે તેથી ગીતાર્થ સાધુઓ જંગમ તીર્થ ગણાય છે. સાધુ તીર્થની ઉપાસના કરવાથી મોહને વિકાર ટળે છે. જેની વાણી કાયા અને મનમાંથી મોહનો વિકાર ટળ્યો છે એવા જ્ઞાની સાધુઓના દાસ બનવામાં જે સુખ છે તે ઇન્દ્રાણીઓના પતિ બનવામાં પણ સુખ નથી. ઉપાધિરહિત સાધુ મહારાજાઓ જે શાન્તિનો અનુભવ લે છે તેની ગંધ પણ ઉપાધિના કીટક બનેલા ગૃહસ્થને આવતી નથી. આત્માના વિચારોની શ્રેણિ પરંપરામાં ચઢેલા એવા મુનિયે સ્વયંતીથી છે અને તે ગામોગામ ફરીને પૃથ્વીને પવિત્ર કરીને તે આર્યોની આયે. તેનું સંરક્ષણ કરે છે. આત્માના સ્વરૂપમાં લીન બનેલા મુનિવરે જ્યાં ત્યાં તીર્થો ઉત્પન્ન કરી શકે છે. જેનામાં આત્મતીર્થને અંશે અંશે પણ આવિર્ભાવ થયો છે તે મનુષ્ય તીર્થની તીર્થતા અવબોધવા શક્તિમાન થાય છે. પિતાનામાં જે તીર્થ દેખે છે તે અન્યમાં તીર્થ અવેલેકે છે. અન્યમાં તીર્થ અવલોકે છે તે પોતાનામાં તીર્થવ અવલોકે છે. જે ઉપાદાન તીર્થ જાણે છે તે નિમિત્ત તીર્થ જાણે છે. જે ભાવતીર્થ અવધે છે તે દ્રવ્યતીર્થ જાણે છે. ભાવતીર્થને અવધવા શક્તિમાન થાય છે. સાત નય અને ચાર નિપાથી તીર્થની તીર્થતા અવધતાં તીર્થને ખરે વિવેક જાગ્રત થાય છે. જે તીથ અને તીર્થકરને વ્યવહાર નિશ્ચયથી સંબંધ જાણે છે તે સર્વ
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
પ્રકારના તીર્થોની નયેની અપેક્ષાએ તે તે દષ્ટિધારકને માટે અધિકાર પરત્વે ઉપયોગિતા અવધે છે. ઔપચારિક તીર્થત્વ અને અનુપચારિક તીર્થોને વિવેક થતાં અધિકાર પરત્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તીર્થની આરાધના કરી શકાય છે. જેને આત્મા તીર્થરૂપ થઈને તીર્થની આરાધના કરે છે તે સ્વયં તીર્થરૂપ બને છે. તીર્થત્વ અને તીર્થકરત્વ આત્માઓમાં રહ્યું છે, તેને ખરે વિવેક કરાવનારી તીર્થ સ્વરૂપ મુનિવરની ઉપાસના કરવાની જરૂર છે. સત્તાએ પ્રત્યેક જીવમાં તીર્થત્વ અવેલેકનાર અને વ્યવહારથી લૈકિક અને કોત્તર તીર્થ જાણનાર પિતાના આત્મામાં રહેલું તીર્થવ પ્રગટાવે છે.
ગ
વેગ સાધવામાં નીચે પ્રમાણે સૂચનાઓ ઉપર યોગીઓએ લક્ષ રાખવાની જરૂર છે.
ગામની બહારુ નિર્જીવ રમ્ય એકાત સ્થાનમાં બેસીને આત્માના વિચાર કરવા.
મનુષ્યોના ગાઢ પરિચયમાં ન અવાય અને કોઇના પ્રતિબધમાં ન આવાય તેવી રીતે રહેવું.
પિતાની પાસે રાખવામાં આવેલી ઉપાધિ ઘણુ જ વધે અને તેથી ઉપાધિ ન થાય તેને ઉપગ રાખવો.
શરીરની આરેગ્યતા સચવાય તેમ આહારગ્રહણ ગમન આગમન ભાષણ શયન વગેરે કાર્યોમાં પ્રવર્તવું.
પિતાના આત્મામાં ઉપગ રહે એવાં પુસ્તકનું વાંચન કરવું અને એવા સાધુઓની સંગતિ કરવી.
વનમાં અમુક અવલંબન વડે વાસ કરીને નિર્ભયતામાં વૃદ્ધિ કરવી. આગમન અર્થોને તીવ્ર ઉપયોગ વધે એવી રીતનું મનન સ્મરણ કરવું.
મનમાં આધ્યાનાદિ ન પ્રગટે એવા સ્થાનમાં વિચરવું. | નિષ્કામ ભાવે ધાર્મિક કાર્યો કરવા પ્રવૃત્તિ કરવી. પિતાની શક્તિ બહારનાં અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ ન કરવી. તેમજ પિતાની શક્તિ ગેપવીને શિથિલ ન બનવું.
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૦૫
ના
યથાશક્તિ પંચાચારની આરાધનામાં દરરોજ અપ્રમત્તપણે રહેવું. પાંચ પ્રકારના યોગથી આરાધનામાં તલ્લીન થઈ જવું.
આત્માની નિર્વિકલ્પદશામાં રહેવાય અને નામરૂપનો અધ્યાસ ટળી જાય એવી રીતે ધ્યાનમાં લયલીન રહેવું.
નિર્વિકલ્પદશામાં રહેવા માટે કઈ પણ પ્રકારની વાસનાને પ્રગટ થતી જ વારવી.
દુનિયાના અશુભ વિચારોની પિતાના પર અસર ન થાય તેમજ દુનિયા નિન્દા કરે તેની પિતાના આત્માપર અસર ન થાય એવી પિતાની આત્મદશા પ્રગટાવવી.
સદ્વિચારો, સદ્ગુણે અને સદાચારોવડે. પિતાની જીંદગીને ઉત્તમ બનાવવા દરેજ પ્રયત્ન કરવો જોઈએ. સદિચારેવડે પિતાના આત્માને ઉત્તમ બનાવવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. સદિચાવડે પિતાના આ ભાને ઉત્સાહિત કરવાથી સદાચારનું જીવન દઢ અને અમૃતરસમય બને છે અને તેથી અન્ય મનુષ્યને વિના બેલે સુધારી શકાય છે. ગમે તેવા વિપત્તિના પ્રસંગમાં પણ સદિચારેવડે પિતાના આત્મામાં ઉત્સાહ પ્રગટાવ અને અન્તરમાં સદિચારેને પ્રવાહ વહેરાવ કે જેથી ચિંતા, શોક, લેશવડે હૃદયને ઘાત ન બની શકે. પિતાના આત્મામાં ઉત્સાહને અમૃતરસ સદાકાલ વહેરાવે છે જેથી પ્રવૃત્તિમાર્ગના યોગી થવામાં ચિત્ત વિક્ષેપ રહે નહિ. સદ્વિચારવડે ઉત્સાહવૃદ્ધિ કરવામાં આવે છે તે સદાચારમાં દરરોજ આગળ વધી શકાય છે અને આનન્દામૃતના પાનથી મુખની પ્રસન્નતા રક્ષી શકાય છે. દુઃખના પ્રસંગમાં કંટાળી ન જવું અને દુઃખની અવસ્થા ટળી જશે એવી દઢ ઉત્સાહ-ભાવના કાયમ રાખીને પોતાના અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં અને તે બાબતને ઉપયોગ રાખ એજ જીદગી સુધારવાને મુખ્ય ઉપાય છે. સદિચારેના ઉત્સાહ વડે ગમે તેવી વિપત્તિના સમયમાં પણ પિતાની જીદગી પોતાના હાથે સુધારી શકાય છે એ દૃઢ નિશ્ચય રાખી ઉપસર્ગો સહીને શુભન્નતિમાં આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ,
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
સંવત્ ૧૪૮ ની સાલના વિચારે.
* '' '''''''
જે જે બાબતોને નિશ્ચય કરવો હોય તેની ચારે તરફના હેતુઓની અપેક્ષા જણવી જોઈએ. અંધશ્રદ્ધાથી હાજી હા કરીને મીયાંને ચાંદેચાંદ કરવાથી વિચારશકિત ખીલતી નથી અને વિચારમાં પરના દોરાયેલા સદા સહેવું પડે છે. માટે હેતુઓ વડે કોઈપણ બાબતને નિર્ધાર કરવા પોતાના આત્માને પ્રયોજવો જોઈએ કે જેથી અનેક હેતુઓની અપેક્ષાના અવબોધવી પદાચ - નિર્ણય સંબંધી વિચારશક્તિ ખીલતી જાય.
આગમને યુક્તિવર્ડ પરીક્ષવા અને વસ્તુતત્ત્વને બેધ કરવા પ્રયત્ન કરે. અતીન્દ્રિય પદાર્થોના નિર્ણય શ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. નિગોદ, દેવલોક, નરક વગેરેને શ્રદ્ધાવડે અવબોધ કરે. શ્રી સર્વપ્નની વાણીથી પ્રતિકૂલ તર્કો કરવાથી આત્મહિત થઈ શકતું નથી. શ્રી સર્વજ્ઞનાં વચનની સિદ્ધિના અનુકૂળ તર્કો અને શ્રદ્ધાથી આત્મહિત કરવા સદા પ્રયત્ન કરવો જોઈએ.
આગમના પ્રચારવડે જે સદનાનનો પ્રકાશ પડે છે તે અન્યથી પડી શકતો નથી. આગમેને પ્રચાર કરનારને નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આગમોની પ્રચારનું અને તેનું રક્ષણ એજ આગની ખરી ભક્તિ છે. આ કલિકાલમાં આગમને આધાર છે. આગ પ્રતિ બહુમાન ધારણ કરવાથી અને આગમોને ઉદ્ધાર કરવાથી તીર્થકરની ભક્તિ કરી એમ કથી શકાય છે. આગમોથી વિરૂદ્ધ ઉપદેશ ન દેવ અને આગમો પ્રતિ જગતની પ્રીતિ થાય એ સદુપદેશ દેવાથી મનુષ્ય તીર્થંકરનામ પ્રાપ્ત કરે છે. આગમોનું રક્ષણ અને ભક્તિ કરવાથી દુનિયાનું રક્ષણ અને દુનિયાની ભક્તિ કરી એમ નિશ્ચય થાય છે. કારણ કે આગમથી દુનિયામાં ધર્મનું રક્ષણ થાય છે.
શુભ તેજની આશા ધરી અંધકારમાંહી. ચાલવું, ચાલ્યા જવું આશા ધરી દુ:ખી જીવન પણ ગાળવું; આશા છવાડે પ્રાણને શુભ યત્નમાં પ્રેરે ઘણું, આનન્દમય જીવન સદા થાઓ ખરૂં એવું ભણું. દષ્ટિ અને દષ્ટા સદા આનન્દમય વર્તી રહે, આનન્દા કલ્લેબમાં જે દશ્ય છે તેવું વહે;
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
‘૫૦૭
આનન્દથી ભરીયું જગત આનન્દ પામ્યા વણ મરે, આનન્દ વણ જે જીદગી તે જીવતો સચે ખરે. આનન્દ વણ જીવાય નહિ રહેવાય નહિ રૂએ નહીં, લાગે સકલ લૂખું જમણ એ વાત જ્ઞાની ગમ રહી આનન્દથી અમરત્વને સિદ્ધત્વ પ્રગટે છે ખરું, બુદ્ધબ્ધિ આનન્દ રહી વન મઝાનું મન ધરું.
તત્ત્વ વિચારને સમાગમ અને પુસ્તકનું વાચન એ બેથી પિતાનું અમૃતમય જીવન કરી શકાય છે. પોતાના સદિચારેને ઉત્સાહ આપનારા અને સતકાર્યોને ઉત્સાહ આપનારા મનુષ્યના સંબંધથી વિદ્યુત વેગની પેઠે - કાન્તિ ભાગમાં આગળ વધી શકાય છે.
પિતાના જેવા વિચારકને મેળવવાથી વા પિતાના જેવો વિચાર નવીન ઉત્પન્ન કરવાથી બે એકડે અગીયારની પેઠે અગીયાર જેટલું બળ પ્રાપ્ત થાય છે. પોતાના સદિચારને સર્વત્ર ફેલાવવા હોય તે જગમાં સેવાધર્મ સ્વીકારવાની જરૂર છે.
પિતાની ઉન્નતિ કાયમ રાખવા માટે પોતાની આજુબાજુના મનુષ્યોને ઉચ્ચ બનાવવાની જરૂર છે. પિતાની આજુબાજુ રહેલાઓની શ્રેષ્ઠતા કરવાથી પિતાની શ્રેષ્ઠતા વધે છે, પિતાનું ઉચ્ચ જીવન કરવું એ પિતાના હાથમાં છે. પિતાના શુભ વિચારેથી પિતાને અને પરને લાભ મળે છે એમ નક્કી સમજવું જોઈએ.
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
વિજાતીય વિચારથી ભિન્ન ભિન્ન મત ધારણ કરીને પરસ્પર વિરોધ કરી રાગદ્વેષની વૃધ્ધિ કરનારાઓ કરતાં વિચારભેદે ભિન્નમત છતાં સાપેક્ષતાએ મળતા વિચારે અને આચારે વડે મેળ રાખીને સામાજીક ધાર્મિક કાર્યો કરનારા અનન્તગુણ ઉત્તમ ગણી શકાય. ગમે તેવા વિચારવિરે અને આચારવિરોધ છતાં સાપેક્ષપણે મળતાપણું અને મળતા આવતા વિચારે વડે સહિષ્ણુતાપૂર્વક કાર્ય કરનારાઓ જગતમાં ખરા સેવકે અવધવા અને તેઓ જગતનું ભલું કરનારા અવબોધવા.
મનુષ્યના દોષોને નાશ કરવા પ્રયત્ન કરે એજ પિતાની મુખ્ય ફરજ છે. મનુષ્યોના દે દેખી મનુષ્યો પર અરૂચિ ધારણ કરનારાઓ કરતાં મનુષ્ય પર પ્રેમ ધારણ કરીને તેઓના દોષે ટાળવા જે મહાત્માએ પ્રયત્ન કરે છે તે અનન્ત ગુણ ઉત્તમ જાણવા
x
x
x
+
હે ચેતન ! તું મનુષ્યને અવતાર પામીને મનુષ્ય જન્મ સફલ કરવા પ્રયત્ન કર. આત્માના ગુણે વડે ઉત્કાન્તિના માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કર. સર્વ મનુષ્યો સાથે પ્રેમભાવથી વર્ત. મનુષ્યકર્તવ્ય સંબંધી ઉપયોગ રાખ. પિતાના કર્તવ્યોમાં લક્ષ રાખ અને તે કામ નિયમ વ્યવસ્થાદિ વડે સદા કરતા રહે
પિતાના કર્તવ્યોની સમાલોચના કરીને તેમાંથી ભૂલચૂકને પરિહાર કરીને સુધારા વધારા કર્યા કર. પિતાનાં કર્તબેની ઉપયોગિતાની કિસ્મત આંકતાં શીખ અને તેમાં પિતાનું જીવન વહન કર
સામાજીક સાર્વજનિક ધાર્મિક અને આત્મિક કર્તવ્યકાર્યોની દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચારણા કર અને અધિકારભેદે અને અધિકાર શાસ્ત્રાધારે ઉપદેશ આપવા પ્રયત્ન કરે.
હારાથી જે મનુષ્યો વિચાર આદિ ભેદે વિરૂદ્ધ હોય તેની ટીકા સામું ન જે પણ પિતાના કાર્ય તરફ લક્ષ્ય રાખીને તે કર્યા કર. સ્વકર્તવ્ય કાર્યો કરવાનો ને અધિકાર છે પણ તેના ફલની આકાંક્ષા અને લેકની સ્તુતિની વાસન ધારણ કરવાને તને અધિકાર નથી. પિતાના સ્વજોની રહેણી
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૦૦
કરણીમાં આનંદ લેવાને છે અને તે પ્રમાણે વર્તીને કાગી થવાને તને અધિકાર છે.
અધ્યાત્મજ્ઞાનવડે તું અત્તમ ઉપગ ધારણ કરીને અશુદ્ધ વિચારોને આવતાજ પાછા હઠાવ. અધ્યાત્મજ્ઞાનના ઉપયોગથી સર્વ જીવોની સાથે સમરસી બનીને વતન ચલાવ. ઉપદેશ દેતાં, ચાલતાં, ખાતાં પીતાં, લખતાં વાંચતાં અને વાતચિત કરતાં અધ્યાત્મજ્ઞાનેપગે સમરસભાવે અન્તમાં પ્રતિ કર. બાહના અધિકારભેદે અનેક કાર્યો કરતાં છતાં અન્તમાં સમભાવ ધારણ કર. સ્વકર્તવ્ય કાર્યો કરતાં હેને અંતમાં અધ્યાત્મરસપરિણતિ જે જે વખતે ન વહેતી હોય તે સંબંધી પશ્ચાત્તાપ કરીને અધ્યાત્મપરિણતિ રહે એ અભ્યાસ સેવ.
બાઘથી ધાર્મિક પ્રવૃત્તિની સાથે અન્તથી ધાર્મિક નિવૃત્તિને પ્રગટભાવ કર્યા કર. આન્તરિક ધર્મ નિવૃત્તિની સેવનાથી બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરતાં મુંઝાવાનું થતું નથી એવો અંશે અંશે અનુભવ આવે છે. અધ્યાત્મજ્ઞાનની ભાવનાથી મન, ઈન્દ્રિયો અને શરીરપર શાન્તરસની અસર ઉત્પન્ન કર. દ્રવ્યાનગનાં શાસ્ત્રના જ્ઞાનવડે આત્માનુભવપ્રકાશ ખીલવવા દરરેજ વિશેષ પ્રકારે ઉપયોગ ધારણ કર અને સ્વકર્તવ્યમાં સદા તત્પર થા.
અપ્રમત્તદશામાં રહ્યા વિના આત્માના ગુણની શુદ્ધિ થતી નથી. રત્નત્રયીના ઉપયોગ વડે અપમાદશામાં રહીને આત્માની વિશુદ્ધિ કરવી એજ પરમ કર્તવ્ય ખાસ લક્ષ્યમાં રાખ. જેટલી ઉપાધિ વધારીશ તેટલી વધશે અને જેટલી ઉપાધિ ઘટાડવામાં આવશે તેટલી ઘટશે એમ ખાસ ઉપયોગ ધારણ કર અને નિરૂપાધિદશામાં આગળ વધવા પ્રયત્ન કર. જે જે બાહ્ય વસ્તુઓ, મનમાં રાગદ્વેષને અસર કરે છે અને આત્માને આસ્રવ કારણભૂત થાય છે. તે તે વસ્તુઓના સંબંધમાં ખાસ ધર્માર્થકારણ વિના આવવું ગ્ય નથી. આત્માની ઉચદશા હજી એટલી બધી કરવી જોઈએ કે બાહ્ય વસ્તુઓના
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
* *
*
*
*
*
સાનુકુલત્વથી વા પ્રતિકૂલત્વથી આત્માને રાગદ્વેષના પરિણામની અસર થાય નહિ. રાગદેષના પરિણામની અસર પિતાને કઈ કઈ વસ્તુઓના સંબંધથી થાય છે, તેને ઉપયોગ કરીને અપ્રમત્ત રહેવાની આન્તરિક ભાવના ભાવવી જોઈએ. બાહ્ય વસ્તુઓના સંગમાં પ્રતિકૂલ અને સાનુકૂલત્વ ન ભાસે અને શારીરિક સંબંધે બાહ્ય વસ્તુઓની ઉપયોગિતા અવબોધાય પણ તેમાં બંધાવાનું ન થાય એવી આધ્યાત્મિક ઉચ્ચદશામાં સતત જીવન વહે એવી અધ્યાત્મચારિત્રદશાને અન્તર્મ ઉપગ રાખ અને તે પ્રમાણે વર્તવા ખાસ કાળજી રાખ. આત્માનો અને જડનો ધર્મ ભિન્ન છે માટે જડ ધર્મને આત્મામાં આપ ન ભાન. જડ ધર્મ એ આત્માનો ધર્મ નથી એવો ઉપયોગ ધારણ કરીને આત્માના શુદ્ધધર્મમાં રમણતા કર. ધર્મનાં પારમાર્થિક કાર્યો કરતાં છતાં રાગદેષથી મુંઝાઈ ન જવાય એ ઉપયોગ ધારણ કર. સ્વાધિકાર પ્રાપ્ત કરણીય એવાં આવશ્યક સ્વપર કાર્યો કરતાં અહંવૃત્તિમાં લીન ન થવાય એ ઉપગ ધારણ કર. હાલ તું જે જે ધર્મપ્રવૃત્તિ કરે છે અને ભવિષ્યમાં જે કરશે તે સંબંધી અહંવૃત્તિથી નિર્લેપ રહી જીવનદશા ગાળ. દુનિયા તારૂં બાહ્યાચરણ દેખી શકશે પણ આતરિકદશાને તે સાક્ષાત્ દેખશે નહિ. પોતાની આતરિક શુદ્ધદશા વિશેષ પ્રગટાવવા પ્રતિદિન પ્રવૃત્તિ કર અને દેષ થાય તેનું પ્રતિક્રમણ કર
સાવિષય. ધર્મમાં સદાકાલ ચોલમછઠની પેઠે રંગ લાગી રહે તે મનુષ્ય અલ્પભવમાં પરમાત્મપદ મેળવી શકે છે. દેવગુરૂધમની પૂર્ણ શ્રદ્ધા વિના આત્માને ગુણેને પ્રકાશ થઈ શકતું નથી.
આ કાલમાં અજ્ઞમૂઢ અને અલ્પજ્ઞ જીવોની ગુરૂપર પૂર્ણ પ્રીતિ રહેતી નથી. જૈનેમાં ગુરૂતત્ત્વ સંબંધી શ્રદ્ધા શિથિલ થતી જાય છે. એક વખત એક નામને જૈન ગુરૂને વાંદે નમે બાપજી બાપજી કરે અને તેને અન્ય કોઈ ભરમાવે એટલે પાછો ફરી જાય આ પ્રમાણે શ્રાવકોમાં પ્રાયઃ પચ્ચાસ ટકા એવા ગારના ખીલા જેવા શ્રાવકે દેખાય છે વા તેથી અધિક દેખાય છે એમ કહીએ તે પણ ચાલી શકે તેમ છે. સાધુશિષ્યોમાં પણ ગુરૂની આજ્ઞાને
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારો.
૫૧૧
અન્તરંગ અને બાહ્યથી કઈ વિરલા પાળતા દેખાય છે. સાધુથી જુદા પડેલા શિષ્યોને ગામડાના શ્રાવકો અને અન્ય સંઘાડાના સાધુઓ સંગ્રહે છે તેથી ગુરૂઓના તાબામાં સ્વચ્છન્દી શિષ્ય સાધુઓ રહેતા નથી અને આ પ્રમાણે સ્વદતા વધતી જવાથી વિનય આજ્ઞા અને આરાધકપણું દરેક સંધાડામાં ન્યૂન થતું જાય છે. ગુરૂથી જજુદા પડેલા રિળ્યો પિતાના ગુરૂની નિન્દા કરી પિતાની નિર્દોષતાને ભોળા શ્રાવક આગળ જાહેર કરે છે અને તેનું પરિણામ ખરાબ આવે છે. ગુરૂઓ પ્રથમ શિષ્યને તેમની વિનય અને આજ્ઞાની ફરજો સમજાવતા નથી અને કદાપિ સમજાવે છે તો પણ અપાત્ર સાધુ શિષ્યને અસર થતી નથી. પિતાના ગુરૂની આજ્ઞામાં રહેનાર સાધુઓ ઉદ્ભવે એવો આગના આધારે ઉપદેશ આપવાની જરૂર છે. ગુરૂની આજ્ઞાપાલક અને વિનય કરનારા શ્રાવક તથા સાધુઓ વિરલા દેખવામાં આવે છે, અને તેથી જૈનશાસનની હાનિ થાય છે. વિનય, ભક્તિ અને આજ્ઞાપાલન આદિ ગુણો ઘટવાથી ભવિષ્યના જેને ઉત્તમ વારસો આપી શકાતો નથી. ભવિષ્યને આધાર વર્તમાન ઉપર રહેલું છે તે ભૂલવું ન જોઈએ. અશ્રાવકો રહેવાથી અને ગુરૂની શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞાપાલન આદિ ગુણો વિના જૈન કોમની પડતી થાય છે અને જો વર્તમાનમાં ચગ્ય ઉપાયો લેવામાં નહીં આવે તો જૈન કેનની હાનિ થશે તેને દોષ વર્તમાનમાં વર્તતા એવા આચાર્યો, વાચક અને સંવાડાના નાયકના શિર છે. ગુરૂપર શ્રદ્ધા, ભકિત અને વિનય વિના કદિ શિખોની ભૂતલમાં ઉન્નતિ થઈ નથી. વર્તમાનમાં થતી નથી, અને ભવિષ્યમાં થનાર નથી.
શરીર બળ શારીરિક બળ વિના માનસિક બળ વૃદ્ધિ પામી શકતું નથી. શારીરિક બળથી માનસિક બળ ટકાવી શકાય છે. શારીરિક બળ ઘટતાં મનના ઉપર બરાબર કાબુ રાખી શકાતું નથી તેમજ મનમાં અનેક પ્રકારની અશુભેચ્છાઓ પ્રગટે છે. શારીરિકબળને વર્યાનુિં સંરક્ષણ કરી સાચવવામાં આવે છે તે વિષય ભોગની ઈચ્છા ઘટી જાય છે. રામમૂર્તિ સેન્ડા વગેરે કસરતબાના દાખલાઓ આ બાબતમાં મેજુદ છે. વીર્યની જેમ જેમ હાનિ થાય છે,
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨ સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
--- તેમ તેમ મન ઉપર કાબુ ઘટતા જાય છે. કસરત, પ્રાણાયામ વગેરે વડે વીર્યનું સંરક્ષણ કરવામાં આવે છે તે કામેચ્છાઓ સ્વતઃ દબાઈ જાય છે અને તેને શનૈઃ શનૈઃ નાશ થઇ જાય છે. શારીરિકબળને કસરત વગેરે કરી સાચવવું જોઈએ. કસરત વગેરે વડે શરીરમાં ઉત્પન્ન થનાર વીર્યને શરીરમાં શમાવી દેવું જોઈએ કે જેથી તેને વિકાર થાય નહિ. શારીરિક બળ વિના ધાર્મિક ક્રિયાઓમાં મન સ્થિર રહેતું નથી અને તેમજ શારીરિક કસરત વિના દરરોજ અપ્રમત્તપણે ધર્મારાધના થઈ શકતી નથી. શારીરિક બળ વિના મનમાં ઘણું વિચારે કરવાથી મન થાકી જાય છે અને શારીરિક પ્રવૃતિ સારી રહેતી નથી. ગૃહસ્થાવાસમાં જેઓએ કસરત કરીને શરીરને કહ્યું છે તેઓ સાધુ થાય છે તે તેમની પ્રકૃતિ સારી રહે છે અને ધર્મપ્રવૃત્તિમાં શારીરિક બળને વાપરવાને શક્તિમાન થાય છે. શ્રીવીરપ્રભુના પિતાશ્રી સિધ્ધાર્થ રાજા દરરોજ કસરત કરતા હતા તેથી તેમને ત્યાં વિરપ્રભુને જન્મ થતાં શ્રીવીરપ્રભુ ચારિત્ર પાળવાને તથા પરિષહ સહન કરવાને શક્તિમાન થયા હતા. અનન્ત બળના સ્વામીને પણ જેનું શારીરિક બળ તથા નૈતિક બળ સારું હોય છે ત્યાં જન્મ લેવો પડે છે એમ નિમિત્ત કારણની અપેક્ષાએ કથી શકાય છે. નિમિત્ત કારણ વિના કાનની સિદ્ધિ થતી નથી. શારીરિક બબ બિન દર પાવીને ઉપનિબૂત રોનિક બળની વૃદ્ધિ અર્થે પ્રયત્ન કરવાની આવશ્યક્તા અવધવા યોગ્ય છે. શારીરિક બળ વધારીને માનસિક બળ ખીલવી આત્મિક ધમને પ્રકાશ કરવો જોઈએ. શારીરિક બળને સાત્વિકાહારથી સંરક્ષવું જોઈએ. જેનોએ શારીરિક બળ ખીલવવા સબંધી ધ્યાન દેવું જોઇએ.
મનેબલ, મનમાં કામભોગને વિચાર કરવાથી વીર્યને નાશ થાય છે અને તેથી શારીરિક તથા માનસિક બળ નષ્ટ થાય છે. માનસિક બ્રહ્મચર્ય બળવાન હોય છે તે તેની અસર શરીર૩ર થાય છે અને તેથી શારીરિક વયની રક્ષા થાય છે. વાનમાં બે જાતનાં ટોળાં દેખવામાં આવે છે. વાનર ટોળામાં સવ વાનરાએ હોય છે તેમાં કોઇ વાનરી રહેતી નથી, બીજ વાનરીનું
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
(૫13
ટાળું હોય છે તેમાં એક વાનરે હોય છે. વાનરીયાના ટેળામાં જે વાનરે હોય છે તે કાયિક બ્રહ્મચર્ય પાળી શકતો નથી. વાનરોનું ટોળું પ્રાયઃ કાયિક બ્રહ્મચર્ય પાળતું હોય એમ દેખાય છે. વાનરા ટેળાના વાનરાઓ મનમાં વાનરીઓ સાથે કામ ભોગ કરવાના વિચાર કરે છે તેથી તેઓનું શારીરિક વીય ઘટી જાય છે તેથી તેઓ વાનરીયા ટેળાના બુઢીયાની સાથે લઢતાં હારી જાય છે. પચ્ચીશ પચ્ચીશ બુઢીયાઓ પણ એક વાનરી ટોળાના બુઢીયાના સામ થઈ શક્તા નથી. કાયિક બ્રહ્મચર્ય પાળનારા વાનરાઓથી માનસિક બ્રહ્મચર્ય નહિ પાળી શકવાથી કાયિક વીર્યથી તેઓ હીન થાય છે અને તેથી તેઓ પિતાની જાતના એક બુઢીયાને પણ ભેગા થઈ જીતવા પ્રાયઃ સમર્થ થતા નથી. આ ઉપરથી અવધવાનું કે શારીરિક બ્રહ્મચર્ય પાળતાં છતાં પણ માનસિક બ્રહ્મચર્ય ઉપર ખાસ લક્ષ રાખવાની જરૂર છે. મનમાં કામભેગના વિચારે કરવાથી વીર્યને નાશ થાય છે અને અશુભ પરિણામથી કર્મને બંધ પડે છે. માનસિક વિચારોની અસર શરીર પર થાય છે અને શરીરના સંબંધે મનમાં અસર થાય છે. શરીરની સાથે મનને નજીકના સંબંધ છે. મનમાં કામભોગના વિચાર કરવાથી કાયિક બળ, માનસિક બળ, વાચિકબળ અને આત્મિકબળ ઘટે છે. મનમાં કામ ભાગના વિચારો ન આવે તે શારીરિકબળ વૃદ્ધિ પામે છે અને તેથી ઉત્તમ કાર્યો કરી શકાય છે.
આત્મધ્યાન ધરતાં પહેલાં પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન થઈ જવું. સર્વ દુનિયાની સાથે કોઈ જાતને સકામભાવે વ્યાવહારિક સંબંધ નથી એમ વિચાર કરી જવો. મન, વાણી અને કાયાને ધર્મોને આત્માની સાથે વાસ્તવિક સંબંધ નથી એમ વિચાર કરવો પશ્ચાત જે જે દેહના સંબંધે નામ પડ્યાં હોય અને તેના ગે જે જે કલ્પના ઉઠી હેય વા ઉઠતી હોય વા ભવિષ્યમાં ઉઠવાની હોય તેમાં આત્માને સંબંધ નથી તેથી બાહ્ય સંબંધમાં કંઈ પણ સંકલ્પવિકલ્પ કરવો ગ્ય નથી એવો વિચાર કરી જવો. આ પ્રમાણે વિચાર કર્યા બાદ આત્માને શુદ્ધસ્વરૂપ પ્રતિ એક સ્થિરચેતનાદષ્ટિથી નિર્વિકલ્પપણે અવકવું, આ પ્રમાણે અધકલાક, કલાકે અને બન્ને ક્લાસ પર્યન્ત અભ્યાસ સેવવાથી
65.
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૧૪
www.kobatirth.org
સંવત ૧૯૯ ની સાલના વિચારો.
આત્મામાં શાન્તરસને પ્રવાહ છૂટે છે, તેના પાતાને અનુભવ થાય છે. આત્મધ્યાન ધરતાં ધરતાં જ્યારે મન થાકી નય ત્યારે શાન્ત થઇ જવુ વા અન્યસ્થૂલરસિક બાબતમાં મન યેાજવું, આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં એટલા અંધા લીન થઇ જવું કે ધ્યાનના ઉત્થાનકાલમાં પણ આત્માના સુખની ખુમારીના સ્વાદ રહે અને બાહ્ય પદાર્થોના સંબંધમાં આવતાં છતાં પણ નિર્લેપ રહી શકાય. આત્માના શુદ્ધ સ્વરૂપમય હું છુ એવા ઉપયોગ રહે અને પ્રાયેગે આહાર વિહારાદિ થાય એવી ધ્યાન દશામાં રહે એવુ લક્ષ રાખવું જોઇએ. પોતાના અધિકારે જગમાં આવસ્યક વ્યાવહારિક ધર્માદિકાર્ય કરતાં છતાં પણ આત્મા તા પોતાના ધર્મને રસિક રહે અને આનન્દમાં મસ્ત રહે એવી દશા પ્રાપ્ત કરવા ઉપર્યુક્ત આત્મધ્યાનના માર્ગ અવલખવા જોઇએ. દરરોજ આત્મધ્યાનમાં વ્યવસ્થાપૂર્વક આગળ વધવું જોઇએ કે જેથી પૂર્વભવમાં પણ આત્મધ્યાના ભાગ સહેજે પ્રાપ્ત થાય.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
એકવાર પણ યિદે કાઇ દુર્ગાણુ અજાણપણાથી સેવાઇ જાય છે તે હૈ દુર્ગુણના સકારા એવા પડે છે કે તેની સાથે પૂર્ણ યુદ્ધ કર્યા વિના દુગુ ણુના ખીજને ખાળી શકાતું નથી. દુર્ગુણાની ભાવનાથી પણ દુગુ ણ તરફ પ્રવ્રુત્તિ થાય છે માટે દુગુણા તરફ અલક્ષ કરીને સદ્ગુણા તરફજ સદા લક્ષ રાખવાની જરૂર છે. મનમાં ચિંતવેલા દુર્ગુણુ કાયા દ્વારા સેવાય છે અને તે પશ્ચાત્ પોતાનુ મૂળ દ્ર કરે છે. પૂર્વભવાભ્યાસથી દોષોને સેવવા તરફ સ્વતઃપ્રવૃત્તિ થયા કુરે છે. કર્મના ધેણે દોષો ઉત્પન્ન થાય છે અને દોયાની સેવનાથી પુનઃદોષ -ઉત્પન્ન થાય છે. પૂર્વભવદ્ નિકાચિત કર્મના ઉદયથી ચેતન પેાતાની શક્તિ ગુમાવે છે અને હૃદયાગત કર્મના તામે થાય છે તેપણ ઉત્તમ સાધક, કર્મના સામુ યુદ્ધ કરે છે અને કતે હાવવા શક્તિમાન થાય છે. ક્રમના સુખ દુઃખ ભેગામાં વસ્તુતઃ કદ પોતાનુ નથી અને તેથી ખાત્માને વસ્તુતઃ સુખ નથી એવા નિર્ધાર થયા બાદ કર્મના સંબંધમાં છતાં પણ કર્મના સંબંધથી દૂર થવાની આત્માની પરિણતિ પોતાનુ કાર્ય કર્યા કરે છે. આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનથી જ્યારે એવા નિશ્ચય કરે છે કે હું દોષોથી ભિન્ન છુ ત્યારે તે વખતે આત્માની શુદ્ધતાની અન્તમાં પ્રવૃત્તિ કારભાય છે, આત્માના ગુણા
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
પ૧૫
તરફ લક્ષ-ચિ પ્રવૃત્તિ રાખવાથી આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ સદ્ગણની અભિવ્યક્તિ થાય છે. આત્માના ગુણોની સેવા એજ જૈનધર્મની સેવા છે. જૈનધર્મ વસ્તુતઃ આત્મામાં રહે છે અને આત્માના સગુણો ખીલવવા એજ જૈનધર્મની ઉપાસના છે. આમાના ગુણો પ્રતિ પ્રેમ ધારણ કરવો. આત્માના ગુણનું કીર્તન કરવું અને આત્માના વીર્યને આત્માના ગુણની અભિવ્યક્તિ સમ્મુખ કરવું જ દુર્ગુણથી છૂટવાને ઉપાય છે. આત્માના ગુણો તરફ રૂચિ ધારણ કરવાથી આત્માને રૂચિ ગુણ પિતાના આત્મામાં ભળે છે અને દુર્ગણે તરફથી અરૂચિ ટળે છે. દુર્ગુણે તરફ અલક્ષ રાખવાથી દુગુણ તરફ મત્તિનું બળ પરિણમતું નથી તેથી દુર્ગુણો સ્વતઃ વિલય પામે છે. મનમાં દુર્ગણને વિચાર ન આવે એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માના ગુણોની ધૂન લાગે છે અને આમ તે પરમાત્મા થાય છે.
ધાર્મિક ભાવનાને હૃદયમાં વારંવાર લાવવાથી સંસ્કારી હૃદય બને છે. ધાર્મિક ભાવના ખીલી ઉઠે અને ચારે ખંડના મનુષ્ય જૈન બને; એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ધર્માવિરૂદ્ધ ઉપાયો આદરવાની જરૂર છે. પતિત મનુષ્યને પાવન કરનાર જૈનધર્મ છે કારણ કે તેમાં પાપને નાશ કરવાની શક્તિ રહી છે. પતિત ભ્રષ્ટ મનુષ્યોને સિદ્ધાચલની યાત્રા, શત્રુંજી નદીના પાણીથી સ્નાન વગેરે શાસ્ત્રોક્ત વિધિથી પાવન કરી શકાય છે. ગમે તે વર્ણના મનુષ્યને જૈનધર્મમાં ધર્મની શ્રદ્ધાદિગુણોથી લઈ શકાય છે. ગમે તે વર્ણના મનુષ્યને પ્રાયશ્ચિત્ત આપી જૈનધર્મની શ્રદ્ધા કરાવી જૈનધર્મમાં લેઈ શકાય છે એમ અસલ રીવાજ હતિ. નવકારમંત્રના જાપથી મિથ્યાત્યાદિ પાપનો નાશ થાય છે અને ચાર હત્યાદિ કરનારાઓને પણું જૈનધર્મ સ્વીકારવાથી વા નમસ્કાર મંત્ર જાપથી ઉદ્ધાર થાય છે. જનધર્મની શ્રદ્ધાથી મનુષ્ય પવિત્ર થાય છે. જનધર્મ પાળનાર ગમે તે વર્ણને હોય તે પણ તે અન્યધર્મવાળાઓ કરતાં પરમ પવિત્ર છે એમ જેને એ દૃઢ શ્રદ્ધા ધારણ કરવી. જેનામેની શ્રદ્ધાથી જેઓનાં મન વાણી અને કાયી પવિત્ર થયાં છે એવા જેને પરમ પવિત્ર છે. જૈનેના ચરણસ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. ગંગા આદિ તીર્થો એ વ્યતીર્થો છે અને જેનાગની પૂર્ણ શ્રદ્ધા તથા
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
આચારથી પવિત્ર થએલા જેને ભાવતીર્થ છે. જૈનધર્મનાં શાસ્ત્રના પઠનપાઠનથી અને જૈનધર્મને ફેલા કરવાથી જન્મ, જરા અને મરણનાં દુખ છુટે છે, અને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ સર્વ કહેવું તે અનેક દલીલથી સત્ય કરે છે કે જે દલીલે દર્શાવતાં એક મહાન ગ્રન્થ થઈ જાય.
ચિત્ત સમાધિ. ચિત્તમાં અનેક પ્રકારના રાગદ્વેષાત્મક વિકલ્પ સંકલ્પ પ્રગટે છે. તેને જે વિલય થવે તેને સમાધિ કહેવામાં આવે છે. ચિત્તની એક ધ્યેય વસ્તુમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ લીનતા થઈ જવી તેને સમાધિ કહેવમાં આવે છે. હોગની સમાધિ છે તે શરીરના સબંધને આશ્રયી છે. અને શરીરને સંબંધ તે સદા રહેતું નથી માટે હઠગની સમાધિ કરતાં સહજસમાધિની અનન્ત ગુણી ઉત્તમતા છે. હઠાગની સમાધિમાં કાલની મર્યાદા છે અને સહજ સમાધિમાં કાલની મર્યાદા નથી. હઠ સમાધિને આનન્દ અમુક કાલ પર્યન્ત રહે છે, અને સહજ સમાધિના આનંદની મર્યાદા નથી. હોગની સમાધિ તે મનેત્તિને દાબવાની અપેક્ષાઓ છે અને સહજ સમાધિ તે આત્માના શુદ્ધ સ્વભાવે વત્ય કરે છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિમાં આત્માની અનન્તગુણી વિશેષ શુદ્ધતા છે. હઠ સમાધિના બળ કરતાં સહજ સમાધિનું વિશેષ બળ છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિથી અનન્તગુણ વિશુદ્ધતા પ્રગટે છે. જે વાસનાઓના મૂળ ખરેખર હડસમાધિથી ટાળી શકાતાં નથી; તે વાસનાઓનાં મૂળને સહજ સમાધિથી ટાળી શકાય છે. ઉભા થતાં, બેસતાં, ખાતાં, પીતાં, સહજ સમાધિદશામાં અધ્યાત્મજ્ઞાનના ઉપગે રહી શકાય છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિથી દુર્ગુણ ઉપર સારી રીતે કાબુ મેળવી શકાય છે. આ બાબતને જાતિ અનુભવ છે. તે પણ અમુક અપેક્ષાએ સહજ સમાધિમાં હઠ સમાધિની ઉપયોગિતા છે અને તેને સ્વાનુભવ પ્રમાણભૂત છે. વીર્યાદિના સંરક્ષણાર્થે હદ સમાધિની અત્યંત ઉપગિતા છે.
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચાશે.
૫૧૭
Wwwwww
V
uurwery
કેઈના ઉપર રાગ ન કરવા તેમજ કેઈના ઉપર દેખ ન કરે એજ સહજાનન્દના માર્ગમાં આગળ વધવાને અપાય છે. રાગ અને દેશ વિનાની દશાથી ખરૂં સુખ અનુભવાય છે. જેમ જેમ વીતરાગદશા વધે તેમ તેમ સહજ સમાધિને માર્ગ ખુલ્લો થાય છે. રાગ અને દ્વેષ પરિણતિને જે જે અશે નાશ તે તે અંશે સમાધિ અવબોધવી. આત્માને મલિન પરિણામ ન હોય તે વખતે આત્માની સમાધિ અવબોધવી. આત્માના અધ્યવસાયની શુદ્ધિ વધતી જાય છે તે સમાધિદશાનું અવલંબન કરવા ગ્ય છે. ક્રોધમાન-માયા અને લેભનો નાશ થાય તે માગે પ્રવૃત્તિ કરવી એજ સમાધિને અભ્યાસ જાણો. નિમલ પરિણામે બેય વસ્તુમાં અમુક વખત પર્યન્ત લીનતા થતી જવી તે સમાધિનું વારંવાર સેવન કરવાની આવશ્યક્તા છે. હર્ષોલ્લાસથી આત્માના સ્વભાવમાં રમણતા કરવી એ અપ્રમત્તદશાની ઉત્તમ સમાધિ છે. કોઈ પદાર્થ દેખ વા અવધિજ્ઞાનથી કોઈ પદાર્થ જાણવો, વા મન:પર્યવજ્ઞાનથી કોઈનું મન જાણવું એ સમાધિ નથી. સમાધિનું ફળ એ છે કે આત્માના સુખને અનુભવ થાય અને દુનિયામાં હારા હારાપણુની મહત્તિને ક્ષય થતું જાય. ગમનયથી હઠાગમાં પ્રવૃત્તિ કરવી તે સમાધિ કહેવાય છે. સંગ્રહનયથી સત્તામાં રહેલી સમાધિદશાને સમાધિ કહેવાય છે. વ્યવહારથી વાચનાથી ચિત્તની સ્થિરતા જેવા બ્રહ્મરન્દ્રમાં પ્રાણવાયુને ચઢાવવો તે સમાધિ કહેવાય છે. રૂજુસૂત્રનયથી વર્તમાન કાલમાં રાગદ્વેષના તીવ્ર પરિણામની મતાને સમાધિ કહેવાય છે. શબ્દનયથી સમકિતની પ્રાપ્તિ પૂર્વક મનમાં ઉપજતા કષાયની ઉપશમતાને સમાધિ કહેવામાં આવે છે. સામભિરૂઠનયથી સાતમા ગુણઠાણના ઉપર બારમા ગુણઠાણ પતન નિર્મલ પરિણામને સમાધિ કહેવામાં આવે છે. એવુંભૂતનયથી ઘાતકમરને ક્ષય થતાં તેરમા ગુણઠાણે કેવળજ્ઞાન ઉપજતાં સમાધિ કહેવામાં આવે છે.'
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સમાધિ
આશાનાં અને નામકીર્તિનાં બંધનમાંથી મુક્ત થતાં સમાધિની ઉત્તમ દશા પ્રાપ્ત થાય છે. જેમ જેમ અહંવૃત્તિને લય થતો જાય છે તેમ તેમ સમાધિભાવ ખીલતે જાય છે. પદ્માસન લગાવીને શ્વાસ રૂંધી બેસી રહેવું એ હઠયોગ સમાધિ છે તેના કરતાં સહગની સમાધિ તે ઉત્તમોત્તમ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણની જે જે અંશે પ્રાપ્તિ થવી તે તે અંશે સમાધિ અવધવી. ધ્યાનદશાથી સમાધિદશામાં પ્રવેશ થાય છે માટે મનને પ્રથમ તે વશ કરવાની યુક્તિ રોધીને તેને વશ કરવા પ્રયત્ન કરવો. સમાધિમાં અમુકનાં દર્શન થાય છે અને અમુક ચમત્કાર પ્રાપ્ત થાય છે એ કંઈ સમાધિને અર્થ નથી. પિતાને આત્મા સમાધિમાં રહે એજ ખરી સમાધિ જાણવી. કેટલાક લેકે સમાધિના નામે મોટાઈ મેળવવા અનેક પ્રકારનાં મિથ્યા ગપ્પાં મારે છે તેથી સાવચેત રહીને પાખંડીઓના પાશમાં ન પડાય એવો ઉપગ રાખવાની જરૂર છે. આપબડાઈ હાંકનારા બાવાઓ, રોગીઓ અને અન્ય સમાધિના નામે આજીવિકા, માનપૂજા ચલાવે છે તેઓ સમાધિનું ખરું સ્વરૂપ સમજવા શક્તિમાન થયા નથી. વેદાન્તી મુસલ્માને સમાધિને જે અર્થ માને છે તેમાં અમુક અપેક્ષાએ ફેરફાર છે. જેનશામાં સમાધિનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે અનુભવવા યોગ્ય છે અને આદરવા યોગ્ય છે. સમાધિની દિશા બતાવનારાઓ પ્રમાણિક મહાત્માઓ હોવા જોઈએ. સમાધિનું ખરું સ્વરૂપ પ્રથમ જાણીને પશ્ચાત તેને આદર કરવાની જરૂર છે. સમાધિના ખરા સ્વરૂપને જણાવનારાં સર્વત્તશાસ્ત્રોને મનનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. હાલના કાળમાં સાતમ ગુણસ્થાનમ્પયતની સમાધિદશા પ્રાપ્ત થાય છે. સાતમ ગુણસ્થાનકની ઉપરના ગુણસ્થાનકની સમાધિ પ્રાપ્ત થતી નથી. આત્માના શુદ્ધગુણમાં રમણતારૂપ સમાધિ જે પામ્યા છે તેમના માર્ગને અનુસરવું એ જિજ્ઞાસુઓનું સત્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
પ૧
- શ્રીવીરપ્રભુએ આત્મા તેજ સત્તાથી પરમાત્મા છે અને કર્મને ક્ષય થતાં વ્યક્તિથી પરમાત્માથી થાય છે એમ ઉપદેશ દેઈ જગતના ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેમણે મનુષ્યોને ઉરમાં ઉચ્ચ થવાને માર્ગ સાક્ષાત દર્શાવી આપ્યો છે અને તેથી સર્વ જીવો પિતપોતાની સ્વતંત્રતા અવબોધી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે, એવો સ્પષ્ટ ખુલાસો જણાય છે. જીવ તે કદી ઈશ્વર થાય નહીં આ સિદ્ધાંત ખરેખર પરતંત્રતાની બેડીઓમાંથી મનુષ્યને ખસવા દેતું નથી. પિતાની સર્વ શક્તિ પર વિશ્વાસ ન રાખતાં મુખ વિકાસી ઈશ્વરના સામું જોઈ રહી સ્વાત્માની ઉન્નતિની દિશા ન અવલોકવી એમ હવે જ્ઞાનીઓથી માની શકાય તેમ નથી. આત્માની શક્તિ માં ઈશ્વરત્વને વિશ્વાસ ધારણ કરીને ઉધમમાં પ્રવૃત્ત થઈ આગળ વધવું એજ મૂળ મંત્રનું રહસ્ય છે. જેટલું જેવી વૃત્તિથી કરવું હોય તેટલું કરાય છે એ વ્યાવહારિક સિદ્ધાન્ત અવબોધીને આત્માના ગુણને પ્રગટ કરવા. જે જે વૃત્તિથી જે જે કરવું ઘટે તે કરવું એમ દ્રઢ નિશ્ચય કરી આત્મગુણપ્રકાશાથે પ્રવૃત્તિ કરવી. શંકરાચાર્યે બ્રહ્મના વ્યાપકવાદને સિદ્ધાંત સ્થાપન કર્યો છે તે સિદ્ધાંતમાં શુષ્કજ્ઞાનતા મનુષ્યને આવી જાય છે અને તે અનેકાન્તશૈલીએ બ્રહ્મને વ્યાપકવાદ મોક્ષની સિદ્ધિ માટે સત્ય ઠરી શકતો નથી. શ્રીવીરપ્રભુનાં સિદાંતેનું ગુરૂગમપૂર્વક પૂર્ણ મનન કર્યા પશ્ચાત્ શાંકરસિદ્ધાન્તો વાંચવાથી સત્યની પરીક્ષા થાય છે. શ્રીવીરપ્રભુના ઉપદેશમાં વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને જીવદયા ઝળકી ઉઠે છે અને તેથી દુનિયાની ઉચ્ચ દશા થાય છે. દુનિયાના મનુષ્યોને અંશે અંશે સદ્ગણ ખીલવવા માટે અને છેવટે પરિપૂર્ણાશે શકિત ખીલવવા માટે શ્રીવીરપ્રભુને ઉપદેશ મહાન ગુણકારી છે એમ, સ્વાનુભવથી કહેવું પડે છે. દુનિયામાં દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય ખીલવનાર અને દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જાહેર કરનાર શ્રીવીરપ્રભુને ઉપદેશ છે. ગતમબુદ્દે દયાને અને ઉપકારને અમુકાશે બેધ આપ્યો છે પણ તે પ્રમાણે તેમના ધર્મના અનુયાયીએ હાલ દયા પાળવામાં દેખાતા નથી. શ્રીવીરપ્રભુના ભકતોમાં દયાનો ગુણ પ્રાધાન્યપદ ભોગવે છે, એમ આખી દુનિયામાં જાહેર વાત છે. દયા કરતાં હિંસાના ઉપાસકો ઘણું હોય તે પણ તેથી દયાના ઉપાસકોની ઉત્તમતામાં અને સત્યતામાં અંશ માત્ર ખામી આવતી નથી. શ્રીવીરપ્રભુ સદુપદેશ જે કોઈ સાંભળે છે અને તે સંબંધી મધ્યસ્થદષ્ટિથી વિચાર કરે છે તે શ્રીવીર પ્રભુની મહત્તા સંબંધી તેને ઉચ્ચ ખ્યાલ પ્રગટે છે.
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૭
સંવત્ ૧૮૧૮ ની સાલના વિચારે.
આ શરીરમાં રહેલે બુદ્ધિસાગરસંસાધારી આત્મા પિતાનામાં જેવું સત્તાએ પરમાત્મત્વ દેખે છે તેવું સર્વ જેમાં સત્તામાં રહેલું પરમાત્મત્વ દેખે છે તેથી સર્વ જીવ પિતાના મિત્રરૂપ દેખાય છે અને તેમની સાથે આંતરિક શુદ્ધ પ્રેમને પ્રવાહ વહેવરાવે છે. સર્વ જીવોમાં સત્તામાં રહેલા ગુણે જે જે અંશે ખીલે છે તે તે અંશે જાણીને ખુશ થાય છે. સર્વ જીવોની સાથે મધ્યસ્થભાવથી વર્તવાની ભાવના ભાવ્યા કરે છે અને બને તેટલી વ્યાવહારિક આચારમાં મૂકે છે. પિતાનામાં પરમાત્મત્વ જેવું સત્તામાં છે તેવું તિભાવે સર્વ જીવોમાં પરમાત્મત્વ છે એમ દેખીને જાણીને સર્વની ભક્તિ અને નિર્દોષ સેવા કરવા ભાવના ભાવે છે અને મુનિના વેષે બને તેટલું આચારમાં મૂકે છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ જીવોની સાથે એક્તા છે એવું અવબોધીને સર્વ જીવોને પિતાના કુટુંબીઓ વા કુટુંબીઓ કરતાં વિશેષ પિતાના આત્મવત ગણે છે અને તે પ્રમાણે સાધુની દિશામાં બને તેટલું આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. સર્વ જીવો પિતાના આત્મવત છે એ પરિપૂર્ણ દ્રઢ નિશ્ચય થાય છે ત્યારે જ સ્વદયા અને પરદયાને અર્થે સર્વ સાવધ ચોગના ત્યાગરૂપ સામાયિક ઉચ્ચારી શકાય છે. આવું સર્વ સાવધ ગત્યાગ રૂપ સામાયિકને વ્યવહારથી ઉચ્ચારી કહેણ પ્રમાણે રહેણીમાં રહેવા યથાશક્તિ પ્રમાદ ટાળી પ્રવૃત્તિ કરીએ છીએ અને તેમાં જે કંઈ દોષ લાગે છે તેનું પ્રતિક્રમણ કરીએ છીએ. આવી સામાયિકદશા એજ મુક્તિનું મુખ્ય દ્વાર છે. એ કારમાં સર્વ જીવોને લાવવા તેમને ઉપદેશ દઈએ છીએ. પૂર્વના સંવેગી હરિભદ્રસૂરિ વગેરેની પેઠે સંવેગ પક્ષની ભાવના ભાવીએ છીએ અને તેમાં રહેવા યથાશક્તિ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં સ્વદયા અને પરયા વગેરે ઘણા ગુણોને સમાવેશ થાય છે. આ શરીરમાં રહેલ આત્મા પિતાની અને પરની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે, પણ તે વાસ્તવિક નિર્દોષ ઉન્નતિ કરવાના આશયથી પ્રવૃત્તિ કરે છે; કારણ કે સર્વ પ્રાણીઓમાં રહેલું આત્મત્વ એક પ્રકારનું છે અને તેની વાસ્તવિક નિર્દોષ ઉન્નતિ અનેક કારણોની ભેદતાએ પરમાત્મવ્યક્તિપ્રકાશાથે એક પ્રકારની છે. સર્વ જીવોની સત્તાએ પરમાત્મતા અવધ્યા પશ્ચાત અનેક નાની સાપેક્ષતાએ સર્વ જીવોની ઉન્નતિને પરિપૂર્ણાતિ સમીપમાં લઈ જવાય એવા શુભાધ્યવસાયોને વિવેક સહેજે પ્રગટે છે અને તેમાં શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં રહીને વ્યવહારથી વ્યવહરાય છે.
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચરે.
૫૨૧
મોહની સામે મુક્ત થવા યુદ્ધ કરવું જ પડે છે. આત્માના ગુણેમાં જે જે અંશે રમણતા થાય છે તે તે અંશે મેહની સામે યુદ્ધ કરવાનું સમજવું. મોહના ઉપર પ ધરવો એ પ્રથમાવસ્થાનું લક્ષણ છે. મેહના ઉપર રાગ પણ નહિ અને દ્વેષ પણ નહિ, ફક્ત કૃતજ્ઞાને પગે આત્માના શુદ્ધધર્મમાં રમણતા કરવી એ ઉચ્ચપંક્તિની અવસ્થાનું લક્ષણ છે. જેમ જેમ ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને આત્માના અધ્યવસાયની નિર્મલતા થાય છે તેમ તેમ આત્માની ઉચ્ચદશા થાય છે અને તે સમયે આત્માને આત્મભાવે જાણ અને તેમાં રમણતા કરવી અને મેહને મેહ તરીકે અવબોધીને સમભાવે આત્મભાવે વર્તવું એ સહજભાવ વર્તે છે. આવી દશાની કંઈક ધ્યાન વખતે પ્રતીતિ થાય છે, પણ આવી દશાની પરિણતિ સદા રહેતી નથી. શ્રીમદ્ આનન્દઘનજીએ અને શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે ઉત્તર વયમાં આત્માની ઉચદશાનું અપ્રમાદપણે વિશેષ સ્વરૂપ અનુભવ્યું હોય એમ જણાય છે, તેથી તેમણે સ્વરચિત ગ્રન્થોમાં આત્માની સમતાદશાના ઉભરા બહાર કાઢયા છે. સર્વ બાહ્ય વસ્તુ
એમાં રાગદ્વેષના પરિણામને સંગ ન રહે એવી આત્માની ઉપગ ધારારૂપ દિવ્યાંગમાં ઝીલતાં મોહની મલીનતા ટળે છે એવો અનુભવ આવે છે, અને તે નિઃસંગ દશામાં રમણતા કરાવવા મારફત મોહથી દૂર રહેવા સૂચના આપે છે. આત્માના સ્વરૂપમાં આત્મસ્વરૂપે પ્રતીતિ, પરિણમન, શ્રદ્ધાભાસન થયા વિના આન્તરિક નિઃસંગતા રૂપ નિવૃત્તિ માર્ગ ખુલ્લો થતું નથી. આભાને પૂર્ણ વિશ્વાસ થતાં અને તેનું સ્વરૂપ અનુભવાતાં નિઃસંગતાના માર્ગે વિચરવા પ્રયત્ન થાય છે, અને નિઃસંગતામાં રહેતાં સ્વયમેવ મોહ પરિણતિ ટળે છે. પિતાના શુદ્ધ રમણતારૂપ ઘરમાં પ્રવેશ કરતાં મોહનું જોર ટળે છે. આત્મા જે આત્માના ધર્મમાં રહે તે મોહની પરિણતિ રહેતી નથી. રાધાવેધ કરતાં અનન્ત ગુણ ઉપયોગ, આત્મા પિતાના શુદ્ધ રમણતારૂપ ઘરમાં રહી શકે છે.
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરર
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
કર્મના ઉદય એ પ્રકારના છે. ૧. પ્રદેશેાય. ૨. વિપાકાવ્ય. પ્રદેશેાધ્ય છે તે સમયે અખાધાકાલ પરિપકવ થયે છતે ઉદયતા પામે છે; પ્રદેશેાદય ભાગવાય છે તેની ખબર પડતી નથી. પ્રદેશાધ્ય અવ્યક્તપણે ભોગવાય છે. માંધેલા નિકાચિત કર્મ અબાધાકાલ પાકે તે ઉદ્દયમાં આવે છે ત્યારે આત્મા નિકાચિત કર્મ વિપાકાય ભાગવતાં આકુલવ્યાકુલ થાય છે. વિષાકાલ્ય ભોગવતાં છતાં જે જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતા નથી તે જીવ નવીનકર્મ ખાંધતા નથી. અખાધાકાલ પાકે તે શુભ કર્મના ઉદય થાય છે, અને અધાકાલ પાયાથી અશુભ કર્મને ઉદય થાય છે. પુણ્ય ભાગવતાં છતાં, અને પાપ ભેગવતાં છતાં પોતાના આત્માની પરિણતિ શુદ્ધ રાખવી એજ કર્મથી મુક્ત થવાનો મુખ્ય ઉપાય છે. રીદ્રધ્યાનના તીવ્ર સંકલેશવડે આત્માના અસખ્યપ્રદેશે ખાંધેલાં પુણ્યના દલિક પણ પાપલિક તરીકે સક્રમે છે. અનેક પ્રકારનાં દુઃખા ભાગવતાં છતાં પણ જીવ, શુભ પરિણામ ધારણ કરે છે, અને મકષાયનેસેવે છે તે આત્માના અસખ્યાતપ્રદેશે બાંધેલા પાપનાં દલિક તે પુણ્ય દલિક તરીકે સક્રમે છે, માટે આત્માથીઁ પુરૂષ, શુભ પરિણામ ધારણ કરવા પ્રયત્ન કરે છે, અને અશુભ પરિણામને મનમાં ઉત્પન્ન થવા દેતા નથી. શુભ પિરણામથી આત્મા, કર્યાં પ્રકૃતિના શિથિલરસ પરિણામને ઘટાડે છે, અને અશુભ પરિણામ કર્મરસ વધારે છે. શુભ પરિણામે પુણ્યના રસ વધે છે અને પાપના રસ ઘટે છે, અને અશુભ પિરણામથી પાપ રસ વધે છે, અને પુણ્ય રસ ઘટે છે. શુભ પરિણામથી બાંધેલા એવાં અશાતા વેદનીયનાં લિક પણ શાતાવેનીય દલીકપણે પરિણમે છે. શાતાવેદનીય ભેગવતાં આત્મા જો પોતાના ઉપયાગમાં રહે છે તે શાતાભાગમાં આન્તરિક ચેાગની લીલા અવએાધવી પણ તે નિશ્ચયથી કોઇ વિરલા જ્ઞાનીને હોય.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
+
હું ચેતન ! ત્યારે સાધુના અધિકાર પ્રમાણે માથે આવેલી સર્વ કરો અદા કરવીજ જોઇએ. જૈનકામની ઉન્નતિ માટે પાતાના અધિકાર પ્રમાણે થઇ શકે તે કરવું જ જોઇએ. પાશ્ચાત્યેા જેમ પેાતાના કર્તવ્યથી વિમુખ રહેતા નથી, તત્ હારે પોતાના પૂર્વ ગુરૂની શૈલી અગીકાર કરીને જે મને તે કર્તવ્ય કરવુ જોઇએ. પોતાને મળેલાં અનુકૂળ સાધનોવડે જે કંઇ કરી શકાય તે ન્યૂન ગણાય નહીં એવું ખાસ ધ્યાનમાં રાખીને પ્રમાદો વારી યથાશકત્યા
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
પર૩.
બનતું કરવું જોઈએ. શાસનભક્તિ, શાસનરાગ અને શાસનસેવામાં જેટલું બને તેટલું કરવું જોઈએ.
પિતાના સાધુના અધિકાર પ્રમાણે આચાર પાળતાં, ઉપદેશ દેતાં, પરમાર્થ કાર્યો કરતાં, જાતસ્તુતિ વા જાતનિન્દા એ બેમાંથી કોઈ ઉપર લક્ષ ન રાખવું જોઈએ. દુનિયા પિતાના માટે શું કહે છે ? એ ઉપર હારે જોવાનું નથી, પણ પિતાના અધિકાર પ્રમાણે તું શું કરે છે? અને તેમાં કેટલી ખામી રહી જાય છે? તેમાં સત્ય અને લાભ કેટલો છે? તેને વિવેક કરી પોતાની ફરજે બજાવવા પર દરરોજ લક્ષ દેવું જોઈએ, અને બે વખતના પ્રતિક્રમણમાં જે જે દોષે લાગ્યા હોય તેને મિચ્છામિ દુક્ક દેઈ સ્વકર્તવ્યનિષ્ઠ થવું જોઈએ. ગપ્રતિ, મિતિ, શિષ્યો પ્રતિ, સંઘપ્રતિ અને અન્યમાન પ્રતિ હારે જે
જે ફરજો બજાવવાની છે, તે બજાવવા ખાસ લક્ષ આપવું જોઈએ. છેવસ્થ દષ્ટિથી જે કંઈ ભૂલચૂક પ્રમાદ વગેરે થાય તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ. હારી હાલની સાધુની દીક્ષા પ્રમાણે હારે ધર્મથી અવિરૂદ્ધપણે આત્માની યથાશક્તિએ વિવેક દષ્ટિથી જે જે કંઈ કરાય છે તેમાં દોષ ન થાય એવી યાદીને તું રાખ !!! અને ભવિષ્યમાં દોષ ન થાય એવો દીર્ધદષ્ટિથી દરરોજ વિચાર કરવાને અભ્યાસ સેવ ! પિતાના પતિ અને જગત પ્રતિ હારું જે જે કર્તવ્ય છે તેમાં આગળ વધવા અને વર્તમાન કાલના કર્તવ્યવડે ભવિષ્ય જીંદગી ઉજવલ કરવા દરરોજ કંઈ નવું અનુભવ !!! અને તે આચારમાં શ્ય હોય તે મૂક! ખાસ આ બાબત પર લક્ષ આપ.
પિતાના સમાગમમાં આવનારા મનુષ્યને સદ્વિચારો અને સદાચારને લાભ આપવો એજ આપણું કર્તવ્ય છે. પાસે રહેનારા મનુષ્ય પર સારી અસર થાય છે કે કેમ? તેની તપાસ કરી લેવી અને તેમાં પિતાનાવડે શું કરાય છે તેને પૂર્ણ વિચાર કરો. પિતાના સમાગમમાં આવનારા મનુષ્યોના આશયો કેવા છે તે જાણી શકાય ત્યારે સમાગમમાં આવનારાઓની ચિતા પરખી શકાય છે, અને તેમને યોગ્યતા પ્રમાણે કંઈ લાભ આપી શકાય છે. સમાગમમાં આવનારા મનુષ્યો પોતાની તરફ કઈ કઈ દષ્ટિથી દેખે છે, અને તેઓ પિતાની પ્રતિ કે અભિપ્રાય બાંધે છે. તેની પરિતઃ પરીક્ષા કરવી. પિતાના
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સમાગમમાં આવનારામાંથી કયા મનુષ્યો ક્યા ગુણથી સુધરે છે તેનું બારીક અવલોકન કરવું. સમાગમમાં આવનારા મનુષ્યોથી પિતાને લાભ વા અલાભ થાય છે તેને વિચાર કરી છે, અને સમાગમમાં આવનારા મનુષ્ય પ્રતિ
ગ્ય રીતે વર્તવા, વદવા ઉપગ રાખ. સમાગમમાં આવનારા મનુષ્ય સર્વે કંઈ એકસરખી દૃષ્ટિવાળા હોતા નથી. સમાગમમાં આવનારા રૂબરૂમાં અને પરીક્ષામાં પોતાને માટે શે મત ધરાવે છે? અને કેવું વર્તન ચલાવે છે, તેને અનુભવ લેવાથી પોતાના સમાગમમાં આવનારાઓ સંબંધી લાભાલાભને વિચાર થઈ શકે છે. પાસે આવનારાઓના વિચારોમાં શા ફેરફાર થાય છે તે વારંવાર તેઓના હૃદયને ઉભરાઓથી જાણી લેવો તેમજ પાસે આવનારાના વિચારોમાં સંકુચિતતા તથા વિશાલતા ક્યા ક્યા વિષયોમાં ક્યા કયા અંશે છે તેને વિવેક દષ્ટિથી વિચાર કરે, અને તેમાં ઘટતો સુધારે વધારે કરવા પ્રયત્ન કરે. પાસે આવનારાઓને કેવી રીતે લાભ આપી શકાય અને તેમના વિચારેને સુધારે કરી શકાય, તે સંબંધી અનુભવથી ઘટતા ઉપાયે લેવા.
સ્વકર્તવ્ય. રાગદ્વેષ નહીં થવા દેવા એમ લક્ષમાં રાખીને પિતાના કર્તવ્યમાં સદા તત્પર રહેવું જોઈએ. સ્વકર્તવ્ય કરવામાં તત્પર રહેવું અને મગજની સમતોલતા જાળવી રાખવી એટલુંજ રહેણીમાં મૂકવાની આવશ્યક્તા છે. સ્વકર્તવ્ય કરવામાં કેઇનાથી બીવું નહીં તેમજ કોઈનાથી બંધ થવું નહિ. સ્વવ્ય એ પિતાના માટે અને જગતનાં માટે કેટલું ઉપયોગી છે તેને વિવેકદ્રષ્ટિથી વિચાર કરી જવો. સ્વકર્તવ્ય કર્યું છે એ પિતે જાણવું જોઈએ. દરેક વસ્તુ પિતાપિતાને ધર્મ બજાવે છે તેમ શરીર, વાણી, મન અને આત્માનું કર્તવ્ય પણું પિપિતાના ધર્મને અનુસરી છે. તેમજ સમાજ પ્રતિ શિષ્યતિ વા જે જે પ્રતિ જે જે ફરજો બજાવવાની હોય તે તે પ્રતિ તે તે ફરજે સદા બજાવતા રહેવું એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આદરણીય છે. ગાણિતાએ અને મુખ્યતાએ કર્તવ્ય કાર્યો વિવેકદ્રષ્ટિથી કરવાં જોઈએ.
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૨૫
અજ્ઞાનથી આત્મા પોતે અશુભ વિચારવડે દુઃખી થાય છે. અન્ય વસ્તુઓમાં દુઃખની કલ્પના કરીને સ્વયં આત્મા પિતાની ચારે તરફ દુઃખના પ્રસંગે દેખે છે, અને પોતાની વૃત્તિથી ઉભી કરેલી ભીતિથી પિતે ભય પામે છે. પિતાની ભૂલ મોહથી થાય છે. મોહના વિચારોમાં તલ્લીન થવાથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલે છે. પોતાના સ્વરૂપને ઓળખવાથી પિતાના સ્વરૂપમાં રહી શકાય છે, અને બ્રાન્તિથી દુખની સૃષ્ટિ પિતાની ચોમેર રચી શકાતી નથી અને તેથી નિર્ભયતા, સ્થિરતા અને સહજાનન્દને ભોગ આભા ભોગવી શકે છે. દુઃખના પ્રસંગે કલ્પીને પિતાના હાથે ઉપાધિ વહોરી લે છે. પિતાના આત્માથી ભિન્ન એવી જડ વસ્તુઓ પ્રિય નથી તેમ અપ્રિય પણ નથી પણ મોહથી પ્રિયત્ન કલ્પી પોતાના મનમાં વિકલ્પ સંકલ્પ કરવામાં આવે છે તેમાં પોતાનો દોષ છે.
અવસ્થા, સ્થાન, આશ્રય અને તે આદિ બાહ્યનાં આલંબનેમાં પ્રિય અને અપ્રિયત્વની કલ્પના રહે ત્યાં સુધી પોતાના અધિકાર પ્રમાણે કર્તવ્ય ધર્મ
વ્યવહારને મૂકવો નહિ એમ અનુભવથી ઉગારે કાઢવા પડે છે અને તે વસ્તુતઃ સત્ય છે. આત્માના ધર્મ પ્રમાણે આત્માએ વર્તવું જોઈએ પણ તે ધર્મ વ્યવહાર નિમિત્ત કારણવડે આત્મ ધર્મની સિદ્ધિ સાધવા પ્રયત્ન કરે જોઈએ. આત્માને આત્માના ગુણે પ્રકટ કરવામાં જે જે નિમિત્ત કારણો અવસ્થાભેદે, અધિકારભેદે સાપેક્ષાએ જણાતાં હોય તેમાં વાદવિવાદ આગ્રહ ન કરવો પણ અધિકારભેદે અને અવસ્થાભેદે જે જે નિમિત્ત કારણો અવલંબવા યોગ્ય તે અવલંબવાં. નિમિત્તે છે જે અવલંબવામાં આવે તેનું પૂર્ણ જ્ઞાન જોઈએ. ઉપાદાને કારણે અને નિમિત્ત કારણોનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને પિતાના અધિકારે કર્યું નિમિત્ત કારણ અવલંખ્ય છે તેને અનુભવ દૃષ્ટિથી નિર્ણય કરે અને તેમાં વખતો વખત લાભ હાનિને વિચાર કરીને ઘટતો ફેરફાર કરે. તેમજ ઉત્તરોત્તર નિમિત્ત અવલંબને આદરવા પરિહાર કરવો. એટલું તે લક્ષ્યમાં રાખવાનું છે કે બાહ્ય સાધનોમાં અને ઉપાદાનેમાં સાધ્ય સિદ્ધિનો સંયોગ કઈ રીતિએ કરવા યોગ્ય છે. સાધ્યની સિદ્ધિ સન્મુખ થનાર એવા અવલંબનનું અવલંબન કરવું.
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ધ્યાન વિષય–દયાનાનુભવ
ધ્યાનમાં સ્થિર થઈ જવામાં આવે છે ત્યારે પાંચે ઈનેિ બ્રાહવૃત્તિએ વ્યાપાર બંધ થએલે અનુભવાય છે અને નામ રૂપ એ આત્માની સાથે સંબંધિત નથી એવો અનુભવ આવે છે, અને વાસનાઓનું તે જાણે અસ્તિત્વ નથી એવું ભાન થાય છે. ધ્યાનમાં સ્થિરતા થતાં બાહ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવને ઉપગ રહેતો નથી અને આત્મ શક્તિમય હેય એવી પરાક્ષમાં પણ પ્રત્યક્ષ જેવી ઝાંખી જણાય છે. આત્માના આનન્દને પાર રહેતું નથી. શાતવેદનીયથી પણ આત્માના આનન્દન ભિન્નપણે અનુભવ થાય છે. આત્માના આનન્દમાં બાહ્ય વસ્તુઓ દ્વારા મેળવાતે આનન્દ જે હવે તે પણ ન હતું એ અનુભવ આવે છે. આત્માને આનન્દ મળવાથી સાધુની દશામાં બાહ્યથી અનેક પરિષહ વેઠતાં રહી શકાય છે. આત્માના આનન્દમાં દુઃખની યાદી રહેતી નથી. ધ્યાનથી આવી આનન્દદશા રહે છે તેથી સહજયેગની દશાને તાત્વિક અનુભવ થાય છે. આત્માના ધ્યાનમાં રહેવાથી આનન્દમસ્તદશા ઉત્પન્ન થાય છે, અને તેનું દષ્ટાંત આપી શકાય તેવું ન હોવાથી એટલું જ કહેવું પડે છે કે જે એવી આનન્દમરતદશા અનુભવે છે તેજ સહજાનન્દ મસ્તદશાનો અનુભવ કરનાર ગણાય છે. પૂર્વભવના ઘણું આધ્યાત્મિકધ્યાન સંસ્કારેવડે આ જન્મમાં ધ્યાનમાં આનન્દ મળે છે
એમ અનુમાન કથી શકાય છે. બાહ્યરીતિએ સાધુની વ્યાવહારિક યથાયોગ્ય પ્રાપ્ત ફરજો અદા કરીને ધ્યાન સાધ્ય સહજ સુખની ખુમારીને
સ્વાદ જેટલો લેવાય છે તેટલો લીધા કરીએ છીએ પણ હજી સાધનાવસ્થાજ છે એમ અમને સ્વાનુભવ દર્શાવે છે. આત્મા ના ધ્યાનાનુભવ પ્રદેશમાં, સમાધિ પ્રદેશમાં આત્માના શુભાધ્યવસાવડે આગળ વધવા પ્રયત્ન શરૂ છે. આ પ્રાપ્ત શુભાધ્યવસાયો કે જે ચારિત્ર પરિણામ રૂપ છે તેમાંના કેટલાક સમાધિરૂપ ચારિત્ર અધ્યવસાયો સ્પર્શાય છે.
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત, ૧૦૬૯ ની સાલના વિચારે.
પ૨૭
ક્રિયા સંબંધી ધર્મક્રિયાના ઉદેશે જેમ જેમ ભૂલાય છે તેમ તેમ ધાર્મિક ક્રિયાઓ તરદ અરૂચિ અને અલક્ષ થતું જાય છે. ધાર્મિક ક્રિયાનું પરિજ્ઞાન અને વર્તમાન જમાનો એ બેને પરિપૂર્ણ વિચાર કરીને વર્તમાનકાલિક ઉન્નતિના ઉપાયોનું ધર્માનુષ્ઠાનમાં વિચાર સાધ્ય બિન્દુ ગોઠવાવવું જોઈએ કે જેથી વર્તમાનાકાલિક ધર્માનુષ્ઠાન પ્રવૃત્તિમાં રૂચિ, લક્ષ અને ઉપયોગિતા દેખવામાં આવી શકે. ધર્માનુષ્ઠાનના મૂળ ઉદ્દેશે અવધવામાં આવે તે મિશ્રણ ગાડરીય પ્રવાહ અને કાળે કાળે ક્રિયાઓમાં થતું પરિવર્તન ઈત્યાદિ સર્વને બંધ થાય. વર્તમાનકાલીન મનુષ્યની ચારે તરફની પ્રવૃત્તિ અને તેમની પરિસ્થિતિને વિચાર કરીને તેઓને કાલાનુસારે ધમનુષ્ઠાનમાં યોગ્ય ઉદેશ સાથે બંધ બેસતાં અનુષ્ઠાનોમાં યોજવામાં આવે તે તેઓની જીદગીમાં અમૃત ક્રિયાના રસને સંચાર થઈ શકે, અને તેથી તેઓ સભ્યશ્રીત્યા ધાર્મિક જીવનથી ઉન્નતિમાં પ્રવેશ કરી જીવી શકે. મનુષ્યોને પિતાના અધિકાર પ્રમાણે રચતી, બંધબેસતી, સમજાતી, આદરણીય અને સ્વહિતકારક ધાર્મિક ક્રિયા થાય એવા વિચારોને આગ અને પૂર્વાચાર્યોના ગ્રન્થની સનાતન ક્રિયાથી અવિરૂદ્ધપણે અસલની મૂળ સ્થિતિમાં સુધારા તરીકે સંયુક્ત કરવા જોઈએ કે જેથી મૂળ ધાર્મિક ક્રિયાઓનું અસલની રૂઢિએ અવિરૂદ્ધ પુનર્જીવન થાય અને તેથી મનુષ્યોને સદા ફાયદો થાય. ધાર્મિક ક્રિયાઓની સમજુતી. સરલતા, સુગમતા, અલ્પસમય તથા પ્રયત્ન સાધ્યઆદિ દરેક ઉદેશને ધ્યાનમાં રાખીને ધાર્મિકક્રિયાઇવન ઉરચ કરવું જોઈએ.
ધાર્મિક વિચાર સંલના
ધાર્મિક વિચારોની સંકલ્પના પરસ્પર અપેક્ષાવાળી અને અનુક્રમ સહિત ઉન્નતિના માર્ગ તરફ અધિકાર પરત્વે આગળ વધનારી હોવી જોઈએ. ધામિક વિચારોની સંકલનામાં શ્રદ્ધા અને ભક્તિબળ રહેવું જોઈએ. ધાર્મિક સમાજ અને તેની એકેક વ્યક્તિને પણ સમન્ પિષણ આપે એવી રીતે કેળવણયુક્ત ધાર્મિક વિચારોની સંકલના હેવી જોઈએ. ધાર્મિક વિચારોની સંકલનામાં દિવ્યતા, શૌર્ય, વૈર્ય અને સાર્વત્રિક સ્વાતંત્ર્ય કે જે સ્વાસ્થવ્ર
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮ સંવત ૧૮૬૮ ની સાલના વિચારો
-- -- ----- ---------- ~- -:: ~રહિત હોય એવી સંધટના થવી જોઈએ. ધાર્મિક વિચારોની સંકલનને દરેક દેશની જન્મભાષાના માધ્યમના દિવ્ય સાથે એકરૂપ કરવી જોઈએ. તીર્થકરેના આગમોના આધારે પાર્મિક માં માનકડળની ઉપયોગિતા હેવી જોઈએ. ધાર્મિક વિચારોમાં આન-દસને કરે વહેવો જોઈએ. ધાર્મિક આચારની સંકલનામાં દિવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ઉપયોગિતા વર્તવી જોઈએ. ધાર્મિક વિચારો અને ધામિકાચારોવડે ધાર્મિક સમાજ ઉત્પન્ન થાય છે. ધાર્મિક સમાજનું ઉત્તમ બંધારણ એજ ધાર્મિક ઉન્નતિનું મૂળ બીજ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉત્તમ બંધારણ રચવાથી ધાર્મિક સમાજની અભિવૃદ્ધિ સાધી શકાય છે. ધાર્મિક સંઘ, ધાર્મિક સમાજનાં બંધારણ અને સુવ્યવસ્થિત યોજનાઓ અને ઉત્તમ બંધારણનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે રચનારા ગીતાર્થ મુનિવરો જે હોય છે તે ધાર્મિક સમાજની વૃદ્ધિ કરવાના દરેક નિયમોનું સમ્યક પરિસ્ફોટન થાય છે અને તે પ્રમાણે વર્ત નમાં બંધારણ મૂકી શકાય છે. સાધુ સમાચારી, શ્રાવક સમાચારી ચતુર્વિધ સંઘનું બંધારણ અને ચતુર્વિધ સંઘની ઉન્નતિના સમ્યગ ઉપાયનો, યોજનાઓને, નિયમનો, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે વિચાર કરી શકાય છે અને આ ચારમાં મૂકી શકાય છે તે જમાનાની સાથે ધાર્મિક ઉત્ક્રાન્તિ કરી શકાય છે,
જેમ જેમ ક્રોધ માન માયા અને લેભન ઉપશમ થાય છે તેમ તેમ આત્માના ગુણને આવિર્ભાવ થતો જાય છે. આત્માના ગુણેને ખીલવવા માટે મનમાં ઉત્પન્ન થનાર એવા ક્રોધાદિકને ક્ષય કરવો જોઈએ. ક્રોધાવેશને દબાવવાથી આત્માની શક્તિ વૃદ્ધિ પામે છે. ક્રોધાવેશના તાબે રહેવાથી આત્માની શક્તિ ઘટતી જાય છે. આત્માના ગુણને કપાયો રંધે છે અને તેથી આત્મા પિતાના સ્વાભાવિક ગુણોને અનુભવ લઈ શકતો નથી. ક્રોધાદિક કક્ષાનો રેપ કરવાથી આત્માના ગુણોનો અનુભવ પ્રગટે છે અને તેથી ઇન્દ્રિયાતીત અપૂર્વ આનન્દ પ્રગટે છે. પાયાના રોધથી આત્મજ્ઞાનને પ્રકાશ વૃદ્ધિ પામે છે આત્માના જ્ઞાનવડે પ્રથમ સવિકલ્પદશાનો અનુભવ આવે છે અને પશ્ચાત નિર્વિકલ્પ દશાને અનુભવ આવે છે,
नय अरुभंग निक्षेप विचारत, पूरवधर थाके गुणहेरी विकल्प करत त्याग नवि पाये, निर्विकल्पते हेत भयेरी
| શ્રીમરિવાર
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
પર
સાત નય અને સંસ્તભંગીને વિચાર કરતાં પૂર્વધર થાકી ગયા વિકલ્પજ્ઞાન કરતાં વિકલ્પદશાને ત્યાગ આવી શકતો નથી. વિકલ્પદશાના કરતાં નિર્વિકલ્પદાને જુદા પ્રકારો અટવાય છે. રાગના અધ્યવસાય જેમાં ન પ્રગટે એવી દશાને નિર્વિકલ્પદ કહેવામાં આવે છે. ચારિત્રની અપેક્ષાએ નિર્વિકલ્પદશાનું આ વાહણ અવધવું. સાત નિયોના વિચારવડે જે વિકલ્પજ્ઞાન થાય છે તેના કરતાં ભિન્ન પ્રકારનું અને શુદ્ધ એક આત્માના સ્થિરયાગરૂપ જે જ્ઞાન વતે છે તેમાં નિવિકલ્પદશાનો અનુભવ થાય છે.
ગશાસ્ત્રમાં કથેલ ઉન્મનીભાવ આદિસાધ્ય નિર્વિકલ્પદશા છે. નિર્વિકલ્પ દશાને અનુભવ આવ્યા વિના નિવિકલ્પસુખનો અનુભવ આવતો નથી. ઉન્મની ભાવને અનુભવ ખરેખર પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પજ્ઞાન દશાનું સુખ અનુભવાય છે.
આત્માના શુદ્ધ ધર્મમાં ઉપયોગધારા સતત વહેવરાવ્યાથી આત્મામાં સ્થિરતા ગુણ ઉત્પન્ન થાય છે. આત્મામાં શુદ્ધાધ્યવસાય પ્રગટાવવાથી ચારિત્ર મોહનીય ટળતી જાય છે. આત્માના શુદ્ધોધ્યવસાવડે ચારિત્રમાં જીવી શકાય છે. મન વચન અને કાયાના યોગને આત્માને શુદ્ધ ચારિત્ર ધર્મ સમ્મુખ કરવાથી મન વચન અને કાયાના વેગમાં પરિણમેલું આત્મવીય પિતાના શુદ્ધ ચારિત્ર ધર્મમાં પરિણામ પામતું જાય છે. આત્માના શુદ્ધ ચારિત્ર ધર્મમાં રમણતા કરવાથી આત્મવીર્યની ચંચળતા ટળે છે અને નિર્ભય, ઉત્સાહ, અખેદ, અદેવ આદિ ભાવે આત્મવીર્ય સ્થિર થતું જાય છે. મહના પરિણામ પ્રગટવાથી આત્મવીર્ય ચંચલતા થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલું વીર્ય સ્થિર કરવાની ઉત્તમ કુંચી એ છે કે મનમાં રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન ન થવા દેવા. મેહના પરિણામવડે મન વચન અને કાયા ચોગની ચંચળતા થાય છે અને તેથી શરીરમાં આત્માની પ્રદેશ ચંચલ થાય છે, અને તેથી આત્માના આનન્દને પ્રાદુર્ભાવ થતું નથી. આત્માનું વીર્ય પિતાના સ્વભાવે સ્થિર કરવું હોય તે મોહવડે મન વચન અને કાયાને યોગની ચંચલતા થાય છે તે વારવી જોઈએ. મનમાં રાગની પરિણતિ નહિ ઉત્પન્ન કરવી. સારાંશ કે રાગદ્વેષથી મનને દૂર રાખવાથી વચન અને કાયાને ગોગની
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ચંચલતા ટળે છે અને આત્માનુ વીર્ય પોતાના શુદ્ધરૂપમાં પરિણામ પામતુ જાય છે. સિદ્ધાન્તાના ઘણા અભ્યાસની અને પશ્ચાત થનાર અનુભવ, આ પ્રમાણે સમજાય છે. આત્મામાં પરિણમતુ વીય કેવું છે તે અનુભવથી અવએધાઇ શકે છે. આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ધમાં રમણતા કરે છે તો ક્ષયેાપશમ ચારિત્રની સમાધિમાં ઉપયુક્ત અનુભવતા ઝાત્કાર થાય છે.
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનું હૃદય જે વિચારા માન્ય કરે છે તે વિચારાને ફેલાવનાર પુરૂષ પેાતાની અસર અન્યમનુષ્યા પર કરી શકે છે. હૃદયમાં ભિન્ન હોય અને આચારમાં ભિન્ન હોય એવા મનુષ્ય પોતાના હૃદયના વિચારોને ફેલાવા કરી શકતા નથી. અને તેમજ પોતાના હૃદયના વિચારોના સાથી એવા મનુષ્યને મનાવી શકતા નથી. પાતાના હૃદયમાં રહેલા સત્ય વિચારાને દાખી દેવાથી અને અમાન્યવિચારોના ફેલાવા કરવાના હેતુથી ભાષણ વગેરે કોઇ આપે છે તો તેમાં સરસતા અનુભવાતી નથી અને તેની દુનિયા પર ખરેખરી અસર થઇ શકતી નથી. પેાતાના હૃદયના સત્ય વિચારાને ભય, નિર્મૂલતા, લેાભ અને અપકીર્ત્તિ વગેરે કારણોથી દાબી રાખવામાં આવે છે તેા હૃદયના વિચારાતુ ખળ ઘટી જાય છે અને તેએ સ્વયમેવ વિનાશ પામે છે. અન્યમનુષ્યોની હેમાં ક્ખાઇ જવાથી હૃદય નબળું પડી જાય છે અને ચારિત્રબળ વૃદ્ધિ પામી શકતું નથી. હ્રદય પાતાનીમાં ઉત્પન્ન થએલા સત્ય વિચારેને પ્રગટ કરતાં નષ્ટ થાય છે તે પેાતાની પાછળ હજારા હૃદયાને પોતાના જેવુ કરતુ જાય છે. અનેક પ્રકારના સત્યાનુભવાથી હૃદય સસ્કારી બને છે, એ સંસ્કારી હૃદયમાંથી જેટલા વિચારા બહાર પાડવામાં આવે છે, તેટલા પેાતાનુ ખળ વધારતા જાય છે. મનુષ્યે પોતાના હૃદયના સત્યધર્મી વિચારાને બહાર પાડવા જોઇએ. હૃદયના સત્ય વિચારો એ આખી દુનિયાના ખરા વારસા છે. હૃદયના સત્ય વિચારાને વાણીદારા અહાર પાડનાર મનુષ્ય આખી દુનિયાને ઉત્તમ વારસા આપે છે અને તેથી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. સત્ય ધાર્મિક વિચારોથી દુનિયામાં અનેક મનુષ્યોના આત્માએ સુધરે છે. હૃદયમાં ઉત્પન્ન થનાર સત્ય વિચારાને દાખી દેવાથી પેાતાનુ હૃદ્ય પેાતાને સે છે એમ અનુભવ કરીને દરેક મનુષ્યે વીતરાગધર્મના સત્ય વિચારો ફેલાવે કરવા પ્રયત્નશીલ થવુ જોઇએ.
X
X
X
X
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૧
આત્માના ધર્મપર પ્રગટેલ વિશુદ્ધ પ્રેમથી આત્માની શુદ્ધ રમણતા રસને સ્વાદ પ્રગટે છે, અને તેથી દુનિયાના ભેદના ભડકા ભૂલાય છે. આત્માના ગુપયોગની ધૂનમાં આનન્દરસની કેફ પ્રગટે છે. આત્માના શુદ્ધ પગની આનન્દકેફમાં નિયમની મર્યાદાને વ્યવહાર રહેતો નથી. આત્માના વિશુદ્ધ પ્રેમરૂપ અભેદરસને પ્યાલે ઘટઘટાવી જવાથી દુનિયાના આધિવ્યાધિ વગેરે તાપની અસર થતી નથી, અને આત્મામાં પરમપ્રસન્નતા, પરમશીલતા અનુભવાય છે. પશમ ચારિત્ર અને શુદ્ધપયોગે આવી આનન્દદશાને અનુભવ આવે છે, તો શુદ્ધપાગવડે સમાધિમાં તલ્લીન થતાં ક્ષાયિકારિત્ર પ્રગટતાં આત્મામાં કે આનન્દ પ્રગટતો હશે? તે ખરેખર સર્વજ્ઞ વણ અન્ય કઈ જાણી શકે નહિ. તેવી ક્ષાયિચારિત્રની દશા પ્રગટ થાય છે ત્યારે તેને અનુભવ આવે છે. ક્ષયોપશમભાવે ઉપયોગ દશામાં વિશુદ્ધ પ્રેમરસ પ્રગટે છે. અને તેથી સંસારનાં મ્હારાં અને ત્યારપણાનાં બંધને ટળે છે. આવી શુપયેગે આત્માની સમાધિ સદાકાલ રહેતી નથી કારણ કે તે ક્ષાપશમભાવની છે તે પણ આત્માના ધર્મમાં રમણતા કરવા અભેદ પ્રેમપથી થઈને આત્માના વિશુદ્ધ અધ્યવસાયોમાં ખેલવા અને અપ્રાપ્ત એવા નિર્મલ અધ્ય. વસાયને પ્રાપ્ત કરવા, આત્માના દિવ્ય ગુણ પર્યાયમાં સમાધિ ગે લીન થવા પ્રયત્ન કરવાની જરૂર છે. ક્ષયોપશમભાવની ચારિત્રસમાધિમાંથી પાડનાર મેહપરિણતિ છે તેનો જય કરવા ઉપગ રાખો.
ધર્મના વિશાલ નિયમ એ ધર્મની વિશાળતા કરનાર છે, અને ધર્મના સંકુચિત એકદેશીય નિયમ એજ ધર્મની સાંકડી સ્થિતિ કરનાર છે. સાર્વત્રિક-સાર્વદેશીય જમાનાને બંધ બેસતા અને વાસ્તવિક સત્યતા અને ઉપ
ગિતાથી યુક્ત એવા ધાર્મિક નિયમોના બંધારણથી અને સુવ્યવસ્થાથી ધાર્મિક ઉપદેશકને નિયમસર ધર્મનો ઉપદેશ અને તેના ફેલાવા માટે યોજવાથી ધાર્મિકમનુષ્યોની સંખ્યામાં વધારે કરી શકાય છે, અને જૈન ધર્મને સર્વત્ર પ્રસરાવી શકાય છે. જૈનધર્મના વાસ્તવિક આચાર અને વિચારમાં દુનિયામાં પ્રવર્તતા ધર્મોના આચારે અને વિચારે સમાઈ જાય છે, અને જૈન ધર્મના આચારે અને વિચારે આખી દુનિયાને ઉપયોગી છે,
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ર.
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
એવી પદ્ધતિથી ઉપદેશ દેવામાં આવે. અને જૈન ધર્મના વાસ્તવિક આચારને અને વિચારોને, દુનિયા સરળતાથી સમજી શકે એવી ઢબથી દુનિયાની સર્વ ભાષામાં પુસ્તકો રચવામાં આવે છે જેનોની સંખ્યામાં વધારો થઈ શકે, અને શ્રીવીપ્રભુના ઉપદેશની સમ્યગ સેવા થઈ શકે, ધર્મ અંગીકાર કરનારા દુનિયાના દરેક મનુષ્યોને યોગ્ય સહાય આપવી તથા તેની સેવા ભકિત કરવી, એવી રીતનો પૂર્ણ ઉપદેશ આપવો તથા તેવી રીતનું રેગ્ય સુવ્યવસ્થિત બંધારણ રચવું, અને તે બંધારણ કાયમ રહે એવા પ્રસંગોપાત્ત ઉપાયો લીધા કરવાદુનિયાના ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન વિચાર મનુષ્યોને તેમની શકનુસારે રૂચિને અનુસરે મોક્ષ માર્ગમાં આગળ ચઢવા ઉપયોગી થાય એવા જૈનધર્મથી અવિરૂદ્ધ નિયમને પ્રકાશવા. ધર્મના એવા કાયદાને માન આપનાર દરેક ધર્મબન્ધ બંધાયેલે છે એવી દઢ પ્રતિજ્ઞા ધારણ કરી આગળ વધવું અને વાર્ષિક મહાન ધર્મસંમેલન કરવું અને સુધારા વધારા કરી આગળ વધવું.
+
ભારે ધમ
જગતમાં રહેલા સર્વ પ્રાણીઓની દયા કરવી અને તેઓની રક્ષા કરવી એ મારે ધર્મ છે. જગતમાં સર્વ પ્રાણીઓને આત્મદષ્ટિથી દેખવા અને તે પ્રમાણે આચરણ કરવી એ મારે ધર્મ છે.
જગતમાં સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મપણું રહેલું છે, તે સંગ્રહ - દષ્ટિથી દેખવું અને પોતાનામાં તેવું પરમાત્મત્વ તિભાવે રહ્યું છે, તેને પ્રગટાવવું એ ભારે ધર્મ છે.
દુનિયામાં રહેલા સર્વ આત્માઓ પૈકી હું પણ એક આત્મા છું. મારા આપનું પ્રિય જેવું મારાથી ઈચ્છાય છે અને કરાય છે તેવું સર્વાત્માઓ પ્રતિ છવું અને કરવું એ મારો ધર્મ છે. શ્રી સર્વજ્ઞ વીતરાગ દવે જેવો આત્માને શુદ્ધ ધર્મ ઉપદેશ્યો છે તેજ મારે અર્થાત આત્માને શુદ્ધધર્મ છે, એિવું જાણીને સર્વ ને પિતાનું શુદ્ધધર્મસ્વરૂપ સમજાવવા ઇચ્છા કરવી, અને ઉદેશાદિ ધાગ કરે એ મારો ધર્મ છે. આત્માને લાગેલા રાગદ્વેષને
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૩
ટાળવા અને આત્માના શુદ્ધધર્મમાં પરિણમવું એ મારે ધર્મ છે, એ પ્રમાણે દુનિયાના સર્વ જીવોમાં શુદ્ધજ્ઞાનદર્શનાદિ ધર્મો રહ્યા છે તેમાં તેઓ પરિણામ પામે એવો શુદ્ધ ધર્મનો ઉપદેશ દે એ મારું કર્તવ્ય છે. મારો જે શુદ્ધ ધર્મ પિતાના આત્મામાં રહ્યો છે તેવો સર્વ જીવોમાં રહ્યા છે એવી પ્રતીતિ અને અનુભવ એજ સમત્વ છે, એવો ધર્મ સર્વ જીવોને સમજાવવા પ્રયત્ન કરવા ઈચ્છા રાખું છું. કારણ કે સર્વ જીવોમાં તેવો ધર્મ રહ્યો છે. રાગદ્વેષ રહિત સમભાવભાવે આત્મધ્યાનમાં રમણુતા કરવી એજ મારો સાધન ધર્મ છે. જે જે અંશે આત્માના ગુણો પ્રગટે તે ભારે આવિર્ભાવ ધર્મ છે.
નિન્દકથી ડરવું નહીં, નિન્દ ભલે હજાર; જે કરેશે તે ભગવે, નિન્દા પા૫ અપાર. પરને આળ ચડાવતાં, પરભવ તે થાય; કર્મ કર્યા તે આવતાં, જ્ઞાની સમતા પાય.
ષી ષ કરી ઘણે, બાંધે કર્મ અનન્ત; જ્ઞાની મન કરૂણા ઘણી, દ્વેષી પર પણ તંત. ઉગ્ર પાપ આ ભવિષે, ફળ આપે નિર્ધાર: સમતા ભાવે રહી સદી, આતમને તું તાર
દયાન,
ધ્યાનથી આત્માના શુદ્ધધર્મમાં તલ્લીન થવાય છે, ત્યારે આ દેખાતા જગતની ચળવળ બધી વિસ્મરણ થઈ જાય છે. આત્માના કેવળ શુદ્ધધર્મને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી આત્મિક ગુણોનો અનુભવ આવે છે, અને નિઃસંગશુદ્ધધ્યેયની એકતાનતાના સુખને અનુભવ આવે છે. આવી શુદ્ધધર્મધ્યેયની એકલીનતા વખતે જન્મ, મરણ, ભય વગેરે કંઈ જણાતું નથી. આવી દશાનું વારંવાર ધ્યાન કરીને સંસકાર પાડવા ઈચ્છું છું; કારણ કે તેથી કર્મના ઘણું ભારથી આત્મા હલ થાય છે, અને પરભવમાં મુક્તિની સર્વ સામગ્રી તુત મળે છે. દેવલોક વા ચક્રવતિના સુખ ભોગવવાની ઈચ્છા રહેતી નથી. આત્મા એજ પરમાત્મા છે એવી ભાવના વડે આત્મામાં ખરે પ્રેમ લાગે છે,
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
અને તેથી સર્વત્ર આવ્યો પર શુદ્ધ પ્રેમને પ્રવાહ વહે છે. શરીરમાં રહેલા આત્માઓ પર પ્રેમ પ્રગટે છે. પ્રેમમાં વિશેષતઃ શુદ્ધતા ભાસે છે. આત્મામાં શુદ્ધપ્રેમને પ્રવાહ પ્રગટે છે અને તેથી આત્મા રૂપ ધેયમાં ધ્યાનથી રંગાવાનું થાય છે. આત્માના શુદ્ધધર્મને પ્રેમ હવે એકતાનતા, એકલીનતા અને શુદ્ધધમ રંગતાને જમાવે છે. આત્માની ધ્યાનદશાના ઉથાનકાલમાં જે અનુભવ પ્રગટે છે તે લખે લખી શકાય તેમ નથી. મુંગાએ ગોળ ખાધે તેનું વર્ણન તે શી રીતે કરી શકે ? એવી દશા અનુભવાય છે. જે જ્ઞાની આત્માને શુદ્ધસ્વરૂપમાં ધ્યાનથી તલ્લીન થાય છે તે આ પ્રમાણે ઉદ્ગાર કાઢે છે.
શરીરના આછાદનમાં રહેલા આત્માપર વસ્તુતઃ જ્ઞાનીને પ્રેમ પ્રગટે છે, તેથી ઉપચારે શરીર સંબંધે પ્રેમ પ્રગટયો કહેવાય છે. શરીરમાં આત્મા નથી હેતે વા શરીરમાં રહેલ આત્મા દુશ્મન બને છે તે તેના શરીર પર પ્રેમ થતો નથી, તે ઉપરથી સિદ્ધ થાય છે કે શરીરમાં રહેલા આત્માના ચગે પ્રેમ પ્રગટે છે તેથી આત્માની પેઠે શરીર પણ પ્રેમથી પૂજાય છે-સ્તવાય છે.
x
x
x
x
ખાવાને માટે આ દુનિયામાં જીવવાનું નથી પણ આનન્દ માટે જીવવાનું છે. આનન્દમય જીવન ગાળવા માટે શ્વાસોશ્વાસ લેવાની જરૂર છે. શેક અને ચિન્તાના પ્રવાસથી મૃત્યુ છે, ઉદાસીનતાથી દુ:ખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે. આનન્દ એજ આત્માનું લક્ષણ છે, આનન્દથી શ્વાસ ચાલે છે ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે, એમ અવધવું. વાતવેદનીયજન્ય આનન્દથી ભિન્ન એવો વાસ્તવિક આનન્દ તેજ વસ્તુતઃ આનન્દ છે, અને તે આનન્દરૂપ આત્મા છે. વાસ્તવિક આનન્દની લહેર જ્યાં વહે છે ત્યાં આત્મા જાગૃતદશામાં છે, એમ અવબોધવું. આત્માના સ્વાભાવિક આનન્દના ભાગથી આત્મા પિતાનું સ્વરૂપ જાણી શકે છે, અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને પિતાના શુદ્ધાનન્દસ્વરૂપમાં અખંડ ઉપયોગથી રમ્યા કરે છે. આન
નું જીવન અનવધિ છે, આનન્દનું જીવન એ પિતાનું જીવન છે અને દુઃખ શોક વગેરેનું જીવન તે પોતાના વાસ્તવિક વિશુદ્ધજીવનથી પ્રતિકુલ જીવન છે. શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનદને અનુભવ આવે છે અને
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૫
તેથી આનન્દની ઘેન મુખના ચહેરા પર પણ આનન્દ ચિન્હો પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વેરાગીનું જીવન આનન્દની ઝાંખીવાળું હોય છે, તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિર્ભયતા, સુજનતા અને શુદ્ધપ્રેમનાં ઝરણાં વહે છે; અને તેથી તેનું આન્તરિક હૃદય ઉચ્ચગુણોની ભૂમિકાભૂત બને છે. જ્ઞાની દુઃખના પ્રસંગમાં પણ દુઃખના વિચારોને હઠાવી વાસ્તવિક સુખની લહેરીને અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારને સુખના વિચારો રૂપે પરિણાવી દે છે, અને તેના અન્તરમાં સુખી જીવન વહે છે. આનન્દજીવન એજ જીવનાર આત્માનું લક્ષણ છે.
ગમે તેવી વિપત્તિ અને ઉપસર્ગોના પ્રસંગમાં સ્વાભાવિક આનન્દજીવનમાં વિક્ષોભ ન થાય એવા આતરિક વિચાર કરવા, અને આત્માના મૂળ આનન્દમાં અખંડ ઉપયોગ રાખવો. આત્માના આનન્દમાં લીન થવાને માટે પાંચે કન્દ્રિયો અને શરીર, નામ તથા બાહ્ય પદાર્થોના સંબંધમાં છતાં પણ તે સંબંધ છેજ નહિ, અને તે સંબંધને લઈ મનમાં કંઈ વિકલ્પ સંકલ્પ ઉઠે નહિ એવી આત્મભાવનામાં સ્થિર થઈ જવું. આત્માના આનન્દાદિ મૂળ ગુણમાં સ્થિર થઈને બાહ્ય કાર્યો કરતાં છતાં વા બાહ્ય સંબધોમાં અનેક પ્રકારે અધિકાર પરત્વે આવતાં છતાં મનમાં બાહ્યની અસર ન થાય એવી રીતે ઉપયોગની સતત ધારા વહેવરાવવાથી આત્માના અખંડાનન્દરૂપ જીવનને આન્તરિકદશાએ ભેગવી શકાય છે. જ્યાં વૃત્તિ વહે ત્યાં અખંડ ઉપગથી ગમે તેવા પ્રસંગોમાં આનન્દની વાસ્તવિક ધારણા કરવી. સહજાનની ધારણા રાખીને તેમજ આનન્દમય હું આત્મા છું એવો ઉપગ રાખીને બાહ્યના પ્રસંગોમાં વર્તવાથી આત્માના આનન્દની ઝાંખી જણાય છે. બાહ્યના ગમે તેવા પ્રસંગમાં હું આનન્દમય આત્મા વર્તુ અને વર્તીશ એવો દૃઢ નિશ્ચય કરે. અશાતાદનીયના પ્રસંગોમાં આત્મા પોતાના સહજાનન્દ સ્વરૂપભય છે એવા ઉપયોગથી દઢ નિશ્ચય ધારણ કરવો. આત્માના શુદ્ધાનન્દને ભગ એજ મારું ખરું જીવન છે અને એજ ખરું કર્તવ્ય છે એવો પૂર્ણ નિશ્ચય કરવો. આત્માને આનન્દ વેદવો એજ બાહ્ય જીવનનો પણ હેતુ છે એવો દૃઢ નિશ્ચય ધારણ કરીને બાહ્યથી વર્તતાં દુઃખના પ્રસંગે પણ સુખના
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩,
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
પ્રસંગરૂપ જણાય છે. આત્માના ઉપર ભય, અપકીર્ત્તિ, શેક, ચિન્તા, ગ્લાનિ, ઉલ્ડંગ, દ્વેષ વગેરેની અસર થાય નહિ એવી આત્માની દશા કરવાથી આનન્દ રસ વડે અમર જીવન કરી શકાય છે.
X
www.kobatirth.org
X
X
X
દરેક મનુષ્યમાં જુદા જુદા ગુણા હેાય છે. દરેક મનુષ્યની શક્તિ અનુસારે તેમને યોગ્ય માર્ગમાં કાર્ય કરવા પ્રવ્રુત્ત કરવા જોઇએ. જે મનુષ્યની જે તરક્ વિશેષ રૂચિ હાય અને જે શુભ મામતમાં તેની રૂચિની સાથે એકરસતા થતી હોય તેમાં તેને ચેાજવાથી તેને વિશેષ લાભ થાય છે, અને કાર્ય કરવાની વ્યવસ્થા સરલતા, સિહતા અને સાનુકૂળતા વધતી જાય છે. સાધુ અને શ્રાવકામાં દરેકના ગુણો અને દરેકની ધર્મકાર્ય ચિની પરિણતિ જાણવી જોઇએ. દરેક મનુષ્યમાં એક જાતની મુખ્ય રૂચિ હોય છે તેને જાણીને તેને શુભમાં ઉપયેાગ થાય એવી પ્રેરણા તરફ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. મનુષ્યની રૂચિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી બદલાતી જાય છે તેના વિકાસ જેમ તે તેમ શુભમાં વિશેષતઃ થાય એવી પ્રવૃત્તિ પ્રેરણામાં ધ્યાન આપવાની જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
For Private And Personal Use Only
X
આધ્યાત્મિક પ્રાર્થના.
હે પ્રભે! ! હારાં ગભીર વચનાના પરિપૂર્ણ આયા અવમેધવાની શક્તિ મારામાં નથી, તેથી તારા વચનેાના આશયેા પરિપૂર્ણ ન સમજતાં જે કઇ વિપરીતતા થઇ હોય વા થાય છે વા થશે તેની ક્ષમા યાચું છું. હું પ્રભા ! મારા મનમાં તારા ગુણાજ સદા ધ્યેયરૂપે રહેા એમ ઇચ્છું છું. સર્વ વસ્તુઓની પ્રરૂપણા કરવામાં હે પ્રભ!! ત્યારી આજ્ઞાનુસારે સમ્યગ્ ઉપયોગ રહે એમ ઇચ્છુ છું.
હે પ્રભા ! તારૂ શરણ સદા કરૂ છું અને હત્યારાં પવિત્ર વચનેને આખી દુનિયામાં ફેલાવા થાઓ એમ ધ્રુજ્જુ, દુનિયામાં મનુષ્યા જડ વસ્તુ પર જેટલો રાગ ધારણ કરે છે તેટલા રાગ જો તેઓ હે પ્રભો ! હારા ઉપર ધારણ
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮, ૮ ની સાલના વિચારે.
૫૩૭
કરે તે તેમનું કલ્યાણ તુર્ત થાય. હે પ્રભો ! હારા ઉપર મહારે પૂર્ણ પ્રેમ જામે અને તે વડે આગળનો અનન્ત શક્તિ ખીલવવાને ભાગ ખુલ્લે થાઓ. હે વીતરાગ દેવ! તારા ઉપર થનાર પ્રેમ છે તારા પ્રતિનિધિત્વની. ગરજ સારે છે કારણ કે હારા ઉપર થનાર શુદ્ધ પ્રેમ તેજ હારી પ્રાપ્તિની સાક્ષી પૂરે છે.
હે વીતરાગ પ્રભો ! હારા ઉપર ઉપજતે શુદ્ધ પ્રેમજ મને તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે મેટું અવલંબન છે. પિતાના પર જેને વિશ્વાસ વા રાગ ન હોય તેને જે કંઈ હિતશિક્ષાને ઉપદેશ દેવામાં આવે છે તે ઉપદેશની તેના પર પ્રાયઃ સારી અસર થતી નથી. પિતાની પાસે આવનારાઓને પિતાના પર રાગ પ્રગટે અને પિતાના વિચારોથી શ્રદ્ધા થાય એવો ઉપાય પ્રથમ કર્તવ્ય છે.
વ્યવહારમાગમાં એકાન્ત ક્રિયારૂચિવાળા સાધુઓને મૂલ ક્રિયાઓના ઉદેશને સ્યાદાદરીતિએ જાણે અને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે અધિકારીપરત્વે ધર્મક્રિયાઓની ઉપયોગિતા ઉપદેશે તે તેઓ સામાન્ય આચરણુઓમાં પરસ્પર વિરૂદ્ધતાએ કલેશ કરવાના સગામાં ન આવી પડે. દરેક ક્રિયાઓના ઉદ્દેશને વિસ્તારપૂર્વક અવબોધવામાં આવે તે ઘણી બાબતોમાં ક્રિયાસંબધી થતે આગ્રહ છૂટી જાય. ક્રિયાઓના ઉદ્દેશો ધ્યાનમાં રાખીને રાગદ્વેષની મન્દતા થાય અને આત્માની ઉજજ્વલતા થાય એવી રીતે પ્રવર્તવાનું છે એમ લક્ષમાં રાખવું જોઈએ. નિમિત્ત કારણરૂપ ક્રિયાઓ વડે આત્માની ઉપાદાન શુદ્ધપરિણતિ પ્રગટાવવાની છે એમ સાધુઓ લક્ષ રાખીને વિચારે તે જૈનશાસનની ઉન્નતિમાં વિઘરૂપ થએલા કેટલાક કદાગ્રહને નાશ થાય. ગણધરેએ અને આચાર્યોએ ધમની ક્રિયાઓ શા માટે કહી છે અને તેથી પિતાના આત્માને કેવી રીતે લાભ થાય છે એને વિચાર કરીને પિતાના
અધિકાર પ્રમાણે ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન મેળવીને તે પ્રમાણે વર્તવાની ઉપયોગિતા અવબોધવાની આવશ્યકતા છે. ક્રિઓના ઉદ્દેશો તપાસવામાં. આવે તે માલુમ પડશે કે ધર્મની ક્રિયાઓ જગતને મેક્ષ તરફ વાળનારી છે, અને આત્માની શાંતિ અપનાવી છે. ધર્મની ક્રિયાઓમાં મતભેદે કલેશ ટંટા કરીને આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં પોતાના હાથે વિઘ કરવું નહિ એમ ખાસ સાધુઓ ઉપગ રાખે તે પ્રીતિ-ભક્તિવડે ધર્માનુષ્ઠાને માં અમૃત
68
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
રસને સ્વાદ અનુભવી શકે, ધર્માનુષ્ઠાના ઉદેશોનું સંરક્ષણ કરવું અને તેને ફેલાવો કરવો અને તેની ઉપયોગિતા હેતુઓ પૂર્વક સિદ્ધ કરી બતાવવી એ સાધુઓનું કર્તવ્ય છે. જે સાધુઓ ધાર્મિક ક્રિયાઓને સમ્યમ્ સમજી તેનું અવલંબન કરે છે અને પોતાના આત્માની ઉચ્ચ દશા કરવા વ્યવહાર અને નિશ્ચયથી તેમજ ઉત્સર્ગ અને અપવાદથી વ્યવહરે છે તે માલની આરાધના કરે છે.
ગુરૂ શિષ્ય. શ્રી ગુરૂની શ્રદ્ધા વિનાને મનુષ્ય પોતાના આત્માને સ્વચ્છદતાના ખાડામાં નાખીને અધોગતિમાં પ્રવેશ કરે છે. ગુરૂ વિના ઘણી બાબતમાં મનુષ્ય ભૂલ કરે છે. પંચમહાવ્રતધારી અને બેધિદાયક સશુરૂ પ્રતિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ ન્યૂન થવાથી તે મનુષ્ય આગળને ધર્મમાગ ખુલ્લે કરી શકતે નથી. પંચમહાવ્રતધારી અને સમ્યકત્વદાયક સદ્ગુરૂની આજ્ઞા વિના પિતાની સ્વરછતાએ ગમે તેવો ધર્મ સંબંધી વિચાર કરનાર મનુષ્ય પોતાના ધર્મમાર્ગમાં ગમન કરતાં ઘણું ભૂલ કરે છે. ગુરૂની આજ્ઞા, સેવા, ભક્તિ અને ગુરૂનાં પાસાં સેવ્યા વિના મનુષ્ય પોતાના આત્માને સુધારવા સમર્થ થતો નથી. ગુરૂ પ્રતિ પૂજ્યતા અને શ્રદ્ધા ન્યૂન થવાથી તથા વિપરીત દૃષ્ટિ થવાથી ગુરૂના ઉપદેશમાં દેષો દેખાય એ સ્વાભાવિક બનવા યોગ્ય છે. સમકિત દાયક પચમહાવ્રતધારી ગુરૂનાપર જે શિષ્યની પૂર્ણ શ્રદ્ધા અને પૂજ્યબુદ્ધિ નથી હતી તે ગુરૂની શિખામણેમાં શિષ્યને દોષબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી ગુરૂની આજ્ઞામાં બંધાઈને તે આત્મન્નતિક્રમમાં આગળ વધી શકતો નથી. શ્રદ્ધા પૂજ્યબુદ્ધિ, શુદ્ધોમ, ભક્તિ વગેરે ગુણે વિના ગુરૂના હૃદયમાં પ્રવેશ થઈ શકતો નથી અને ગુરૂના આત્માને પ્રકાશ દેખી શકાતું નથી. ગુરૂની શ્રદ્ધા-ભક્તિ વિના શિષ્ય પિતાની ભૂલ સમજવા શક્તિમાન થતું નથી. સમકિતદાયક પંચમહાવ્રતધારક સદગુરૂના શિષ્ય બનવું એ મહા દુર્લભ કાર્ય છે. દિચારરૂ૫ અમૃતને પ્રવાહ લે હોય તે શિષ્ય પોતાના ગુરૂ પ્રતિ સદા પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ ધારણ કરવું જોઈએ. ગુરૂના વિચારને શિખ્ય પ્રથમ પિતાના હૃદયમાં ઉતારે છે અને પશ્ચાત પિતાને સદાચારની
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૮
વૃદ્ધિ કરે છે. ગુરૂના હદયની સાથે એક રસને તાર સાંધવાથી ગુરૂના સંદિચારોને શિષ્ય પિતાના હૃદયમાં ઉતારવા સમર્થ થાય છે અને તેથી આચારોમાં પણ ગુરૂની સાથે એક સરખે બનતું જાય છે. ગુરૂની શ્રદ્ધા, ભક્તિ અને આત્મામાં જેટલી ખામી તેટલીજ મેક્ષની આરાધનામાં ન્યૂનતા અવધવી. ગુરૂઓ શિષ્યને શ્રદ્ધા-ભક્તિને ઉપદેશ આપે છે તેને વિપરીત દષ્ટિવાળા ભિન્ન અર્થ ગ્રહણ કરે છે અને જ્યારે શિષ્યની સવળી દષ્ટિ થાય છે ત્યારે ગુરના બોધ અને હિતશિક્ષાપર પૂર્ણ શ્રદ્ધા રહે છે.
આત્માની કેઈ નિન્દા હેલના કરે છે, તે તેથી આત્માને ગમતું નથી. તે ઉપરથી લાગે છે કે આત્મા પિતે નિન્દા-હેલના વગેરેથી ભિન્ન છે. અને તે તેને ધર્મ નથી. આત્માને કેઈ નીચ કહે છે તે આત્માને રુચતું નથી. તેથી એમ લાગે છે કે નીચપણું એ આત્માને ધર્મ નથી. આત્માને કઇ પામર કહે છે તે તેથી આત્માને અરૂચિ થાય છે તેથી જણાય છે કે પામરપણું એ આત્માને ધર્મ નથી. આત્માને કોઈ પાખંડી કહે છે તે આત્માને છેટું લાગે છે તેથી અવબોધાય છે કે પાખંડથી આત્મા ભિન્ન છે. આત્માને કેઈ અજ્ઞાની કળે છે તે આત્માને ખરાબ લાગે છે તેથી સમજાય છે કે અજ્ઞાન એ આત્માને મૂળ ધર્મ નથી. આત્મા પર ગમે તે દેશને આરોપ કરવામાં આવે છે તો તેથી આત્માને ખોટું લાગે છે. તે ઉપરથી સમજવાનું કે જેટલા દોષે છે તેનાથી આત્મા ભિન્ન છે.
આત્માને કોઈ ગુણ લેઈને આત્માને ગુણી કહેવામાં આવે છે તે આત્મા તેથી આનન્દ પામે છે તે ઉપરથી સમજાય છે કે આત્માના ગુણ આત્માને રૂચે છે. આત્માને કોઇ પ્રભુ કયે છે તે તેથી આત્મા ખુશ થાય છે આ ઉપરથી અવધાય છે કે આત્મામાં પ્રભુતા રહેલી છે. આત્માને કઈ જ્ઞાની કથે છે તે તેથી આમા ખુશ થાય છે તેથી સમય છે કે જ્ઞાન એ આત્માને ગુણ છે. આત્માને કઈ વીર્યવંત કહે છે તે આભામાં આનન્દ ઉપજે છે તે ઉપરથી સમજાય છે કે વીર્ય એ આત્માનો ગુણું છે આત્માને કોઈ ઉચ્ચ કથે છે તે તેથી આત્મા પદ પામે છે તેથી સમજવાનું કે ઉચ્ચપણું એ આત્માને ધર્મ છે. આત્માને સદ્દગુણ પ્રતિ રૂચિ થાય છે;
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪૦
માટે સદ્ગુણા એ આત્માના પરિણતિ છે. જ્ઞાની આત્મા સમધી વિચાર કરે છે.
×
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ગુણ છે અને દુગુણા એ આત્માની અશુદસમ્યક્ત્વ પામીને સાપેક્ષદષ્ટિથી સા
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
X
હું આત્મન્ ! મેહવાસનાઓને મૂળમાંથી ઉછેદી નાખ, વાસનાઓના જરા માત્ર વિશ્વાસ ન રાખ. સર્વ પ્રકારના ખળના વાસનાના ક્ષયમાં ઉપયોગ કર ! હું નાકષાયે! ! તમે ટિત દૂર થાઓ; કારણ કે તમને હું ચ્હાતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશામાં લાગેલી નાકષાયની પ્રકૃતિયે ! તમે હવે દૂર થાએ. હું તમારી સાથે સબંધ રાખવા જરા માત્ર ઇચ્છા રાખતા નથી. હું આત્મા શુદ્ધ મય છું. મારા અને તમારે ધર્મ તથા જાતિ ભિન્ન છે. હું નાકપ્રાય પ્રકૃતિયા ! તમા ગમે ત્યારે દૂર થશેાજ; તમને દૂર કર્યાવિના છૂટકો નથી. આત્માના અસભ્ય પ્રદેશાની સાથે અનાદિ કાલથી સબંધ ધરાવનાર હૈ મેાહ ! હવે તું દૂર થા; મારા અને તારા મેળ રહેનાર નથી. અરે મેહ ! હને હુ ઇચ્છતા નથી, તેમ છતાં તું મારી પાસે કેમ રહે છે? ખરેખર તુ જડ છે. તારી સગતિથી મારી અશુદ્ધ પરિણતિ થાય છે. મારી શુદ્ધ પરિણતિમાં હું માહ ! ત્યારી પ્રકૃતિયા વિઘ્ન કરે છે. ગમે તેટલાં વિઘ્નાની સામે થઇને હું માહ ! હારી સબંધ ટાળવાના છે એવા પૂર્ણ નિશ્ચય છે પૂર્ણ નિશ્ચયથી હારી, પ્રકૃતિયાને ટાળીશ. ભવપરિણતિ પરિપકવકાલ થશે ત્યારે મારૂં ખળ વૃદ્ધિ પામશે અને હે મેહ ! તું મૂળમાંથી ઉખડી જઇશ.
For Private And Personal Use Only
પુદ્ગલ દ્રવ્યના પર્યાયેાથી આત્મા ભિન્ન છે, છતાં શાથી તેમાં મુઝાવાનુ થાય છે? પ્રત્યુત્તરમાં કહેવુ પડશે કે મેહથી આત્મા પોતાની નહિ એવી જડવસ્તુઓમાં મુંઝાય છે. આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને ઉપયાગ ભૂલે છે તે વખતે મેહની પરિશુતિનેા ઉત્પાદ થાય છે. આત્માના અસખ્ય પ્રદેશમાં મેહની પ્રકૃતિયા રહે છે અને તે આત્માને શુદ્ધ ધર્મ રાધે છે. આત્માના પ્રદેશામાં શુધ્ધપયાગ ધારણ કરીને હું આત્મન્ ! તું પોતાનામાં રમણુતા કર ! આત્મન્ ! તું જ્યારે પોતાના શુધર્મની રમણતામાં હોય છે તે વખતે મેહની પ્રકૃતિયા શાન્ત થઇ જાય છે. મેહનો ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ કરવાના આન્ટ ઉપાય છે. શુદ્ધેાપયેાગ સમાધિમાં હું ચેતન ! સદા રહે.
X
*
X
X
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૧
અનેક પ્રકારના અધિકાર પ્રમાણે કાર્યો કરતાં છતાં આખા દિવસમાં એક અશુભ વિચાર ન આવે તે સંબંધી ખાસ ઉપગ રાખવાની જરૂર છે.
પિતાના આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે. આત્માને વિશ્વાસ રાખીને ઉત્સાહ અને ખંતથી હળવે હળવે આગળ વધવાની જરૂર છે.
પિતાનામાં શુદ્ધધર્મની શ્રદ્ધા છે તે છેવટે આખી દુનિયા પિતાની તરફ ઝૂકાવાની. પિતાના ગુણોને વિશ્વાસ ધારણ કરીને આત્માના સગુણ પ્રગટાવવા ધીમી ધીમી પણ ઉત્સાહ અને ખંતથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
વાસનાઓને તાબે થવું, મન, વચન અને કાયાની અવ્યવસ્થાસ્થિતિ ઇત્યાદિથી આત્મશક્તિ ખીલતી નથી અને ખીલેલી હોય છે તે તેના પર આવરણ આવે છે. અશુભેરછાઓને મનમાં ન પ્રગટ થવા દેવી એજ આક્તરિક શીયલવત અવબોધવું.
દીક્ષા લેતી વખતે અને મૃત્યુ વખતે જે વૈરાગ્ય પ્રગટે છે તે વૈરાગ્ય જે સતત રહે તે આત્મકલ્યાણમાં વાર લાગે નહિ. મોહગર્ભિત વૈરાગ્ય અને દુઃખગર્ભિત વૈરાગ્યથી મહાન એવો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દરરોજ વધતો જાય છે. દુઃખના પ્રસંગોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગ્રત્ રહે છે અને આશ્રવના ઠેકાણે સંવરની પ્રાપ્તિ કરાવે છે.
શુભવિચારે એ ઉદયની નિશાની છે, શુભ વિચારે હેય તો શુભાચાર પ્રગટવાને. એમ પૂર્ણ વિશ્વાસ ધારણ કરવો. અશુભવિચારે ખોટા છે અને શુભ વિચારે સારા છે એવો વિવેક જ્યારથી પ્રગટયો ત્યારથી આજતિ ક્રમમાં દાખલ થયા એમ સમજવું.
પ્રભુતાને પ્રારભ અણુસમાન છે. પણ તે વડબીજમાં રહેલા વડની પેઠે પ્રભુતાવાળે છે. એ આત્મવિશ્વાસ ધારણ કરીને પ્રારંભમાં અણુ સમાન ભાસતા એવા કાર્યમાં પ્રવૃત્તિ કરવી. | પ્રવૃત્તિ વિનાને કોઈ નિવૃત્તિધર્મ દુનિયામાં ટકી શકતા નથી. પ્રવૃત્તિ ૫ વાડ વિના નિવૃત્તિ રૂપ ક્ષેત્રની સુરક્ષા થઈ શકતી નથી. પ્રવૃત્તિ વિના નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી; એમ કહેવામાં અનેક આશા વ્યવહારની અપેક્ષાએ હૃદયમાં રહે છે.
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨.
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
SAMA
ગુરૂ વિષય
શ્રી સરૂના હૃદયને આશય સમજ્યા વિના શ્રી ગુરૂના કાર્યોથી વિમુખ રહેવું, વા તેમની આજ્ઞા ન ઉઠાવવી એ મહાપાપ છે. શ્રીસદ્દગુરૂની આજ્ઞા એજ ધર્મ છે.
અસંખ્ય પાપકર્મો ટાળવાને મુખ્ય ઉપાય શ્રીસશુરૂના ઉપર થતી શુદ્ધપ્રેમલક્ષણા ભક્તિ છે. જે શ્રીસરૂની ભકિત હૃદયમાં છે તે કાલને ભય છેજ નહિ.
જે ગુરૂને પિતાને આત્મા સેંપવામાં આવ્યો છે તે અનાસ્થા, સ્વાર્થ, મમત્વ વગેરે રહે જ નહીં.
પડતાને પાટુ મારતાં મહેનત પડતી નથી પણ તેને પાછો ચડાવતાં મહેનત પડે છે. ચારિત્ર્યથી પડતાને સાહાટ્ય આપીને સ્થિર કરવામાં તથા જૈનદર્શનની શ્રદ્ધાથી ભ્રષ્ટ થનારને ઉપદેશ વગેરેથી દર્શનમાં સ્થિર કરવામાં જૈનનામની સાર્થકતા છે. જૈન એવું નામ ધરાવીને અહંવૃત્તિથી ફૂલીને અન્યના આત્માઓને નીચ ગણવા એ મહાપાપ છે.
શિષ્ય થઈને ગુરૂની ભક્તિમાં પ્રવેશ કરતાં ગુરૂની આજ્ઞા, આશા તરફ લક્ષ આપવું.
ગુરૂના હદયની સાથે હૃદય મળ્યા પછી જુદાઈ હેયજ નહીં.
નવીન અને જુના વિચારવાળાઓનું વિચાર ભેદ સંબંધી વિચાયુદ્ધ થયા વિના પ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ય વિચારેની પરીક્ષા થતી નથી. નવીન અને જુના વિચારવાળાઓનું વિચારસંઘર્ષણ થવાથી તેમાંથી સત્યને પ્રકાશ પ્રગટે છે.
અન્યના ઉપર આળ મૂકવું એ પિતાના ઉપર આળ મૂકાવવાના માટે સમજવું. અન્યની નિન્દા કરવી એ પિતાની નિન્દા માટે છે.
કોઈની પણ નિન્દા કરવી એ હિંસા છે. કોઈની ઈર્ષ્યા કરવી એ હિંસા છે. કેઈના બુરાને વિચાર કરવો એ હિંસા છે. કોઈને હલકે પાડવા ઈચ્છા
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૩
કરવી એ હિંસા છે. કોઇની કીર્તિને નાશ કર એ હિંસા છે. કેઈના સંબંધી જૂઠી વાત કરવી એ હિંસા છે. કોઈના યશને નાશ કરવો એ હિંસા છે. કેઈને અશુભ વિચારો આપવા એ હિંસા છે. કેઈના પ્રાણને દુઃખ થાય એવી ચેષ્ટા કરવી એ હિંસા છે. આવી રીતે હિંસાનું સ્વરૂપ સમજ્યા બાદ અહિંસા ધર્મ પાળવા યોગ્યતા મળે છે. પઢમં નri તો રૂા.
મનુષ્ય દરરોજ સદિચારે અને આચારથી આગળ ચઢવા પ્રયત્ન કરે છે; પણ દુર્જન તેને એક મીનીટમાં પાંચ કરોડ વર્ષ પાછળ પાડવા પ્રયત્ન કરે છે. જે પાછા પાડનારાઓથી સાવધાન રહીને મગજ સમતલ રાખીને મનુષ્ય આગળ વધવા પ્રયત્ન કરે તો બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે એવી દશા સુધી જઈ શકે.
સાઇ વિષય જે બેસવાથી મને સંતોષ ન પામે તે બેલડું ગણાય નહિ. જે આચરણથી મને સંતોષ ન પામે તે કાયચેષ્ટા-વર્તન ગણાય નહિ. જે વિચાર કરવાથી મનમાં આનન્દ ન થાય તે સત્ય વિચાર ગણાય નહિ.
સાધુઓ અને સાધ્વી એ પરથી શ્રદ્ધા ઉઠે એવી કલેશની ઉદીરણા કરનારા સાધુઓ અને શ્રાવકોને મહામહનીય કર્મ બંધાય છે. જૈનશાસનની હેલના થાય એવી સાધુઓ અને સાધ્વીઓની નિન્દા આદિ કરનારને મહામોહનીય કર્મ બંધાય છે.
જે સાધુઓ એક બીજાની નિન્દા કરે છે અને એક બીજાની વિરૂદ્ધ વાર્તાઓ કરે છે, લડે છે, ગાળ દે છે, મશ્કરી કરે છે, મર્મ હણાય એવા પ્રપંચથી બોલે છે. તેઓ સાધુભાથી ભ્રષ્ટ થાય છે. અને અન્ય લેકોને બોધિબીજમાં વિધ્ધ કરનારા થાય છે. જે સાધુઓ. નિન્દા કરે છે. અને અન્યનાં દૂષણો કર્યો છે. તેમજ જુઠાં લેક પર આળ ચઢાણે છે. તેઓમાં વસ્તુતઃ સમત્વ હોય એમ કહી શકાય નહિ. જે સાધઓ અને સાધ્વીએ અન્યના ગુણે દેખીને પ્રમોદભાવ ધારણ કરે નહિ પરનું લિટું અન્યના ગુણોની પ્રશંસા શ્રવણ કરીને નિન્દા કરે અને ર્માથી બળે તે ખરેખર ચારિ
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
માર્ગથી પડે છે અને અન્યાના આત્માઓને પણ પાડે છે. જે સાધુએ ઉપાધિથી ખ્વીતા નથી અને શ્રાવકોને લેશની ઉદીરણામાં દોરવે છે. તે નિરૂપાધિ સંયમસુખથી ભ્રષ્ટ થાય છે. જે સાધુએ અને સાધ્વીએ કાળી ખા દેખવા તરફ રૂચિ ધારણ કરે છે. તેમાં મેહતું જોર હોય છે અને તેઓ પાસે આવનારાઓને પાતાનામાં રહેલા દોષને અપે છે.
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
આ મ્હારા દેહ નથી, ઇંદ્રિયા મારી નથી, યશ, કીર્તિ મારાં નથી, આ દેખાતું જગત્ મારૂ નથી. જગત્ અને મારા વાસ્તવિક સબંધ નથી. આવે મારા શુદ્ધેાપયેાગ એજ મેક્ષમાર્ગની નિસરણી છે.
જગત્ મ્હને ખરી રીતે નિન્દી શકતું નથી, દુર્જનાની ખરાબ અક્વા સાંભળતા છતાં આત્મધર્મની સ્થિરતાથી ભ્રષ્ટ ન થવું જોઇએ. આભાના શુદ્ધધર્મ માં રમણતા કરતાં પેાતાની કોઇ નિન્દા હેલના કરે તે વખતે આત્માને તેની અસર ન થાય તેજ આત્મચારિત્રની સેટીપર ચઢથા એમ ગણી શકાય. આવી દશામાં રહેવા ઇચ્છુ છું અને તે પ્રમાણે પ્રયત્ન કરૂં છું. પેાતાને ઉદ્દેશીને કોઇ નિન્દા કરે વા પોતાનું અશુભ કરવા પ્રયત્ન કરે તેવા પ્રસંગે તટસ્થદૃષ્ટિથી પોતાના સબંધી અન્યા જે જે નિર્દે સ્તવે તે સર્વે સભળાય અને દેખાય તે પણ મનમાં જરામાત્ર અસર ન થાય એજ અધ્યાત્મમાગ માં આગળ વધવાનુ લક્ષણ પોતાનામાં કેટલુ પ્રગટયુ’ છે તેને અનુભવ કરવે!. આ પ્રમાણે આધ્યાત્મિક ચારિત્રની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરવા.
For Private And Personal Use Only
આત્માના આધ્યાત્મિકચારિત્રની દશા જે અંગે પ્રાપ્ત થઈ હોય તેનાથી ઉપરની આધ્યાત્મિકચારિત્ર દશા તરફ દૃષ્ટિ રાખીને પ્રવતવાથી આ ભામાં અભિમાનવૃત્તિ ઉત્પન્ન થતી નથી. આત્માની આધ્યાત્મિક ચારિત્ર દશાને સ્થિર કરવા ધૈર્ય અને શુદ્દાપયેાગની આવશ્યકતા છે. હું ખસખ્યાત પ્રદેશમય અનન્તજ્ઞાનાદિક ઋદ્ધિના સ્વામી છું. મારા ગુણા મારામાં રહે છે. તે ગુણીના ધર્મ પ્રમાણે પ્રવર્ત્તવુ એ ગુણાને ધમ છે. અનન્ત ગુણાનું . ભાજન છું. ખાદ્ય દુનિયાથી હુ ભિન્ન હોવાથી દુનિયાના દૃશ્ય પદાર્થો સાથે વસ્તુતઃ હું ( આત્મા ) સબંધી નથી. શરીરના, મનના અને વાણીના એક પ્રમાણુમાં મમત્વને ભાવ રાખવે એ આત્માના ધર્મ નથી. નાત, જાત,
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત
૧૮ ની સાલના વિચારે.
પ૪૫
લોક, વ્યવહાર ઇત્યાદિ સર્વથી મારે આત્મા વસ્તુતઃ ન્યારે છે, દુનિયાના અન્ય કોઈ પદાર્થની મારે સ્પૃહા નથી. મારા આત્મામાં શુદ્ધધર્મના શુદ્ધપગમાં રહેવું અને શુદ્ધપાગવડે આત્મધર્મ પ્રગટાવવો એજ મારો સત્ય ધમ છે.
હે ચેતન ! જે જે સાનુકુલ વા પ્રતિકૂલ સંયોગોમાં તું મૂકાય છે તે સવળી પરિણતિથી વિચારે તે હાર શ્રેય માટે છે. પોતાના શુદ્ધસ્વરૂપના ધ્યાનમાં મસ્ત થવાથી સાનુકૂલ અને પ્રતિકૂલનો વ્યવહારબુદ્ધિભેદ ટળે છે અને આત્માના અસંખ્ય પ્રદેશોમાં રહેલા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મમાં રમણતા લાગે છે. પોતાના અસંખ્યાત પ્રદેશ રૂ૫ સૃષ્ટિની લીલામાં હેને આ નદ જે ખરેખર પડે છે તો હવે બાહ્યરુષ્ટિનાં સ્થૂલ દામાં અને શબ્દો વગેરેમાં રાચવું જોઈએ નહિ. કર્મના યોગે બાહ્ય પદાર્થોના સંબંધે તે અન્તર સુષ્ટિમાં રમતાં છતાં પણ થવાના, તેથી બાહ્ય પદાર્થોના યોગે શાતા અને અને શાતા વેદાવવાની, તેથી ત્યારે બાહ્ય દશ્ય પદાર્થોના સંબંધ રાગ દેવને પરિણામ કરવો નહિ એજ ખાસ લક્ષ રાખવાનું છે. બાહ્ય પદાર્થોને દેખીને વૃત્તિ દ્વારા આત્મામાં અહેમમત્વતા ન પડે એવી રીતે આતરિક સૃષ્ટિમાં રમણતા કરવી જોઈએ. દયિકભાવની દૃષ્ટિવડે બાહ્યમાં સંકલ્પ વિકલ્પની કુરણ ઉઠે છે, અને તેથી આત્માના સમતા રૂપે સરોવરમાં ચપલતા રૂપ તરંગેની હાસંહાલા થાય છે, માટે દયિક ભાવની દૃષ્ટિ ટાળવા, આત્મામાં આત્મ સ્વભાવની શુભદષ્ટિવડે દરરોજ શુદ્ધપ્રેમથી રમણતા કરવી એગ્ય છે. જેટલા જેટલા અંશે આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલા ધર્મોમાં દૃષ્ટિ દઈને રમણતા થાય છે, તેટલા અંશે પદ્ગલિકસૃષ્ટિથી મુક્ત થવાય છે. હે ચેતન ! તારી સામા થનારા લોકો હને અન્તરની સૃષ્ટિનું સુખ લેવા પ્રયત્ન કરાવીને મદદકાર બને છે. અનાદિકાલથી દુનિયામાં બંધાઈ ગયેલી વૃત્તિને આત્મામાં જોડવી અને બાહ્ય સૃષ્ટિના સંબંધોની કલ્પનાથી મુક્ત થવા વિચાર કરવો અને તત્સંબંધી પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનની દષ્ટિ વિના બની શકે નહિ. આવી આત્મજ્ઞાનની દષ્ટિ પામ્યા બાદ અને આત્માના અસંખ્ય પ્રદેશ રૂ૫ દિવ્ય અલૈકિક સૃષ્ટિમાં પ્રવેશ કરવાનો અધિકાર પામ્યા બાદ કમના વિપાકે ભેગ ભોગવતાં નાશ થાય છે અને નવીન કર્મ બંધ બંધાતું નથી, હારા સહજ
69
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪'
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
શુદ્ધ ધર્મમાં દે ચેતન ! અન્તર દૃષ્ટિથી મતા ૨ ! જૈનશાસનની સેવા કરવાની પ્રવૃમિ પણ આવા આન્તરિક યુદ્ધમતા ઉપયાગ ધારણ કર્યું. આજ લેાકેાત્તરભાવ રાધાવેધ સાધવાના ગુહ્ય મત્ર છે. આજ મુક્તિમાં ગમન ક રવા માટે લોકેાત્તર દિવ્ય હવાઇ વિમાન છે.
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વ્યવહારનયની અપેક્ષાએ વ્યવહારિક ધર્મના ભેદો અનેક પ્રકારના હોવાથી તથા તેમાં શુદ્ધ અને અશુદ્ધ આદિ ભેદોની ગુંચવણ પડવાથી, વ્યાવહારિક ધાર્મિક ક્રિયાના ભિન્નભિન્ન મતભેદે ભિન્નભિન્ન મત અને ચર્ચા ઉભી થવાથી તેમાં માળવાને આપેાના અસંપૂર્ણજ્ઞાને ક્લેશ થાય છે, અને ધર્મક્રિયા ભેદની તકરારામાં તેને ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા, કટ વગેરે દોષ પ્રાપ્ત થાય છે. વ્યવહારનયના ધર્મભેદોની ભિન્નભિન્ન માન્યતાઓના નિર-’ પેક્ષમમત્વથી દુનિયા, ધર્મના નામે હિંસાયુદ્ધ આરભે છે, અને સર્વે શરીરધારી આત્માઓનું ખુરૂ કરવા પ્રયત્ન કરે છે. નિશ્ચયનયથી આત્મામાં રહેલ એવા ધમાં રમણતા કરવાથી વ્યવહારદષ્ટિના ભેના ખેને નાશ થાય છે અને આત્મામાં ખરી સમાધિ જાગ્રત થાય છે. વ્યવહારના ભિન્ન ભિન્ન મતભેદોની ભિન્નભિન્ન માન્યતાના આગ્રહથી પરસ્પર જ્વામાં ભેદ, ક્લેશ અને ઇર્ષ્યામુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનદષ્ટિથી સૂક્ષ્મ અનુભવ લેનાર જ્ઞાતીને આ બાબતની સહેજે સમજણ પડી શકે તેમ છે. નિશ્ચયનયથી બુદ્ધિ તે આત્માના શુધને અણુનારી હોવાથી આત્મામાં તેથી સમાધિ પ્રગટે છે, અને આત્મા, અભેદતા, શાન્તતા વગેરે ગુણેથી પુષ્ટ અને છે. વ્યવહારનય અને નિશ્ચયનયની મતિની તુલના કરતા છતાં શ્રીમદ્ યશેવિજ્ઞ∞થે છે કે:-~~
For Private And Personal Use Only
दोरी देवारको कितिदोरे मति व्यवहार प्रकाशी हो;
अगम अगोचर निश्चयनयको, दोरी अमन्त अगासी हो. चिदानन्द- ४. नाना घटमें एक पिछाणे, आतमराम उपासी हो;
भेद कलपनामें जड भूल्यो, लुब्ध्यां तृष्णा दासी हो. चिदानन्द-५ नाम भेख किरियाकुं सबही, देखे लोक तमासी हो; चिनमूख चेतनगुण चिने, साचो सोउ सन्यासी हो. चिदानन्द-६
*
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવૃત્ ૧૯૬૯ ની સાલના વિચારી.
धर्म सिद्धि नवनिधि हे घटमें, क्या ढूंढत जय काशी हो; जस कहे शान्त सुधारस चाख्यो पूरन ब्रह्म अभ्यासी हो. चिदानन्द-७
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ ઉપાધ્યાયજી વ્યવહારની મતિને મહેલની દોરીની ઉપમા આપે છે અને નિશ્ચયનયની સતિને અનન્તગણી ઉપમા આપે છે. ભેલ્પનારૂપ વ્યવહારમાં જડ મનુષ્ય ભૂલે છે. આત્મામાંજ ધમ છે. ખાદ્યમાં ભટકવાની જરૂર નથી એમ શ્રીમદ્ ઉપાધ્યાય હૃદયના ઉભરા કાઢે છે. વ્યવહારવટે ચાલવું પણ અન્તમાં નિશ્ચયનયથી વર્તવું.
X
૫૪૭
For Private And Personal Use Only
×
આત્માના અસ ખ્ય પ્રદેશને લાગેલાં કમ અને અન્ય પુદ્ગલો ઇત્યાદિ જડ વસ્તુ આત્માની નથી તેથી આત્માથી ભિન્ન કર્મ, શરીર વગેરેને મિથ્યા કહેવામાં આવે અર્થાત્ તે આત્મા નથી અને તે જડ ફર્મો વગેરેની લીલામાં કઇ આત્મત્વ નથી એમ દૃઢ નિશ્ચય જ્ઞાનદષ્ટિથી દેખવામાં આવે તે આત્માને જડનું મમત્વ ટળે છે. આત્માના અસંખ્ય પ્રદેશની શુદ્ધતા નિમલતા વિના અન્ય કશું આત્માનું નથી, અને આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલ નાનાદિ ધર્મ પાતાના શુદ્ધ સ્વભાવે રહ્યા છે, તેના વિના અન્ય કોઇ મારૂં નથી અને તે આત્મભાવે સત્ નથી અર્થાત્ તે અસત્ મિથ્યા, અપેક્ષાથી છે એમ શુદ્દેાપયેગથી ધારતાં આત્મામાં આત્મધમ છે એવ વસ્તુતઃ ભાસ થાય છે. આત્માના શુદ્ ધર્મના ભાસ થતાં આત્માના ધર્મના અનુભવ આવે છે. આત્માના અસંખ્ય પ્રદેશે અને તેમાં રહેલા જ્ઞાનાદિ ધર્મ તેજ હુ છુ એમ ધ્યાનથી પૂર્ણ નિશ્ચય કર્યાં પશ્ચાત આત્મા વિના અન્ય વસ્તુમાં અહંમમત્વ ઉપૂંજતું નથી. આત્માના ઉપયાગની દૃઢતા અને પરિપકવતા કરવા માટે વ્યવહાર કાલમાં જડ વસ્તુઓમાં અસ`ખ્ય પ્રદેશરૂપ આત્માની ભાવના કરવી. જડ વસ્તુમાં અસ`ખ્ય પ્રદેશ રૂપ આત્માની ભાવના એ આરેાપભાવના કહી શકાય. આવી આરપ ભાવના ભાવતાં એટલા સુધી વધવું કે સર્વત્ર આત્માજ અન્તર્દિષ્ટએ ફ્રેખાય. આત્માની આવી રીતે દૃઢભાવના કરીને શુદ્ધ નિશ્ચયનયથી આત્મામાંજ આત્માની ભાવના ભાવીને આત્માના પ્રદેશોમાં રમ્યા કરે માત્માના અસભ્ય પ્રદેશોમાં રાઁ મા જગતના સ્થૂ પડાયની તટસ્ય દૃષ્ટિએ દેખવાની શક્તિ પ્રાપ્ત થાય છે, અને યુજનકરણ ને ગુણુકરણ રૂપે
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
પરિણાવીને આત્મામાં જ સુખનિધિ પ્રગટાવી શકાય છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં આમધર્મને પૂર્ણ નિશ્ચય થયા પછી અન્તર્દષ્ટિથી દેખતાં બાહ્યદૃષ્ટિથી દેખેલું નજીવું અને સાર વિનાનું માલુમ પડે છે. આત્માના શુદ્ધ ધર્મને શુદ્ધપયોગ થવાથી અનન્તભવમાં કરેલાં ઘેર પાપથી આત્મા છૂટે છે; અને સર્વ પ્રકારની દુઃખવૃત્તિથી મુક્ત થાય છે. હું અને મારું એ શબ્દ પણ વસ્તુતઃ જ્યાં નથી એવા શુદ્ધપગે આત્મા ધ્યાવવા ગ્ય છે. સલ્લુરૂ કૃપાએ તેની યથાશક્તિ ઉપાસના કરવાથી નિવૃત્તિના ઘરનો ઉપયોગ થાય છે.
જ્ઞાની અને અજ્ઞાનીને દેહ વ્યવહાર જીવનપર્યત સદા પ્રારબ્ધને અનુસરે છે, જ્ઞાનીને બાહ્ય વ્યવહાર આસક્તિવિનાને અને અજ્ઞાનીને આસક્તિપૂર્વક વ્યવહાર હોય છે.
સરોવરમાં પહેલા સૂર્યના પ્રતિબિંબની પેઠે જ્ઞાનીના વ્યવહારમાં ચાલતા જેવામાં આવે છે, અને આત્મામાં અચલતા હોય છે.
આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં નર, નારી વા નાન્યતરપણું નથી. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા શુદ્ધધર્મમાં બાહ્યથી મનાતું એવું વેતાંબરત્વ, દિગમ્બરત્વ, હિંદુત્વ, પ્રીસ્તિત્વ અને મુસલમાનપણું નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ અનન્ત શુદ્ધધર્મોમાં ચેરાશગની ભિન્ન માન્યતાઓની ખટપટ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા વાસ્તવિક જ્ઞાનાદિ ધર્મમાં નાતજાત વગેરેની ખટપટ નથી. આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં રાગાદિની કલુષતા નથી, એવું આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવા યોગ્ય છે. શુદ્ધનિશ્ચય નયની દૃષ્ટિએ આત્માને શુદ્ધધર્મ પ્રાપ્ત કરવા લાયક છે. આત્માના શુદ્ધધર્મના ઉપયોગમાં પ્રભાવની ખટપટ નથી, એવું જાણું તેમાં રમણુતા કરવાની
ઝ
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૪ མ་འཆརབཀཆགས་ཀའཆའབའམའབ་བ་བཀའགས་འབཀའགག འའའའའགད་ཀཀཀཀཀཀཀཀཀའགལ་
અસખ્યપ્રદેશવાળી આત્મવ્યક્તિને મનુષ્ય શરીરભેદે બ્રહ્મા, વિષણુ, મહેશ્વર, જગન્નાથ, ઈશુ, મહમદ, બુદ્ધ, વગેરે નામોથી બોલાવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાનાદિ અનંતધર્મ અને પરદ્રવ્યને અનન્ત નાસ્તિધર્મ રહ્યા છે. અસંખ્ય પ્રદેશવાળી આત્મવ્યક્તિો જગતમાં અનન્ત છે. અસંખ્યપ્રદેશવાળી આત્મવ્યક્તિના જ્ઞાનાદિ ધર્મને પ્રગટ કરવામાં શ્વેતાંબરે અને દિગંબરને આત્માભિમુખત્તિ કરવાની જરૂર છે. ત્યાં પરસ્પર એક બીજાપર કલેશભાવનાની વૃત્તિ શા માટે રાખવી? અસંખ્ય પ્રદેશવાળી આત્મવ્યક્તિના શુદ્ધધમ પ્રતિ શુદ્ધોપગથી અવલોકવું એ આન્તરિકષ્ટિનો ધર્મ છે. દેશકાલથી અમુક હેતુઓ અપેક્ષાવાળી દષ્ટિના બાહ્યક્રિયાચારના ભેદની પરંપરા વધવા લાગી અને તે હાલ દેખાય છે, છતાં એ સર્વને મૂળ ઉદ્દેશ તે અસંખ્ય પ્રદેશવાળા એવા આત્માની શુદ્ધતા કરવી, એ મુખ્ય દૃષ્ટિ જે સર્વને માન્ય છે તે સામાન્ય અપ્રાસંગિક નિરર્થક બહુ હાનિ અને સમાજની અવનતિ કરનાર એવી ક્રિયાભેદની ભિન્ન ભિન્ન માન્યતાઓમાં મુક્તિની મુખ્યતા માની લઈ પરસ્પર એક બીજાના આત્માને ભિન્નધમ માનીને વાતમાનિક લાભ અને આત્મહિત તથા સંઘોન્નતિને કઈ રીતે ભૂલવી ન જોઈએ. વ્યવહારના અનેક ભેદો અને તેના ભેદને અવલંબીને પણ આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ અનંત ધર્મોને પ્રગટ કરવાને મુખ્ય હેતુ છે. વ્યવહારના અનેક નિમિત્ત હેતુઓ ભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન જીવોને અધિકાર પરત્વે ભિન્ન ભિન્નપણે દ્રવ્યાદિકથી હોવા છતાં પણ રાગની ક્ષીણતા કરાવનારા અને પ્રભુની આજ્ઞા સન્મુખ કરાવનારા તથા આત્માના શુદ્ધધર્મને પ્રગટ કરાવવામાં હેતુભૂત થતા હોય તે ભિન્ન ભિન્ન વ્યવહારના ભિન્ન ભિન્ન બાહ્ય નિમિત્ત ભેદોની નિરપેક્ષતાએ સાધ્યદષ્ટિથી દૂર રહી નિમિત્તહેતુઓના વ્યવહારકલહમાંજ દષ્ટિ દે સ્વપર આત્માની અવનતિમાં જીવન વ્યતીત કરવું એ કોઈ રીતે યોગ્ય નથી. જે જે અંશે આત્માની શુદ્ધતા કરવા અને રાગદ્વેષની ક્ષીણતા કરવા ગમે તે ફિરકાના મનુષ્યથી પ્રયત્ન થતું હોય તે પિતાના શુદ્ધધર્મની રમણતાને ભૂલીને તેના તરફ મતભેદ, કલહદૃષ્ટિથી અવલોકવું એ શુદ્ધપગથી ભ્રષ્ટ થવા જેવું છે. પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલ જ્ઞાનાદિ ધર્મ છે તેને પ્રગટાવવા ઉપાદાન અને નિમિત્ત હેતુએ પ્રયત્ન કરે. આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં કદાગ્રહ, ષ, લડાઈ, ટંટા નથી.
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
આત્માના અસંખ્યાત પ્રદેશોમાં સર્વ પ્રકારના ચમત્કારે ભર્યા છે. દેવમાં, દેવીઓમાં રાજામાં, પ્રજામાં ગીઓમાં, જે ચમત્કારે માલુમ પડે છે તેનું મૂળ સ્થાન ખરેખર દરેકમાં રહેલા આત્માના અસંખ્યાત પ્રદેશે છે. સર્વ પ્રકારની જ્ઞાનાદિ શક્તિ ખરેખર આત્માના અસખ્યાત પ્રદેશમાં સમાય છે. ધર્મને ઓળખાવનારી જ્ઞાનશક્તિ ખરેખર આત્મામાં છે. મન, વચન, અને આત્માને શુદ્ધ ધર્મ છે અને તે કમને નાશ થતાં સત્તારૂપે રહેલો છે તે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. આત્માના અસંખ્યપ્રદેશેમાં રહેલા શુદ્ધ ધમને ચહાતાં તેની પ્રગટતા થાય છે અને એશુદ્ધતા ટળી જાય છે. આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ કર એજ શ્રીવીરપ્રભુને ઉપદેશ છે. શ્રીવીરપ્રભુના ઉપદેશનો સાર એ છે કે આત્માને શુદ્ધધર્મ પ્રગટ કર. આત્માના અસંખ્યાત પ્રદેશમાં ધર્મ છે એમ જાણીને અને તેને નિશ્ચય કરીને પર પદ્ગલિક વસ્તુઓને ફક્ત હેયરૂપે જાણીને આદયિક ભાવે તેના પ્રસંગમાં આવતાં છતાં અત્તરથી નિર્લેપ રહેવાની જરૂર છે. બાહ્ય દૃશ્ય પદાર્થો ક્ષણભંગુર છે, તેમાં જેટલો પ્રતિબંધ તેટલું જ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિમાં વિન છે. આત્માના શુદ્ધધર્મપ્રતિ શુદ્ધપ્રેમ ધારણ કરવો એજ મેક્ષને ઉપાય છે. પ્રદર્શનનું જ્ઞાને પણ આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. અનેક દર્શનની માન્યતાના ભેદ પણ આત્માનું સમ્યગજ્ઞાન થતાં તેમાં સમાઈ જાય છે. દેવતા અને દેવીઓની ઉપાસના કરવાથી જે મળી શકતું નથી તે પોતાના આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા ધર્મની ઉપાસના કરવાથી મળે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં અસ્તિ અને નાસ્તિની અપેક્ષાએ આખી દુનિયાનો સમાવેશ થાય છે. આત્માના શુદ્ધધર્મની ઉપાસના કરવાથી સર્વ પ્રકારની ઉપાસનાને અન્ત આવે છે. આત્માને આત્મરૂપ થઈને દેખો અને પશ્ચાત સર્વ પ્રાણીઓ તરફ દેખે.
આત્માના અસંખ્ય પ્રદેશની સાથે ક્ષીરનીરની પેઠે સંસારમાં કમને સં. બંધ થયો છે. કર્મને નાશ થતાં અસંખ્યાત પ્રદેશરૂપ આત્મવ્યક્તિ નિર્મલ થાય છે. આવી આત્માની દશા અનુભવવા યોગ્ય છે. અસંખ્ય પ્રદેશોનું સ્વરૂપ અનુભવ્યા વિના તેની પ્રતીતિ થતી નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનાદિ અનંત ઋદ્ધિ રહી છે. રાગદ્વેષના ગે પુલની સાથે આભા પરિણમે છે, અને તેથી પિતાના આત્મપ્રદેશની સાથે કર્મને પરિણુમાવે છે. રાગ;
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
દ્વેષ, મિથ્યાત્વ વગેરેના પરિણામથી જે જે અંશે મુક્ત થવુ તે તે અંશે મુક્તિ છે. રાગ, દ્વેષ, મિથ્યા પરિણામની મન્દતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્માના ગુણા પ્રગટ થતા જાય છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરવાથી આત્માની મુક્તિ છે. ખાદ્યના આડંબર પર લક્ષ ન દેતાં આત્માના પિરણામ ઉપર લક્ષ દેવાની જરૂર છે. રાગદ્વેષ વગેરે અશુદ્ધ પરિણામને નાશ ન થાય તા ખાદ્યનો ત્યાગ ખપમાં આવતા નથી. બાહ્ય કરતાં અન્તમાં ધર્મ જોવાની ખાસ જરૂર છે. લાખા અને કરોડા મનુષ્ચા કરતાં જે અંત આત્માના શુદ્ધધર્મ માં સાધ્યદૃષ્ટિ રાખવાનું ધારે છે તે મહાન છે. જે આચાર્યાં, ઉપાધ્યાયા અને સાધુએ ખાઘદૃષ્ટિને ત્યાગી આત્મામાં ઉપયાગ ધારણ કરે છે, તે સ્વકલ્યાણની સાથે અન્ય જીવાનુ કલ્યાણ કરવા સમર્થ થાય છે. પાતાના આત્મામાં રહેલા સહજ આનન્દના આસ્વાદ લીધા વિના અન્યાને ધમ માર્ગમાં શ્રહાળુ કરી શકાતા નથી. પોતાનો સહજ આનન્દ કે જે ઇન્દ્રિયા અને બાહ્ય વસ્તુઓની અપેક્ષા રાખતા નથી એવા આનન્દ જે ભગવે છે; તે અન્યોને વૈખરીથી આત્માનુભવ કરાવવા સમય થઇ શકે. આત્માના આનન્દસના અનુભવ થયા ખાદ આત્માના શુહાનયોગે વાણીના શબ્દોમાં કંઇ પણ સરસતાનેા ખ્યાલ આવે છે. “ તારી જાને નવ અનુમવી તત્વजागे सौ सान में.
"
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકનયેાવડે એક વસ્તુમાં રહેલ અનેક ધર્મને દર્શાવી શકાય છે. અનેક નયાની સાપેક્ષાથી એકવસ્તુમાંહી રહેલા ધર્મનુ સાપેક્ષતાએ જ્ઞાન થાય છે. તેને એકેક નયની ફન્નગ્રહતાએ જાણવા પ્રયત્ન કરતાં વસ્તુના ધર્મા પરિપૂર્ણ ખ્યાલ આવી શકે નિહ. આત્મામાં રહેલા ધર્માં પણ અનેક નયાની સાપેક્ષતાએ જાણી શકાય છે. તેમાં એકેક ના પડીને તાણાતાણી કરવામાં આવે તો આત્માના અનેક ધર્મોનું સ્વરૂપ પરિપૂર્ણ જાણી શકાય નહિ અને એકેક નયે તાણાતાણી કરતાં સર્વ નયવાદીઓની સાપેક્ષા રૂપ સાંકળ તૂટી જાય અને તેથી અનેકાન્તવાદને હાનિ પ્રાપ્ત થાય.
X
For Private And Personal Use Only
X
પ
X
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫પર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે. ------------------------- अक्रियावादी कृष्णपक्षीयो, शुकलपक्षीयो क्रियावादी रे -ध्यान.
વિશસ્થાનકની પૂજા-કિયા, અ#િાવાદી કણ કહેવાય. જે દર્શનવાળા આત્માને અક્રિય માને છે, અને કહે છે કે આત્મા પુણ્યપાપની ક્રિયાથી રહિત અક્રિય છે. રાગદ્વેષની ક્રિયા આત્મા કરતો નથી. આત્મા કદિ કર્મથી બંધાતું નથી તેથી આત્મા અનાદિથી અબંધ છે. અનાદિ કાલથી કર્મરૂપ ક્રિયાથી રહિત આત્મા છે એમ જે પાદી માને છે, તે વાદી કૃષ્ણપાક્ષિક ગણું શકાય છે. જે દર્શનીઓ અનાદિ કાળથી રાગદ્વેષના પરિણમયેગે આત્મા કર્મબંધની ક્રિયા કરે છે, અને તેનું ફલ આત્મા ભગવે છે, રાગાદિ પરિણામની ક્રિયાને કર્તા આત્મા છે, રાગાદિ પરિણામ યોગે કર્મબંધનની ક્રિયા આત્મા કરે છે, અને આત્મા પિતાના શુદ્ધ પરિણામે નિજગુણની ક્રિયા કરે છે એમ જે માને છે તે શુકલપાક્ષિક ગણાય છે. કૃષ્ણપાક્ષિક જીવ કૃષ્ણપક્ષના અંધારાની પેઠે અજ્ઞાનરૂપ અંધારાથી ઘેરાયેલો હોય છે, અને શુકલપાક્ષિક જીવ શુકલ પક્ષના અજવાળાની પેઠે સમ્યગ જ્ઞાનરૂપ અજવાળાથી પ્રકાશિત થએલું હોય છે. અક્રિયાવાદી આત્માને અનાદિકાલથી કર્મરૂપ ક્રિયાથી રહિત માને છે તેથી તેના મત પ્રમાણે આત્મા કઈ પણ ક્રિયાથી બંધાતું નથી. અનાદિ કાળથી આત્મા અક્રિય મુક્ત છે. આવો તેને સિદ્ધાંત હોવાથી તેના મત પ્રમાણે પુણ્ય, પાપ, બંધ, મોક્ષ વગેરેની સિદ્ધિ થતી નથી. તેથી તેના મતને અવલેતાં ધર્મ, તપ, જપ, ધ્યાન, જ્ઞાન, દયા, સત્ય, બ્રહ્મચર્ય, મુકિત વગેરેની સિદ્ધિ થતી નથી. અર્થાત્ તેના પ્રમાણે જોતાં પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, દયા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે ઉડી જાય છે માટે અદિયાવાદી અજ્ઞાની હેવાથી કૃષ્ણપાક્ષિક ગણાય છે, અને ક્રિયાવાદી આત્માને કર્મને બંધ માને છે તેથી બંધ, મેક્ષ, પુણ્ય, પાપ, દયા, સત્ય, તપ, જપ, ધ્યાન, જ્ઞાન, બ્રહ્મચર્ય વગેરેની સિદ્ધિ થાય છે. કિયાવાદીનું આવા પ્રકારનું જ્ઞાન હોવાથી તે શુકલપાક્ષિક ગણાય છે, અને તેની સત્ય માન્યતા હોવાથી તે અનીતિ, પાપ, દુગુણેથી પાછા હઠી શકે છે, અને જ્ઞાનાદિ સદ્ગુણ પ્રાપ્ત કરવા સદાચારે, નીતિ માર્ગનુસારિના ગુણે તરફ રૂચિ ધરાવે છે. આ પ્રમાણે આત્મામાં ક્રિયા અને અક્રિયાવાદ સંબંધી સ્વરૂપ સમજવું. ગાડરીયા પ્રવાહની પેઠે અન્ધશ્રધ્ધાથી અજ્ઞાની ક્રિયા કરે છે, તે ક્રિયાને જ્ઞાની ન કરે તેથી તે અક્તિવાદી ગણાય નહિ. કારણ કે તેની ક્રિયાવાદની માન્યતા છે. આત્મા મુક્ત થયા બાદ રાગાદિ ક્રિયાથી રહિત થએલો હોવાથી સિદ્ધની અપેક્ષાએ
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૦૪૮ ની સાલના વિચારે.
૫૫૩
અક્રિયાવાદની માન્યતા એગ્ય છે. સિદ્ધ પરભાવકિયાની અપેક્ષાએ અક્રિય છે અને જ્ઞાનાદિ ઉત્પાની અપેક્ષાએ સક્રિય છે.
જેમ જેમ રાગદ્વેષના પરિણામની ક્ષીણતા થતી જાય છે અને સમ્યગ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્માની સ્યાદાદજ્ઞાનદૃષ્ટિની વિશાલતા થતી જાય છે, અને પહેલાં સંકુચિતએકાંતદષ્ટિથી કરેલા વિચારોમાં થએલી ભૂલ માલુમ પડે છે. જગતમાં ચાલતા સર્વધર્મપન્થોમાં રાગદ્વેષની મન્દતાએ, મધ્યસ્થતાએ અને અનેકાન્તદષ્ટિથી દેખવામાં આવે તો સત્યના પ્રદેશની નજીકમાં ગમન થઈ શકે છે. એમ જૈનસ્યાદાદદષ્ટિ દર્શાવી શકે છે. કધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિન્દા, દેશદષ્ટિ વગેરે દે જેમ જેમ વિશેષ ટળે છે અને જેમ જેમ સ્વાદાદજ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવે છે તેમ તેમ દુનિયાના ચાલતા ધર્મપન્થોમાંથી અનેકાન્તરષ્ટિથી સાપેક્ષનયવાદયોગે સત્યના અંશે ગ્રહણ કરી શકાય છે. રાગદ્વેષની પરિક્ષીણતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્મજ્ઞાનનાં આવરણો ટળતાં જાય છે અને જૈન ધર્મમાં પડેલા ગચ્છમતભેદમાંથી મધ્યસ્થદષ્ટિથી ઉપાદેયરૂપ સારભાગ અપેક્ષાએ ખેંચી શકાય છે. વસ્તુતઃ રાગદ્વેષરહિત આત્માનું સ્વરૂપ છે તેથી રાગદ્વેષરહિત અવસ્થામાં આત્માના શુદ્ધધર્મને અનુભવ થાય છે. રાગદ્વેષના પરિણામરહિત અવસ્થામાં આત્માનો ધમ જે અવલોકાય છે તે ખરેખર ધર્મ છે એમ અવધીને આત્માની રાગદ્વેષરહિત અવસ્થા કરવા માટે દરરોજ ઉપશમાદિ ભાવને સેવવાની જરૂર છે. કોઈપણ બાબતમાં રાગદ્વેષ ન પ્રગટે એવો શુદ્ધ પયોગ રાખવા અભ્યાસ કરવો. શુદ્ધ નિશ્ચયનયદષ્ટિના ઉપગમાં રહીને આત્મધર્મમાં તલ્લીન થવાથી રાગદ્વેષના ઉછાળા સ્વયમેવ શમી જાય છે અને ઉપશમભાવ અનાયાસે પ્રગટે છે. શુદ્ધ નિશ્રયદષ્ટિથી આત્મામાં રમણુતા કરતાં ક્ષણે ક્ષણે કર્મની અનન્તગણુ નિર્જરા થાય છે, અને આત્માના અનુભવ સંબંધી નો પ્રકાશ પડે છે તેની સાક્ષી આભામાં પ્રગટે સહજાનન્દ આપી શકે છે. એવો અમુકાશે જાતિ અનુભવ ખ્યાલ આપી શકે છે. રામદેવની મન્દતાએ અમુકાશે ઉત્પન્ન થએલો સમભાવ ખરેખર સ્વાહાદશૈલીએ અનેકાન્ત અધ્યવસાયો પ્રગટાવે છે, દરેક વસ્તુના સભ્યધર્મને યોની અપેક્ષાએ થતાં
70
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫૪
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
જ્ઞાનમાં તે સમભાવ ખરેખરા વૃધ્ધિકારક બને છે અને તેના સાક્ષીરૂપ અનુભવ પેાતાનું હૃદય પાતાના અધિકાર પ્રમાણે આપે છે. આવી રીતે અનેકાન્ત દૃષ્ટિથી થએલું આત્મજ્ઞાન ખીજના ચંદ્રની પેઠે ભવિષ્યતકાલમાં પરિપૂર્ણ પ્રકાશ આપે છે.
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
કાઇને પણ પીડા ન થાય એવી રીતે અપ્રમત્ત ભાવથી સ્વ અને પરના કલ્યાણાર્થે આયુષ્યની ક્ષણુપર'પરાને વ્યય થવા જોઇએ. પોતાને પ્રાપ્ત થએલ મન વચન અને કાયાની કિમ્મત કરી શકાય નહીં તેમ છે. મન વચન અને કાયાને ઉત્તમે!ત્તમ સદુપયેાગ કરવા જોઇએ.
અલ્પ એવી જીદગીમાં આત્માની ઉચ્ચ દશા થાય એવા સદુપાયા તરફ ખાસ લક્ષ આપવાની જરૂર છે.
આત્માના આનન્દના ભાગમાં આત્મસ્વરૂપે જીવાય છે અને તે વિના આદ્યમાં શ્વાસેશ્વા અને આયુષ્યથી જીવાય છે. વિભાવામાં રમનારા આત્માનુ ક્ષણે ક્ષણે મરણુ છે. પોતાના શુધમ થી વિમુખ થએલા આત્મા ક્ષણે ક્ષણે મરે છે. સમયે સમયે આયુષ્ય ઓછુ થાય છે તે અપેક્ષાએ સમયે સમયે મૃત્યુ કહેવાય છે. આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્યારથી જાણીને તેના નિશ્ચય કરે છે ત્યારથી તે અમુક અપેક્ષાએ અને અમુકાંશે અસર થાય છે એમ અવોોધવુ.
For Private And Personal Use Only
આત્માના આનન્દની ભાવના ભાવવાને અભ્યાસ પાડવાથી અને આ નન્દરૂપ આત્માની ભાવનાનું બળ વધવાથી અન્તમાં સૂક્ષ્મ પરિણામ એ આવતું જાય છે કે તેથી પરિષહેા, દુ:ખા વગેરે કર્મના યોગે પ્રાપ્ત થાય છે તેપણ તેમાં મુઝાવાનું થતું નથી અને આત્મામાં આનન્દને સાક્ષાત્કાર અનુભવાય છે. દુગ્ધમાંથી સાર ભાગ રૂપ જૅમ ધૃત કાઢવામાં આવે છે તેમ આત્મામાં સારતત્ત્વ આનન્દ છે તેને પ્રગટ કરવામાં આવે છે. આત્માના સહજાનન્દના ભાગથીજ સમ્યકત્વની પ્રતીતિ થાય છે, અને તેથી આત્માનુ આત્મભાવે પુનરૂજ્જીવન થાય છે. આવા પુનઃવનથી આત્મા જિ અર્થાત્ ખીજીવાર જન્મ્યા એમ કહેવાય છે. આત્માના આનન્દનો સાક્ષાત્ કાર થયા પછીનું જીવન સ` અમૂલ્ય ગણાય છે. પારસમણિના પ થી લેહુ જેમ સુવણૅ પણાને પામે છે તેમ આત્માના સ્વાભાવિક આનન્દથી આમા તે
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૫૫૫
woman
પરમાત્માને પામે છે. આ બધું અત્તમાં જોવાનું છે અને તે અન્તમાં અનુભવવાનું છે.
ભયાદિ અનેક પ્રકારની ચિન્તાઓ કરવાથી શરીરની આરેગ્યતાને નાશ થાય છે. હૃદયમાં ભીતિ ઉત્પન્ન થવાથી શરીર તથા આયુષ્યની હાનિ થાય છે. ભયચિન્તાઓના વિચારોથી મુક્ત થવાથી આયુષ્યને ઘાત થતું નથી. કીર્તિભય, અપકીર્તિભય, પ્રતિષ્ઠાહાનિભય, શરીરનHભય, વિત્તનાશભય વગેરે અનેક ભયમાંથી નિમુક્ત હૃદય થાય છે તે મન, કાયાની સ્વસ્થતા રહે છે. ભીરૂ મનુષ્યો લાંબું આયુષ્ય ભોગવી શકતા નથી. જગત્ તરફ મમત્વ અહેસ્વભાવથી જોવામાં આવે છે તો અનેક પ્રકારની માનસિક આધિ, ઉપાધિ. અને વ્યાધિની ઝાળમાં સપડાવાનું થાય છે. જગતમાં દઢાધ્યાસ જ્યાં સુધી છે ત્યાં સુધી જગતને મનની સાથે સંબંધ રહેવાથી મનની બહિર્મુખવૃત્તિ રહે છે અને તેની અન્તમુખવૃત્તિ થતી નથી. મનને જગતની સાથને સંબંધ છૂટે તેના ઉપાયે આત્મજ્ઞાન વગેરે છે. હૃદયમાં અધ્યાત્મજ્ઞાન જે પકવ પરિણામ પામે છે તે જગત સંબંધે ઉત્પન્ન થતો મમતાદિ અધ્યાસ છૂટી જાય છે અને તેથી મનની બહિર્મુખત્તિથી થતી એવી ચિન્તા, ભીતિ વગેરે સ્વયમેવલય પામે છે અને હૃદયમાં વાસ્તવિક નિર્ભયતા સ્થિર થઇ રહે છે. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિથી રાગદ્વેષાદિ વિકલ્પ સંકલ્પમાં મન પ્રવૃત્તિ કર્યા કરે છે ત્યાં સુધી દુઃખને સાક્ષાત્કાર મનથી થાય એમાં આશ્ચર્ય નથી. સર્વ પ્રકારનું દૃશ્ય સંબંધે ઉત્પન્ન થતે રાગાદિભાવ ખરેખર બહિર્મુખવૃત્તિથી થાય છે. નિર્વિકલ્પસમાધિથી મનની અન્તર્મુખવૃત્તિ થાય છે, અને તેથી ઘોર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોમાં મન ન વર્તવાથી મન પિતે આત્મામાં લય પામે છે અર્થાત આત્માના ગુણેની રમણતામાં મન જોડાય છે.
હઠગ અને રાગને મુખ્ય ઉદ્દેશ એ છે કે રાગદ્વેષાત્મક મનને નાશ થવાથી આત્મા પિતાના સુખને ભક્તા બને એવા ઉપાય બનાવવા. મનમાં થતા વિકલ્પ સંકલ્પને નાશ કરે, તે માટે યોગશાસ્ત્રની રચના થઈ છે. નિર્વિકલ્પ સમાધિમાં રહેવાથી સર્વ પ્રકારના ભય ખેદ અને દ્વેષ થકી આત્મા મુકત થાય છે, અને તેથી શરીરની આરેગ્યતા રહે છે, તથા આયુ
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫,
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ધ્વને અમુક પ્રકારનાં ઉપક્રમે નહિ લાગવાથી દી કાલપર્યંત જીવી શકાય છે. માટે નિર્વિકલ્પ સમાધિ ચેાગી બનવાની હિતશિક્ષાના ઉપદેશ દેવા જોઇએ,
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
આંખ વડે દૂર સુધી દેખી શકાય છે, પણ તુ પગ વડે ત્યાં પહેાંચી શકાતું નથી તથા નાની દૂરથી જે દેખે છે પણ તેને તે એકદમ પ્રાપ્ત કરી શકતા નથી. સારાંશમાં કહેવાનું કે સદ્ગુને દેખી જાણી શકાય છે. પણ એકદમ આચારમાં મૂકી શકાતા નથી.
દુતા જ્યારે સાધુને પીડે છે, ત્યારે સાધુઆમાં, મહાત્માઓમાં આત્મબળ ખીલી નીકળે છે. દુજ ને કદી મહાત્માઓના ગુણ સામું અવલોકતા નથી. તેઓ તે મહાત્માઓના ગુણાને પણ દુગુણા તરીકે દેખે છે. આવા પ્રસંગે ઉત્તમ મહાત્માઓમાં વીર્ય પ્રગટે છે, અને તેઆ દુર્જનાથી પોતાના બચાવ કરી લે છે. તથા દુર્જનને હટાવી દે છે. આત્મજ્ઞાનની સાટી ખરેખર પરિષહેા વખતે થાય છે. શ્રી વીરપ્રભુએ પરિષા સહીને પોતાની પરમાત્મતા પ્રગટ કરી. પરિષા આવે છતે જે જ્ઞાન અને વૈરાગ્ય ટકી શકે અને આત્મામાં શીતલતા રાખી શકે તેજ જ્ઞાન અને વૈરાગ્યની ઉત્તમતા પ્રસંશવા યેાગ્ય છે.
For Private And Personal Use Only
દુઃખા પડયા વિના ધૈયગુણુની પરીક્ષા થતી નથી. અનેક પ્રકારની શાતા ભાગવતી વખતે હું ધીર છું એમ કોઇ કહે તે તે ફક્ત ખેલનાર છે; કારણ કે સુખ સામગ્રી વખતે ધૈર્ય ગુણની પરીક્ષાનો પ્રસંગ પ્રાયઃ અલ્પ દેખાય છે, અને દુ:ખની વખતે તા ધેયગુણુની ખાસ જરૂર પડે છે. ઘરને પડતી વખતે ટેકાની ખાસ જરૂર છે તેમ દુઃખની વખતે ધૈર્યું ન રહે તે આત્માનુ જીવન ટકી શકતું નથી. ધૈય ગુણુથી જીવી શકાય છે અને અધારાને છેદીને પ્રકાશ દેખવા સમર્થ થઇ શકાય છે. દુઃખરૂપ વનને બાળીને ભસ્મ કરનાર ધૈર્યરૂપ અગ્નિ છે. ધૈર્ય વિના મનુષ્ય નપુંશકની પેઠે ભય દુઃખાથી કંટાળીને પોતાનું ચંચળપણું જાહેર કરે છે. ધૈય" વિના મૃત્યુના સામું ઉભા રહી શકાતું નથી અને આત્મભાગ આપી શકાતા નથી. ધીરવીર્ નાની હજારે સકટાને પોતાની પીપર વહન કરતા છતા છાતી કાઢીને આગળ ચાલે છે અને મેાહના વિકટ માગ માંથી પસાર થાય છે.
×
X
*
X
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫૭
શરીરમાં રહેલા એવા મારા આત્મામાં સત્તાઓ અનન્ત શકિત છે. મારી શક્તિમાં ભારે વિશ્વાસ છે. દેહરૂપ માં મમત્વથી બંધાઈને સ્વ શકિતને હાનિ પહોંચાડી શકું એવો હું નથી. દુનિયાના બાહ્યરૂપથી પિતાનું રૂપ ન્યારું છે. એવો દઢ નિશ્ચય હેવાથી બાહ્ય દુનિયાની ઓઘ સંજ્ઞામાં હું કંઈ લક્ષ આપતા નથી. મહારૂં શુદ્ધસ્વરૂપ લક્ષમાં રાખીને ભારે વ્યવહારથી દુનિયા સાથે વર્તવાનું છે. પણ ઘેર નિદ્રાની પિડે દુનિયાની અસર મારા ઉપર ન થાય એજ મારૂં આતરિક વર્તન છે. શુદ્ધ પગની મારી દ્રષ્ટિથી હું પિતાને જેવી રીતે અવધી શકું અને દેખી શકું તેવી રીતે દુનિયા મને ન દેખે તેથી મારામાં વિકૃતિ ન થાય એજ હારૂં શુદ્ધ વર્તન છે. અને એજ સાધ્ય લક્ષ સ્વરૂપ છે. દુનિયાના શુભાશુભવ્યવહારમાં બંધાઈ ન જતાં શુદ્ધધર્મના ઉપયોગ વડે સ્વતંત્ર રહેવું એજ મારું અર્થાત્ આત્માનું સત્ય સ્વાતંત્ર્ય છે. શુદ્ધ ધર્મમય હું છું. મારા ત્રણ ગીનું પ્રાસંગિક વર્તન જે જે થાય તેને હું સાક્ષીરૂપે દષ્ટા છું અને તે ચોગોની પ્રવૃત્તિથી દુનિયા જે જે અભિપ્રાય બાંધે તેમાં રતિ અને અરતિમાં પરિણામ પામ્યા વિના તેને દેખું એ હું છું. આ હુ આત્મભાવનાને વર્તનમાં મૂકવા ઉપયોગ ધારણ કરું છું.
દાનની અપેક્ષાએ દાન મહાન છે. શીયલની અપેક્ષાએ શીયલ મહાન છે. તપની અપેક્ષાએ તપ મહાન છે અને ભાવની અપેક્ષાએ ભાવ મહાન છે. ક્રિયાના સ્થાનમાં ક્રિયા મહાન છે અને જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે. દાન શીયલ આદિ એકેક ધર્મપર્યાય ગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કથે છે. સં. પૂર્ણ ધમ વસ્તુના એકેક ધમ પર્યાય ગ્રહનારી વાણીને નય કહે છે. અન્ય સાપેક્ષ નયને સુનય કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષદષ્ટિથી મુક્તિના અસંખ્ય યોગેમાં એકેક યુગને આરાધનાર એકેક યોગે અનન્ત છે મુક્તિ ગયા છે. કચ્યું છે કે,
जोगे जोगे जिणसासणम्मि, दुरकरकया पउजन्ते ... इकिकम्मि अणंता वहन्ता केवली जाया ॥ १ ॥
(ધમરન-રત્નપાલચરિત)
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫.
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
અન્યયેાગને અતિરસ્કાર કરતાં અને જે યાગમાં પોતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક યાગની આરાધના કરતાં એકેક ચેાગે અનન્ત જીવા સિદ્ધિપદને પામ્યા. આવું અવગત થયા પશ્ચાત્ આત્મા જ્ઞાની અનેક સાધના પૈકી કોઇપણ સાધનયાગનું ખંડન કરતો નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નયાની એક સરખી સાપેક્ષતા રહી છે. પરન્તુ સાધનપ્રવૃત્તિ સ નયેાની સાધનપ્રકૃતિ એક વખતે આદરી શકાતી નથી, તેથી અધિકાર ભેદે સાધનપ્રવૃત્તિમાં કોઇને કાઇ યેાગની મુખ્યતા વર્ષે છે અને કાને કોઇ ચેાગની મુખ્યતા વર્તે છે તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષનયખાધમાં વિરાધ ન આવવાથી એકેક યેગે અનન્ત જીવા મુક્તિ પામે એમ સમ્યગ્ અનુભવ આવે છે. શુભાષ્યવસાયથી દરેક ચેાગમાં મુક્તિ છે. આત્માના જે યાગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેસ્યાની વૃદ્ધિ થાય તે યાગવડે મુક્તિ થાય છે. આત્માની ઉજ્જવલ પરિણતિ વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ રાખવું જોઇએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે ચેગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે યાગમાં સહેજે રૂચિ તથા પ્રવૃત્તિ થાય તે ચેગવડે આત્માની સત્વર મુક્તિ થાય છે. એમ અનુભવ આવે છે. કો/પુણ્ મનુષ્ય ગમે તે ધક્રિયામાં પ્રવૃત્તિ કરતા હાય ને તેમાં તેના આત્માના પરિણામની ઉજ્જવલતા વધતી હોય તે તેમાંથી તેને પા પાડવા નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું. આધે પણ કોઇ ખાલવના પરિણામ કોઇ ધર્મ પ્રવૃત્તિથી વા ધર્મક્રિયાથી વધતા હોય તે તેમાં વિધ નાખવુ નહિ. તેના પરિણામની શુદ્ધતા થાય તેમ તેના અધિકાર પ્રમાણે કરવુ.
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
આગમે!માં વિધિવણુંક, ઉદ્યમ, ભય, ફૂલદર્શક, ઉસાહદર્શક, ઉત્સગ, અપવાદ, ઉત્સર્ગાપવાદ, સૂત્ર વગેરે અનેક પ્રકારના ગંભીર આશયવાળાં સૂત્રા આવે છે. જ્ઞાનાવરણીયના ઉદ્દયથી સાધુની મતિ કાઇ સૂત્રમાં મુંઝાઇ જવાથી કદાગ્રહ થાય છે તેથી તેને તથા પરને હાનિ થાય છે. આગમાના અભ્યાસી એવા કોઇ સાધુને મતિમેાહથી કદાગ્રહ થાય તે તેને સમજાવવા પ્રયત્ન કરવા પણ તેને તિરસ્કાર કરવા નહિ. આગમે!માં કથેલી યુક્તિયેવર્ડ કદાગ્રહ ગ્રહસ્ત સાધુને મિષ્ટભાષાવડે પ્રસન્ન હૃદયથી સમજાવવા પ્રયત્ન કરવા. કલેશ ક્રોધાદિકની ઉદારણા ન થાય અને પોતાના આત્માને ક્રોધ ન થાય એવી
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫,
રીતે વતને અન્યને સમજાવવા પ્રયત્ન કરવો. અન્ય સાધુને કદિ કઠેર વચન કહેવું નહિ અને તેમજ કદાગ્રહી એવા ગૃહસ્થને પણ કઠેર વચન કહેવું નહિ. જબરજસ્તીથી વા બલાત્કારથી કદિ કોઈને કદાગ્રહ વા શંકારહિત કરી શકાય નહિ. અન્ય સાધુ કોઈ જાતના કદાગ્રહગ્રસ્ત થયા હોય તેમને સમજાવવાની શક્તિ હોય તે તેમાં પ્રવૃત્તિ કરવી. અન્યથા નહિ. પિતાની શક્તિની બહિર્ના કાર્યમાં કદી માથું મારવું નહિ. સ્વશક્તિ ઉપરાંતના કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી ખેદ અને નિષ્ફલતા મળે છે. આગમથી જેઓની વિરૂદ્ધ માન્યતા હોય તેવા મનુષ્ય પર પણ કરૂણું કરવી અને તેમને શુદ્ધમાગમાં લાવવા માટે તન મન, વાણ, અને બુદ્ધિનો ભેગા આપવો એ પિતાની ફરજ છે. આગના સદિચારને આખી દુનિયાના મનુષ્યો પ્રાપ્ત કરી શકે એવી જનાઓ, ઉપાયો, સગવડ કરી આપવી તે પોતાની ફરજ છે તેમ ખાસ જૈનોએ સમજવું જોઈએ. કોઈ જીવ જૈનધમને સમજાવ્યા છતાં ન માને તે સમજવું કે હજી તેની યોગ્યતા પ્રગટી નથી એમ વિચારવું અને તે છવપર મૈત્રી અને કરૂણાભાવના તે સદા રાખવી. જેની ભવસ્થિતિ પાછી હોય છે તેને સદિચારે રૂચે છે અને જેની ભવસ્થિતિ નથી પાકી તેને સદ્ધર્મ રૂચતા નથી તેથી મધ્યસ્થભાવને હૃદયમાં રાખી પોતાની ફરજ તરફ ફક્ત લક્ષ રાખવું. સર્વ જીવોને પિતાના આત્મસમાન માનવા અને સર્વ જીવોની સાથે આત્મવત્ વતન રાખવું.
પ્રશ્ન-કવિ, સુધારક, જ્ઞાની અને રાજ્યનીતિ રચયિતાને દુઃખ આવી
પડે છે તેનું શું કારણ? ઉત્તર-આ જગતમાં જન્મની સાથે સર્વ પ્રાણીઓને કર્મવેગે દુખે
લાગેલાં હોય છે. પૂર્વ કર્મના યોગથી દુઃખો આવી પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કવિ, સુધારક જ્ઞાની વગેરેને વર્તમાનમાં સુધારા કરવા પડે છે તેની તેના સામા વિરૂદ્ધ વિચારવંત
થાય છે તેથી તેઓને દુઃખો પડે છે. પ્રશ્ન-નાનીઓ, લેખકો અને સુધારકની વર્તમાન સમયમાં ખરી
કિસ્મત થઈ શકે કે નહિ ? ઉત્તર–વર્તમાન સમયમાં તેઓના લેખો, વિચાર અને સુધારાઓ પ્રાયઃ
સર્વ કેને એક સરખી રીતે રચતા નથી, તેમજ વર્તમાન
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સમયમાં તેઓના પ્રતિસ્પધિઓ પ્રતિપક્ષીઓ, વિદ્યમાન હોવાથી તેમને વર્તમાન સમયમાં તેઓની શ્વેતબાજુને વિશેષ પ્રકાશ પડી શકતો નથી. ધર્મ, આચાર, રૂઢિબંધને સંબંધી જ્ઞાનીઓ, લેખકે, ઉપદેશકે કંઈક વર્તમાન સમયને અનુસરી કહે છે તેથી તેઓના સામે જૂના વિચારો હુમલો કરે છે, અને તેઓને દાબી દેવા અનેક પ્રયત્ન કરે છે. તેઓ જે કંઈ કહેતા હોય તે તરફ ગાડરીયા પ્રવાહ પેઠે ચાલનારા મનુષ્યો લક્ષ દેતા નથી પણ ઉલટું તેઓના સત્યને દબાવી દેવા પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં
વર્તમાનકાળે તેઓની મહત્તાનો ખ્યાલ પરિપૂર્ણ આવી શકતા નથી. પ્રશ્ન—જૂના વિચારવાળા અને સુધારકે એ બેમાંથી કોનામાં ભૂલ હોય છે? ઉત્તર–જાના વિચારવાળાઓ અને સુધારકો એ બન્નેમાં ભૂલે થવાન,
સંભવ છે. જૂના વિચારવાળાઓમાં પણ સત્ય હોઈ શકે અને નવા વિચારવાળાઓમાં પણ સત્ય હોઈ શકે. જજૂનાઓ અને સુધારકોનાં મન્તને ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિચારીને આગમે. અને યુક્તિવડે તેમાંથી સત્ય તારવી કાઢવું જોઈએ. જુનાઓનું અને સુધારકેનું મન્તવ્ય ખરેખર વિચારીને તેમાંથી અપેક્ષાએ સત્ય કાઢવું જોઈએ પણ પક્ષપાત કરીને કદાગ્રહગ્રસ્ત થવું ન જોઈએ. અનુભવજ્ઞાન મેળવીને બન્નેના વિચારોનું પરિ.
Uામિક ફલ તપાસવું જોઈએ. પ્રશ્ન–જના સનાતનીઓ અને સુધારકનું ઐક્ય થઈ શકે કે કેમ? ઉત્તર–આ પ્રશ્ન બહુ ગંભીર છે અને પ્રશ્નને ઉત્તર પણ બહુ ગંભીર
છે. કોઈ અપેક્ષાએ અમુક બાબતેના વિચારમાં બન્નેનું ઐક્ય થઈ શકે પણ સર્વથા ઐક્યને અસંભવ છે, ગમે તે દેશમાં ગમે તે ધર્મમાં, ગમે તે કાલમાં, ગમે તે જાતિમાં, ગમે તે ભાવમાં, ગમે તે ઉપાન્તરે જૂનાઓ અને નવીને એ બે પક્ષોનું ગણું મુખ્યરૂપે ભિન્નપણે અસ્તિત્વ રહેવાનું. આચાર, વિચારેમાં અનેક નામે અને રૂપાંતરે બન્ને પક્ષ રહેવાના. સ્યાદાદ જ્ઞાનીઓ દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવથી બન્નેનું કવચિત એકેય કરી શકે છે.
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
શ્રીમદ્દ ઉપાધ્યાયે આપેલા ઉપદેશ,
ग्राह्यं हितमपि बाला दालापैदुर्जनस्य न द्वेष्यम् । સચવાવેઃ પારા, પાશાનામાં શેયઃ ॥ ૪૦ ॥ ૫. સાર. અનુમવાધિન્નાર
For Private And Personal Use Only
૫૬૧
આત્માર્થી જતાએ બાળક થકી પણ હિત ગ્રહણ કરવું. પોતાનુ આત્મ હિત થાય એવુ· વચન કદાપિ બાળક કહે તે! તેવુ વચન પણ ગ્રહણ કરવું. સત્યહિતને ભંડાર આખા જગતમાં ભર્યાં છે. આપણે પેાતાની દૃષ્ટિના અનુસારે હિતને દેખી શકીએ છીએ. આત્માનુ હિત થાય તે જ માર્ગ ગ્રહણ કરવા માટે આપણને મનુષ્ય ભવ મળ્યેા છે. દુનિયામાં નામરૂપથી હિત નથી. અનવાની દૃષ્ટિએ જે હિત છે તે નાનીની દૃષ્ટિમાં અહિત જણાય છે. દ્રવ્યહિત; ભાવહિત, વ્યવારહિત, નિશ્ચયહિત, લાકિકહિત, લેાકેાત્તરહિત, નિમિત્તહિત, ઉપાદાનહિત વગેરે અનેક પ્રકારે હિત છે. સચિદ્ અને આનન્દ સ્વભાવથી વા જ્ઞાનદર્શન અને ચારિત્રથી હિત અભિન્ન છે, એવુ હિત ગમે ત્યાંથી લેવું. પોતાના આત્માને હિતમય જાણ્યા વા દેખ્યા વિના સનું ખ હિત, અનેક અપેક્ષાથી દેખી શકાતું નથી, અને કરી શકાતું નથી, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય તેજ હિતરૂપ છે, અને પર્યાયાચિક નયની અપેક્ષાએ આત્માના ગુણા તે હિતરૂપ છે. આત્મામાં તિરાભાવે રહેલા હિતને પ્રગટાવવાની જરૂર છે. આત્મહિતના આવિર્ભાવ કરવા માટે અનેક નિમિત્ત કારણેા અવલખવાં અને આત્માનુ હિત કરવું. આ પ્રમાણે યશોવિજયજી ઉપાધ્યાયે સૂચના કરી છે. દુતાના આલાપ વડે કદિ દ્વેષ ન કરવા જોઇએ. દુર્જના પોતાના સ્વભાવ પ્રમાણે વર્ત્યા કરે છે. તેના ઉપર દ્વેષ કરવાથી તેઓ સુધરતા નથી, પરન્તુ દ્વેષ કરવાથી પોતાના આત્માનું અહિત થાય છે એતા અનુભવથી જોતાં સર્વને સત્ય જણાય છે. પ્રકાશના પ્રતિપક્ષી અન્ધકાર તેમજ જ્યાં ત્યાં સજ્જતાના પ્રતિપક્ષી દુર્જના હેાય છે. દુતા કિંદ કાઇનું સારૂં' સહન કરી શકતા નથી. તેઓના સ્વભાવ કાગડાની પેઠે દોષરૂપી ચાંદા શેાધવાને હાય છે. શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મમાં પ્રવેશ કરનારાઓને શિખામણ આપી છે કે અધ્યાત્મ જ્ઞાનીઓએ દુર્જનાના આલાપાવડે તેનાપર દ્વેષ ન કરવા. ઉપાધ્યાયના સામા પણ દુર્જતા હતા. તેઓએ દુર્જનાના ઉપર દ્વેષ કર્યાં નથી તે પ્રમાણે વર્તીને તેઓએ આપણને ભવિષ્ય વારસે આવી ઉત્તમ શિખામણના આપી ગયા છે. ઉપાધ્યાય કયે છે કે સત્ય
71
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકર
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
વચને વદવાં, પ્રિય પદ્ધ અને તથ્ય વડે યુક્ત એવાં સત્ય વચને બોલવાં, આગમામાં સત્યવચને કેવી રીતે વદવાં તેનું સારી રીતે સ્વરૂપ દર્શાવ્યું છે. પાશલાઓની પેઠે પારકી આશાઓ અને સંગમો જાણવા. પારકી આશાઓ એજ બંધન છે પારો આશા સા નિરાશા, ઇ છે " કા પાવા તે વારનવું વારો अभ्यासा, लहो सदा सुखवासा. आप स्वभावमा रे अवधू सदा मगનામે દેના છે.
સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનની સાથે વિરતિરૂપ ચારિત્ર ઉત્પન્ન થઈ શકે અને ઉત્પન્ન ન પણ થઈ શકે. સમ્યકત્વની સાથે કોઈને યુગપત ચારિત્ર ઉત્પન્ન થાય છે. સમ્ય દર્શનનું એટલું બળ છે કે તે વસ્તુને વસ્તુ પણે જણાવે છે, અને આત્મા પર પૂર્ણ પ્રેમ ઉપજાવે છે. સમ્યગ ચારિત્ર્યની પ્રાપ્તિ તે સમ્યગું દર્શન પર આધાર રાખે છે. જિનવરવાણી સાંભળવાની પૂર્ણ રૂચિવાળા જીવને સમ્યકત્વ હોય છે, જે જીવ સમ્યક્ત ગુણવંત હોય છે, પણ વિરતિપણું પ્રાપ્ત કરી શકતા નથી, તે જીવો અવિરતિ સમ્મદષ્ટિ જાણવા. સમ્યગ્દષ્ટિજીવને દેશવિરતિ વા સર્વવિરતિ ચારિત્ર્યપર પૂર્ણ રૂચિ હોય છે, પણ જ્યાં સુધી તેઓને ચારિત્રમોહને ઉદય હોય છે, ત્યાં સુધી તેઓ વિરતિપણું અંગીકાર કરી શકતા નથી. જાણે પણ ન કરી શકે, જાણે પણ તે પ્રમાણે ન વર્તી શકે એવી અવિરતિ સમ્યમ્ દૃષ્ટિ જીવની દશા હોય છે. સમ્યગ્દષ્ટિ છે દેવગુરૂની સેવા-ભક્તિમાં પૂર્ણ રંગી હોય છે. સમ્યકત્વ ગુણવંત પિતાનામાં જે ગુણ ન હોય તેની બડાઈ હાંકતા નથી. સમ્યગ દષ્ટિ જીવો અવિરતિપણું સેવે છે પણ અન્તર્થી તેઓ અવિરતિપણામાં ધર્મ માનતા નથી તેથી તેઓની પરિણતિમાં લુખાશ રહે છે. સમ્યગુ દષ્ટિ જીવે ચારિત્રમોહના ક્ષપશમે વિરતિપણું અંગીકાર કરે છે, અને પુનઃ ચારિત્ર મેહના ઉદયે વિરતિપણાથી પડે છે તે પણ તેઓની સમ્યગ દષ્ટિ હોવાથી પુનઃ નદિષેણુ અને આદ્રકુમારની પેઠે પુનઃ વિરતિપણુમાં ચઢે છે. કોઈ સમ્યગૃષ્ટિ વિરતિપણુથી પડતું હોય તો તેને પુન વિરતિપણુમાં લાવવા પ્રયત્ન કરે પણ તેને ધિકાર નહિ. સમ્યકત્વ અને ચારિત્રથી પડતા જીવોને પાડવામાં જેઓ નિમિત્તે કારણે થાય છે, તેઓ દર્શન મેહનીય અને ચારિત્ર
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર,
૧૬૩
મેાહનીય કમ ખાંધે છે. જેને સમ્યકત્વાદિ એક ગુણને લાખમેા ભાગ ખીલ્યે! હોય તેવા એક જીવ દેખીને પણ પ્રમાદભાવ ધારણ કરવા, અને તેને આગળના ગુણા ખીલે એવી સાહાય્ય આપવા તૈયાર સદાકાલ રહેવુ એ સમ્યગ્દષ્ટિવાનુ લક્ષણ છે. વ્યવહાર સમ્યકત્વ સન્મુખ થનાર એવા માર્ગાનુસારી જ્વાને પણ ગુણા ખીલે એવા સર્વ માર્ગો તાવવા અને સાહાય્ય કરવી એ સમ્યગ્ દૃષ્ટિના વૈયાવચ્ચગુણુ અવબાધવા.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
..
મેહની વાસનાઓના જ્યાં ક્ષય થાય છે એ ભાવતપ છે. પુછા रोधे संवरी परिणति समता योगे रे; तप ते एहि ज आत्मा, वर्ते નિલ ગુળ માળે રે. વીર ॥ ઇચ્છાઓને રોધ કરીને સમતા ભાવતી પિરતિવકે આત્મગુણાને ભાગ કરવા એજ માવતપ અવમેધવુ.... માસ માસની તપશ્ચર્યા કરનારાઓના હ્રદયમાં ભાવતપના ઉપયેાગ વિના કીર્ત્તિલાભ નામ. આદિ અનેક પ્રકારની ઇચ્છાએ સૂમરૂપે હયાતી ધરાવે છે, અને તે કારણુ સામગ્રી મળે અહિ પણ કાયા દ્વારા દેખાવ આપે છે. પરમક્ષમાને પ્રાપ્ત કર્યાં વિના તપનું અજીરણુ જે ક્રોધ તેના ક્ષય થતો નથી. કામાદિ વાસના એટલી બધી સૂક્ષ્મ છે કે તે આત્મજ્ઞાન, ધ્યાન, વૈરાગ્યના પરિપૂર્ણ વ્હેર વિના પાછી હડીને ક્ષય પામી શકતી નથી. મેાહની વાસના-ઇચ્છાઓને હઠાવવા માટે પ્રથમ તે તત્સંબંધી વિચાર થાય છે, અને પશ્ચાત્ તેનુ જોર હટાવવા માટે ક્રિયા વા ચારિત્ર્ય ઉત્પન્ન થાય છે. જ્ઞાનની સાથેજ વિરતિ રૂપ ચારિત્ર્ય ઉત્પન્ન થાય એવા નિયમ નથી. આત્મજ્ઞાન થયા બાદ મેાહની રતિથી એકદમ વિરામ પામી શકાય એવા નિયમ નથી. આત્મજ્ઞાન પામ્યા પશ્ચાત્ મેહની સાથે યુદ્ધ કરવું પડે છે. આત્મવીય પ્રગટ થાય એવા ઉત્સાહ પ્રગટાવવાનાં ચારે તરફથી સાધતા પ્રાપ્ત થાય છે, તે મેાહનીય પ્રકૃતિયાની અશે અંશે ક્ષીણતા કરવા તરફ પ્રવૃત્તિ થાય છે. આત્માને! ઉત્સાહગ્રણ પ્રકટી નિકળે છે ત્યારે નામ, રૂપ, કામાવિાસનાઓની રતિમાંથી અમુક અમુક અશે વિરમવાનું થાય છે. પૂર્વ ભવના અભ્યાસ વિના ચારિત્ર માહનીયને એકદમ નાશ કરી દેવા એ કાંઇ બની શકે તેમ નથી. આત્મામાં પૂર્ણ મન લાગ્યા વિના મેહક્ષીણતા થતી નથી. આત્મજ્ઞાનના જેમ જેમ દેઢસસ્કાર પડતા ાય છે, તેમ તેમ નામ, કામ, પાદિના સારા કે જે અનાાિલથી
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
૧૬૪
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર,
આત્માની સાથે પરિણમેલા છે, તેને ક્ષય થવા માંડે છે. મેાહનીય પ્રકૃતિયાનુ જોર હઠાવવા પ્રયત્ન કરવામાં આવે છે, તે પ્રકૃતિયાને ઉપશમાવવામાં આવે છે પણ નિકાચિત ક પ્રકૃતિયાનુ જોર પ્રગટી નીકળે છે કે તે આત્મામાં માહ પરિણામ ઉદ્ભવે છે, તેના સામું તેના કરતાં વિશેષ આત્મવીર્ય નથી. હતું તે પાકુ પડવાનું થાય છે. મેાહ પરિણામથી કોઇ સમયે પાછું હઠવાનુ થાય છે અને પુનઃ મેાહના ઉય નરમ થતાં પુનઃ આત્માનું બળ વધે છે, અને કની પ્રકૃતિયાને હઠાવી શકવામાં આવે છે. આ પ્રમાણે પાછુ પડવુ એમ ચઢવું એમ થતાં થતાં અન્તે મેાહ ટળે છે, અને તેમજ આત્માના શુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય છે. ભાવતપમાં આવું મેહયુદ્ધ થયા કરે છે અને સ પ્રકારની ઇચ્છાઓના રોધ થાય છે. દ્રવ્યતપ કરીને સવેચ્છાએના રોધરૂપ ભાવૈતપનુ લક્ષ રાખવુ અને તે પ્રમાણે વર્તવુ એ
હિતકર છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
આર્યોના પ્રેમ.
આર્ટ્સમાં પૂર્વ અપૂર્વ પ્રેમ હતા. આર્યોંમાં અદ્યપર્યન્ત અતિથિ સત્કાર જે કંઇ દેખવામાં આવે છે તેમાં શુદ્ધપ્રેમની ઝાંખી અવમેધાય છે. જેના પર પોતાના પ્રેમ હોય છે તેનું રક્ષણ કરવા તૈયાર થઇ
શકાય છે. ક્રૂર એવા સિંહ પેાતાનાં બચ્ચાંઓનું પ્રેમથી રક્ષણ કરે છે. જો પેાતાનાં બચ્ચાંની પેઠે અન્ય પશુઓ પર તેને પ્રેમવતે તે અન્ય પશુ વગેરેનું ભક્ષણ કરવા પ્રવૃત્તિ કરી શકે નહિ. જંગલી મનુષ્યા અન્ય પ્રાણીએને મારી નાખે છે પણ પોતાના કુટુંબનુ પ્રેમના લીધે રક્ષણ કરે છે. જે દેશના વા જે જાતના પ્રેમ હેાય છે તે દેશ વા જાતનુ રક્ષણ કરવા પ્રવૃત્તિ થાય છે. જેના પર પ્રેમ હોય છે તેના સંબધી જેટલું અને તેટલું કરવામાં આવે છે. પેાતાના આત્માને પ્રેમ હોય છે તેવા સજીવા પર જો પ્રેમ પ્રગટી જાય તા કાઇનુ અશુભ કરવાને માટે મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ થઇ શકે નહિ. સર્વ જગતને પોતાના પ્રેમમાં વિલસતું દેખવામાં જ્યારે આવે છે, ત્યારે સર્વવ્યાપી પ્રેમ થયે એમ અનુભવી શકાય છે અને એવા સવ વ્યાપીપ્રેમથી પોતાના આત્મામાં ધ્યાના સાગર જે ઉલ્લુસે છે તે સ્વયં માત્મા અનુભવી શકે છે. પ્રેમ સૂક્ષ્મ છે, તે આત્મામાં રહે છે, સર્વવ્યાપી
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૬૫
*
*
*
***
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* * * *
ખા
પ્રેમ થે એ આત્મજ્ઞાન વિના બની શકતું નથી. આત્મજ્ઞાનથી સર્વ જીવો પર પિતાના આત્માની પેઠે પ્રેમ લાગણી રહે છે. આવી પ્રેમ લાગણીમાં જગતને ઉદ્ધાર કરવાનો મને રથ પ્રગટે છે, અને તેથી આત્મા સર્વ જીવોને શાસનરસિક બનાવવાની ભાવનાવડે તીર્થંકરનામ કર્મ બાંધે છે. ધર્મને પ્રશસ્ય પ્રેમમાં સમાવેશ થાય છે. સર્વવ્યાપી પ્રેમ કરવો એ કાંઇ સામાન્ય વાત નથી. અનેક પ્રકારના સ્વાર્થો, ક્રોધ, અહંકારહિંસા, પરિણામ અને અસત્ય વચન આદિનો નાશ જે જે અંશે થશે થતું જાય છે, તે તે અંશે શુદ્ધ પ્રેમ વધતો જાય છે. જગતના સર્વ જીવોને સંતાપવા નહિ, તેમનું રક્ષણ કરવું ઈત્યાદિ માટે શુદ્ધપ્રેમને ખીલવવો જોઈએ. નામ અને રૂપમાંથી અહેવૃત્તિની વાસના કન્યાબાદ વિશુદ્ધ પ્રેમને અંશ ખીલવા માંડે છે, આત્માને શુદ્ધ પ્રેમ ખરેખર આત્માને પરમાત્મપદમાં સ્થાપન કરવા સમર્થ થાય છે. સેવા, ભકિત, ઉપાસના વગેરેમાં શુદ્ધ પ્રેમ હોય છે. સેવા ભકિત વગેરેની મહત્તા આંકી શકાય છે. સ્વાથ, વિષય, રાગ જેમાં નથી એવો શુદ્ધ પ્રેમ ખરેખર આત્માની જ્ઞાનદશા ઉપર આધાર રાખે છે. દુનિયા ખરા શુદ્ધ પ્રેમવડે વાતે તે તેની સ્થિતિ બદલાઈ જાય. શુદ્ધપ્રેમને જે હૃદયમાં આવિર્ભાવ થાય છે તે હૃદય ખરેખર પ્રભુની પ્રાપ્તિ કરવા સમર્થ બને છે.
પ્રવૃત્તિ.
પ્રવૃત્તિમાર્ગમાં પ્રવેશ કરનારે જ્ઞાન માર્ગનું પૂર્ણ જ્ઞાન કરવું જોઈએ. કારણ કે જ્ઞાન યોગી વિનાને કમલેગી પિતાને અધિકાર અવબોધી શક નથી, અને કર્મોમાં નિર્લેપ રહી શકતો નથી. જ્ઞાનગી વયેવાધિar
તે મા શપુ જવાન એ વાકયના પરિપૂર્ણ સાપેક્ષ ભાવને સમજીને તે પ્રમાણે કર્મમાં અર્થાત સ્વાધિકાર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકે છે. જ્ઞાનેગી કર્મયોગને આદરતે છતે અજ્ઞાનીઓ કરતાં અનઃગણે દરજજે ઉત્તમ રહી શકે છે. જ્ઞાનગી સાધ્યદષ્ટિને પામેલ હોવાથી તે કદાપિ કમપેગની પ્રદ્યત્તિમાં રાગ કેપના પરિણામને કદાપિ પામે તો પણ અજ્ઞાનીઓ કરતાં તે અનન્તગુણ ઉત્તમ છે; કારણ કે જ્ઞાનીના મનમાં તેની દાઝ રહે છે, અને રાગ, દેશના પરિણામને તે ઉત્તમ માનતું નથી. અને તેને હઠાવવા પ્રયત્ન કરી
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
શકે છે. જ્ઞાનયોગી આંધળે ન હોવાથી તે જે કંઈ દેખે છે વા જે કંઈ કરે છે તેમાં સાપેક્ષદષ્ટિ હોવાથી સમ્યકત્વદષ્ટિની બહાર્ તે ગમને કરતે નથી. આગમનને શ્રદ્ધાપૂર્વક અને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી જ્ઞાનયોગી થવાને અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રને સ્યાદાદદષ્ટિથી અભ્યાસ કર્યા બાદ અને તેનું ઘણું મનન કર્યા બાદ આચારમાં મૂકીને, અનુભવજ્ઞાન પ્રદેશમાં ગમન કરવાથી જ્ઞાનયોગીને અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારને જ્ઞાનયેગ પ્રાપ્ત કર્યા વિના કર્મયોગના ઉપદેશમાં અજ્ઞાની ગોટાળો વાળે છે અને જીવની ગ્યતા, અધિકાર વિના કમંગને ઉપદેશ કરીને દૈશિક, સામાજીક, વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક અધિકાર પરત્વે રચાયેલા કર્મયોગની અવ્યવસ્થા કરીને જગતમાં કમગની એજનાને છિન્નભિન્ન કરી દે છે. કર્મગનું પરિપૂર્ણ અધિકાર પરત્વે સૂક્ષ્મ સ્વરૂપ જ્યાં સુધી સમજી ન શકાય, ત્યાં સુધી જ્ઞાનગીપણું પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ. જગતમાં દરેક કમગના વિષયોની અધિકાર પરત્વે જીવોની અપેક્ષાએ સમરતમતા ન અવધી શકાય, ત્યાં સુધી ક્રિયા વા કર્મવેગને જાણ વાને અધિકાર પ્રાપ્ત કર્યો એમ વ્યાવહારિકદષ્ટિએ, સામાજીક દષ્ટિએ રાષ્ટ્રિયદષ્ટિએ, નયદૃષ્ટિએ, ગાય્યદષ્ટિએ અને સાધુધર્મ દષ્ટિએ કથી શકાય નહિ. સર્વદૃષ્ટિની અપેક્ષાઓને કમંગમાં ઉતારીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને અધિકાર પરત્વે હાનિવૃદ્ધિની તરતમતા સમજી શકાય, ત્યારે જ્ઞાનયોગી થવાને લાયક મનુષ્ય બની શકે છે. તથા તે ક્રિયા વા કર્મયોગને ઉપદેશ દેશકાલને અનુસરી આપવા સમર્થ બની શકે છે દેશ, કાલ, વય, શક્તિ, વિચાર, ભાવ અધિકારો અન્ય મનુષ્યની સ્થિતિને અનુસરીને કર્મ યાને ક્રિયાયોગના અધિકારને નિર્ણય કરવાની શક્તિ ન આવે ત્યાં સુધી કર્મવેગનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કથી શકાય નહિ. કર્મયોગને પ્રકાશ કરનાર એવું કમગનું જ્ઞાન એટલું બધું છે કે જ્ઞાનીઓના હૃદયમાં જેટલું છે તેટલું પુસ્તકમાં લખી શકાયું નથી. કાગનું જ્ઞાન કરનાર જ્ઞાન મેગી બની શકે છે, અને તે સ્વપરનું કલ્યાણ કરી શકે છે. કર્મવેગનું પરિપૂર્ણ જ્ઞાન કરનાર વિદ્વાનોની સભા મળીને કર્મવેગના અધિકારને વ્યક્તિ પરત્વે નિર્ણય કરી શકે છે, વા પરિપૂર્ણ જ્ઞાનગીકર્મને અધિકાર પરત્વે નિર્ણય કરી શકે છે, તે વિના કર્મયોગને ઉપદેશ દેનારા અજ્ઞાનીઓ કર્મમાર્ગની અર્થાત ક્રિયામાર્ગની અવ્યવસ્થા કરી શકે છે.
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
એકસરખા વિચારોનું અલ
એકસરખા વિચારવાળા એ મનુષ્યો ભેગા થવાથી અગીયાર મનુષ્યા જેટલું બળ પ્રાપ્ત થાય છે. એક સરખા વિચારવાળા ત્રણ મનુષ્યાથી એકસાતે અગીયાર મનુષ્યા જેટલું ખળ કરી શકાય છે. એકસરખા વિચારવાળા હજારો મનુષ્ય. ભિન્ન ભિન્ન હાય અને તેએ ભેગા ના મળે તે તેનાથી એક સરખા વિચારવાળા છતાં મોટું કાય કરી શકાતું નથી. પરસ્પર અંકાડા ભેગા મળે તા સાંકળ બની શકે છે અને તેથી હાથીને પણ ખાંધી શકાય છે. જગતમાં શુભમાના સેવકોએ એકસરખા શુભવિચારવાળા મનુષ્યેાને એકદ્દા કરીને તેનાવડે મહાશુભકાર્યાં સાધી શકાય એવા ઉપાય આદરવા જોઇએ. એકડા પછી એકડા મૂકવામાં આવે તે અગિયાર થાય તેમ એક વિચારવાળા મનુષ્ય સાથે અન્ય તેના સરખા વિચારવાળા મનુષ્ય જોડાય તો અગિયાર જેટલું ખળ કરી શકે. જે ધર્મી મનુષ્ય એકલા હવા છતાં પોતાના સરખા જાતે કરે છે તો તે અગિયારના જેટલું બળ પ્રાપ્ત કરી શકે છે. પોતાના સરખા વિચારવાળા સેંકડા મનુષ્યા ભેગા કરીને યાજનાવો બધારણપૂર્વક વ્યવસ્થિત રીતિએ કાર્ય કરવામાં આવે તે આખી દુનિયામાં તેની અસર થાય. ધર્મી મનુષ્યએ પોતાના વિચારેને ફેલાવા કરવાને પેાતાના સરખા ધર્મવિચારવાળાને પેાતાના કાર્યમાં સામેલ કરવા કે જેથી ધાર્યા !રતાં ઘણું થઇ શકશે. શ્રીવીરપ્રભુએ ચતુર્વિધ સંધની રચના કરીને પેાતાના આધને ભરતમાં ગંગા નદીની પેઠે સદા વહેતા કર્યા છે. પાતાના ધમ વિચારી દુનિયામાં ન મરી જાય તે માટે સદિચારાને ફેલાવીને અન્ય મનુષ્યોને પેાતાના સરખા બનાવવા જોઇએ અને તેઆની સદા ભવિષ્યમાં પરંપરા ચાલે એવી વ્યવસ્થા કરવી જોઇએ, આવી વ્યવસ્થાના વ્યવહાર ખરેખર ઉત્તમ છે, અને તે દાનયાને ઉત્તમ લાભ આપવા સમર્થ બને છે. દીર્ધ દૃષ્ટિવાળા અને સમયદક્ષનાનીને આ પ્રમાણે સુજ પડે છે અને તે વીતરાગ ધર્મની સેવા કરે છે.
+
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૫૭
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
સંવત ૧૮૮ ની સાલના વિચારો.
નિયમસર કાર્ય કરવાની શક્તિ,
વખતને સદુપયોગ કરવો અને વખતની કિસ્મત સમજવી એવો જેનો નિશ્ચય થયો હોય છે. મનુષ્ય પિતાનું જીવન સુધારવા સમર્થ બને છે. નકામા બેસી રહેવું, વખતની કિસ્મત ન સમજવી એજ પિતાની અવનતિનું મૂળ કારણ છે. કંઈ પણ જેવું અને કંઈ પણ નવું જ્ઞાન મેળવવું એજ પિતાની ઉન્નતિ કરવાનું મૂળ કારણ છે. નકામું બેસી રહેવું એ પોતાના આત્માને કેદમાં નાખવા બરોબર છે, નિયમિત, વખતસર અને વ્યવસ્થાપૂર્વક કામ કરતાં ટેવ પાડવી એજ ઉદયની નિસ્સરનું અવલંબન છે. કેઈ પણ મનુષ્યના કાર્યમાં વિદન નાખવું, અને તેની પાસે નકામા બેસી રહેવું એજ પડતીનું કારણ છે. પિતાની શક્તિ અને વિવેકથી દરરોજ પિતાને અને પરને લાભ થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. નકામાં બેસી રહેવાથી પોતાની શક્તિ કટાઈ જાય છે, અને ભાગ્ય દેવીને શાપ વેઠવો પડે છે. પિતાને મળેલી સર્વ સામગ્રીવડે વખતસર કાર્ય કરવાની વ્યવસ્થા રાખનાર મનુષ્ય પિતાની ઉન્નતિને વધારીને અન્યોને આદર્શરૂપ બને છે. કોઈ મનુષ્યને મળવું હોય તે પણ તેને કાર્યક્રમની વ્યવસ્થામાં હાનિ ન થાય અને તેથી અવિવેકી ન બનવું પડે તેને પ્રથમ વિચાર કરવો. કેઈની પાસે જતાં પહેલાં તે શું કામ કરે છે, તેને મળવાથી તેના કાર્યને હાનિ પહોંચે છે, કેમ? અને તેની મરજી છે કે કેમ ? તેની પ્રથમથી પૃચ્છા કરીને પશ્ચાત તેની પાસે બેસવું. ઈગ્લાંડ અને અમેરિકાના લેકે વખતને ઉપયોગ અને કાર્ય કરવાની નિયમિત સ્થિતિને એક મહાન ઈશ્વરીય કાયદો સમજે છે, તેથી તેઓ વ્યવહારિક પ્રવૃત્તિ ભાગમાં આગળ પડે છે. ભારતમાં વખતની કિસ્મત અને નિયમિત કાર્ય કરવાના નિયમને એક મહાન કાયદો ગણવામાં આવશે અને તે પ્રમાણે આર્યવાસીઓ પ્રવર્તશે, ત્યારે હાલના કરતાં ભારતવાસીઓની ઉત્તમ દશા થવાની. પૂર્વે આર્યદેશમાં ઉપયુક્ત નિયમ પ્રમાણે લોકો પ્રવર્તતા હતા. ધર્ભિમનુષ્યોએ નિયમસર કાર્ય કરવાની અને તેમાં લક્ષ રાખીને કાર્ય કરવાની પ્રવૃતિ રાખવી જોઈએ. પિતાને ક્ષણ માત્ર પણ સમય નકામે ન જાય એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૯ ની સાલના વિચારે.
સદ્દગુણે પર લક્ષ રાખવું, કેની નિન્દા કરવાથી થતી સ્વપરને હાનિ, કોઈ પણ આત્માની ઉન્નતિ કરવી હોય તે તેનામાં પ્રગટેલા ગુણોનું વર્ણન કરવું પણ તેમાં છતા વા અછતા દુગુણની નિન્દા કરવી નહિ, તેમજ તેના ઉપર આળ આક્ષેપ કરવા નહિ. કેઈને અવનતિના ખાડામાં ઉતારો હોય તો તેના ઉપર આક્ષેપ કરવા એજ બરસ છે. કોઇની નિન્દા કરનાર મહાપાપ કરી શકે છે. લુચ્ચા, બદમાશ, પાખંડી, ધૂર્ત, બેવકૂફ, ઠગારે, કપટી, જૂઠે વગેરે અપશબ્દોથી સામામનુષ્યની જીંદગીને ખરાબ કરી શકાય છે. કોઈ મનુષ્ય પર આક્ષેપ કરવાથી વા તેના સંબંધી બેટી અફવા ઉડાડવાથી તે મનુષ્ય પૂર્વે તે ન હોય તે પણ તેને પરિપૂર્ણ આત્મબળના અભાવે બની શકે છે. કોઈનામાં જે દોષ ન હોય તેને તે દોષવાળા કહેવાથી મહા અનર્થ થાય છે. જેનામાં દેષ છત હોય છે તે વડે તેની હેલના કરવાથી તે ધીઠ બની જાય છે. કોઈ પણ મનુષ્યને દેષથી પાછો હઠાવવો હોય તે દોષથી થતી હાનિનું સ્વરૂ૫ વર્ણવવું, એમ કરવાથી જેનામાં જે દેષ હોય છે તેને તે દોષને ત્યાગ કરવાની અભિલાષા પ્રગટે છે. કોઈની મશ્કરી કરવાથી તેને ધણી હાનિ પહોંચાડી શકાય છે, અને મશ્કરી કરનારના માનસિક વિચારમાં અશુદ્ધતાને સંચાર થાય છે. કોઈ મનુષ્યની આડી અવળી મોટી વાત કરવાથી તેના મનમાં ખરાબ લાગણું ઉત્પન્ન થાય છે. કોઈના ઉપર આળ ચઢાવવાથી તેની પડતી થાય છે, એટલું નહિ કિન્તુ તેના સમાગમમાં આવનારાઓને પણ તેથી ઘણું હાનિ પહોંચે છે, તેમજ આળ ચઢાવનારમાં ઘણું દુર્ગણોને પ્રવેશ થાય છે. આળ ચઢાવનાર મનુષ્ય અપર જે દુષ
ને આરેપ દે છે, તે જ દૂષણે તેનામાં પ્રવેશે છે અને તે તથા તેની પાસે આવનારાઓમાં તેવી જંતનાં દુષણોના સૂક્ષ્મ સંસ્કાર પડે છે, તેમજ તે અવસર. પામીને તેઓનામાં સ્થૂળ રૂપ દૂષણો પ્રગટી નીકળે છે. મુનિમાં ઉત્તમ સગુણ હોવા જોઇએ. ગૃહસ્થોમાં કામ સદ્ગુણો હોવા જોઈએ. વ્યક્તિ પરત્વે આળ દઈને દેને કેદમા પર આક્ષેપ કરવો નહિં એજ સજજન, જ્ઞાની અને આખી દુનિયાના શુભ સેવાનું ખાસ કર્તવ્ય છે. પ્રત્યેકમનુષ્યને સારું ગમે છે. ગમે તેવો ખરાબ મનુષ્ય હોય પણ તેને સારૂ કહેવામાં આવે તે સારું લાગે છે. ગમે તે મનુષ્યમાં દુર્ગણ હોય તે તેની આગળ તે દગુણના પ્રતિપક્ષીરૂપ સગુણનું વર્ણન કરવું. જે તેને સગુણ પર પ્રેમ
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૦
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારા.
થયા તે તેના પ્રતિપક્ષીરૂપ દુર્ગુણુપર અરૂચિ થવાની, અને તેને ત્યાગ કરવા તે યથાશક્તિ ઉદ્યમ કરવાનો. દરેકના આત્મામાં સત્તાએ રહેલા ગુણાનુ તેની આગળ વર્ણન કરવું એટલે તે સત્તાએ રહેલા ગુણોને પ્રગટાવવા પોતાની શક્તિથી પ્રયત્ન કરવાના દુર્ગુણીયી થતી હાનિપર લક્ષ દેવું પણ દુધારક આત્માપર મૈત્રીભાવના અને કરૂણાભાવના તથા કુટુંબભાવના ધારણ કરવી.
x
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સ્વાધ્યય
ગમે તેવા વિપત્તિના સયેાગામાં પશુ ઉત્સાહ ધૈય થી સ્વાશ્રયી બની આનન્દી રહેવું એજ ઉચ્ચજીવનનુ કેંતવ્ય છે. પેાતાના આત્માને શાક, ભય, દીનતા આદિ અશુભ વિચારોથી ધનમાં કદી નાખવે! ન જોઇએ. ઉષ પશ્ચાત્ જાગૃતિ આવે છે. તેમજ વિપત્તિયા-ઉપસર્ગો પશ્ચાત પ્રગતિન માર્ગ ખુલ્લા થાય છે. મૂંગા મોઢે પોતાનું શુભ કાર્ય કર્યા કરવું એજ ક્ષના મૂળ મંત્ર છે. વિદ્વાન થવુ એ જુદી વાત છે અને ધૈર્યવાન થવુ એ વાત જુદીજ છે. વિદ્વાન કરતાં ધૈર્યવાન આગળ આવે છે. મહાત્માઓને સત્યના પ્રચાર કરતાં અને સત્યમાં દુનિયાને ચલાવતાં અનેક દુઃખા આવી પડે છે. શ્રીમદ્યશોવિજયજીઉપાધ્યાયને સત્યને ઉપદેશ દેતાં અને સત્ય લખતાં ઘણું ખવું પડયું છે. શ્રીમદ્નારામજી મહારાજને પણ ઘણી ઉપાધિ વેઠવી પડી હતી. તેમજ હાલ પણ તે પ્રમાણે ઉપાલિયે, પરિષહે આવી પડે છે, અને વિચારભેદે અસહિષ્ણુતાથી અનેક મનુષ્ય તરથી ઘણું સહેવું પડે એ ખનવા યાગ્ય છે. શ્રીમહેમચન્દ્રાચાયૅ જૈનધર્મના પ્રચાર કરવા માટે ધણું સહ્યું છે. શ્રીઆનવિમલસૂરિએ ધૈય રાખીને ધર્મના પ્રચાર કરવા ઘણું સહ્યુ` છે. શ્રીસત્યવિજયપન્યાસે ક્રિયાકાર કરતાં ઘણું સહ્યું છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ ધર્મના ઉપદેશ દેતાં પણું સર્યુ છે. શ્રીનેમિસાગરજીમહારાજે અને શ્રીરવીસાગજીમહારાજે શિથિલાચારને નાશ કરવામાં ઘણા પરિષહે સહ્યાં છે. શ્રીમજિનદત્તસૂરિએ અને શ્રીમદેવ દ્રજીએ પણ ધમના પ્રચાર કરતાં ઘણાં દુ:ખે સહ્યાં છે. કુમારપાલ રાજાએ બાલ્યા
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
પ૭૧
વસ્થામાં અનેક ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રીમદ્દજગચન્દ્રને પણું ઉપાધિ નડી હતી. લેખક, વક્તાઓ, લડવૈયાઓના શિરે અનેક દુ:ખ સહન કરવાનાં લખાયાં છે. પિતાના સદ્વિચારોથી વિરુદ્ધ બોલવાથી આત્માની લધુતા કરી શકાય છે, અને તેથી પોતાનું હૃદય પોતાને ડંખે છે. સદિચાર ફેલાવતાં વિપત્તિ વેઠવી પડે તે સારી પણ અસદ્દવિચારોથી માન થાય તે ખોટું. પિતાના કતવ્યમાં ધૈર્ય ખંત અને ઉત્સાહ રાખીને આગળને માર્ગ ખુલ્લો કરવાને છે.
આર્યાવતમાં શ્રી મહાવીર પ્રભુએ જૈન ધર્મનાં બીજો વાવ્યાં છે, તેને કદી નાશ થનાર નથી. શાન્તિના જમાનામાં તેને ફેલાવે ઘણે થવાને છે. શ્રીમહાવીરપ્રભુને ઉપદેશ આખી દુનિયાના ભલા માટે છે. શ્રીમહાવીરભુનાં આગમોનું મનુષ્યો વાચન કરે અને પરિપૂર્ણ મનન કરે, તે તેમાંથી તેઓ પિતાની ઉન્નતિને ખરેખ માર્ગ શોધી કાઢે. શ્રી મહાવીર પ્રભુની વાણીમાં સત્યના પ્રકાશ પ્રકાશી રહ્યો છે. જે લોકેએ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતેને વિચાર કર્યો નથી, તેઓ ગમેતેવા અભિપ્રાય બાંધે છે તેમાં તેઓ સત્ય ખેંચી શકે નહિ. આખી દુનિયાને સત્વગુણી બનાવવા માટે શ્રી વીરપ્રભુનાં વચને ઘણું ઉપયોગી છે. જે અમને સત્ય લાગે છે તે અમે કહીએ છીએ. ઘણું વર્ષપર્યત જેનાગોનું મનન કરીને આ પ્રમાણે લખવું પડે છે. સાતનયની અપેક્ષાપૂર્વક શ્રી મહાવીર પ્રભુનો ઉપદેશ સમજવામાં આવે તે વિશાલ દષ્ટિનાં દ્વાર ખુલ્લાં થાય છે. એમ લખવામાં આવે છે. ઘરની બારીના એક કાણામાંથી દેખનારને આકાશને થેડે ભાગ જણાશે. સંકુચિત દષ્ટિવાળા એકનયની અપેક્ષાએ ધર્મની ટૂંકી વ્યાખ્યા કરે છે. ચેગાનમાં વા પવતનીટેચ ઉપર ઉભા રહીને આકાશને દેખનારાઓ આકાશની મહત્તા કેટલી છે તે બરાબર અવધી શકે છે. તે પ્રમાણે સાતનની અપેક્ષા આદિવડે ધર્મનું સ્વરૂપ જાણનારાઓ ખરા ધમની મહત્તા અવબોધીને વિશાલ દૃષ્ટિમાં આકાશની પેઠે વિશાલતા અનુભવી શકે છે. શ્રી વીરભુએ સાતનની અપે. ક્ષાએ વ અસંખ્યનયાની અપેક્ષાએ વર્મની વ્યાખ્યા સમજાવીને દુનિયાને ઉચ્ચ મુક્ત કરવા અમૂલ્ય ઉપદેશ આપે છે. હે વીર ! ! ! મને જે કંઈ સત્ય
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સમજાયું છે અને મારે આત્મા ધર્મમાર્ગ તરફ વળ્યો છે, અને મારો આત્મા સહજ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમજ દુર્ગ ણોનો નાશ કરવા માટે અને સગુણોની પ્રાપ્તિ માટે જે જે અંશે પ્રયત્ન કરે છે તે સર્વ તારીવાણીને પ્રતાપે જ.
કાળ ખરાબ આવવા લાવ્યો. મનુષ્યોમાં ગુણ ઓછા થવા લાગ્યા. જેવી ભવિતવ્યતા હોય તેવું બને છે. છેવોએ જેવાં કર્મ કર્યા હોય તેવું તેમને સુજે છે. આવા વિચાર કરવાથી પુરૂષાર્થને સદુપયોગ થતું નથી, અને પિતાનું તથા પરનું કલ્યાણ કરવા પ્રવૃત્તિ થતી નથી. ઉદ્યમને આગળ કરીને અને પરંપરાએ ચાલવાની જરૂર છે. ઉદ્યમથી સારું થઈ શકે છે. ઉધમ એ વ્યવહાર છે. ધમની અવગણના કરતાં જૈનશાસનની પડતી થાય છે. ઉદ્યમનો તિરસ્પર કર એ પિતાના પગ પર કુહાડે મૂકવા બરાબર છે. ભાવીના ઉદરમાં શુંભર્યું છે તે ઉદ્યમથી જણાય છે. દરેક મનુષ્યને પોતે સુધરીને સુધારવાને પ્રયત્ન કરે. દરેક મનુષ્યને સદ્ગ તરફ લાવવા પ્રયત્ન કરવાથી થોડા ઘણા અંશે વિજય મળ્યા વિના રહેનાર નથી. હું જે જે કરું છું તેનું ફળ મળવા ન મળે પરંતુ મારા અધિકારપ્રમાણે ભારે કાર્ય કરવું જ જોઈએ એ નિષ્કામકરણીના મંત્ર દરેકના મનમાં કવો જોઈએ. જગતપ્રતિ, જૈનશાસન પ્રતિ જે જે ફરજો અદા કરવાને હું જાયેલો છું, તે કરજે પ્રમાણે મારે પ્રવર્તવું જોઈએ એમ દરેકે ધારવું જોઈએ. આ પ્રમાણે વર્તવાથી પોતાના અધિકારની સફળતા થાય છે અને દુનિયાને ગુણે આપવામાં પિતાની ફરજ અદા કરેલી ગણાય છે. દુનિયા પિતાના પ્રતિ કેવા વિચારો ધરાવે છે એ ખ્યાલ કદિ કરે નહિ. જે એવા ખ્યાલમાં લક્ષ અપાશે તે પિતાના અધિકાર પરત્વે કરવાના કાર્યથી પરાભુખ થવું પડશે. પિતાને દુનિયા પ્રતિ શું છે વ્યિ છે એટલું લક્ષ રાખીને ઉધમવડે પિતાની ફરજો અદા કરવી. ઉધમ એ પિતાનું જીવન છે. સદુધમ એ દુનિયાની ઉન્નતિ માટે પરમાત્માને સંદેશ છે. બગડેલી દુનિયામાં પણ પોતાના અધિકાર પ્રમાણે સુકાર્યો કરવાં એજ તિષ્કામ કર્મયોગીની ઉત્તમદશા છે. રાળને ધમથી પોતાના માટે શુભ બનાવે છે. પોતાના હાથમાં છે. ઉધમવાદને આગળ કરીને ચાલનારા મહાત્મા
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારો.
શશી એક વીશ હજાર વર્ષપર્યન્ત જૈનધર્મ ટકી રહેશે. જેન ધમમાં વીસ ઉદય અને બે હજાર ને ચાર યુગપ્રધાને થવાની છે તે પણ સુપુરુષાર્થને આગળ કરીને ચાલનારા મનુષ્યના કર્તવ્યનું ફળ અવબેધવું.
- વિર! હાર સ્થાનમાં હાલ ભાયા મદિ પડી ગયા છે. હા ! હાથમાં કંઈ શાસનમાં સંપને આશિ પ્રજવલિત થાય તેમ લાગે છે. જેના સામાં હાલ સાનિના વિચારમાં ફેલાવે એવા મહાપુરૂષોની ખામી દેખાય છે સાંબરનમમાં હાલ કુસંપનાં બીજ વવાય છે. જાતિદ્વેષ, ઇર્ષ્યા અને સંકુચિત દષ્ટિથી કેટલાક સાધુઓ અને શ્રાવકો કષાયની તીવ્ર લાગણીના આ વેશમાં આવીને સંદભેદ વ્યવહાએ આદરવા તત્પર થઈ ગયા છે, અને તેનું ફલ ભવિષ્યમાં કેટલાક સમયમર્યના દેખાશે. પશ્ચાત ઉદયનાં ચિન્હ દર્શાવ નારા જૈનધર્મપ્રવતો દેખાશે. હાલ તો કેટલાકસમયપર્યન્ત સંધમાં પદ કલેસના કારનું અને એક તર૬ કલેશ નાશ થાય એવા વિચારો ફેલાવનારાઓનું વિચાર્યુદ્ધ બાહ્યમાં દેખાવ આપતું જણાશે. હાલમાં કેટલાક વાપર્યત સંધમાં જોઈએ તેવી શાન્તિ વર્તશે નહિ, અને તેથી જન ધર્મના આગમોના આધારે, જમાનાને અનુસરી, સેવા કરનારાઓનું જોર ફાવશે નહિ; પણ અન્ત સદારામ દ્વારા ધર્મ પ્રવર્તકનું જોર વધશે એ વખત કેટલાક સમય પશ્ચાત્ આવશે. હાલ તે કલેશના વિચારની શ્રેણિયેનો અમુક સમયપર્યન્ત પ્રસંગ રહેશે. અન્ય કરતાં જેનોમ હાલના જમાનામાં ઉત્તમ ધર્મ પ્રવર્તકના અભાવે છતી સામગ્રીએ ધર્માધર્મચી પાછળ પતી લાગે છે. હે વીરશાસન દેવતાઓ! હવે આ ભરત ક્ષેત્ર તરફ ઉપગ દો અને સત્યધર્મપ્રવર્તકોને સહાય આપે ! જૈનશાસનપર ઝઝુમી રહેલાં લેશનાં વાદળોનો નાશ કરે. સાધુઓ અને શ્રાવમાં સત્ય બળ પ્રગટાવવા સહાય આપો. શાસન વિતાઓ ! હવે સાહાય આપો. જેના શાસનની છિન્નભિન્ન દશા ન થાય તે માટે જેન કેમમાં મહાપુરૂષોને સાહાધ્ય આપો. શ્રી જૈનશાસનની નિરભિમાનદશાએ સેવા કરનારાઓ વિરલા છે. પોતાની મોટાઈનું નામ અને જૈનધર્મના બહાના હેઠળ બાળ જીવે હાર આવવા પ્રયત્ન કરે છે. જ્ઞાની પુરૂષમાં નામની લાલસા રહેતી
For Private And Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૪
www.kobatirth.org
સવત ૧૯૬૯ ની સાલના વિચાર.
નથી. જ્ઞાનિમુનિવરે જૈનશાસનની સેવા કરનારા સેવાના પણ સેવકે ખની જાય છે એવા આત્મામાં ગુણુ પ્રગટે.
X
Xx
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
શ્રાવક ગુણ.
ધર્મરત્ન પ્રકરણ ગ્રન્થની ઉત્તમતા જેટલી વર્ણવીએ તેટલીન્યૂન છે. શ્રાવ કાના ગુણોની વ્યાખ્યા અત્યંત સરસ રીતે કરવામાં આવી છે. શ્રીમદ્ દેવેન્દ્ર સૂરિએ ધર્મ રત્નપ્રકરણ ગ્રન્થ રચીને આખી દુનિયા ઉપર અપૂર્વ ઉપકાર કર્યાં છે. શ્રીદેવેન્દ્ર સૂરિના દરેક ગ્રન્થાથી જૈન કામને અદ્યપર્યંત અત્યંત લાભ થયેા છે. શ્રાવકના એકવીસ ગુણાની સરસ વ્યાખ્યા કરી છે. એવા ગુણા ો શ્રાવકામાં પ્રગટે તેા શ્રાવકાની પરિપૂર્ણ ઉન્નતિ થાય એવું ધારવામાં આવે છે. નામ અને માનમાં મુંઝાયલા જીવ, શ્રાવકાના ગુણાની રૂચિ ધારણ કરતા નથી, તેથી તે શ્રાવકધર્મની સામગ્રી પામ્યા છતાં પણ પ્રમાદી બનીને સદ્ગુણોથી પરાસ્મુખ રહે છે. ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન શ્રાવકોની આગળ કરવા ચેાગ્ય છે. શ્રાવકામાં જો શ્રાવકોના ગુણ પ્રગટે તે હાલની જૈન કામ એક દિવ્યરૂપમાં બદલાઇ જાય. જેમાં ભાવશ્રાવકના સત્તર ગુણા પ્રગટયા હોય છે તે શ્રમણ ( સાધુ ) થવાને ચે.ગ્યાધિકારી બને છે. શ્રાવકોને શ્રાવકાના ગુણે! સબંધી કહેવામાં આવે છે ત્યારે કેટલાક અયોગ્ય શ્રાવકામાં દૂષણે દેખાની દૃષ્ટિ ધારણ કરે છે, અને પોતાનામાં તેવા પ્રકારના ગુણા પ્રગટાવવાની દૃષ્ટિ ધારણ કરતા નથી. યાગ્ય છવા પાતાનામાં તેવા પ્રકારના ગુણો પ્રગટાવવાની ચિ ધારણ કરે છે. ધન, સત્તા, પદવી કરતાં પણ શ્રાવકા પોતાના ગુણાથી દિનયાનુ વિશેષ પ્રકારે શ્રેયઃસાધી શકે છે. ચેાથા ગુણસ્થાનકમાં એકવીસ ગુણાને સદ્ભાવ છે અને પત્રમા ગુણસ્થાનકમાં ભાવશ્રાવકના સત્તરગુ] અને ક્રિયાગત ગુણો પ્રગટે છે. શ્રાવકોએ નીતિના પાયા દૃઢ કરવા જોઇએ શ્રાવકોને ગુણા વિના અન્યદર્શનીએમાં પ્રભાવ પડતા ન ડી. શ્રાવકનું ચિહ્ન કરનારે પાતાના ધર્મની ખાતર અને પે'તાના દેવની આજ્ઞાધે ગુણે! સંબંધી લક્ષ આવુ જોઇએ. શ્રાવકાએ ગુણે! અને દોષોની તેધ કરવી અને પોતાનામાં કયા ગુણ્ણા અને ક્ષેત્રો તે સંબધી ઉપયોગ દે. આવાએ સાધુ પાસે ગમન કરી વિથા ન કરતાં પોતાનામાં ગુણો પ્રગટાવવાની વાર્તા
છે
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૮૬૦ ની સાલન વિચારે.
૫૭૫
-
-
-
-
કરવી અને નકામી વાર્તામાં લક્ષ ન દેવું. શ્રાવકેએ શ્રાવકધર્મ સંબંધી આગમાં અને ગ્રન્થમાં જે જે કંઈ લખ્યું હોય તે તે સર્વનું જ્ઞાન કરવું જોઈએ. શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાનુસારે પોતાના ધર્માચારમાં દઢ રહેવું જોઈએ. શ્રાવકના ગુણો એજ પિતાનું ખરું જીવન છે એમ શ્રાવકોએ અવધવું જોઈએ. એક શ્રાવક અન્ય શ્રાવકને દેખે અને તેના ઉપર ધર્મરાગ ન પ્રગટે તો સમજવું કે સમ્યકત્વની પ્રાપ્તિ હજી થઈ નથી. ગમે તેવા દુઃખદ પ્રસંગોમાં પણ શ્રાવકોએ પોતાના ધર્મને ત્યાગ કરવો નહિ. સાધુઓની ભક્તિ કરવામાં શ્રાવોએ ખામી ન રાખવી જોઈએ. શ્રાવકોએ ગારના ખીલા જેવું ન બનવું જોઈએ. સાધુવ્રત અંગીકાર કરવાની રુચિવિના શ્રાવક પિતાના ગુણસ્થાનમાં રહી શકતા નથી. શ્રાવકોના ગુણે ધારણ કરનારાઓ જે સાધુ થાય છે તે તેઓ સાધુનાં વ્રત પરિપાલન કરવા સારી રીતે સમર્થ થઈ શકે છે.
જૈનધર્મ
આખી દુનિયાનાં મનુષ્ય, સૂક્ષ્મતત્વે અવબોધવા સમર્થ થવાના નથી. વિદ્વાને તત્વથી બોધ પામીને જૈનધર્મને સ્વીકાર કરે છે. કેટલાક મનુષ્યો સદાયરનું ઉલ અવબોધીને જનધમને સ્વીકાર કરે છે. કેટલાક મનુબેથી કથાનું પોગથી બોધ પામીને જૈનધર્મને સ્વીકાર કરે છે. શાસનના પ્રભાવક આઠ કહ્યા છે. તેનું કારણ પણ મનુષ્યની ભિન્ન ભિન્ન રૂચિના ભેટે અવધવું. વ્યવહારના અનેક કારણેથી લોક જૈનધર્મને અંગીકાર, કરી શકે છે. માટે કોઈ પણ વ્યાવહારિક ધર્મકારણનો ઉચ્છેદ કરવો નહિ. પતાસાની પરભાવને લેવા આવનારા મળે પણ જૈનધર્મ સમ્મુખ થાય છે, એ અમને અનુભવ છે. દુનિયાના સંબધે પણ જનધમ ઉપર ઉપરથી પાળતાં કોઈ વખત યોગ્ય સામગ્રી પ્રાપ્ત થતાં, સભ્ય જેનધર્મની આરાધના લેકે કરી શકે છે. દુનિયાના સ્વાર્થે પણ જૈનધર્મ સમ્મુખ મનુષ્યોને કરવામાં આવે છે તે તેમને ઘણે ભાગ માર્ગાનુસારી થઈ જૈનધર્મ પ્રાપ્ત કરે છે. ફળની રીતથી પણ જેને બનેલા ગુરૂની સંગતિ પામી જૈનધર્મ પાળવા ,
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
--
૩
-
-
- -
-
-
-
સમર્થ થાય છે. કોઈ પણ લાલચની અપેક્ષાએ જૈનધર્મમાં દાખલ થનારાઓ ગુરૂઆદિ સામગ્રી પામીને જૈનધર્મની પ્રાપ્તિ કરી શકે છે. સામાન્યતઃ જૈન ધર્મ પર રાગધારણ કરનારાઓ પણ આ ભવમાં વા પરભવમાં જૈનધર્મની સમ્મુખ થઈ શકે છે, અને પિતાના આત્માની ઉન્નતિ કરી રોકે છે. બાહ્ય વસ્તુઓની ઇચ્છાઓ સફલ કરવા માટે પણ જે મનુષ્યો સરવર પ્રતિ ગમન કરે છે તેની પેઠે જૈન બને છે, તેમના વંશની પરંપરામાં જૈનધર્મના આચારનો વાસ થાય છે. ગમે તે રીતે પણ મનુષ્યોને જેનધર્મમાં સ્થિર કરવા કરે ઉપાયો કરવામાં કમની નિર્જરા થાય છે એમ જેનેએ અવબોધવું એક મનુષ્યને જેને બનાવવાથી ચકાજલોકના ને અભયદાન આપી શકાય છે. જેન થએલ મનુષ્ય દરાજકમાં રહેલા ની દયા કરવાની ભાવના ભાવે છે, અને યશક્તિ જીવોની રક્ષા કરવા પ્રયત્ન કરે છે. જેને એલો મનુષ્ય કોઈનું અશુભ કરવા ઈચ્છા કરતા નથી. જૈનેની સેવા ચાકરી કરવાથી જિનદેવની આરાધના જેટલું ફળ મળી શકે છે. સાધુઓને અનેક પ્રકારની મદદ કરીને જૈન ધર્મમાં સ્થિર કરવાથી જિનદેવની આરાધનાનું ફળ પ્રાપ્ત થાય છે.
જેનસાધુ
જૈન સાધુઓનું નીચેના નિયમથી એક મંડલ થાય તે જૈનધર્મની રક્ષા અને જૈનધર્મને ઉદય કરી શકાય.
૧. જૈન સાધુ મંડલમાં દાખલ થનારે કઇ ગમેદની ઉદીરણથી કલેશ કરવા તૈયાર થયું નન્હ :
૨. મધ્યમાં દાખલ થએવા સાધુઓને યથાશક્તિ મર્યમાં મદદ કરવી.
૩. મલમાં દાખલ થએ સાધુઓને મહત્વની વાત છે તે તે. જણાવવી.
૪. ગમે તે ગ૭ને સાધુ મંડલમાં દાખલ થાય તેમાં શરત એટલી કે તેણે સાધુમલના નિયમોનું ઉલ્લંધન ન કરવું.
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૭૬૮ ની સાલના વિચારે.
99
૫. કેઈના સંબંધી કઈ બેટી વાત સાંભળી હોય વા કેઈએ નિન્દા કરી હોય એવું સાંભળ્યું હોય તે જાતે મળીને ખુલાસો કરે અને તે છતાં વાધે રહે તે મંડલના આગેવાન પાસે સમાધાન કરાવવું.
ક. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાદિક યુગે કોઈ ધાર્મિકકાર્યને ઉપદેશ દેવાની જરૂર પડે તે મંડલના સર્વસાધુઓએ એકીઅવાજે ધાર્મિક કાર્ય ના ઉપદેશનું કાર્ય ઉપાડી લેવું, અને તે વખતે ધારેલ કાર્યની સિદ્ધિ કરવી.
છે. જે જે ગચ્છના સાધુએ શ્રી જૈનધર્મની સેવા માટે ખાસ સાધુ મંડળમાં દાખલ થાય તેઓને પિતાના આત્મસમાન લેખવા.
૮. ગચ્છભેદના મંતવ્યમાં સહિષ્ણુતા ધારણ કરીને ઉદારષ્ટિથી કામ લેવું અને જૈનધર્મથી વિરૂદ્ધ પેન્થ કઈ નવો ઉભું થાય તે તેના સામા નીતિપૂર્વક ઉભા રહી, જૈનધર્મના સત્ય વિચારને ફેલાવો કરવો.
- ઇ. જમાનાને અનુસરી અન્યધર્મીઓની પેઠે જૈનધર્મને અને જેનોની સંખ્યાને વધારો થાય તેવા ઉપાય ગ્રહણ કરવા. વર્ષો વા બે વર્ષે સાધુ મંડલના સર્વસાધુઓએ ભેગા થઈ વિચાર ચલાવો અને બહુમતિથી કાર્ય કરવાનો નિશ્ચય કરો. વિચારભેદે શટફૂટથી લડી મરવું નહિ.
૧૦. જમાનાને અનુસરી સાધુની સંખ્યામાં વધારે થાય તેવા ચાંપતા ઉપાયો લેવા.
૧૧. કોઈના શિષ્યસાધુને કોઈએ લેઈ લે નહિ અને તેમજ કોઈ સાધુને તેના ગુરૂની આજ્ઞા વિના પિતાની પાસે રાખવો નહિ.
જેનપ્રગતિ. ઉન્નતિ અર્થે દરેક મનુષ્યો બેલે છે, પરંતુ ઉન્નતિના હેતુઓને આચારમાં મૂક્યા વિના ઉન્નતિ થવાની નથી. જેનામાં ઉન્નતિ માટે અનેક મનુષ્ય બેલે છે અને લેખ લખી બહાર પાડે છે; પણું ઉન્નતિ ઈરછનારાઓને પિતાનામાં જે ગુણે પ્રગટાવવા જોઈએ તે ઉપર તેઓનું લક્ષ ખેંચાતું નથી.
જેનેએ ઉન્નતિ અર્થે નીચે પ્રમાણે પ્રથમ પિતાનામાં સગુણે ખીલવવા જોઈએ.
73
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઉઝ
સંવત ૧૮૬ ૮ ની સાલના વિચારે.
૧. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી માટે તન, મન, વાણી અને ધનને ભોગ આપવો.
૨. આંખમાં અમી ધારણ કરીને દરેકની ઉન્નતિ સહવી અને મોટું મન રાખી સામાન્ય તકરારની ઉપૈક્ષા કરવી. ' ૩. સામાજિક કલેશની ઉદીરણ થાય એવી વ્યક્તિચર્ચાને પણ જેની ઉન્નતિ અથે પરીહરવી.
૪. દરેક જૈનને નાતજાતના ભેદ વિના સહાધ્ય કરવી.
૫. જૈનેને મદદ મળે એવા હેતુથી એક જૈનબેંકની સ્થાપના કરવી અને તેમાંથી જેનેને અમુક નિયમો ઘડીને નાણું ધીરવાં.
૬. સામાન્ય નાત જાત અને સામાન્ય મતભેદે લડી મરવું નહિ, અને જેમાં ઝઘડા ન થાય એવા હેતુથી એક સુલેહમંડળ સ્થાપવું કે જેનું વજન સર્વ કેમ પર પડે.
૭. શારીરિક કેળવણી ખીલવવી અને જૈનેની વસતિ પ્રતિદિન વધે એવા દેશકાલાનુસારે ઉપાય જવા.
૮. તીર્થના ઠેકાણે મોટા મેળા થાય ત્યાં મહાસભાઓ ભરવી અને જૈનની ઉન્નતિ અથે પ્રયત્ન કરો.
જૈન સાધુવિહાર આગમોમાં સાધુને એકાકીવિહારને નિષેધ કર્યો છે. જે સાધુ એકલે વિહાર કરે છે તેને ચારિત્રની આરાધના નથી. पढ़मो गीयत्थविहारो बीओ गीयत्थनिसिओ भणियो। કરો તથવિહા, નાજુમો વિષે .
પ્રથમ ગીતાર્થને વિહાર છે. બીજો ગીતાર્થ નિશ્ચિત વિહાર છે. ગીતા અને ગીતાર્થનિશ્રા વિનાના વિહારની ભગવાને અનુજ્ઞા આપી નથી. ગીતા
ની નિશ્રા વિનાના અગીતાર્થ સાધુઓના સમુદાયને વિહાર પણ વિહાર ગણાય નહિ. જે સાધુઓ ગીતાથની આજ્ઞામાં નથી અને જે સાધ્વીઓ
=
=
'1
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
પદ
સુવિદિતઆચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલનારપ્રવર્તિનીની આજ્ઞામાં નથી તે ગચ્છમાં ગણાય નહિ.
એકલે જે સાધુ હોય છે તે પિતાની સ્વછન્દતા પ્રમાણે ચાલે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ઓળખી શકતો નથી. જે સાધુઓ તુચ્છપ્રકૃતિવાળા હોય છે અને જે આજ્ઞાભ્રષ્ટ હોય છે તે સાધુઓ એકલા વિચરે છે. જે સાધુઓ સંયમરૂપ પ્રાણની રક્ષા કરવા ધારે છે તે એકલા વિચરી શકતા નથી. એકલો વિચનાર સાધુ પ્રાયઃ સાધુધર્મની ક્રિયા કરવામાં પ્રમાદી બની જાય છે અને તે બ્રહ્મચર્યની નવવાડ પાળવા શક્તિમાન થતો નથી. એકલવિહારી સાધુઓની પ્રકૃતિ ગરમ થઈ જાય છે અને તે કેઈનું કહ્યું સાંખી શકતા નથી. એકલવિહારી સાધુમાં પ્રાયઃ બ્રહ્મચર્ય પણ રહી શકતું નથી. એકલવિહારી સાધુઓ આગમોને અભ્યાસ કરી શકતા નથી અને તેઓ આગમમાં દક્ષત્વ પ્રાપ્ત કરી શકતા નથી. એકલવિહારી સાધુ પિતાના આત્માનું કલ્યાણ કરવા સમર્થ થઈ શકતો નથી. એકલવિહારી સાધુ પિતાના ગચ્છની ક્રિયાઓને ગુરૂગમ પૂર્વક અનુભવ પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂકુળવાસમાં રહેનારા સાધુઓમાં સ્થિરતા વગેરે શુભ ગુણે ઉપજે છે. એકલવિહારી સાધુ પિતાને બચાવ કરવા પ્રાયઃ ઉસૂત્રરૂપણું કરવા પ્રયત્ન કરે છે અને પિતાનાં દૂષણે ઢાંકવા માટે અન્ય સાધુઓનાં છિદ્ર કાઢે છે. એક્લવિહારી સાધુ પિતાનામાં અવગુણે પ્રગટાવે છે. ઉપદેશમાળામાં એકલવિહારને નિષેધ કર્યો છે. રાગ દ્વેષની પરિણતિ ટળે તેમ ગુરૂની આજ્ઞાપૂર્વક વિહાર કરવો એ ઉત્સર્ગમાર્ગ છે.
જૈન સાધુભક્તિ,
સાધુઓની ઉપાસના કરનારાઓએ સાધુને પ્રથમ તે પ્રેમલક્ષણું ભક્તિથી ભજવા જોઈએ. સાધુઓની નિન્દા કદાપિ પોતાના મુખથી ન થાય એવો ઉપયોગ રાખવો જોઈએ. સાધુઓની મન વચન અને યાથી આશાતના ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિનય અને બહુમાનની સાધુઓને સેવવા જોઈએ. સાધુઓએ ઉપદેશેલધર્મ દેશના તરફ લક્ષ રાખવું જોઈએ.
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦.
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સાધુઓની વેયાવચ્ચમાં પિતાની મુક્તિ છે એમ વિશ્વાસ ધારણ કરવો જોઈએ. સાધુઓના વચનની અપેક્ષા જાણવી જોઈએ. સાધુઓને ચારિત્ર પાળવામાં ઉત્સાહ પ્રગટે એવી રીતની સ્તુતિ કરવી જોઈએ. પડતા સાધુઓને સહાય આપીને તેમને ધર્મમાં સ્થિર કરવા જોઈએ. સાધુઓ ઉપરથી શ્રદ્ધા ભક્તિ ઉઠે એ ઉપદેશ દેનાર મનુષ્યના વચન ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. અમુક સાધુનું વિપરીતાચરણ દેખી સર્વ સાધુપરથી પ્રેમ ન ઉતારવો જોઈએ. સાધુઓને વિપત્તિના સમયમાં સાહાય આપવી. સાધુઓની કેઇ નિન્દા હેલના કરે તે તેને પરિહાર કરે. સાધુઓના ગુણની સર્વત્ર પ્રશંસા કરવી.
શ્રાવકેને ઉપદેશ ૧. શ્રાવકેએ સાધુઓ પ્રતિ કેવી રીતે વર્તવું જોઈએ તેને સમ્ય બેધ દેવાની જરૂર છે.
૨. શ્રાવકના આચારે કેવા પ્રકારના છે તેનું દ્રવ્ય-ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે સ્વરૂપ જણાવવાની જરૂર છે.
૩. શ્રાવક વર્ગમાં સંપ વધે એવા ઉપદેશદ્વારા સમ્યગૂ ઉપાય જ સુવવા.
૪. શ્રાવકને તન-મન વાણું અને ધનથી જનશાસનન્નતિમાં આત્મભેગ આપવાની જરૂર છે તે પ્રમાણે ઉપદેશ દેવાની આવશ્યકતા છે.
૫. થાકીને ચાર પ્રકારના અનુયોગને ઉપદેશ દેવાની જરૂર છે.
૬. 'કોએ સ્વગછ અને સંઘપ્રતિ કેવી રીતે કેવા વિચારોથી વર્તવું જોઈએ તેને બંધ આપીને ક્ષેત્રકાલાદિ યોગે ઉન્નતિમાં યોગ્ય સુધારણાને પ્રયત્ન કરવો.
૭. શ્રાવને નીતિના માર્ગ પર વિશેષતઃ ચલાવવા ઉપદેશ દે.
૮. વ્યાવહારિક અને ધાર્મિક જીવનને દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવ પ્રમાણે કેવી રીતે ગાળવું તેને શ્રાવકને ઉપદેશ દે.
ઇ. નિષ્કામ બુદ્ધિથી સેવાધર્મ કરવાને ઉપદેશ શ્રાવકને આપવાની જરૂર છે.
૧૦. જૈનોની વૃદ્ધિના ઉપાયને બેધ આપવો.
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
પ૮૧
૧૧. જૈનમાં પ્રેમલક્ષણા ભક્તિને પ્રચાર અને સાધવાત્સલ્યને ઉચ્ચાશયથી પ્રચાર કરવા ઉપદેશ દેવો.
૧ અન્ય દર્શનીઓમાં જૈનધર્મના સધિયારેને ફેલાવે કરવા ઉપદેશાદિ દ્વારા પ્રયત્ન કરવા વિશેષ લક્ષ દેવું.
૨ અન્ય દનીઓને જૈનધર્મ પ્રતિ શ્રદ્ધારૂચિ ઉત્પન્ન થાય એવા વાર્તમાનિક સગોના આધારે ઘટતા ઉપાયની યોજના કરવી.
૩ અન્ય દર્શન અને જૈનદર્શન એ બેને મુકાબલે કરવાની મનએમાં શક્તિ ખીલવવાના ઉપાયો જવા અને તેમાં જૈનદર્શનના તત્તની સ્યાદાદદષ્ટિએ લોકોને ઉચ્ચતા અવબોધાય એવે માર્ગ અંગીકાર કરવો.
૪ જૈનોને અન્ય દર્શનના તની ઘણી માહીતી આપવી અને જેને સ્વદર્શન તત્વેની માહીતી પહેલાં આપવી. પ્રથમ જૈનતના સંસ્કારો મળ્યા બાદ અન્યદર્શનીય તત્ત્વોના સંસ્કારો પ્રાપ્ત કરવાથી અને પશ્ચાત વિવેકજ્ઞાન થવાથી સમ્યકત્ત્વ દર્શનની પ્રાપ્તિમાં હાનિ આવતી નથી.
પ જેમાં આત્મબળ ખીલે એવા જે જે ઉપાયે વર્તમાનમાં ખીલવવા લાયક હોય તે ખીલવવા.
કે જેમાં ધર્મતત્ત્વને અપૂર્વ રસ રેડવે અને તે ઉત્તમ ધાર્મિક રસ રેડનારા મુનિવરને તૈયાર કરવા બને તેટલો આત્મભોગ આપવો.
દરેક જૈનમાં ધર્મભાવનાથી ઉત્તમ ધાર્મિક કાર્યો થાય એવી ધાર્મિક ઉપદેશશ્રેણિને ભેજવી અને તે આગમોથી અવિરૂદ્ધ એવી ઉપદેશ શ્રેણિની યોજના કરવી.
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
સાધુઓમાં ધાર્મિક પ્રવૃત્તિને ઉત્સાહ ફેલાવવાની ઘણી જરૂર છે. ધાર્મિકપ્રવૃત્તિ વિના ધાર્મિક નિવૃત્તિની રક્ષા થઈ શકે તેમ નથી, વાડ વિના ક્ષેત્રનું વા વૃક્ષનું રક્ષણ થઈ શકતું નથી. ધાર્મિક પ્રવૃત્તિ વિના નિવૃત્તિનું કેઈ કાલ રક્ષણ કરી શકાય નહિ, અને તે માટે વ્યાવહારિક ધર્મમાર્ગની આવશ્યક્તા છે. રાજ્યનું રક્ષણ કરવા સેનાની જરૂર પડે છે, તદ્દત નિવૃત્તિ ધમ માર્ગનું રક્ષણ કરવા પ્રવૃત્તિરૂપ ધમની આવશ્યકતા સિદ્ધ કરે છે. જે ધર્મમાં પ્રવૃત્તિધર્મની ગણના થતી જાય છે તે ધમની દુનિયામાં મન્દતા-ક્ષીણતા થતી જાય છે. જૈન સાધુઓમાં ધાર્મિક ઉપદેશાદિ પ્રકૃત્તિનો ઉત્સાહ ફેલાવીને જેમાં આવશ્યક નિવૃત્તિનું રક્ષણ કરવાની યોજનાના ઉપાયો યોજવાની જરૂર તરફ ખાસ લક્ષ આપે એમ ચળવળ થવી જોઈએ. નિવૃત્તિમાર્ગના ઉપાસકોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિની દેશકાળાદિકની અપેક્ષાએ જરૂર છે, એવા વિચારો ફેલાવવા જોઈએ. નિવૃત્તિના ઉપાયભૂત પ્રવૃત્તિ છે અને તેની આવશ્યકતા દ્રવ્યાદિકની અપેક્ષાએ પ્રત્યેક સાધુને અવાધાય એવી ઉપદેશપ્રવૃત્તિ કરવાની જરૂર છે. મગજ સ્થિર રાખીને ધાર્મિક કાર્યો કરવાની શક્તિને પ્રાપ્ત કરે એવા મુનિવરો તથા ગૃહસ્થને પકવવા બને તેટલે આત્મભોગ આપવો.
ગચ્છાધિપતિની ફરજ
ગચ્છના અધિપતિઓએ પિતાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શિથિલતા ન આવી જાય અને તેઓ સદાકાલ ધમમાં તત્પર રહે એવા ઉપદેશાદિ ઉપાયો કરવા જોઈએ. ગચ્છના અધિપતિએ સાધુઓમાં સ્વછન્દતા ન પેસે એવા ઉપાયો જવા જોઈએ. ગચ્છના અધિપતિએ પંચાચાર પાળીને અન્યોને પંચાચાર પળાવવા જોઈએ. ગચ્છના અધિપતિએ સારણું–વારણું આદિથી સ્વગચ્છીય સાધુઓનું કલ્યાણ કરવું જોઈએ. ગચ્છના અધિપતિએ ગચ્છનું સંરક્ષણ કરવાને અનુભવ પ્રાપ્ત કરવું જોઈએ. ગચ્છના અધિપતિ
એ વ્યવહારથી એક આંખ ચન્દ્ર જેવી રાખવી જોઈએ અને એક આંખ સૂર્ય જેવી રાખવી જોઈએ. પિતાના ગચ્છના અગ્રગણ્ય શ્રાવકને ગ૭ સંબંધી માહીતી આપવી જોઈએ અને ગચ્છના આચારમાં સાધુઓ તત્પર
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૮૩
-~-~~-~~~-~~-~રહે એવી પ્રેરણાને અનુમોદન આપે એવો ઉપદેશ આપવો જોઈએ. ગચ્છના અધિપતિએ પિતાને ગ૭ગુણવડે શોભે તેવા વિચારેને કરવા જોઈએ અને વિચારોને આચારમાં મૂકી બતાવવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ ગુછને બગાડનાર સાધુઓને દૂર કરવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ જૈનાગમોનું જ્ઞાન ગચ્છમાં પ્રવર્તાવવું જોઈએ. ગચ્છના અધિપતિયોએ સાધુઓમાં અને સાધ્વીઓમાં વૈરાગ્ય, જ્ઞાન અને ધ્યાન વધે એવા નિયમ વધારવા જોઈએ. ગચ્છના અધિપતિએ સાધુઓમાં શુદ્ધ ચારિત્ર્ય વધે અને પિતાની આજ્ઞામાં રહે એમ પ્રવર્તવું જોઇએ. ગચ્છના અધિપતિયોએ પિતાની પાટ પર ગીતાર્થ સાધુને બેસાડવા જોઇએ.
જૈન ગચ્છ,
જે સાધુ ગ૭માં રહેતા નથી અને ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મમાં પ્રવૃત્તિ કરતો નથી તેવા સાધુને ગચ્છની બહાર કરે. એક સડેલ પાન જેમ અન્ય સડેલ પાનને બગાડે છે, તેમ એક ભ્રષ્ટ થએલ સાધુ અન્ય સાધુઓને બગાડે છે, માટે તેવા સાધુને ગચ્છની બહાર કરવો જોઈએ. ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ ઉપર ગચ્છના અધિપતિએ દાબ રાખવો જોઈએ. ગચ્છના સાધુઓમાં પ્રેમ અને વૈરાગ્ય વધે એવા ઉપાયો પ્રવર્તાવવા જોઈએ. ગચ્છના સાધુઓને ચારિત્ર પાળવા માટે ગચ્છાધિપતિએ સાહાધ્ય આપવી જોઈએ. ગચ્છને સાધુઓને વિનય વૈયાવચ્ચ આદિ ગુણોને બોધ આપવો જોઈએ. ગચ્છના અધિપતિયાએ દરેક સાધુને પિતાના અધિકાર પ્રમાણે ધમમાં પ્રવર્તાવવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ આગમોના પઠન-પાઠન અને જ્ઞાન ચર્ચામાં જીવન વ્યતીત કરવું જોઈએ. અગીતાર્થ સાધુઓએ ગચ્છની નિશ્રાએ રહેવું જોઈએ.
ગીતાર્થ વચનથી હલાહલ વિષ પીવું જોઈએ અને અગીતાર્થ વચનથી અમૃત પણ ન પીવું જોઈએ. ગચ્છના અધિપતિ ગીતાર્થે પિતાના ગચ્છમાં સદ્વિચારને અને સદાચારેને ફેલાવવા જોઈએ. ગચ્છના અધિપતિ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે જ પ્રવર્તવું જોઈએ. સામાન્ય સાધુઓએ ગીતાર્થની આજ્ઞામાં
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે.
ધર્મ માની પ્રવૃત્તિ કરવી જોઈએ. સેનાપતિ જે હુકમ કરે તે પ્રમાણે સૈનિકેએ ચાલવું જોઈએ; તે પ્રમાણે સામાન્ય સાધુઓએ પણ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ.
ગચ્છના સાધુઓએ ગીતાની આજ્ઞા પ્રમાણે વર્તવું. જે સાધુ પિતાના ગચ્છની આજ્ઞાનું અપમાન કરે છે તે આત્મકલ્યાણ કરી શકતો નથી. ગચ્છના અધિપતિની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ગચ્છના સાધુઓનું અને સાધ્વીએનું કલ્યાણ થાય છે. જે ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ પરસ્પર લેશ કરે છે અને ગાળાગાળી આપે છે તે ગ૭ને ગ૭ કહે એમ ગચ્છાચારપયન્સામાં જણાવ્યું છે. ગચ્છમાંના સાધુઓ પિતાની સ્વચ્છતા પ્રમાણે વર્તે છે તે આરાધક થતા નથી. જે ગચ્છના સાધુઓ શાને તિરસ્કાર કરે છે તે ગચ્છને કુગચ્છ કહે. જે સાધુઓ ગચ્છના કાયદા પ્રમાણે ચાલી શકતા નથી તેઓ ગચ્છને નાશ કરીને હીલના કરે છે. ગચ્છમાં રહેનારા સાધુ
એ ક્ષાત્યાદિક દશ પ્રકારને ધર્મ પાળવો જોઈએ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવા સદાકાલ લક્ષ રાખવું. ગચ્છમાં રહેનારા સાધુ
એ કદિ ગુરૂના સામું બોલવું નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગચ્છના કાયદાને માન આપીને વર્તવું. આચાર્ય, ઉપાધ્યાય, વિર, રન, ગણિ એ પાંચ વડે ગચ્છ શોભી શકે છે. જે ગચ્છના સાધુઓ પિતાના ગુરૂની નિન્દા કરે છે તેઓ ભૂંડના કરતાં પણ નીચ જાણવા. ગચ્છમાં રહેનારા સાધુઓએ કેઈની નામ દઈને નિન્દા કરવી નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ કેઈની સાથે ક્લેશ કરવો નહિ. ગચ્છમાં રહેનારા સાધુઓએ ગચ્છના અધિપતિના સદાકાલ તાબે રહેવું. ગચ્છમાં રહેનારા સાધુઓએ સાધુઓના આચારપા ળવા સદાકાલ ઉધમવંત રહેવું.
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
આચાયે પોતાના ગચ્છના સાધુઓને દરરાજ પ્રસગાપાત્ત હિતેાપદેશ આપ્યા કરવા અને તેમની સામાન્ય ભૂલાને પણ દૂર કરવા પ્રયત્ન કરવા. અન્ય ગચ્છના સાધુઓના આચારાનું અને વિચારાનુ દરેક ગચ્છના આચાર્યે નિરીક્ષણ કરવું અને પેાતાના ગચ્છમાં ચેાગ્ય સુધારા દાખલ કરવા. પોતાના ગુચ્છના સાધુઓ અને સાધ્વીએ કાયદાસર વર્તે તે સબંધી દરરાજ વિચાર કરવેા. પોતાના ગુચ્છના સાધુઓને ધમ ધ્યાનમાં જોડવા અને તેનામાં ગુણા વધે એવા માર્ગ અંગીકાર કરવા. પોતાના ગચ્છના સાધુઓને ઉપસગ સહેવામાં દૃઢ કરવા અને તેઓ ગુરૂની આજ્ઞા ઉઠાવે એવા ઉપદેશ દેવા. આચાર્યોએ પાતાની પાછળ ગચ્છના ભાર વહન કરે એવા ખાસ શિષ્યા બનાવવા. આચાચેોએ અન્ય ગચ્છના સાધુને એકદમ પેાતાના ગચ્છમાં દાખલ કરવા નહિ: ગચ્છના આચાર્યોએ ગુરૂકુળા અને પાઠશાળાઓને સાહાચ્ય આપવી અને નવા સાધુએ ઉભા કરી શકાય એવા ઉપાયે યેાજવા.
X
74
X
X
www.kobatirth.org
×
X
જૈન પ્રગતિ.
પોતાના દેશની, પોતાની કામની અને પોતાના ધર્મની સેવા કરવા જે ખાસ પ્રેમ રાખે છે તેમનું સત્યની અપેક્ષાએ જીવવુ સળ છે. જેન ધર્મની અને જેન કામની સેવામાં જે જેના પાતાની શક્તિયા વાપરતા નથી તેઓ ગમે તેટલી બુદ્ધિવાળા અને સત્તાવાળા છતાં ભૂલનારા અને પ્રમાદી છે. જૈનશાસનની સેવામાં જે જૈને પોતાની શક્તિયાના સદુપયોગ કરે છે તે જેને પેાતાના દેશની અને પેાતાની કામની સેવા અવશ્ય બજાવે છે. જૈન ધર્મની સેવ કરવામાં ક્રોધ, માન, માયા, મને લાશ કે જે પ્રશસ્ય ચાય છે તૈવી પુણ્યબંધ થાય છે અને તેમજ નિર્જરા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૫૫
X
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૮
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારી.
આ જૈનાએ પરસ્પર એક ખીજાને સહાય આપીને ધર્માંન્નતિવડે આત્મિક ઉન્નતિ કરવી જોઇએ. આય જેને જો હવે સર્વ કામેાની હરિફાઇ વખતે ગાલત ધારણ કરશે તેા તેનું નામ નિશાન પણ રહેવું દુર્લભ છે. હવે તે આત્મભાગ આપીને આય જેનાએ પરસ્પરની સેવા કરવા કટિબદ્ધ થવુ જોઇએ. ભૂતકાળની ક્ષુદ્ર વૈર વિધની ખાખતા ભૂલી જવી જોઇએ. હાલના જમાનાને નહિ ઓળખવામાં આવે તે જેના ભવિષ્યમાં પોતાની ભવિષ્ય પ્રજાના દુરાશીર્વાદોના પાત્ર બનશે. સર્વ દેશની પ્રજાની સામે ટકી રહેવાનુ ખળ પોતાના હાથે પ્રાપ્ત કરવામાં એક ક્ષણ પણ નકામી ગુમાવવી ન જોઇએ. લક્ષ્મી અને સત્તાને મદ મૂકીને આ જૈનાને હવે તે જમાનામાં નભી શકાય અને ભવિષ્યમાં પેાતાની અસ્તિ રહે એવા સુધારા કરવાની જરૂર છે. જમાને એળખીને યેાગ્ય સુધારા કરીને જૈનધમની સેવા કરનારાએના કદી શત્રુ ન બનવું જોઇએ. જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરનારા આય જૈતાને પ્રતિતિ સહાય આપવા તૈયાર થવુ અને તેમની જૈન ધર્મની શ્રદ્દા તરફ લક્ષ દેને તેમના કૃત્યોને અનુમોદન આપવુ. જૈનાએ ગ્રૂપ મહૂક દૃષ્ટિ યાગીને હવે સર્વ પ્રજાએની સામે જમાનાની હરિફાઇમાં આગળ વધવાનાજ ધમ સેવવા જોઇએ.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
નાત—સમાજ આદિના બળથી ધાર્મિક કાર્યો કરવાની જરૂર છે. બંન ધર્મમાં નાત અને સધના બળથી ધણા સુધારાઓ કરી શકાય તેમ છે. નાત અને સંધના બળથી ધર્મને ટકાવી રાખવા માટે જરૂર વ્હેવામાં આવે છે, નાતનું અને સધનું ખળ વધે એવા ધાર્મિકદૃષ્ટિની અપેક્ષાએ ઉપાયા લેવાની જરૂર છે. નાતના ખળને સામાજિક સુધારણા માટે સદુપયોગ કરવા જોઇએ. સામાજિક સુધારા પણ જેનાગમેાથી અવિરૂદ્ધ હાવા જોઇએ. નાતનુ ખળ નાશ કરવા કરતાં નાતના બળને કેવી રીતે સદુપયેાગ કરવા તત્સંબંધી ઉપાયા લેવા જોઇએ. નાતનુ બળ એકઠું કરીને તે વડે જનસંઘનુ' અળ વધારવા માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકાએ અને શ્રાવિકાઓએ આત્મબેગ આપવા જોઇએ. જે મનુષ્યા જનના કુળમાં જન્મીને જૈનધમથી ભ્રષ્ટ થઇ જૈનસધન ખળ તોડવા પ્રયત્ન કરતા હાય તેવા ભ્રષ્ટાને શિક્ષા આપવી
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૮૭
જોઈએ અને તેમની સામા થઈને જૈનસંઘબળની રક્ષા કરવી જોઈએ. જૈનસંધ બળની રક્ષા કરવામાં પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. જૈન દેવગુરૂ ધર્મની રક્ષા કરવામાં જે પ્રયત્ન કરે છે તે જૈન સોત્તમ જાણ. જેનસંઘની ઉન્નતિ માટે અપવાદ માર્ગો સેવીને દેશ કાલાનુસારે આગળ વધવું જોઈએ. જૈનશાસનની સેવા કરવામાં એકાન્ત લાભ છે. જૈન સંઘબળ વધારવા માટે સામાન્ય વૈરઝેર ભૂલી જઈને આગેવાનએ ધર્માભિમાનને જુસ્સો ફેલાવો જોઈએ.
જૈનકોમની ઉન્નત્યર્થે અનેક વિચારે પ્રગટે છે પણ તેનો પૂર્ણ અમલ થાય તેવા સંયોગે હાલ દેખાતા નથી. કારણ કે જૈનેને ધાર્મિક સાથે વ્યાવહારિક કેળવણું જોઈએ તેવી આપવામાં આવતી નથી. કેટલાક ધાર્મિક ગ્રન્થનો એક્લો અભ્યાસ કરે છે તેઓની દષ્ટિમાં એકલા ધાર્મિક વિચારેજ સમાઈ જાય છે તેથી તેઓ વ્યાવહારિક કેળવણીની કદર બુઝવા સમર્થ થતા નથી. કેટલાક એકલી વ્યાવહારિક કેળવણું લે છે તેથી તેઓ ધાર્મિક કેળવણી વિના નાસ્તિક બને છે અને તેથી તેઓ ધાર્મિક કેળવણીની કદર બુઝવા સમર્થ થતા નથી. વ્યાવહારિક જ્ઞાનદષ્ટિ અને ધાર્મિક જ્ઞાનદષ્ટિ એ બે દૃષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જાણી શકાય છે અને જેનધર્મની ઉન્નત્ય સમયાનુસારે યોગ્ય ઉપાયો આદરી શકાય છે. વ્યાવહારિક અને ધામિક કેળવણી સાથે આપી શકાય એવાં જૈન ગુરૂકૂળ સ્થાપ્યાશિવાય છૂટકે નથી. જેનગુરૂકૂળાની ગરજ સારે એવી સંસ્થાઓ સ્થાપવાની ખાસ જરૂર છે. આવી સંસ્થાઓની સેવા કરે એવા સ્વયસેવકેની ખાસ જરૂર છે. તેવા સ્વયં સેવક પ્રગટી નીકળે એવા ઉપાયો આદરવાની ખાસ જરૂર છે. ધાર્મિક કેળવણીથી જગતમાં સદાચારે અને સદિચારે પ્રગટી નીકળે છે અને તેથી દુનિયામાં શાતિ પ્રસરે છે. ધાર્મિક કેળવણથી સત્ત્વગુણને પ્રકાશ થાય છે.
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
જેની વસ્તિ વધે એવા ઉપાય શોધવા માટે એક કોન્ફરન્સ ભર - વાની જરૂર છે અને જેનેની વસ્તિ વધે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ઉપાયો દરવાની ખાસ જરૂર છે. હવે તે ચારે જાતિવાળાઓને જૈનધમાં બનાવવા માટે સપદેશ દેવાની જરૂર છે. ચારે જાતિને જૈન બનાવવા માટે જૈન વિદ્વાનેનું એક મંડલ ખાસ નીમવું જોઈએ. જૈન વિદ્યાનું મંડળ કાર્યો કરે તેને અનુમોદન આપવું જોઈએ.
જૈનધર્મને ફેલા કરવામાં ઉપયોગી બાબત એ છે કે જેનેતર બંધુઓને પિતાના તન, મન, ધનની સહાય આપીને તેમને સંતોષ આપવો. તેમનાં દુઃખ દૂર કરવા તન, મન અને ધનને ભેગ આપ. આ પ્રમાણે મનુષ્ય બંધુઓની સેવા કરવાથી અને તેમને કેળવણું આપી આર્થિક સહાધ્ય આપવાથી તેમનું મન ખરેખર જૈનધર્મ પાળવા માટે આકર્ષાશે. મનુષ્યોને વ્યાવહારિક સુખ સાધનની સાહાટ્યની સાથે જૈનધર્મને બોધ આપવામાં આવે તે આ કાળમાં જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં વધારો કરી શકાય. આ કાળમાં બાહ્ય સુખ સાધનોની સાહાય આપવાની સેવાવડે અન્ય મનુષ્યને જૈનધર્મ તરફ આકર્ષી શકાય. આ કાળમાં એકલી જૈન ધર્મની ફિલોસોફીના ઉપદેશથી અલ્પ મનુષ્યને જૈન બનાવી શકાય અને ઉપયુક્ત સેવા ધર્મના બળ અને ઉપદેશવડે અનેક મનુષ્યને જૈન બનાવી શકાય. મનુષ્યોને સેવાધર્મ કર્યા વિના આ કાળમાં જૈનધર્મને ફેલાવો કરી શકાશે નહિ. વિદ્વાનોને પણ સેવા, ભક્તિથી જૈનધર્મ તરફ રૂચિવત કરવાને આ કાળમાં ઉપયુક્ત ઉપાય છે. જૈનધર્મ નહિ પાળનારા એવા મનુષ્યોનું જેનધર્મ તરફ લક્ષ ખેંચાવવા અનેક પ્રકારના દ્રવ્ય, કાલ, ભાવ પ્રમાણે ઉપાય.
જવા અને તે પ્રમાણે પ્રવર્તવું એ જૈનધર્મીઓની ફરજ છે અને તે ફરજની સિદ્ધિ માટે “ મા અા ઘી, કે કાં તો gf શું?” એ વાક્યને દરેક જેનેએ જાપ કરવો એમ અંતઃકરણથી ઈચ્છું છું. જેનધર્મની સેવા કરનારાઓએ ઉપયુક્ત દમ સેવાની દિશા તરફ દષ્ટિ રાખવાની ખાસ જરૂર છે. જેનેતરોને પિતાના આત્માની સમાન માનીને તેઓના શ્રેય માટે પ્રયત્ન કરવાથી જૈનધર્મની પ્રભાવના કરી શકાશે. મનુષ્યો પર અત્યંત
For Private And Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૫૮૮
aan
પ્રેમ અને તેમની સેવા કરનારા એવા જેને પ્રગટાવવાના જેનગુરૂકુળ વગેરે ઉપાયો છે.
ધમીઓની વૃદ્ધિની વ્યવસ્થા પ્રીતિ પાદરીએ ભારતમાં આવી લાખ આર્ય મનુષ્યને પ્રીતિ બનાવ્યા છે જેની સંખ્યા જેને કરતાં ઘણી વિશેષ છે. આર્યસમાજીઓની ત્રીશ ચાલીશ વર્ષમાં લાખોની સંખ્યા થઈ ગઈ. પાદરીયો ભારતના જંગલોમાં પ્રીતિધર્મને ફેલાવો કરવા જંગલી લોકોને ભણાવવા શાળાઓ કાઢે છે અને માથું મૂકીને ત્યાં પડી રહે છે તેમજ લાખ રૂપિયાનું ખર્ચ કરે છે. જ્યારે બ્રીસ્તિને પિતાના ધર્મનું આટલું બધું અભિમાન છે ત્યારે સત્યધર્મ માનનારા જેને, લાખો રૂપિયા ખર્ચીને એક ગુરૂકુળ પણ સ્થાપવા સમથ થયા નથી તે અન્ય ધમઓને જેન બનાવવાની તે શી વાત કરવી? પ્રીસ્તિ મનુષ્ય જાત પર પિતાના ધર્મમાં દાખલ કરવાની બુદ્ધિએ જે દયા અને ઉપકાર કરે છે તેવું જેમાં ધર્માભિમાન હેત તે અન્ય ધર્મ, દુ:ખી નિરાધાર લાખો મનુષ્યને જૈનધર્મમાં દયા અને ઉપકાર વડે લાવી શકાત. પણ જેનેમાં એવું ધર્માભિમાન અને મનુષ્ય જાતને ધર્માર્થે પણ ઉત્તેજન આપવાની દયા, શક્તિ અને પરોપકાર બુદ્ધિ હાલ જોઈએ તે પ્રમાણમાં દેખાતાં નથી. જેનામાં ધર્માભિમાનને જુસ્સો, શુરાતન અને ધર્માથે આત્મભોગ આપવાની શક્તિ પ્રગટી નીકળે તે જૈનધર્મને સારી રીતે ફેલાવો કરવા ચાંપતા ઉપાયો લઈ શકાય. સદ્ગણ વડે આત્માની પરમાત્મદશા કરાવનાર જૈનધર્મ છે માટે જેનધર્મનું અભિમાન ધારણ કરવાની જરૂર છે. જેના ધર્મની સેવા એ એક પિતાની ફરજ છે એમ જેઓ સમજે છે અને પિતાની જંદગીને ભોગ આપીને જેઓ ધમની સેવા કરે છે તેઓ આખી દુનિયાના ખરા સેવકો જાણવા. આખી દુનિયાનું શ્રેયઃ કરનાર અનેક શુભાશયાપેક્ષાવાળે જૈનધર્મને જુસ્સો ધારણ કરવો એ દરેક જૈનેની ફરજ છે કારણ કે પિતાની એ ફરજમાં જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી છે.
૪
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ગચ્છનાયકની આજ્ઞા. સાધુઓએ અને સાધ્વીઓએ ગચ્છના નાયક આચાર્યની આજ્ઞા પાળવી જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકો વડે ગચ્છની શોભા રહે છે. આચાયની આજ્ઞામાં ધર્મ છે એમ સમજીને પિતાનાં કર્તવ્ય કર્મો બજાવવા સાધુએએ અને શ્રાવકોએ સદા તૈયાર રહેવું જોઈએ. ગચ્છના નાયક, આચાર્ય વગેરે અગ્રેસરે જે જે સાધુને જે જે કાર્ય સોંપે તે તે કાર્ય તે તે સાધુએ ખંતથી પૂર્ણ કરવું જોઈએ. ગચ્છના નાયકની આજ્ઞામાં રહેવાથી સાધુઓ સ્વાત્મકલ્યાણ સાધી શકે છે અને અન્ય મનુષ્યનું કલ્યાણ પણ કરી શકે છે. ગચ્છના આચાર્યની આજ્ઞામાં રહેલો સાધુને સમુદાય યશ, કીર્તિ પ્રતિષ્ઠાને પામે છે અને જગતમાં પિતાને વિજય વાવટા ફરકાવવા સમર્થ થાય છે. ગચ્છનાયક સૂરિના વિચારે અને આચારથી કેળવાયલા સાધુઓ અને સાધ્વીઓ નધર્મને ફેલાવો કરવા સમર્થ બને છે.
ગચ્છના આચાર્યો પિતાના ગચ્છના સાધુઓ, અને સાધ્વીઓની સારણ, વારણ વડે હિતમાં પ્રવૃત્તિ કરાવવી જોઈએ. પિતાના ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ અપ્રમત્ત દશામાં રહે એવો વારંવાર ઉપદેશ આપી ઉત્સાહ વધારે. રાજ્યતંત્રની પેઠે પોતાના ગચ્છના સાધુઓની અને સાધ્વીઓની ઉન્નત્યર્થે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે યથાયોગ્ય ઘટતા ઉપાયો આદરવા જોઈએ. પિતાના ગચ્છમાં જ્ઞાની સાધુઓ પ્રગટે એવા દીર્ધદષ્ટિથી ચાંપતા ઉપાય લેવા જોઈએ. પિતાના ગચ્છના સાધુઓના અને સાધ્વીઓના ભલા માટે માથે પડેલી સર્વ ફરજ બજાવવા માટે અનેક વિપત્તિઓના સામા તૈયાર ઉભા રહેવું જોઈએ અને પિતાની ફરજથી કદિ ભ્રષ્ટ ન થવું જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, સ્થવિરે વગેરે એ પિતપતાના અધિકાર પ્રમાણે પિતાની ફરજો બજાવવા સદા તૈયાર રહેવું જોઈએ. અનેક સંકટ વેઠી ઉત્સાહથી પિતાના ગચ્છની ફરજો બજાવીને જૈનશાસનની સેવા કરવી જોઈએ. અન્ય ગાના આચાર્યો વગેરેની સાથે સલાહ, પ્રેમ, મૈત્રી વગેરે રાખી જેના શાસનની સેવા બજાવવી જોઈએ.
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૧
જૈનધર્મપ્રચાર જૈનધર્મચારિત્રમાર્ગમાં અને જૈનદર્શન પ્રવર્તાવવાના માર્ગમાં ઉત્સર્ગ અને અપવાદને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે સેવવાની જરૂર રહે છે. ઉત્તમ ગીતાર્થ સાધુઓ જૈનદર્શનને ફેલાવો કરવામાં ઉત્સગ અને અપવાદ માર્ગ પ્રવૃત્તિથી કામ કરે છે. ઉત્સર્ગ વિના અપવાદ નથી અને અપવાદ વિના ઉત્સર્ગ નથી. ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પંચ મહાવ્રત પાળી શકાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ પ્રમાણે ઉત્સર્ગ માર્ગથી નહીં ખસાય તે માટે અપવાદ માર્ગનું અવલંબન દરેક ગચ્છના સાધુઓને લેવું પડે છે. જૈનશાસનની રક્ષા માટે અને સાધુઓની રક્ષા કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે અપવાદમાર્ગથી વર્તવું પડે છે અને યોગ્ય એવાં કાર્યો કરવા પડે છે. જૈનશાસનની રક્ષાથે દર્શાવેલા અપવાદ માર્ગો પ્રમાણે જે વર્તવામાં ન આવે તે જૈન શાસનની હાનિ થાય છે અને તેથી પ્રાયશ્ચિત્ત દરેક જેનેને લેવું પડે છે. ગીતાર્થ સાધુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે જેનશાસનની રક્ષા અને ઉન્નતિના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જાણે છે માટે તેમની સલાહ લેઈ દરેક જેને જૈનધર્મની સેવા બજાવવા સદાકાલ તૈયાર રહેવું. ઉત્સર્ગ વખતે ઉત્સર્ગ સેવવામાં ન આવે તો દોષ લાગે છે અને અપવાદની વખતે અપવાદ સેવવામાં ન આવે તે દોષ લાગે છે. એકાન્ત ઉત્સર્ગભાને પકડવાથી દિગંબરોએ સાધુઓને ક્ષય કર્યો. જેનશ્વેતાંબરમાં ઉત્સર્ગ અને અપવાદપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રમાણે ચારિત્રધર્મ પ્રવર્તે છે તેથી સાધુઓની ઉન્નતિ દેખવામાં આવે છે અને સાધુવર્ગને નાશ થતો નથી. ગીતાથ જૈન સાધુમાં જૈનધર્મ ફેલાવવાની જેટલી કાળજી હોય તેટલી ગૃહસ્થમાં ક્યાંથી હોય ? આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકો વગેરે સાધુઓ જૈનધર્મના રક્ષક છે માટે દર્શનદષ્ટિની અપેક્ષાએ તેમનું બહુ સન્માન કરવું અને તેમની ભક્તિ કરવી. કારણ કે તેઓની રક્ષા કરવાથી તથા ભક્તિ સેવા કરવાથી જૈન ધમની ર થવાની છે. સાધુઓથી જેનધર્મ રહેવાને છે. જૈનધર્મમાં વિદ્યમાન એવા સાધુની માન્યતા વિના શ્રાવક હોઇ શકતું નથી. જૈનશાસ નની ભકિત ધરનાર જેન, ગમે તે ઉપાયો વડે દિલ્લગ અને અપવાદમાગ વેઠીને જૈનધર્મની ઉન્નતિ કરે તેમાં તેને મહાધમને લાભ પ્રાપ્ત થાય છે,
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
જૈનધર્મપ્રચારપાય, દરેક જૈનના હૃદયમાં ધાર્મિક જુસ્સો પ્રજવલિત રહેતજ જૈન કેમ દુનિયામાં અન્ય કેમની હરિફાઈમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. મુસભાનેમાં ધર્મને જુસ્સો છે પણ તેઓએ જમાનાને અનુસરી ઉજત્યર્થે સુધારા વધારા કર્યા નહિ, તેથી તુર્કસ્તાનનું રાજ્ય પિતાનું બળ બાલ્કનના રાજ્યના સામું ટકાવી શક્યું નહિ. જેમાં ધાર્મિક જુસ્સો એવી ઉત્તમ રીતે દરરોજ પ્રજવલંત રહેવો જોઈએ કે જેથી ધર્મજુસ્સાની ભાવનાના બળ તળે આખી જેનોમ ઉભી રહી શકે અને સ્વકેમ અને ધર્મના અસ્તિત્વ માટે ધર્માભિમાન ધારણ કરી ગમે તેવી રીતે આત્મભેગ આપતાં ખચકાય નહિ. જૈનમમાં સામાન્ય ધમમતભેદ હોવા છતાં મૂળ તત્ત્વની અપેક્ષાએ સર્વ જૈનમાં ધર્મની શ્રદ્ધા અને ધર્માભિમાન વધે એવા ઉપાય લેવામાં આવશે તેજ દુનિયામાં જેનોમનું અસ્તિત્વ રહી શકે તેમ છે. અન્ય ધર્મની કમો સાથે જમાનાને અનુસરી આગળ રહી શકાય અને પાછળ ન પડી શકાય એવા ગૃહસ્થો માટે ખુલ્લા માર્ગો છે અને ધર્મ ફેલાવવા માટે પણ ખુલ્લા માર્ગો છે તેને યદિ સ્વીકાર કરવામાં નહિ આવે અને ઉન્નતિના ઉપાય સામે સંકુચિતદષ્ટિથી કામ લેવામાં આવશે તો જૈનકોમ પિતાનું ઉદયદ્વાર પોતાના હાથે બંધ કરી દેશે. જૈનમની ઉન્નતિના દરેક ઉપાય જમાનાને અનુસરી ઘડાયેલા અને આચારમાં મૂકવા હોવા જોઈએ. ધર્મની શ્રદ્ધા અને ધર્મના જુસ્સા વિનાના કેળવાયેલા જ પિતાના ધર્મને માટે ઉપેક્ષાબુદ્ધિવાળા થશે અને એવા ઉપક્ષાબુદ્ધિવાળાઓથી જેના કેમનું અસ્તિત્વ રહે નહિ. જૈનકેમનું અસ્તિત્વ અને તેના ઉદયમાટે દરેક જૈનના હાડેહાડમાં અને મેરેમમાં ધર્મને પ્રજવલંત જુસ્સો પ્રગટ જોઈએ. ધમની શ્રદ્ધા વિનાને જનકોમમાં રહેલ જૈન તે જૈન નથી કારણ કે તે જૈનધર્મરૂપ મહેલને ઉભે રાખવામાં ભાગ આપવાને નહિ પણ ઉલટું જૈનધર્મરૂપ મહેલને તોડવામાં ગમે તે રીતે તે ભાગી બનવાને. જનધન આચાર્યોએ અને સાધુઓએ જમાનાની હરિફાઇમાં જેનધમ નામ પિતાનું બળ ધારણું કરી શકે એવા ઉપાયો લેવા જોઈએ. દરેક ગરના સાધુઓ સાથે સંપ રહે તેવી રીતે કરાર કરીને પિતાનું બળ જમાવવું જોઈએ. ઉપયુક્ત ધમસેવારૂપ પ્રવૃત્તિમાર્ગ એ જ પિતાને શ્વાસ સમજવું જોઈએ.
*
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩.
ગૃહસ્થ જેનેએ ધાર્મિક અભ્યાસ કરવો જોઈએ.
ગૃહસ્થ જેને, જૈનધર્મને પરિપૂર્ણ અભ્યાસ વિના પિતાના ધર્મની મહત્તા સમજી શકે નહિ એમ બનવા યોગ્ય છે. હાલમાં જનધર્મગુરૂસાધુઓ ગામો ગામ વિહાર કરે છે પણ દરેક ગામના સર્વ જનો પોતાના ગામમાં આવનાર સાધુ પાસે આવી શકતા નથી એમ સ્વાનુભવથી કહેવું પડે છે. જેમાં ધાર્મિક રાગ ઉત્સાહ, સાધુ સમાગમની ઇચ્છા અને સાધુપ્રતિ પિતાની ફરજ વગેરેની ખામી દષ્ટિગોચર થાય છે. પિતાના ધર્મગુરૂઓ પર રાગ અને બહુમાન વિના કેઈ ધર્મની કેમ દુનિયામાં પ્રગતિના માર્ગમાં આગળ પડતો ભાગ લઈ શકતી નથી. ગૃહસ્થ જૈને પિતાના ધર્મગુરૂસાધુઓના આદરસત્કાર અને તેમની સેવામાં પાછળ પડશે તો પિતાની અસ્તિત્વ ઉપર કુહાડે મારશે અને એનાં ફળ પિતાને ભોગવવાં પડશે. પ્રીતિ પિતાના ધર્મગુરૂઓને આદરસત્કાર અને તેમની સેવા કરે છે તેથી પ્રસ્તિાની બોન્નતિમાં પણ હાલ વૃદ્ધિ દેખાય છે. પોતાના ધર્મગુરૂને આદરસત્કાર અને બહુમાન કરવું એ પિતાના આદરસત્કાર અને બહુમાન બરાબર છે. પિતાના ધર્મગુરૂનું રક્ષણ, અસ્તિત્વ, એજ પિતાનું અને ધર્મનું રક્ષણ છે એમ દરેક જૈને સમજવું જોઈએ. પોતાના ધર્મગુરૂનું બહુમાન કરવાથી આત્મભેગી એવા ધર્મગુરૂઓ ઉત્પન્ન કરી શકાય છે. પિતાના ધર્મગુરૂને તિરસ્કાર એજ પિતાને તિરસ્કાર છે એમ દરેક જેને સમજવું જોઈએ. ત્યાગી એવા અને દેશકાલાદિના અનુસાર પંચમહાવ્રત પાળનારા સાધુઓ વિના ધર્મને ફેલાવો થતો નથી. ધર્મનું રક્ષણ કરવું અને ધર્મગુરૂઓનું અસ્તિત્વ કાયમ રાખવું એ કાર્ય, આચાર્યોએ અને ઉપાધ્યાયે વગેરેએ સારી રીતે બનાવવું જોઈએ. ધર્મનું નામ ધરાવનારા અને ધર્મગુરૂઓના નિન્દક, નાસ્તિક એવા નામધારી જનોથી જનધમ પ્રવર્તતે નથી. ધમ ગુરૂઓના પ્રતિપક્ષી અને ત્યાગી સાધુગુરૂઓનું ઉત્થાપન કરનારા શાસનહી નામધારી જેની સામે પોતાનું બળ ટકાવી રાખવા અને સાધુઓની સેવાભક્તિ કરવા વર્તમાનમાં વિદ્યમાન એવા ગીતાર્થ ધર્મગુરૂઓએ ક્ષેત્રકલાનુસારે જમાનાને અનુસરી ચાંપતા ઉપાયો લેઈ સાધુવર્ગનું રક્ષણ કરવું.
For Private And Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ww
w
ત
,
,
,
,
,
,
...,
પા
કે છે પપપ
જૈન વિષય–આગામે,
પિસ્તાલીશ આગમો, પ્રકરણે અને ધર્મગ્રન્થોની શ્રદ્ધા ધારણ કરવાથી દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા સ્થિર રહે છે. જ્ઞાનાદિ ગુણોના ભંડારભૂત પિસ્તાલીશ આગમ વગેરે છે તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન, ભક્તિ સેવા કરવાથી શ્રીવીરપ્રભુના સત્યધર્મની પ્રાપ્તિ થાય છે. આગમની શ્રદ્ધામાં ધર્મની આ રાધનાને આધાર છે. આગમોની શ્રદ્ધાભક્તિથી, આરાધના કરવાથી અને તેમાં કથેલા અર્થોને સમ્યગુ જાણવાથી મૃતધર્મ, સમ્યત્વ ધર્મ અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. આગમ વાંચતાં, શ્રવણ કરતાં અને વિચારતાં શંકાઓ પડે તે શંકાનું ગીતા પાસે ગમન કરી સમાધાન કરવું. આગમે અને પૂર્વાચાર્યોએ કહેલા ધર્મ પ્રમાણે હાલના જેને નીતિ, પ્રમાણિક્તા અને વ્રતોથી વર્તે તે તેઓ દુનિયાનું જૈનધર્મ પ્રતિ ધ્યાન ખેંચી શકે. જેના ગમેના પ્રકરણે વગેરે અને જ્ઞાન વિનાના જેન અને પિતાનામાં ગુણો પ્રગટાવવાની પ્રવૃત્તિ વિનાના જેને ચિન્તામણિ રત્ન સમાન મનુષ્યજન્મ હારી જાય છે. આગામે વગેરેમાં કથેલ તેમાં શંકા પડે તે આગમે પર અશ્રધ્ધા ધારવી નહિ, કારણ કે જે બાબતની શંકા પડે છે તે
ગ્ય વય, કાલ અને જ્ઞાનની પ્રાપ્તી થતાં સ્વયમેવ ટળી જાય છે. પૂર્ણ ગીતાર્થોનાં પાસાં સેવીને આગમોમાં કહેલી બાબતોને પરસ્પર સંબધ મેળવ. આગના પૂર્ણ અભ્યાસીઓને અનુભવ, આગમની સાખ અને પિતાને અનુભવ એ ત્રણેની એક્તા કરીને સ્યાદાદદશનકથિત તમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પિતાને શુદ્ધ આત્મિકધર્મ આરાધવા તત્પર થવું.
For Private And Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫
જૈનવિષય-સાધુવર્ગ. સાધુવર્ગ વિના ધર્મનું રક્ષણ થઈ શકતું નથી. સાધુની સંગતિથી ધર્મને બેધ મળે છે. સાધુના ઉપદેશથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સાધુએથી આગમોનું પઠનપાઠન, સ્મરણ મનન ચાલ્યા કરે છે. સાધુઓના ઉપદેશથી દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મ વહ્યા કરે છે. સાધુઓના ઉપદેશથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વહ્યા કરે છે. નહિ બોલનાર એવા સાધુએથી જે ધમની અસર થાય છે, તે વક્તા એવા ગૃહસ્થથી થઈ શકતી નથી. સાધુઓના આચારમાં અને વિચારમાં દયાનું તત્વ સદા વહ્યા કરે છે. સાધુએના આચારમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણનું તત્ત્વ રહ્યું છે. કપટરહિત યથાશક્તિ ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુઓનું પ્રવર્તન થાય છે તે મેક્ષ માર્ગમાં સાનુકૂળ પ્રવૃત્તિ છે. ઉત્તમ સાધુઓની સંગતિથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પુસ્તકેથી પ્રાપ્ત કરી શકતું નથી. ઉત્તમ સાધુઓની સંગતિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્તમ સાધુની સંગતિ ખરેખર ચિન્તામણિની પેઠે દુર્લભ છે. કપટરહિત યથાશક્તિ પ્રવર્તનાર અને સત્યધર્મને વીતરાગની આજ્ઞાપૂર્વક ઉપદેશ દેનાર સાધુની સંગતિ કરવી.
સાધુવની ઉન્નતિ, સાધુ થકીજ થનાર; સંપ પ્રેમ લઘુતા થકી, ઉદય થશે નિર્ધાર. ઉદાર દૃષ્ટિ રાખીને, કરી પરસ્પર સાહા; સાધુવર્ગની ઉન્નતિ, કરશો ધારી ન્યા. હઠ કદાગ્રહ ત્યાગીને, કરી મત્યંતર દૂર ધરી હૃદય મધ્યસ્થતા, સાધુ લહે સુખપૂર.
For Private And Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
જૈનાની અન્યધર્મી આ પ્રતિ પ્રીતિ
જૈનધર્મ પાળનારાઓએ અન્યધર્મી મનુષ્યોને આવા જોઇએ અને અન્યધર્મી આને પ્રેમ ભ્રાતૃભાવ સાહાત્મ્ય વગેરેથી પોતાની તરફ આકર્ષવા જોઇએ. ઉદારભાવ, વિશાલષ્ટિ અને સ્વયંસેવકત્વ એ ત્રણ ગુણથી જેને પ્રતિ અને જૈનેતરા પ્રતિ સારી સેવા બજાવી શકાય છે. જૈનેતર મનુષ્યને કદિ ધિક્કારવા નહિ કિંતુ તેઓને ખેાધિને લાભ થાય એવા સાનુકુળ સયેાગામાં ચારે તરફથી મૂકવા એજ જૈનધર્મના ફેલાવાના ઉત્તમ ગુણા છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
એક શહેરમાં અનેક સાધુઓ.
જે શહેરમાં ઘણા સાધુઓ રહે છે અને પરસ્પર ક્રિયામાન્યતા વગેરેમાં ભિન્નભિન્ન વિચારવાળા હોય છે તે જૈતામાં પરસ્પર સંપથી ધાર્મિક કાર્યોં થઇ શકતાં નથી. ભિન્નભિન્ન ગચ્છ મતભેદવાળા સાધુએ પરસ્પર એક ખીજાના ગુણુરાગી પ્રાયઃ અલ્પ હોય છે, અને તેથી ઇર્ષ્યા વગેરે દોષોને કેટલાક સાધુએ સેવીને આત્મિકાન્નતિથી વિમુખ રહે છે. અન્ય સાધુઓને નિન્દા વગેરેથી નીરા પાડીને જે સાધુ તે ઉચ્ચ થવા ઇચ્છે તે ઉચ્ચ થઇ શકે નિહ. પરસ્પર સંપીને રહેનારા અને ગુણાનુરાગી ઉદારદિલવાળા આત્માર્થી સાધુએ ઉચ્ચ થઇ શકે છે, અને તે સમાગમમાં આવનારા સાધુઓને ઉચ્ચ મનાવવા રક્તિમાન થાય છે. જે સાધુએ લેાકદષ્ટિમાં સામાન્ય ગણાતી એવી ખાખાને મહાન રૂપ આપીને સમુચિતદૃષ્ટિથી અન્ય સાધુએ વા શ્રાવકો વા અન્યધર્મીએની સાથે ભેદ ક્લેશની ઉદીરણા થાય એવું ૨૫ ગ્રહણ કરે છે, તે સાધુએ જધર્મની સેવા કરવામાં સમયનકાય દક્ષ વગેરે ગુથી વિમુખ છે. જે સાધુએ ગભેદેસ ધાડાભેદે વા મુક વિચારહાદે એકબીજાથી જૈનેન્નતિના કાર્યમાં જુદા રહે છે, તેઓ
For Private And Personal Use Only
મુન્નતિ કરવા સમય થઇ શકતા નથી જે સાધુએ પરરપ સાધુઓની ઉન્નતિ કરવામાં સપ, ગંભીરતા, વિશાલદષ્ટિ અને મતભેદસહનતા રાખી શકતા નથી, તે પેાતાના હાથે પોતાની અવનતિના ઉપાયે યેાજે છે, અને
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ભવિષ્યમાં સાધુની દૃષ્ટિમાં હલકા પડે છે. જે સાધુએ અન્ય સાધુઓને પોતાની તરફ પ્રેમથી અને ઉદારભાવથી આકર્ષી શકતા નથી. તે અન્ય ધર્મીઓને જન બનાવવાને શક્તિમાન થતા નથી. જે સાધુએ મતભેદ, સહનશીલતા ધારણ કરીને અન્ય સાધુઓને પૂજયબુદ્ધિ, શુદ્ધપ્રેમ અને ધર્મસ્નેહથી પોતાના સમાન ગણે છે, તે સાધુએ સ્વપરોન્નતિ કલ્યાણુ કરવા સમર્થ થાય છે.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૫૭
ગુણા વિના ફક્ત ક્રિયાપ્રવૃત્તિની કેટલી જરૂર છે.
જૈનધર્મની કેટલીક ક્રિયા કરવામાં આવે પણ જૈનધર્મ પ્રમાણે ગુણાને હૃદયમાં ન પ્રગટાવવામાં આવે તો તેથી ગુણાની ઉત્ક્રાન્તિ થઇ શકતી નથી. શ્રાવકામાં અને સાધુઓમાં દયા, ક્ષમા, વૈરાગ્ય, ગંભીરતા, મૈત્રીભાવના, અક્ષુદ્રતા વગેરે ગુણાની ખાસ જરૂર છે. પોતાનામાં ધર્માંપણું માની લેખને અન્ય મનુષ્યાને જ્યાં સુધી ધિક્કારની લાગણીથી દેખવામાં આવે, ત્યાં સુધી જૈનધર્મમાં કથેલી યા પોતાનામાં પ્રગટી એમ કદિ ગણી શકાય નહિ. અન્ય મનુષ્યેાની ભૂલોને ક્ષમા ન આપવામાં આવે ત્યાં સુધી પેાતાના આત્મામાં ક્ષમા ગુણ ખરેખરા ઉત્પન્ન થતા નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે એમ દરેક જૈને સમજીને પોતાનામાં ગુણે પ્રગટાવવા પ્રયત્ન કરવા એજ મુખ્ય સાધ્યદશા છે. પ્રભુપૂજા કરવી, વ્રતપચ્ચખાણ કરવુ, એટલું કરીને સન્તોષ પકડી બેસી ન રહેવુ જોઇએ. પણ ગૃહસ્થ જૈનાએ પાતાનામાં મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ, ભક્તિ, ગંભીરતા, ક્ષમા, લઘુતા, વૈરાગ્ય, જ્ઞાન વગેરે ગુણો પ્રગટાવવા દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. પોતાના આત્મા પોતાનામાં પ્રગટેલા ગુણાની સાક્ષી ન આપે, અને અન્ય મનુષ્યો ગમે તેટલી પ્રશંસા કરે તેથી ગૃહસ્થ જૈનાએ ભૂલીને ફુલવું નિહ. અન્ય મનુષ્યોને ધર્મમાર્ગમાં આગળ કરતાં પાછળ પાડવામાં આવે એવા ઇર્ષ્યાભાવ ટાળ્યા વિના જૈનપણું વિશેષપણે પ્રગટતું નથી. ક્રિયાનુ અજીર્ણ નિન્દા છે એવું સમજીને ક્રિયા કરનારા જૈનાએ પાતાની જીભને વશમાં રાખવી, અને તેને તરવાર બનાવીને અન્યના પ્રાણ લેવા પ્રયત્ન કરવા નહિ. જૈતાએ આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. જૈનકુળમાં
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
જન્મા એટલા માત્રથી પિતાને કૃતકૃત્ય થયા એમ માની લેવું નહિ, પણ જેન બનતાં પહેલાં ગુણો પ્રગટાવવાને ખ્યાલ કરવો જોઈએ.
જૈનશાસનમાં કોલાહલ કરાવનારાઓ મહામહનીયકર્મ ઉપાર્જન કરે છે.
વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી કેનાથી ધર્મોન્નતિ થઇ શકે?
વ્યવહારનયના જ્ઞાનવાળે અને નિશ્ચયનયના જ્ઞાનવાળે કેણ જૈનશાસનની વિશેષ ઉન્નતિ કરી શકે ? ઉત્તરમાં એમ કહેવાનું કે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયને પરિપૂર્ણજ્ઞાનવાળા મનુષ્ય શ્રી જૈનશાસનની વિશેપોન્નતિ કરવા સમર્થ થઈ શકે છે. વ્યવહારનય ચંદ્ર સમાન છે, અને નિશ્ચય
ત્ય સૂર્યસમાન છે. આધ્યાત્મિકજ્ઞાનનો પૂર્ણ અભ્યાસ કરનાર મનુષ્ય જન શાસનની ઉન્નતિ કરવાના ગુપ્ત ઉપાયોને જાણી શકે છે, અને સલાહ સંપથી જેનેદય કરવા સમર્થ બને છે. વ્યવહારનયને પરિપૂર્ણ અભ્યાસ કરનાર મનુષ્ય ઉધમ કરવામાં પાછા હઠત નથી. અધ્યાત્મજ્ઞાનને પરિપૂર્ણ અભ્યાસ કરેલ મનુષ્ય ઉદાર આશયથી અને ગંભીરપણાથી શુદ્ધ ચિતે વ્યવહારનયથી આચરણાઓને આચરીને જનધર્મોન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાન વિનાને વ્યવહારનયવાદી એકાને ઉપદેશ આપી શકે છે, તે સંકુચિત આશયથી કેઈ અપેક્ષાએ જિનશાસન ચલાવવા પ્રયત્ન કરી શકે પરંતુ તે ઘણી બાબતેમાં અધ્યાત્મજ્ઞાનની દ્રષ્ટિ વિના ભૂલ કરી શકે. બે નયના પરિપૂર્ણ અનુભવજ્ઞાનવાળો વ્યવહારમાં અને નિશ્ચયનયમાં ભૂલ કરી શકે નહિ, માટે જૈનશાસનેન્નતિ કરવા માટે બે નયના પૂર્ણનુભવી જ્ઞાનીને આચાર્ય પદવી આપવાની જરૂર છે. દ્રવ્યાનુગના જ્ઞાનપૂર્વક જેણે અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર્યો છે, તે મુનિવર જૈનશાસનની ઉન્નતિમાં આચારની બાબતમાં ઉદાર દૃષ્ટિ રાખીને સર્વ ગ૭વાળા જનની સાથે ઉભા રહીને આત્મભોગ આપવા સમર્થ થાય છે, અને આચારવિવારેની સાપેક્ષા સમજવામાં તે ભૂલ કરી શકતો નથી. સ્યાદાદને પરિપૂર્ણ સમજનાર ના વ્યવહારનય, નિશ્ચયનયઆદિ અનેક નાનું સ્વરૂપ અવધી શકે છે, અને તેથી તે જનધર્મનો વાસ્તવિક ઉપદેશ તથા વાસ્તવિક પ્રચાર કરવાને સમર્થ થાય છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ,
For Private And Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
અને ભાવયેાગે આવા સ્યાદ્વાદનાનીએ પ્રગટે છે તે કાલમાં જૈનશાસન સૂર્ય સત્ર તપતા દેખાય છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Be
×
નયાની અપેક્ષાએ જૈતા
નેગમનયની અપેક્ષાએ જૈનધર્મને આધશ્રદ્ધાએ માનતા હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતા હોય, પ્રભૂતી પૂજા કરતા હોય. દેવ ગુરૂની ભક્તિ કરવાને ભાવ હાય, તિથિએ નવકારશીનું પ્રત્યાખ્યાન કરત હાય તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પાતાનામાં ન પ્રગટયા હોય છતાં ઉપચારથી તેને પેાતાનામાં સ્થાપન કરતા હોય તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવીસ ગુણા, સત્તર ગુણો અને ખાર વ્રત વગેરે ગુણા પોતાનામાં ન હોય તાપણુ તેના અંશ રૂપ પરિણામવડે તે તે ગુણોને પોતાનામાં ઉપચાર કરતા હોય અને વસ્તુતઃ તે તે ગુણે પોતાનામાં ન પ્રગટયા હાય તેપણ તે નૅગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુનાં વ્રત અને સાધુના ગુણામાં એકાંપરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નાગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૅગમનય એકાંશરૂપ વસ્તુને ધવા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થએલા જાણી સપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઇ એમ માને છે. વસ્તુના એક અંશ પ્રગટયા હોય તો તે વસ્તુ આખી ઉત્પન્ન થઇ એમ માનવું એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્ય જૈન થવાના પરિણામ ધારણ કરીને અંશ થકી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે વા જે કુળથકી જેને છે. અન્તમાં મિથ્યાલી છતાં જે જૈનધર્મની ઉપર ઉપરથી ક્રિયાઓ કરે છે તે સર્વે એધે ગણાતા નૈગમનયની અપેક્ષાએ જૈના છે. જૈનધર્માંના એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંશથી જૈનધમ માં પ્રવૃત્ત થનાર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નાગમનયની અપેક્ષાએ ચતુવિધ સંધ ગણાય છે. સ ંગ્રહનયની અપેક્ષાએ જેએનામાં સત્તાએ જૈનપણું રહ્યું છે એવા સર્વ જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વી, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે એવા સર્વ જીવે સગ્રહનયની અપેક્ષાએ ચતુવિધ સધ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારો જે પાળતા હોય તે જેના કહેવાય છે. સંગ્રહનય
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સામાન્ય ગ્રાહક છે તેથી સર્વ જીવોમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વજીને તે જેને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે તેથી આચાર અર્થાત્ જૈન ધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય તેઓને જૈન કહે છે. વ્યવહારનયમાં અનેક ગરછ ફરકાવાળા ક્રિયાઓને કરનારા જેને ગણાય છે.
જુસૂત્રનયના મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. ઋજુસૂત્રનય ફક્ત એક વર્તમાન કાળને ગ્રહણ કરે છે, તે ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતો નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને જુસૂત્રનય તે કહે છે. જૈનધમની ક્રિયાઓ કરતા હોય પણ તેના પરિણામ જે જૈનના નથી તો તેને ઋજુસૂત્રનય જેન કહેતા નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તે તેને
જુસૂત્રય જૈન કહે છે. શબ્દનય પિતાની માન્યતા આગળ કરીને કહે છે કે જેનામાં સભ્યત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યકુત્વ વા નિશ્ચય સભ્યત્વની પ્રાપ્તિ વડે મનુષ્ય જૈન કહેવાય છે. શબ્દનયની માન્યતા પ્રમાણે જેઓએ નિશ્ચય સભ્યત્વ પ્રાપ્ત કર્યું છે તે જેને કહેવાય છે. સમભિરૂઢનયની અપેક્ષાએ સમ્યપણે જૈન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય છે તેમાં જે આરૂઢ થાય છે તે જૈન કહેવાય છે. જેનપણમાં એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. એવભૂતનય જૈન એવા શબ્દ વડે સંપૂર્ણ અર્થ ક્રિયાકારિત્વ જેનામાં હય, પરિપૂર્ણ જૈનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણો જેનામાં હોય તેને એવંભૂતનય જૈન કહે છે. સર્વનની અપેક્ષાઓએ જેન માની શકાય.
ગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જ હોઈ શકે, સત્તાએ જૈનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે પણ નિગમ અને સંગ્રહનય કરતાં વ્યવહારનય વડે પહેલા બે નયની અપેક્ષાએ થોડા જેને હોઈ શકે. પૂર્વાચાર્યો સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તન ભાનમાં નિગમ તથા વ્યવહાર નયની અપેક્ષાએ ચતુર્વિધ સંધ માન્યતા વા જેનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય, નૈગમ
For Private And Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
E
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
નય તથા વ્યવહારનયથી જૈતાને આળખી શકાય અને જૈન તરીકે સ્થાપી રાકાય. ઋન્નુલ વગેરે ઉપર ઉપરના નયાની અપેક્ષાએ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ ના હોઇ શકે અને તેવા જૈતેને કેવળજ્ઞાની વગેરે વિશિષ્ટજ્ઞાનીએ ઓળખી શકે. તીર્થંકરા વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંધની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જૈન તરીકે કરાતા વ્યવહારમાં બળવાન છે. સવ નયાની માન્યતાએ, અપેક્ષાએ જેને માનવા યાગ્ય છે. નૈગમનયવડે સર્વને આધમાં જૈનપણું હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
-A-> &
૦૧
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संवत् १९७० नी सालना
વિવારે.
સર્વ પ્રકારની શકિત પાળવાને માટે મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યની સંરક્ષા કરવી જોઈએ, અને તેથી શક્તિમાન થઈ જગતને ઉપદેશ દેવે જોઈએ. વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરવાની શક્તિને અર્પનાર બ્રહ્મચર્ય છે. મંત્ર, તંત્ર, યંત્ર એ સર્વને આધાર બ્રહ્મચર્ય છે. ધર્મને આધાર બ્રહ્મચર્ય છે. દેશોન્નતિને આધાર બ્રહ્મચર્ય પર છે. દેવતાઓને વસ્ય કરવાને ઉપાય બ્રહ્મચર્ય છે. પ્રાણુવિનિમય, વ્યાખ્યાન આદિ કાર્યોમાં શક્તિ સમર્પનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી ધ્યાન અને સમાધિ થઈ શકે છે. મન, વાણું અને કાયાનું રક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે, યૌવનવયનું રક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે. દીર્ધાયુષ્યનું સંરક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે. અમર યશ અને અમર નામ રખાવનાર બ્રહ્મચર્ય છે. સર્વ તેમાં સાગર સમાન બ્રહ્મચર્ય છે. દેશની અને સમાજની આબાદી કરનાર બ્રહ્મચર્ય છે. પિતાના સત્યને સર્વત્ર પ્રસરાવનાર બ્રહ્મચર્ય છે. સર્વ પ્રકારની રેગ્યતાપૂર્વક મનની શાંતિ જાળવનાર બ્રહ્મચર્ય છે. સર્વેન્દ્રિયોનું આરોગ્યસંરક્ષક બ્રહ્મચર્ય છે. શરીરના રાજાની આબાદી કરનાર બ્રહ્મચર્ય છે. ભવિષ્યની પ્રજાને સારે વારસો આપનાર બ્રહ્મચર્ય છે. દેશમાં પુરૂષોને ઉત્પન્ન કરનાર બ્રહ્મચર્ય છે. દેશમાંથી રેગોને મારી હઠાવીને દેશના મનુષ્યોને બળવાન બનાવનાર બ્રહ્મચર્ય છે. ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપનાર બ્રહ્મચર્ય છે. દેશમાંથી ચોરી, જૂ, હિંસા, દગાબાજી વગેરે પાપાને હઠાવી દેનાર બ્રહ્મચર્ય છે. સંકલ્પ બળની સિદ્ધિ કરનાર બ્રહ્મચર્ય છે. પરતંત્રતા, અસંતોષ, ચિન્તા, શોક અને સ્વાર્થાદિ દુર્ગણોને હઠાવીને આત્માને સ્વતંત્ર બનાવનાર બ્રહ્મચર્ય છે.
* સંવત્ ૧૯૭૦ ના સાલની ડાયરીમાં જે જે વિચારો લખાયા છે તે અમદાવાદ, થિાપુર, રાંધવા, લોદરા, વિજાપુર, મહુડી, ગવાડા, પાલ, ભાલક, વડનગર, ખેરાળુ, સીપેર, વિસનગર, મહેસાણા, ખેરવા, મેહ, સાઉ, આજેલ, દરેલ અને માણસા વગેરે ગામોમાં વિહાર પ્રસંગે લખાયા છે. તેમાં માણસના ચાતુર્માસમાં ઘણા વિચારો લખાયા છે,
For Private And Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
આત્માને પરમાત્મા બનાવનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એ દેવ છે. એ દેવ
જ્યાં સુધી પિતાની પાસે છે. ત્યાં સુધી દુષ્ટ, દુર્જને, પિશાચ, ભૂત વગેરેને ઉપદ્રવ થઈ શકતો નથી. બ્રહ્મચર્યરૂપ દેવ પાસેથી જે જે ભાગવામાં આવે તે મળી શકે છે. અમદાવાદ કાર્તિક સુદિ ૧. दीये दान सोवन कोडी,, कंचनचैत्य कराय हो विनीत; तेहथी ब्रह्मवत धारतां, अगणित गुण्य समुदाय हो विनीत. नमो.
બ્રહ્મચર્યની ઉપાસના કરનારે પ્રતિપક્ષી સગોમાં મન અને કાયાને વશ રાખી આત્મશક્તિ ખીલવવી જોઈએ. પિતાના સદ્ગ તરફ વિશેષ પ્રેમ રાખવો. સુખની જુઠી લાલસાએ રૂપ પશુઓને જ્ઞાન હોમમાં હામી દઈને બ્રહ્મચર્ય દેવની પ્રસન્નતા મેળવવી.
સહજ સુખને માર્ગ ખુલ્લો કરનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી સાધુઓ અને સાધ્વીઓની સેવાભક્તિ કરવી. બ્રહ્મચર્યનું સંરક્ષણ કરનાર ગુરૂકુળ જેવાં આશ્રમની વ્યવસ્થા કરવી જોઈએ. સર્વત્ર દુનિયામાં બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય એવા મન, વચન, કાયાથી ઉપાયો લેવા જોઈએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગને મુળ પાયે બ્રહ્મચર્ય છે. તેથી તેની પ્રથમ સંરક્ષા કરવી.
દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુધર્મના અનન્ત બે અવબેધવાને સમ્યગ્રતાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુધર્મને પરિપૂર્ણ અવબોધ્યા વિના શ્રદ્ધા અને વિચારમાં ઘણી બાબતમાં સંકુચિતતા રહે એ બનવા છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુકાંશને અવબોધીને પિતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા ભેગથી પિતાને આનન્દભોક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દષ્ટિથી જોતાં ભૂલ કરે છે, અને તે પિતાની ઉત્તરોત્તર વિજ્ઞાનાવસ્થામાં તે તે ભૂલેને તે દેખતે હોય છે. શ્રીવીરપ્રભુએ સર્વદૃષ્ટિથી પરિપૂર્ણ પદાર્થોને દેખ્યા છે. તેવી દષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હોવાથી સર્વજ્ઞ ન કહેવાય, અને તેથી તે વસ્તુના અનન્તધર્મના જ્ઞાનના અભાવે જાણવામાં તથા કથવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષદષ્ટિએ વૃદવું, ભણવું, વિચારવું એ ભવિષ્યની અંદગી અર્થે ઉત્તમ માર્ગ છે.
For Private And Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
પ્રત્યેક મનુષ્યના આચારે અને વિચારમાં પરિપૂર્ણ સત્યતા હોય એમ માની લેવું એમ તે વચનમાત્રથી કળી શકાય છે. શ્રી સર્વજ્ઞ વીતરાગ દેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારોમાં અને આચારમાં સત્યતા ન હોઈ શકે, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અમુકશે સત્યતા હોઈ શકે છે બનવા ચોગ્ય છે. શ્રીવીતરાગનાં વચનોની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભેદે સત્ય અને અસત્ય એવા આચાર અને વિચારે મનાય છે, તેમાંથી ઘણું સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સત્ય હોય છે, અને તે જ બાબત અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત્ય હોય છે. વ્યવહારનયથી અમુક બાબત અમુકરૂપ ગણાય છે, અને તે જ અમુક બાબત નિશ્રયદષ્ટિથી વિચારીએ તે અમુકરૂપ લાગે છે. દરેક વસ્તુને અનેક દષ્ટિથી અનેકપેક્ષાએ તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારેને ભિન્નભિન્ન અપેક્ષાઓએ જાણવા જોઈએ, અને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખીને ય, રેય અને ઉપાદેયબુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદ્રષ્ટિથી જે દેખે છે તે કેઈ પણ બાબત પર અમુકશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીંદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા થતાં પૂર્વના વિચારે કેરતાં ઉત્તરના વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલું નિર્ણય થાય છે, તેટલું તે કાળે નિર્ણય માટે સત્ય રૂપે તે કાલની અપેક્ષાએ હોય છે, એમ અપેક્ષાએ વિચારીએ તો આખા જગતમાં મનુષ્યોના આચાર અને વિચારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે, અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યાવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય.
સેવા ધર્મ, પિતાના શરીરાદિની સેવા ગમે તેવી ઉચ્ચ સ્થિતિ થયા છતાં કરવી પડે છે, તેથી સ્વાભાવિક રીતે સિદ્ધ થાય છે કે–રૂપ લીલાના એ સુત્ર ઘણું સરસ ઉદેશથી રચાયું છે. આત્મજ્ઞાનીઓએ ગમે તેવી નિસ્પૃહ
For Private And Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
અને કૃતકૃત્યાવસ્થામાં પણ જોવાધિwત્તે એ વાક્યનું સ્મરણ કરીને નિષ્કામપણે સેવા કરવી જોઈએ, અને પ્રારબ્ધ જ્યાં સુધી ભેગવવાનું છે ત્યાં સુધી પિતાની ફરજ છે એમ માનવું જોઈએ. દેશ, કોમ, નાત, કુટુંબ, સમૂહ, ગચ્છ, ધર્મ, સમાજ, સંઘ વગેરેની સેવા કરવી એ પિતાની ફરજ છે, તેથી અનેક સંકટ પડતાં છતાં પણ કંટાળવું ન જોઈએ. સેવાધમને નિલે પપણે જે સેવે છે, તે અપ્રતિપાતિ ગુણને પ્રાપ્ત કરે છે. નામ રૂપનું
અભિમાન જેઓને નથી તેઓ જગતની સમ્યક સેવા કરી શકે છે. આખી દુનિયા સેવાધર્મથી ઉન્નતિ ક્રમ પર ચઢે છે. દુનિયાના જીવો પર જેને પ્રેમ નથી, અને દુનિયાના છ માટે જેણે પિતાની શક્તિને આત્મભોગ આપ્યો નથી, તે પ્રભુની પાસે મહાન પદ માગે તે હાસ્યપાત્ર ઠરે એમાં કંઈ આશ્ચર્ય છે? શરીરમાં રહેલે આત્મા સ્વામી છે. ઈન્દ્રિય, હસ્ત, પાદ વગેરે સેવકો છે. આપણે આપણું જીવનમાં પિતાના સેવક છીએ, અને પિતાના સ્વામી છીએ. દરરોજ આપણામાં સ્વામી અને સેવકને ધર્મ ચાલ્યા કરે છે. “ જેવું પિડે. તેવું બ્રહ્માંડે ” એ નિયમાનુસારે પિતાના જેવું સર્વત્ર જેમાં બની રહ્યું છે. મગજની સમતલતા, પ્રેમ, ખંત, કંટાળવું નહિ, ભય, ખેદ અને દ્વેષનો ત્યાગ, સતતસાહ, ત્યાગ, નિષ્કામબુદ્ધિ અને સર્વના શ્રેયમાં આત્મભોગ ઈત્યાદિ ગુણે જે જે અંશે વિશેષ ખીલે છે, તે તે અંગે સર્વ પ્રકારની ઉત્તમ સેવા કરી શકાય છે. સેવામાં સ્વાર્થના કરતાં વિશેષ પરમાર્થ રહ્યા છે એમ સિદ્ધ થાય છે. સેવાધર્મથી ભ્રષ્ટ થએલ આત્મજ્ઞાની આગળ રાને પાછળ પડે છે, એમાં કહેવામાં જે જે અપેક્ષાઓ વિચારવાની છે, તે ધ્યાનમાં રાખવી જોઈએ. સેવાધર્મ એ રાજમાર્ગ છે તેમાં ઉંધી જનારને પશુ જાગ્રત કરી આગળ ચલાવનાર પાછળના સેવક તૈયાર હોય છે.
દુનિયાના સર્વ પ્રાણીઓના દુઃખેને નાશ કરે અને તેઓના ભલામાં ભાગ લેવો, તેમાં પડનાર વિને તે છતાં એજ આત્માનીને ખાસ લક્ષ્યમાં રાખ જોઈએ. પોતાને સદ્વિચા અને સદાચારના છે અને લાભ આપ હોય તો સેવાધર્મ વિના અન્ય ઉપાય નથી. પરમાત્માના તરફ આખી દુનિયાને યથાશક્તિએ વાળવાને ઉપાય સેવાધમ છે.
For Private And Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
AAAAAAAAAAAAAAAAAAAAAAAA
સેવાધર્મનું જ્ઞાન, સેવાધર્મના ઉચ્ચહેતુઓનું જ્ઞાન કરવાની જરૂર છે. આર્યશાસ્ત્રમાં સેવાધર્મની ઉત્તમતા બતાવી છે, તેના અનેક હેતુઓ છે. મનુષ્યને મૂળ ધર્મ વિચારીએ તે ખરેખર તે સેવાધર્મ છે. આપણે દરેક બાબતની સગવડતાઓ વચ્ચે આગળ વધતા જઈએ તેનું મૂળ તપાસીએ તે આપણા ઉપર સેવા કરનાર અનેક પ્રાણીઓ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, પશુ, પંખી, વગેરેની સેવા તળે દટાયેલો આપણે આત્મા હાલ પ્રગતિના માર્ગ પર વહ્યા કરે છે. સેવા ધર્મના નિયમ પ્રમાણે અનેક પ્રાણીઓ પાસેથી જે જે ગ્રાહ્ય હોય છે તે ગ્રહણ કરીને આપણે જીવીએ છીએ. અનેક જીવોને આત્મભોગની સેવાથી આપણે ઉન્નતિક્રમના પગથીયાંઓ પર ચઢતા જઈએ છીએ. આપણાથી ઉચ્ચ અને આપણાથી નીચા એવા ઉપાધિભેદથી વ્યવહરાતા આત્માઓની સેવાની પ્રસાદીવડે આપણે જીવી રાકીએ છીએ તેમાં ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. અલબત, કોઈ બાબતનું અભિમાન કરવા જેવું નથી. અનેક જીવો પાસેથી સેવાધર્મના નિયમ પ્રમાણે જે લેવામાં આવે છે તે પ્રમાણે તેઓની સેવા વડે તેઓને પાછું આપવાને માટે પણું સેવાધર્મના નિયમથી બંધાયેલા છીએ, એમ સદા સ્મરણમાં રાખવું જોઈએ. શઠતા, ધૂર્તતા, કપટ, વિશ્વાસઘાત, જૂઠ, અપકાર, કેતનતા, દુ. નતા, વગેરે દેથી સેવાધર્મને આર્ય નિયમ આદરી શકાતું નથી. આર્ય થવું હોય અને સેવાધર્મથી પિતાની ફરજો અદા કરવા માટે ખાસ પ્રેમ ઉત્પન્ન કરે જઈએ. ગમે તે સ્થિતિમાં જે જે કાલે જે.જે ઘટે તે સેવાધર્મ ખરેખર નિષ્કામપણે સેવવો જોઈએ. દરેક જીવ સેવક છે એમ અપેક્ષાએ સમજી શકાય તેમ છે. સેવાધર્મના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટાદિ અનેક ભેદ પડે છે. સેવાધર્મથી આખું જગત બંધાવેલું છે, એમ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં માલૂમ પડે છે. દેવસેવા, ગુરૂસેવા, મુનિસેવા, આચાર્ય સેવા, ઉપાધ્યાય સેવા, સંઘ સેવા, ગચ્છ સેવા, સ્વધર્મસેવા, ભક્તસેવા, રાજ્ય સેવા, મહાજનસેવા, દેશ સેવા, કમસેવા, સ્વજન સેવા, માતાપિતાની સેવા, સગાંવહાલાંની સેવા, સાહા કરનારાઓની સેવા, અતિથિસેવા, વગેરે સર્વ પ્રકારની સેવા અને તેના ઉચ્ચ આશરે જાણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી નિષ્કામપણે વફરજ ગણું યથાશક્તિ સેવા ધર્મ બજાવ.
X
For Private And Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૦૦ ની સાલના વિચારે.
-
-
-
--
-
-
-
-
અનેક રીતે સેવા કરી શકાય છે. વ્યાવહારિક તથા ધાર્મિક આદિ ઉપાધિભેદે અનેક રીતે કરી શકાય છે. સેવા ધર્મમાં પ્રવૃત્તિ કરતાં એટલું યાદ રાખવું જોઈએ કે બીજને બાળીને તેને વાવવા જેવું કરવું નહિ. બીજને બાળીને પશ્ચાત વાવવું એ નિરર્થક છે, તકત પ્રથમથી કામના, વાસના, સ્વાર્થ અને ક્રોધાદિક દેષો પૂર્વક દેવ, ગુરૂ અને ધર્માદિની સેવા કરવાથી મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિ થતી નથી. દાનથી, ઉપદેશથી, અન્નથી, દવાથી, આદિ અનેક રીતિએ સેવા કરી શકાય છે. બાળકોને શિખામણ, સદિચારે, સારા આચાર, વસ્ત્ર, અન્ન, વિદ્યા ભણવાની સગવડતા, વગેરે અનેક રીતે સેવા કરી શકાય છે. જેનામાં જે ગુણોની ખામી હોય તેને તે ગુણે પ્રગટ થાય એવા ઉપાયોનું અનેક રીતે–દાન કરવાથી તેની દાનવડે સેવા કરી શકાય છે. આખી દુનિયામાં સાધુઓની સેવા તે ઉત્તમત્તમ સેવા કળી શકાય છે. સાધુઓની અન્ન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શમ્યા, વસતિ આદિ વડે સેવા કરી શકાય છે. સાધુઓની સેવા એ મુક્તિના મેવા છે. ગૃહસ્થોએ સાધુઓની દાનવડે સેવા કરવી જોઇએ. શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા સાધુઓ છે. વીર્યવડે જેમ શરીરની આરેગ્યતા સચવાય છે, અને શરીર ઉભું રહી શકે છે તેમ સાધુઓ વડે ધર્મનું અસ્તિવ રહે છે. ધર્મના આધારભૂત સાધુઓ છે; માટે સાધુઓનું બહુમાન, ભક્તિ કરવાથી આખી દુનિયામાં ધર્મને પ્રચાર કરી શકાય છે. કોઈની પણ સેવા કર્યા પશ્ચાત પશ્ચાત્તાપ કરવો એ વાવ્યા બાદ બાળવા જેવું છે. પ્રથમથી નિષ્કામ સેવા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં ગમે તેવું પરિણામ આવે તો પણ શોક ન થાય અને આત્માની સમાનતા જળવાઈ રહે. આપણી આજુબાજુમાં રહેનારા આત્માઓની આપણે સારા વિચારોથી અને સદાચારથી સેવા કરી શકીએ છીએ. ધમ મનુષ્ય બેલ્યા ચાલ્યા વિના પણ પિતાના સદિચારના અને સદાચારના શુભ વાતાવરણથી પિતાની આસપાસમાં રહેનાર આત્માઓને સારી અસર દ્વારા સેવા કરી શકે છે. સેવા કરવાના જે જે માર્ગો હોય તેમાંથી પિતાને જે જે માર્ગે પ્રાપ્ત થયા હોય તે તે માગે સેવા કરવી જોઈએ. સેવા, ભક્તિ, વૈયાવચ્ચ, વિનય એ સર્વ કાગ છે. જ્ઞાનેગી થઈને સેવા રૂપ કમ ગની યથાશક્તિ પિતાના વ્યાવહારિક અધિકાર પ્રમાણે આરાધના કરવી. કમજોગ અથવા સેવાધર્મમાં આનન્દર અનુભવાય એ જ્ઞાનયોગને પ્રતાપ બેધ.
For Private And Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
સાધુઓની અને સાધ્વીઓની સેવા સાધુઓના હૃદયમાં પ્રભુનું ધ્યાન હોય છે. પ્રભુના ગુણોના પ્રચાર કરનારા સાધુઓ છે. આ કાલમાં સાધુઓ અને સાધ્વીઓની સેવા કરવી એજ મોક્ષનો સરલ માગે છે. સાધુઓનાં દર્શન કરવાં, સાધુઓને વંદન કરવું, સાધુઓને આહાર, જલ, વસતિ વગેરેનું દાન કરવું, સાધુઓને ધર્મ કરવામાં પડતાં વિદનો નાશ કરે, એ કલિકાલમાં ઉત્તમ સેવા માગે છે, સાધુઓ પ્રભુના હાલા ભકતે છે. સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવાથી પ્રભુની સહેજે પ્રાપ્તિ થાય છે અને સાધુઓથી તથા સાધ્વીઓથી ખરેખરી જગતમાં શાન્તિ પ્રવર્તે છે, સાધુઓની સેવા ભક્તિ કરવાથી અનેક પાપ કર્મોથી આત્મા મુક્ત થાય છે. અને આત્મામાં પ્રભુનો દિવ્ય જ્ઞાન પ્રકાશ પડે છે. સાધુઓએ અને સાધ્વીએ એ શરીરમાં રહેલા હૃદયની ઉપમાને ધારણ કરે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાંથી ઉત્તમ એવું ધાર્મિક જ્ઞાનને સજીવન રાખનારા સાધુઓ છે. સર્વ પ્રકારની આશાઓને ત્યાગ કરીને સાધુઓની ઉપાસના કરવી. સાધુઓની આજ્ઞાઓને માન આપવું. તેમના ઉપર પ્રેમ ધારણ કરે. તેમના મનને અનુસરીને ચાલવું. તેમને અવિનય ન થાય એવું ખાસ લક્ષ રાખવું. તેમને ધર્મના પ્રમને પૂછવા અને નકામા શુષ્કવાદે ન કરતાં સરલતાથી તેમના હૃદયમાંથી સાર ભાગ ગ્રહણ કરવો. તેઓની ભક્તિ કરવામાં આત્મભોગ આપ, ઇત્યાદિથી તેઓને સેવવા.
સાધુઓના સંગને રંગ જેમ પિતાના આત્માને લાગે એવો પ્રયત્ન કરવો. સાધુઓની આંતરડી કદિ કકળાવવી નહિ. સાધુઓની નિન્દા થાય એવાં વચનો ઉચ્ચારવાં નહિ. સાધુઓની સેવા કરવી એજ પિતાને ખાસ ધર્મ છે, એમ મનમાં શ્રદ્ધા રાખવી. સાધુઓને શાસ્ત્રોના પઠન-પાઠનમાં પૂર્ણ સહાધ્ય આપવી. નાસ્તિકોના સંગથી સાધુ પર કદિ અરૂચિ કરવી નહિ. સર્વ ગુણનું રક્ષણ કરનારા અને તેઓને ફેલાવો કરનારા સાધુઓ છે. નિષ્કામભાવથી સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવાથી જે મળે છે, તે અન્ય રીતે મળતું નથી. જે આર્યો છે તેઓ સાધુઓની અને સાધ્વીઓની ભક્તિ સેવાથી પિતાના આત્માને શુદ્ધ કરે છે. સાધુઓની અને સાધ્વીઓની પૂર્ણ ભક્તિ કરવી એજ ગૃહસ્થનું કર્તવ્ય સેવાધર્મ લક્ષણ છે. સાધુઓથી અને સાધ્વીઓથી સ્વર્ગ સમાન દુનિયા બને છે. નિવૃત્તિમાર્ગન નિરૂપાધિક સુખની ઝાંખીને અનુભવ તેઓ કરી શકે છે. કલિકાલમાં નાદિન
For Private And Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
--
*** *, ,
,
,
,
,
,
,
,
, , +
+
+
0.
લોકોના વિચારોથી દુનિયા નાસ્તિક વિચારમાં પ્રવૃત્તિ કરશે, તેઓને આતિક બુદ્ધિ આપનારા સાધુઓ અને સાધ્વીઓ ઘણાં ઉપયોગી થઈ પડશે. હાલ પણ તેઓ આસ્તિક ધર્મને વિચારને અને આચારને દેશદેશ ફેલાવે છે અને અનેક મનુષ્યનો ઉદ્ધાર કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાનુસારે જે સાધુઓ અને સાધ્વીઓ વિધમાન હોય તેઓની સેવા કરવી. કાલના અનુસારે સાધુઓ હોઈ શકે છે. ચોથા ચરાના સાધુઓ કઈ પાંચમા આરામાં મળી શકે નહિ. સાધુઓમાં તરતમયેગે અનેક ગુણો હોય છે.
પોતે ધમી થવું જોઈએ.
અન્યોને સગુણ બનાવતાં પહેલાં પિતાનામાં સદ્ગણે પ્રગટાવવા જોઈએ. પિતે તરવા માટે જે સમર્થ હોય છે તે અને તારવા સમર્થ થાય છે. પિતાનામાં રહેલા ગુણની અન્ય પર મૌન રહેવા છતાં અસર થાય છે. જે પોતે ધમ બને છે તે અને ઉપદેશ નથી આપતો તે પણ પિતાના ધર્મના વાતાવરણની અન્યો પર અસર કરીને અન્યોને ઉપકારી બની શકે છે. પિતાનું શુદ્ધ ચારિત્ર્ય, અન્યો પર સારી અસર કરી શકે છે. પિતે જે ધમ બને છે, તેને આભા પવિત્ર હોવાથી સચેતનને સચેતનની અસર થાય છે એ નિયમ પ્રમાણે અન્ય છ પર તેની સ્વભાવતઃ અસર થાય છે. જે જે ગુણોવડે પિતાને આત્મા ખીલેલો હોય છે, તે તે ગુણો સંબંધી અન્ય મનુષ્યોને બંધ આપવાથી તેઓને સચોટ અસર થાય છે. પિતે ધમ બનવું જોઈએ. પિતાનું દેખીને તેનું અનુકરણ કરનાર દુનિયાના મનુષ્યો જવાં ત્યાં દેખાય છે. પોતાનામાં જે કંઈ સારું છે, તેનું અનુકરણ કરવા માટે અને ઉપદેશ ન દેવાય તે પણ અન્ય મનુષ્યો સારાનું અનુકરણ કરી શકે છે. પિતાનામાં ગુણો ઉત્પન્ન કરવા એજ પોતાનો ધર્મ છે, આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને માટે પ્રથમ શરીરની રક્ષા કરવી જોઇએ. આચાર પાળવામાં, ધ્યાન ધરવામાં શરીર સંઘયણની આવશ્યકતા સિદ્ધ કરે છે. લાખો વાતને સાર એ છે કે શારીરિક બ્રહ્મચર્યનું પાલન કરવાથી શરીરની આરોગ્યતા, શરીરબળ વગેરે રહી શકે છે અને શારીરિક બળના પ્રતાપે ધર્મક્રિયાઓમાં સમ્યક પ્રવૃત્તિ કરી શકાય છે. શારીરિક બ્રહ્મચર્ય બળ પ્રતાપે
For Private And Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૧૧
---------~-~~-~~-~---------- ધ્યાન, સમાધિ વગેરેની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનમાં ઉંડા ઉતરી શકાય છે. શારીરિક શક્તિ મુજબ આત્માના ગુણોમાં પ્રવૃત્તિ કરવી. આગળ ચઢીને પાછળ પડવાનું ન થાય તે સંબંધી ખાસ ઉપયોગ રાખો. જે જે ધર્મના સદાચારે પિતાને રૂચે તેમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરીને તેમાં સફલતા મેળવી અને દૃષ્ટાંતરૂપે થવું. પિતાને આત્મા પિતાને ધર્મની સાક્ષી આપે એવી રીતે ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પિતાને આત્મા જે ગુણની સાક્ષી ન ભરે તેમાં અન્ય મનુષ્યોની સાક્ષી માટે પ્રયત્ન કરે એ હાસ્યપાત્ર થવા જેવું છે. જે ગુણો માટે અન્ય મનુષ્યો પિતાની પ્રશંસા કરે પણ પિતાનામાં તે ગુણો ન હોય તો તેથી ખુશ ન થવું પણ તે તે ગુણોની પ્રાપ્તિ માટે સતત પ્રયાસ કરવો જોઈએ. જે મનુષ્ય પિતે સુધર્યો નથી તે અને સુધારી શક્તિ નથી. પોતે પ્રથમ ધમ બનવું જોઈએ. ધર્મનું સુખ અનુભવવા માટે પ્રથમ સ્વયં ધર્મ બનવું જોઈએ. જે પિંડને સુધારવા શક્તિમાન થાય છે તે બ્રહ્માંડને સુધારવા શક્તિમાન થાય છે,
સંસારસાગરને તરતાં ઘણી બાબતોને ઉપયોગ રાખવાની જરૂર છે. વ્યવહારનયથી ગુરૂરૂપ આગબોટમાં બેસવાની જરૂર છે. નિશ્ચયનયની અપેક્ષા જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ આગટમાં બેસવાની જરૂર છે. સંસારસાગરમાં વાસનારૂપ અનેક તરંગે છે તેનાથી બચવાની જરૂર છે. ચારિત્રરૂપ વહાણ છે અને તેમાં સદગુરૂ મુનિરાજ કેપ્ટન છે. ભવ્યજીએ સંસારસાગરને કરવા માટે ચારિત્રરૂપ યાનપાત્રને આશ્રય કર જોઈએ.
વિધાદ્વારા થતી એવી અહંવૃત્તિથી હું વિધાન છું એવા અભિમાનથી સુખ ઉપજે છે, ત્યાં સુધી સંસાર છે. અનેક પ્રકારે મનમાં અહંવૃત્તિ પ્રગટે છે. નામરૂપની અહત્તિ ટળ્યા વિના સંસારને અંત નથી. આ બાબતનો પિતે અનુભવ કરી જેવો અને નામરૂપની વાસના તથા અહંવૃત્તિ પ્રગટતી હોય તે તેને ટાળવા પ્રયત્ન કરે. નામરૂપની અહંવૃત્તિના અભાવે જે જ્ઞાનને ભાસ થાય છે, તે આત્મજ્ઞાન ખરેખર ઉત્તમ શુદ્ધ હેાય છે. "
સર્વ પ્રકારનાં બાહ્ય બંધને કરતાં રાગાદિક આન્તરિક બને છેદ કરવાને માટે વિશેષ લક્ષ દેવું. આત્માના સ્વરૂપમાં મન લીન થયા વિના
For Private And Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
મુક્તિ નથી. મનમાંથી રાગાદિક વાસનાઓ ટળે એવું જે જ્ઞાનવડે બને છે, તે આત્મજ્ઞાન અવધવું.
જ્ઞાનીઓ શરીરરૂપ પડદામાં રહેલ આત્માને દેખે છે, અને અજ્ઞાનીઓ બાહ્ય શરીરની ચેષ્ટાને દેખે છે. જ્ઞાનીઓ આત્મામાં ધર્મ દેખે છે અને અજ્ઞાની શરીરની ચેષ્ટાઓમાં ધર્મ દેખે છે. જ્ઞાનીએ આત્માના શુદ્ધ પર્યાને શુદ્ધધર્મ તરીકે દેખે છે, અને અજ્ઞાનીઓ બાહ્યદષ્ટિથી આરેપિત અશુદ્ધ ધર્મને શુદ્ધધર્મરૂપે દેખે છે, એ પ્રમાણે આમજ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની દષ્ટિને ભેદ જાણો,
જે શાથી રાગદ્વેષની પરિણતિ મંદ પડે અને આત્મામાં વૈરાગ પ્રગટે તથા સર્વ જીવોપર મેરી આદિ ભાવનાઓ પ્રગટે તે શાનું અવલંબન લેવું.
જે શાસ્ત્રોથી મંત્રી આદિ ભાવનાઓ નાશ પામે અને મતાગ્રહ સંકુચિત દષ્ટિ, ભેદ, ખેદ, તુચ્છબુદ્ધિ, કલેશ વગેરે દોષ પ્રગટે એવાં પુસ્તકોનું અવલંબન લેવું નહિ.
આ કાળમાં મનુષ્યની દીર્ધાયુષ્ય સ્થિતિ નથી. દુનિયામાં પુસ્તકોને પાર નથી. અનેક ભાષામાં લખાયેલાં અનેક પુસ્તકો વાંચી શકાય એવી સ્થિતિ નથી. દરેક મનુષ્યના પરિપૂર્ણ વિચારો સાંભળી શકાય તેમ નથી. આખી દુનિયામાં જેટલાં પુસ્તક છે તેટલાં વાંચી શકાય તે પણ નવાં રચાત પુસ્ત, અને મનુષ્યોનાં હૃદયમાં પ્રગટતા નવા વિચારોને પરિ નું નળી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં શું કરવું ? તેના ઉત્તરમાં ટલું સમજવાનું છે જેથી આત્મજ્ઞાન થાય અને જ્ઞાનનાં આચ્છાદને ટળે એવા ઉપાશે જેમાં હોય, એવાં જેટલાં બને તેટલાં આત્મિોન્નતિ માટે વાંચવાં; તેમજ આત્મજ્ઞાન થાય તેવા ઉપાયે ગુરૂઓ પાસેથી લેવા. અને આત્મજ્ઞાન થાય એવું સર્વ કરવું. આ રીતે પ્રવર્તવાથી આત્માની શુદ્ધતા થતાં આત્મામાં જ્ઞાનને પ્રકાશ થશે, અને તે જ્ઞાનવંડે આખી દુનિયામાં રહેલાં પુસ્તકોને ભાવાર્થ જણાશે. આખી દુનિયાના પદાર્થોનું જ્ઞાન થશે. આખી દુનિયામાં રૂપી અને અરૂપી એવા સર્વ પદાર્થોનું જ્ઞાન થશે. આત્મજ્ઞાન
For Private And Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૨૧૩
પ્રાપ્ત કરીને આત્માનું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા. આત્માનું પરિપૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રગટવાથી કેવલજ્ઞાન પ્રગટશે. આ માર્ગ ચાલી પૂર્વ ઘણા જીવે કેવલજ્ઞાન પામ્યા અને પામશે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
* આધ્યાત્મિશ મિાયા શૈલીÇ, '' ब्रह्मा विष्णु महेश्वरनुं स्वरुप.
For Private And Personal Use Only
આધ્યાત્મિક વિચાર પરિભાષાશૈલીએ ઉત્પાદને બ્રહ્મા અવમેધવેશ. વ્યયને હર અર્થાત મહાદેવ કહેવામાં આવે છે, અને ત્રૈાવ્યને વિષ્ણુ કહેવામાં આવે છે. આધ્યાત્મિક વિચાર પરિભાષાથી પરભાવમાં પરિણામ પામેલા એવા પોતાના ગુણને આકર્ષીને પોતાના શુદ્ધ રૂપમાં લાવનાર આત્માને કૃષ્ણ કહેવામાં આવે છે; અને દયા, ક્ષમા, શુદ્ધપ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, સેવા, ઉપાસના, ચેતના આદિ વૃત્તિયારૂપ ગાપિકા અવમેધવી. શુદ્ધરમણતારૂપ રાધાની સાથે આત્મારૂપ કૃષ્ણની ઉજ્જવલ અધ્યવસાયારૂપ લીલા થયા કરે છે. આત્મારૂપ કૃષ્ણ અને યાવૃત્તિ આદિ ગેપીની પરસ્પર રણુતારૂપ રાસની લીલાને અપાર આનન્દ પ્રગટે છે. તેને આત્મામાં પરિણામ પામેલા જ્ઞાનિ પુરૂષો આસ્વાદી શકે છે. ચેાથા ગુણુઠ્ઠાણાદિથી ક્ષયે પશમાદિ ભાવે આત્મા રૂપ કૃષ્ણની અને અહિસાપરિણામવૃત્તિ આદિ ગેાપીઆની લીલા થયા કરે છે. આત્મારૂપ કૃષ્ણ વ્યવહારનયની અપેક્ષાએ દેહ-કર્મ રૂપ સૃષ્ટિના કોં છે અને તેના પાલનકર્તા છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મારૂપ કૃષ્ણ પેાતાના સાયિકાદિ ગુણાના સિના કર્તા છે. શુદ્ઘનિશ્ચયનયથી આત્મારૂપ કૃષ્ણ અતર્ પ્રદેશરૂપ આ ક્ષેત્રમાં પ્રગટેલ કામ, ક્રોધ, મેાહ, મત્સર, માયા, લોભાદિ દૈત્યાને ( દાનવાને ) નાશ કરનાર છે. આત્મારૂપ કૃષ્ણ આત્માના અસંખ્ય પ્રદેશરૂપ આય ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ રજૂગુણ, તમાગુણુ, રાગદ્વેષાદિ સેંકડ કારવાને શુદ્દાપયેાગરૂપ અર્જુનને આગળ કરી હણે છે. બ્રહ્મગુયુક્ત એવા આત્મા બ્રહ્મા છે. કર્મને હરનાર પોતાના શુદ્ધરૂપે આત્મા સ્વયં હર અને હરિ ગણાય છે. આત્માના પરાક્ષપણે અને આત્માના પ્રત્યક્ષજ્ઞાનમાં લેાક અને અલેક પ્રત્યક્ષ પણે ભાસવારૂપ વ્યાપકપણાથી આત્મા તેજ વિષ્ણુ કહેવાય છે, અને વા કેવલજ્ઞાન પામેલ આત્મારૂપ વિષ્ણુ ક્ષાસિકભાવે પોતાના અસખ્યપ્રદેશરૂપ
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
અચુતધામમાં રહે છે. અશુદ્ધ વ્યવહારની અપેક્ષાએ વપરૂ૫ રુષ્ટિને ઉત્પાદક આત્મા અશુદ્ધ બ્રહ્મા છે, અને તે જ વપુરૂ૫ રુષ્ટિને આયુષ્યમર્યાદા પર્યન્ત સંરક્ષક આત્મા, વ્યવહારની અપેક્ષાએ શરીરમાં વ્યાપીને રહેવાથી વિષ્ણરૂપ ગણાય છે, અને વ્યવહારનયની અપેક્ષાએ કાયારૂપ સૃષ્ટિને સંહર્તા
એ આત્મા હરરૂ૫ ગણાય છે. રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે, અને સત્ત્વગુણને વિષ્ણુ કહેવામાં આવે છે, તથા તમે ગુણને મહેશ્વર કહેવામાં આવે છે. આત્માના દર્શનગુણને બ્રહ્મા કહેવામાં આવે છે, જ્ઞાનગુણને વિષ્ણુ કહેવામાં આવે છે, અને ચારિત્રગુણને મહાદેવ કહેવામાં આવે છે, એવં રત્નત્રયી રૂપ ત્રણ દેવને આત્મસૃષ્ટિમાં દેખવા. ગ શૈલીની અપેક્ષાએ પૂરક પ્રાણુંયામને બ્રહ્મા કહેવામાં આવે છે, કુંભકને વિષ્ણુ કહેવામાં આવે છે, અને રેચકને મહેશ્વર કહેવામાં આવે છે. ઈડાનાડીને ગંગા કહેવામાં આવે છે, પિંગલાને યમુના કહેવામાં આવે છે અને સુષણને સરસ્વતી કહેવામાં આવે છે. બહિરભાવને ત્યાગ તે રેચક. ઉપશમાદિભાવે આત્મગુણોનું પુરાવું તે પૂરક અને આત્મગુણોની સ્થિરતારૂપ ચારિત્ર તે કુંભક, ઈત્યાદિ ગુરૂગમથી પરિભાષાશૈલી જાણવી.
મહાલક્ષ્મી, ભવાની, બ્રહ્માણી વગેરે આધ્યાત્મિક દષ્ટિએ સૂક્ષ્મરૂપ આત્માની શક્તિ છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ વિશિષ્ટ સૂમશક્તિનાં ગુણું પ્રમાણે નામ અવધવાં. આત્માની શક્તિને દેવીઓના નામ તરીકે કચવામાં આવે છે. આત્માની સૂક્ષ્મ શક્તિ સ્થૂલ શરીરધારા યૂલરૂપે દેખાવ આપે છે. આત્મામાં સૂમ બીજરૂપ રહેલી શક્તિ કારણ સામગ્રી પામીને પૂલરૂપે પ્રકાશમાન થાય છે. રજોગુણ શક્તિનું પિષણ કરનાર સામગ્રી રજોગુણ વિચાર, રજોગુણુ આહાર અને રજોગુણી વાતાવરણ વગેરે છે. તમે ગુણ પ્રકૃતિનું પણ, તમોગુણું વિચાર વાતાવરણ, તમાગુણ આહાર અને તમે ગુણ આચાર વગેરે છે. સત્ત્વગુણી પ્રકૃતિનું પિપણ, સત્ત્વગુણ આહાર, સવગુણી આચાર, સત્ત્વગુણી વિચારવાતાવરણ વગેરે અવબોધવું. સવગુણ પ્રકૃતિ પણ જે વંશપરંપરાએ સર્વ રીતે કરવામાં આવે છે, તે તેથી સત્વગુણી વાપરંપરા થાય છે, અને તેનાથી સત્ત્વગુણવિ
For Private And Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો.
શિષ્ટ જાતિ તરીકે સ્થિતિ કાયમ થાય છે. આ પ્રમાણે પ્રાયઃ પ્રત્યેક ગુણની વંશપરંપરાની પ્રવૃત્તિ સામાન્યતઃ અવલકાય છે.
આત્માની શક્તિને પ્રગટ કરવાને દરેક મનુષ્ય પિતાની રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આત્માની શક્તિની પ્રાપ્તિમાટે બાહ્ય અને આન્તરિક કારણેની સામગ્રીની આવશ્યકતા સિદ્ધ કરે છે. આત્મામાં દરેક શક્તિના સૂમ બીજે રહ્યાં હોય છે. આત્માની શક્તિોને પ્રગટાવવી હોય તે પ્રથમ તેઓનું જ્ઞાન કરી તેઓને નિશ્ચય કર જોઇએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્માના ગુણની પ્રવૃત્તિ તે તે શક્તિ રૂપે ગણાય છે. જગતમાં પ્રસિદ્ધ દેવીઓના નામની આધ્યાત્મિક દષ્ટિએ વ્યુત્પત્તિ કરીને આત્માની શક્તિને તેઓનાં નામે લાગુ પાડી શકાય છે. ચાદ રાજકના આકારે મનુષ્ય શરીરની રચના બને છે, તેથી મનુષ્ય રજોગુણદિન ક્ષય કરીને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. આત્માના ગુગને એકવાર જેઓને અનુભવ આવે છે તેઓને તેનો રંગ કદિ છૂટ નથી.
આત્મસમાધિમાં સ્થિરતા કરવા માટે નિરૂપાધિપણું અવશ્ય જોઈએ, ઉપાધિ અને સમાધિને પ્રતિકુલવ છે. ઉપાધિના સગોમાં મન-વાણી અને કાયાની રાંચલતા થાય છે, તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રિયરતા રહેતી નથી. આત્માને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે નિઃસંગપણનું સેવન કરવું नेय. होबत मन तन चपलता, जनके संग निमित्त, जन संगी
વે નફ, તારે મુનિ ઝામિત્ત. (શ્રીમદ્દ ઉપાધ્યાય ) મનુષ્યના સંસર્ગથી વૃત્તિને સક્ષોભ થાય છે, અને આત્મવિમુખ વૃત્તિ થવાથી આત્મવીર્ય ચલાયમાન થાય છે, માટે આત્મજ્ઞાનીએ સર્વસંગપરિત્યાગ તરફ વિશેષ લક્ષ રાખવું જોઈએ. આત્મમાં રમણતા કરવાથી આત્મવીર્યની સ્થિરતા થતાં સમાધિસુખ અનુભવાય છે. આ બાબતને અમુક વખતપર્યન્ત નિઃસંગતાથી અનુભવ થયો છે. બાવીસ પરિષહો વગેરે પરિષહાને સહન કરવાની શક્તિ પ્રગટે છે. ત્યારેજ આત્મસમાધિને સતત પ્રવાહ વહે છે. બહિર્મુખ પ્રવર્તતી વૃત્તિને આત્મામાં લીન કરી દેવી, અને વૃત્તિનાં બહિર્મુખ થવાનાં કારણેને ત્યજવાં. આમ કરવાથી ધીમે ધીમે સમાધિની
For Private And Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
'૧'
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
પ્રતિષ્ઠા વધે છે. બાહ્ય જગતના સબંધો અને આત્માને કંઇ લેવુ દેવુ‘ છેજ નહીં, એવે પ્રથમથીજ પૂર્ણ નિશ્ચય કર્યા વિના આત્માની સૃષ્ટિના મુસાર બની શકાતું નથી. દુનિયાની દૃષ્ટિમાં બણે પોતે છેજ નહીં અર્થાત્ દુનિયાની દૃષ્ટિએ પેાતે જગતમાં નથી, એને પોતાને ધારે તેજ આત્મજ્ઞાની અવધૂત આત્મસમાધિમાં મગ્ન રહી શકે છે, આત્મામાં સ્થિરાપયેાગથી રમણુતા કરવી, અને બાહ્યના રાગદ્વેષના વિકલ્પ–સકલ્પાને ત્યાગ કરવા એજ સ પ્રકારે આત્મસુખ ભાગવવાના ઉપાય છે. ખાદ્ય રાગાદિના વિકલ્પસ કલ્પમાં આત્માનું વી પરિણમે છે, અને તેથી પરભાવ સંસારની વૃદ્ધિ થાય છે. માટે ખાદ્ય રાગાદિ વિકલ્પસ’કલ્પનું ઉત્થાન થતાંજ તેનો વિલય કરવે એ નિવૃત્તિદશાની સહજ ચેગપ્રવૃત્તિ છે. ખાદ્ય દશાનાં કાર્યોને અધિકાર પરત્વે સ્વકરજ માનીને નિર્લેપપણે કરી આત્માના શાપયેાગવડે આનન્દ સુખમાં મગ્ન થવું એજ પરમ કર્તવ્ય છે. નિગ્રન્થ મુનિવરોને આત્મસમાધિદશાનાં અધિકાર છે, અને તેજ ઉત્તમ સહજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સમાધિસુખમાં લીન રહેનારા નિઃસગ આત્મજ્ઞાતિમુનિવરેનાં ના, એજ ગૃહસ્થ જીવોના પરમાલખનભૂત ધમ છે. સહજ જ્ઞાનસમાધિવાળા મુનિવરોનુ દર્શન, અને તેમની સેવા એજ ગૃહસ્થાને સંસારસમુદ્ર તરવાને મહાન આધાર છે. આત્મસમાધિમાં મગ્ન રહેવુ અને આત્મસ યમને ખીલવવે એજ તેમના મુખ્ય ધર્મ છે.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
ધર્મનાં અનુષ્કાના જેટલાં કરવાં તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના અનુસારે યથાશક્તિ પ્રેમપૂર્વક કરવાં. ધર્મનું અલ્પાનુષ્ઠાન પણ ભાવપૂર્વક કરવુ. ધર્મનાં અનુષ્ઠાનેા કરતી વખતે પોતાના આત્માને વાસ્તવિકદ્રષ્ટિથી દેખવા અને મેદષ્ટિને દૂર કરવી. જે અનુષ્ઠાન સેવતાં પેાતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં આનન્દના ઉભરા પ્રગટે અને મૃત્યુ આદિ ભેદભાવના નાશ થાય. તે અમૃતાનુષાનને પ્રાપ્ત કરવા પરિપૂર્ણ લક્ષ દેવું. વાત, પિત્ત અને કાના ઉદ્રેકથી રહિત નિરાબાધ શરીર અને મનની પ્રસન્નતાપૂર્વક ધ ક્રિયામાં પ્રવૃત્ત થવુ. સકામભાવથી સેવેલાં અનુષ્ઠાને સ્વર્ગાદિ સુખને આપે છે. અને પરપુદ્ગલની ઇચ્છા રહિત નિષ્કામભાવથી સેવેલાં ધર્મનાં અનુષ્ઠાના પરમબ્રહ્મ મેક્ષપદને સમપે છે, જે ધર્માનુષ્ઠાન સેવવામાં આવે તેનું પરિપૂર્ણ
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો..
૬૧૭ -~-~ ~~~~-~~-~-~~-~~~-~ ~~-~~- ~~-~જ્ઞાન કરવું અને ચિત્તની સમાધિ રહે તેમ ધમનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવું. સદા ઉત્સાહ પ્રેમભાવ અને સ્થિરતા સચવાય એવી રીતે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. પૂર્ણ શ્રદ્ધાથી ધર્માનુષ્ઠાન સેવવાં જોઈએ કે જેથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય. શુભ પરિણામની શુદ્ધિ અને તેની વૃદ્ધિ એજ ધર્માનુષ્ઠાનને મુખ્ય રસ છે. માટે એ રસને નાશ ન થાય એમ પ્રવāવું. શુભ પરિણામની શુદ્ધિ અને તેની વૃદ્ધિ એ જે ધર્માનુષ્ઠાનમાં મુખ્યપણે વર્તતાં હોય તો ગમે તેવું અનુષ્ઠાન લાભ આપવા સમર્થ થાય છે. આત્માના ઉલ્લાસ પરિણામ વર્તતા હોય તે જ બાઘક્રિયાનું સાફલ્ય થાય છે, દરેક ધર્માનુષ્ઠાન-ક્રિયા કરતી વખતે પિતાના આત્માના પરિણામની ઉજજવલતા તરફ લક્ષ દેવું. આત્માને શુભ પરિણામ વૃદ્ધિ પામતું હોય ત્યાં ધર્માનુષ્ઠાન હોય છેજ, આ સંબંધી અનુભવ કરતાં ઉપર પ્રમાણે અનુભવ થાય છે.
लिखना पढना बाचना, ए सब बातां सहेल कहणी जैसी रहेणी रख, ओ बडी मुश्केल ॥ १॥
(બુત ) જેવી કહેણી તેવી રહેણી એ પ્રમાણે વર્તવાથી પિતાની ઉન્નતિ થાય છે. લખવું. વાંચવું, ભણવું, ઉપદેશ દે એ સર્વ કૃત્યે સહેલ છે એમ ખરેખર પ્રત્યેક મનુષ્યને સાંસારિક અનુભવોથી અનુભવ થાય એમાં સંશય નથી, સાધુઓ અને સાધ્વીઓ કહેણી પ્રમાણે રહેણથી શોભી શકે છે. જેટલા મનુષ્યો ચારિત્ર્ય સંબંધી કંઈને કંઈ કળે છે તે પ્રમાણે જે તેઓનું વર્તન રહે તે તેઓ પિતાની ઉન્નતિ કરી શકે છે, લચકદાર મનહર આકર્ષણીય ભાષણ કરતાં જે જે વિચારો પોતાને રચતા હોય તે પ્રમાણે વર્તવું એ જ કલ્યાણકારી છે. ચારિત્ર્યને આચારમાં મૂકનાર મનુષ્ય ખરેખર આદર્શ પુરૂષ તરીકે ગણાય છે. બાહ્યક્રિયાઓથી સાધુ ચેષ્ટાઓને કરી શકાય અને અન્યને ઠગી શકાય પરંતુ તેથી વનું તથા પરનું શ્રેય થઈ શકતું નથી. યમ નિયમાદિ વ્યવહાર અને નિશ્ચય ચારિત્ર્યમાં પરિપૂર્ણ સ્થિર રહેવું એજ પિતાની વાણીને શોભાવનારું કૃત્ય છે, આત્માના ગુણમાં સ્થિર થવું એજ સર્વ વાચનાદિનું ફળ છે માટે નકામા કુથલી, વાર્તા, ચર્ચા અને
For Private And Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
૬૧૮
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
પંચાતા વગેરેને ત્યાગ કરીને ચારિત્ર્યમાં સ્થિર થવાની જરૂર છે. આગ મેાના આધારે આત્માના ચારિત્રાદિ ગુણાવડે આત્મામાં લયલીન રહેવુ એજ પરમ કર્ત્તવ્યમાર્ગ છે. મનેાતૃત્તિયેાને શાંત કરી આત્માના સ્વરૂપમાં થૈય કરવું એજ ચારિત્ર્ય અનુભવવા યોગ્ય છે. ઉત્તમ ચારિત્ર્યધારકના એક શબ્દ આખી દુનિયાને કરોડા શબ્દો કરતાં વિશેષ અસર કરવા શક્તિમાન થાય છે. શબ્દ નામ અને રૂપથી પર એવું આત્મસ્વરૂપ છે, તેના જો ભાસ થાય તે કરોડા યાત્રાનું કરાડા તપાતુ કરડા જાપનુ’ અને કરાડે અનુષ્ઠાનેાનુ ફળ પ્રાપ્ત થયું એમ જાણવું. આત્માના શુભાષ્યવસાયેાની શુદ્ધિ વૃદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મજ્ઞાનવર્ડ ધ્યાન ધરતાં આત્મામાં સંકલ્પ વિકલ્પ રહિત સ્થિરતા જેમ જેમ વધતી જાય છે. તેમ તેમ આત્માના સ્વરૂપની ઝાંખી થાય છે અને આત્માનો ખરા આનંદ પ્રગટતાં આત્માની પરમાત્મતા પ્રગટ થાય છે.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કાળમાં સરાગ સયમ છે. સયમના માર્ગમાં પ્રશસ્ય રાગ ધારણ કરીને અશુભ રાગની પરિણતિ ટળે એવા ઉપયાગ રાખવાની જરૂર છે. સયમના રાગી પુરૂષાની ભક્તિના અશુભમાં ઉપયાગ ન થાય એવા ખાસ ઉપ્યોગ રાખવાની જરૂર છે. ખાદ્ય ત્યાગ તા અભવ્યજીવે પણ પ્રાપ્ત કરી શકે છે, માટે ક્રોધાદિક મેહ પ્રકૃતિયાના નાશ થાય એવા અન્તર્ ત્યાગ પ્રાપ્ત કરન વાની ખાસ જરૂર છે. સરાગ સંયમના પરિપૂર્ણ ભાવ સમજીને ઉત્તમ વ્યવહારને આચરતાં સંવરનાં સાધના તેજ આશ્રવ પરિણામને નપ્રગટાવે એવું દરેક પ્રસંગે ઉપયેાગ રાખવાની જરૂર છે, સવરનાં અને નિર્જરાનાં સાધનાને આશ્રવરૂપે પરિણામ પામે એવાં બાલાને ખાવ દૃષ્ટિથી કારા હાલ અનુભવાય છે. માટે આ કાલમાં જેમ ખતે તેમ આત્માના ગુણા સન્મુખ ઉપયેગ રહે એવી રીતે ધર્મ વ્યવહાર સાધતી વખતે સ્મરણ ધારણ કરવાની જરૂર છે. આ કાલમાં જેમ વ્યવહારમાં લેાકેા તરથી વિશેષ માન મળે, વિશેષ પૂજા મળે તેમ તેમ જો આત્માપયેગ ન રાખવામાં આવે તે પર’પરાએ પડવાનુ થાય છે એમ જ્યાં ત્યાં અનુભવાય છે. માટે ચેતન ! હારી ક્ષણે ક્ષણે વત ભાન દશા કેવી વર્તે છે, તેને તું ઉપયાગ રાખ.
*
For Private And Personal Use Only
X
X
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
x
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
આ કાલમાં સત્પુરૂષોના સમાગમ થા બહુ દુર્લભ છે. સત્તાતિઃ થય દિન રોતિ કુંલામ્ ? । ઉત્તમ સાધુએ મળવા બહુ દુર્લભ છે. ઉત્તમ સાધુઓની પાસે ઉત્તમ વિચારા હાય છે. ઉત્તમ સાધુ આત્મજ્ઞાનમાં મસ્ત રહે છે અને સમતા વગેરે ગુણવડે આત્મ સ્વભાવમાં રમણતા કરે છે. ઉત્તમ સાધુએ, પરની નિન્દામાં પડતા નથી. ઉત્તમ સાધુએ વૈરાગ્ય ત્યાગાદિ ગુણાવો શેાબે છે. ઉત્તમ સાધુઓની દશા જુદા પ્રકારની હેાય છે. તેના વિચારામાં અને આચારામાં અલાર્કિકતા દેખાય છે. ઉત્તમ સાધુઓની મનઃવાણી અને કાયા પરમા માટે હોય છે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ કાર્યની સિદ્ધિમાં સતત સ`કલ્પ પ્રવાહેઊત્સાહ અને અડગ વૃત્તિની અત્યંત આવશ્યક્તા છે. શુભ કાર્યની સિદ્ધિમાં વચ્ચે આવતાં વિઘ્નાને નાશ કરવા માટે પરિતઃ ઉપયાગ અને સમયાનૂકુલ આત્મબળ સ્પેારવવાની અત્યંત જરૂર છે. જે શુભકાÖની સિદ્ધિ કરવાની હાય તત્પતિ લક્ષ દેખને એક ચિત્તથી તે બાબત પ્રતિ કને કઇ કર્યા કરવુ જોઇએ, કે જેથી ભવિષ્યમાં તે કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થાય. સઢિચારાવડે કાર્યની સિદ્ધિમાં પ્રતિફુલ વિચારકાને અનેક વિચારોવડે અનુકુલ કરીને સાધ્ય કાર્યની સિદ્ધિ કરવી જોઇએ.
X
મનુષ્યાના ભિન્ન ભિન્ન વિચારા કેવા કેવા સયેાગેામાં કેવી કેવી દૃષ્ટિએ કઇ કઇ સ્થિતિમાં ઉપજે છે તેને ખ્યાલ કરીને તરતમયેાગે તે વિચારેની અપેક્ષાએ સત્યતા વિચારવી, અને પરસ્પર વિરૂદ્ધ વિચાર ધારક મનુષ્યોને જે જે વિચારામાં અય થઇ શકે તે તે વિચારેની અપેક્ષાએ સમજાવવી તથા જે વિચારામાં પરસ્પર ભિન્નતા અને અમેળ જેવું જણાતું હોય ત્યાં પરસ્પર વિરૂદ્ધ વિચારકાને ભિન્ન મમત્વ છતાં મધ્યસ્થતા અને મંત્રી ભાવના રહે એવી સ્થિતિમાં મૂકવા પ્રયત્ન કરવે. વિચારવિરૂદ્ધતાભેદે પરસ્પર અન્ન વિચારક સમાજો બધાને જાવાસ્થળી ન કરે એવા સદુપદેશ અને આચાર ધારણ કરવા જોઇએ. ભિન્ન વિચારકાની પરસ્પર મૈત્રી કાયમ રહે અને અપેક્ષાએ અશે અંશે સમાન વિચારામાં અશે અંશે પરસ્પર એય રહે તથા તે તે કાર્યોમાં તે તે દૃષ્ટિએ તે તે અંશે . પરસ્પરની ઉપયોગથી પ્રવર્તાવાની આવશ્યક્તા છે.
એકતાએ કાર્ય થાય એમ
×
X
For Private And Personal Use Only
૧૯
*
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
સપ્રતિ શરીરમાં રહેલ આત્માના અસંખ્ય પ્રદેશનું ધ્યાન ધરવામાં આવે છે. આત્માના એક પ્રદેશ અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિ અનન્ત ગુણો રહ્યા છે. આત્માના એક પ્રદેશમાં એટલી બધી જ્ઞાનશક્તિ રહેલી છે કે તેમાં જગતના ત્રણ કાલના સર્વ દ્રવ્ય અને પર્યાયે સમયે સમયે ભાસ થઈ શકે છે. ય પદાર્થો અને દશ્ય પદાર્થો અપાએ આત્માના જ્ઞાનમાં અને દર્શનમાં ભાસવાથી આત્માના પર્યાયો ગણાય છે. આત્માના એક પ્રદેરાના જ્ઞાનમાં ત્રણકાલના પદાર્થો ભાસવાથી આત્માના એક પ્રદેશમાં રહેલા જ્ઞાનમાં એક સમયમાં સર્વ જાણવાની શક્તિ રહેલી છે એમ કહી શકાય છે. આત્માના એક પ્રદેશના એક સમયના જ્ઞાનમાં અસ્તિ અને નાસ્તિપણે આખી દુનિયાના અનંત અસ્તિ અને અનન્ત નાસ્તિ ધર્મને સમાવેશ થાય છે. એ પ્રમાણે સમયે સમયે આત્માના એકેક પ્રદેશમાં રહેલા જ્ઞાનમાં એક સમયમાં અસ્તિ ધર્મની અને નાસ્તિધર્મની અપેક્ષાએ આખી દુનિયાના અસ્તિ નાસ્તિ ધર્મવાળા પદાર્થોને સમાવેશ થાય છે તે અપેક્ષાએ આત્માના જ્ઞાનમાં અસ્તિધર્મની અને નાસ્તિધર્મની અપેક્ષાએ આખી દુનિયા સમયે સમયે યપણે રહી છે એમ કહેવાય છે. આત્મા પણ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અસ્તિતાએ અને પરબ પર્યાની નાસ્તિધર્મતાએ પોતાનામાં સમયે સમયે રહ્યા છે. નાસ્તિ અનન્ત ધર્મની અપેક્ષાએ સર્વ દુનિયા, આત્માના જ્ઞાનાદિકમાં સમાય છે. આત્માને અનન્ત નાસ્તિધર્મ ખરેખર પરદોમાં રહે છે, તે અપેક્ષાએ જગતમાં આત્મા સમાઈ જાય છે, એમ કહેવાય છે. આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિકની અપેક્ષાએ અનન્તાસ્તિધર્મ, પિતાનામાં રહે છે તેનું પરિદ્રવ્ય રૂપ જગતમાં નાસ્તિત્વ છે. તે નાસ્તિધર્મની અપેક્ષાએ જગતરૂપ આત્મા ગણી શકાય છે. આત્માના જ્ઞાનમાં યરૂપે આખું જગત ભાસે છે, તેની અપેક્ષાએ આત્મા વા ઈશ્વર ખરેખર વિશ્વમયી ગણાય છે, અને તેમજ આત્માના જ્ઞાનમાં રેયની અપેક્ષાએ તથા નાસ્તિધર્મની અપેક્ષાએ આખું જગત ખરેખર આત્મામાં રહ્યું છે એમ સ્યાદાદદષ્ટિએ અનુભવ ગોચર થાય છે. તેથી વિશ્ચમથી હું વિશ્વ તારામાં એવું અનેકાન્ત દૃષ્ટિએ આત્મસ્તવન કહેવામાં આવ્યું છે. સર્વ આત્માઓમાં અને જડ પદાર્થોરૂપ જગતમાં નાસ્તિધર્મપણે ભારે આત્મા છે અને મારા આત્મામાં સર્વ જી અને સર્વ જડ પદાર્થો રૂપ જગત નાસ્તિત્વ ધર્મની અપેક્ષાએ રહ્યું છે, એમ કહેવાય છે. આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નાસ્તિ ધર્મની અને અસ્તિધર્મની અપેક્ષાએ સમયે સમયે સર્વ જગત સમાય છે એમ અવધવું.
For Private And Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
સાધુઓમાં વૈરાગ્ય ત્યાગ હોય છે તો તે જગતને વૈરાગ્ય ત્યાગને ઉપદેશ તથા લાભ આપી શકે છે. સાધુઓમાં વિષય વિલાસ, મોજ શેખને પ્રવેશ થતાં ધર્મરૂપ મહેલનો પાયો નાશ પામે છે, અને ધર્મસમાજને નાશ થાય છે. વેરાગ્યની અને ત્યાગની મૂર્તિરૂપ બન્યા વિના સાધુઓને ઉપદેશ લેઓને અસર કરી શકતા નથી. લાખો વિષયાસક્ત સાધુઓ કરતાં ત્યાગી, વિરાગી એવા બે ત્રણ સાધુઓ સારા. જેના હૃદયમાં વૈરાગ્ય અને ત્યાગ નથી એ સાધુ ખરેખર ગૃહસ્થ કરતાં ભૂડ છે. વૈરાગ્ય વિના સાધુને બાહ્ય તથા આન્તર ત્યાગ ટકી શકતું નથી. દુઃખગર્ભિત વૈરાગ્યથી અને મોહગર્ભિત વૈરાગ્યથી સાધુ માર્ગની આરાધના થઈ શક્તી નથી. જ્ઞાનગર્ભિતવૈરાગ્યથી સાધુઓ ચારિત્રમાણે પાળવા સમર્થ થઈ શકે છે. બાહ્યથી ધારણ કરેલું સાધુને વેવ ખરેખર વૈરાગ્ય વિના શોભી શકતા નથી, તેમજ રહી પણ શકતા નથી. ત્યાગી વિરાગી સાધુ બ્રહ્મચર્યની નવ વાડ પાળવા સમર્થ થાય છે. દુઃખ ગતિ વૈરાગી સાધુ કારણ પામીને આ ભવમાં વિષયોને ઈચ્છે છે, અને પરભવમાં વિષયોને ઈચ્છે છે. સમુદ્રમાં મનુષ્યનું નિર્જીવ મૃતક શરીર જેમ રહી શકતું નથી, તેમ વૈરાગ્ય અને ત્યાગ વિના ચારિત્રમાં કઈ સાધુ રહી શકતા નથી. જેનામાં વૈરાગ્ય ત્યાગ અને આત્મજ્ઞાન હોય છે, એ સાધુ વ્યવહારથી અને નિશ્ચયથી ચારિત્ર માર્ગમાં રહી શકે છે, અને અન્ય મનુષ્યને ચારિત્ર માર્ગમાં લાવીને સ્થિર કરી શકે છે. પાંચ ઇદિના વીશ વિષયને વિષ સમાન માનીને તેને વ્યવહારથી અને નિશ્ચયથી ત્યાગ કરનાર સાધુ ચારિત્રને આરાધી શકે છે. વેપ પહેરીને સાધુઓ બનવું એ સહેલ છે, પણ વ્યવહારથી અને નિશ્ચયથી બ્રહ્મચર્યાદિ વતિને ધારણ કરવાં અને વૈરાગ્ય વૃત્તિ વડે ત્યાગ માર્ગમાં સદા સ્થિર રહેવું એ ઘણું મુશ્કેલ છે. મેજ શેખ શરીર વિભૂષા, સ્ત્રી આદિનું નિરીક્ષણ કરવું, સ્ત્રી વગેરેની સાથે આલાપ સંલાપ કરનાર સાધુ પિતાના વ્યવહાર ચારિત્રથી તથા નિશ્ચય ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ત્યાગ અને વૈરાગ્યથી વિમુખ, વિષયાભિમુખ વૃત્તિવાળા સાધુએ ભૂતકાલમાં ભ્રષ્ટ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. વિષયને વિષ સમાન માન્યા વિના ગમે તેવો વિદ્વાન વકતા સાધુ ખરેખર ચારિત્રથી ભ્રષ્ટ થયા વિના રહેતો નથી. ચારિત્ર ધર્મરૂપ પ્રાણથી સાધુઓ જીવી શકે છે.
For Private And Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
જગદષ્ટ પદાર્થોમાંથી હું અને મારાપણાની વાસના ટળતી જાય છે તેમ તેમ સ્વસ્વરૂપે જીવવાનું થાય છે. દુનિયામાં હુની અને મારાપણાની મોહવૃત્તિથી મર્યા વિના આત્માની શુદ્ધજ્ઞાનદશાએ જીવવું પ્રગટતું નથી. આત્મશાનથી અનંતને સ્વપરાપેક્ષાએ જાણ્યા પછી વિવેક દશા પ્રગટ થાય છે, અને તેથી પરદશ્ય વસ્તુઓમાં અહંવૃત્તિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની પુદ્ગલ પર્યાના ખેલમાં મુંઝાતું નથી. જ્યાં સુધી શરીરાદિને સંબંધ આત્માની સાથે છે, ત્યાં સુધી શરીર ધર્મ બજાવ્યા વિના છૂટકો થતો નથી. અજ્ઞાની મેહથી લેપાઈને આહારાદિકવડે શરીરને ધમ બજાવે છે અને આત્મજ્ઞાની પુર વસ્તુઓને પર જાણીને આત્મજ્ઞાનમાં રમણતા પૂર્વક આહારાદિક શરીર ધર્મને બજાવતે છતે નિપપણે આત્મસાધ્યને ઉપયોગી થઈ પ્રવર્તે છે. દુનિયાના સર્વ દ્રવ્યના પર્યાને ભૂતકાળમાં આત્માએ પિતાના ઉપયોગમાં લીધા અને વર્તમાનમાં ઉપયોગમાં લે છે. જે જે દ્રવ્યના પર્યાય થયા, જે જે થાય છે અને જે જે સર્વ દ્રવ્યના પર્યાયે થશે, તે તે સર્વ પર્યાય વાસ્તવિક રીતે આત્માના જ્ઞાનમાં શેયરૂપે પરિણમ્યા, પરિણમે છે અને પરિણમશે તેથી તે સર્વેયપણે આત્મજ્ઞાનના પર્યાય હોવાથી તે સર્વે અપેક્ષાએ આત્માના પર્યાયે જાણવા. તે તે સર્વ પર્યાયમાં જ્ઞાન અને યની એકતાની અપેક્ષાએ અભેદતા ગણાતાં તે તે પર્યાયોમાં જ્ઞાનરૂપ આત્માની અપેક્ષાએ આત્મા છે એમ અવબોધવું. દશ્ય અને અદશ્ય સર્વ દ્રવ્ય પર્યાયોમાં આત્માને અનંત નાસ્તિ ધર્મ રહે છે. આત્માના તે નાસ્તિ ધર્મની અપેક્ષાએ આત્મા પોતાનાથી ભિન્ન સર્વ દ્રવ્યમાં નાસ્તિપણે છે એમ અવબોધવું. દષ્ટિસૃષ્ટિવાદ, વિજ્ઞાનવાદ, વિવર્તવાદ, પરિણામવાદ આદિ સર્વ વાદના અધ્યવસાયનું સ્થાન આત્મા છે. જે જે અધ્યવસાયો દુનિયામાં ભિન્ન ભિન્ન અવલોકવામાં આવે છે તે તે સર્વ અધ્યવસાયે પિકી કેટલાક અધ્યવસાયને આત્માએ સ્પર્યા અને બાકી રહેલા અધ્યવસાયને ભવિષ્યમાં કારણ સામગ્રી પામીને સ્પર્શશે. આત્માની સાથે યોને જ્ઞાન સાથે સમયે સમયે ભાસક-ભાસ્ય સંબંધ છે. આમાના જ્ઞાનાદિ ગુણે અને તેઓના કાર્યને વિચાર કરીને આત્મજ્ઞાની વાસ્તવિક ચેતન ધર્મને પિતાને માનીને તેમાં રમતા કરે છે અને દયિકભાવ પરિણામને ત્યાગ કરીને આત્મ ધર્મમાં જાગ્રત રહે છે.
For Private And Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો.
પ્રતિકુલ વિરોધી સચેગેામાં પોતાના સ્વભાવમાં દશા જેમ અને તેમ વિશેષતઃ જાળવવાની જરૂર છે. મહાન ગણાતા ઉપાધિભૂત ખાદ્ય ધર્મસયેાગા ન થાય તેની પૂર્ણ ચીવટ રાખ. દરેક પ્રતિકુલ પ્રસંગે વૈરાગ્યભાવ અને સમતા કાયમ રહે છે વા નહીં તેના ઉપયાગ રાખીને બનતી તેમાં શુદ્ધિ કર. પૂ દશાને અને વમાન દશાને ધર્મ ચારિત્ર્યા મુકાબલે કરી દરરાજ કંઇક નવું પ્રાપ્ત કરવામાં લક્ષ રાખ. હાલની સ્થિતિના સંગેગામાં પોતાને યાગ્ય દાના નિર્ણય કરીને યશાયાગ્ય સ્થિતિમાં રહેવા પ્રયત્ન કર,
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૩
રમણતા કરવાની આાવધ દૃષ્ટિએ
×
વઘુસદ્દારો ધર્મો—વસ્તુના સ્વભાવ તે ધર્મ છે. ષડ્ બ્યાના પાત વાતાના વાસ્તવિક જે સ્વભાવ તે પ્રત્યેક દ્રવ્યના ધમ જાણવા. આત્મદ્રવ્યના વાસ્તવિક જે સ્વભાવ તે જ આત્માના ધમ અવખેાધવે!. આત્માની સાથે રહેલા પુદ્ગલ દ્રવ્યના જે વભાવ છે તે આત્માને ધર્મ નથી. આત્માના અસ`ખ્યપ્રદેરો લાગેલાં કપર્યાયાને જે સ્વભાવ છે તેમજ રાગાદિક વિભાવપરિણતિ છે તે આત્મદ્રવ્યના ધર્મ નથી. એમ વિચારીને આત્માના અસખ્ય પ્રદેશા અને તેમાં સ્વાભાવિક સત્તાએ રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણા તેજ છુ. આત્મા છું, એવા સતત ધારામય ઉપયાગ ધારીને અન્યનું સ્મરણ કરવું નહિ. આત્માના પ્રદેશાને લાગેલી કમની વાઓ અને શરીરા હું નથી, અને તેમાં મારૂં કંઇ નથી, એવા ત્યાગભાવ ધારીને આત્માના શુદ્ધ ધર્માંપયોગમાં એકાપયોગથી લીન થઇ જવું અને આત્માના શુદ્ધે।પયોગ વડે થતી નિર્વિકલ્પ દાના અનુભવ કરવા. આત્માના એકેક પ્રદેશમાં અતિ નાસ્તિધર્મની અપેક્ષાએ લેાકાલીક જગત્ ભિષાભિન્નપણે રહ્યું છે. અને તેના ઉત્પાદ વ્યયની ષડ્ડણુ હાનિ દ્ધિ તથા ષટ્કારકાની સમયે સમયે પ્રવૃત્તિ થાય છે. તેને પરિતઃ વિચાર કરવા, અને તે ઉપયેાગમાં લીન થઇ જવું. આ પ્રમાણે ઉપયાગમાં લીન થઇ જતાં ભેદકપનાના ઉપચારારાપરૂપ મહત્તિનો નાશ થાય છે એમ પોતાના અનુભવમાં આવે છે. આત્માના શુદ્દાપયેાગવડે આત્માના સ્વરૂપમાં રમણુતા કરવાથી હુ આત્મા છું, અને અન્ય ભિન્ન છે, એવી જે સ્ફુરણા પૂર્વે ઉઠતી હતી, તેમાં
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
હતા જણાય છે. અને સ્વાભાવિક સહજેપગે આત્મા તે આત્મારૂપ અને જડ તે જડરૂપ ભાસે છે, અને અપૂર્વ સહજ સ્થિરતાની ઝાંખીને અનુભવ આવે છે. અને મન, વચન, અને કાયાની બાહ્ય પ્રવૃત્તિ થતાં છતાં પણ અન્તરૂની ઘેનને અનુભવ જાગ્રત રહે છે તથા અન્તની ઉપયોગ ધારાના સંસ્કાર બળ વડે બાહ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરતાં છતાં પણ આત્મભાવે જાગ્રત રહેવાય છે. આ બાબતને અનુભવ કર્યો છે અને વિશેષપણે અનુભવ કરવા પ્રયત્ન ચાલુ છે. આત્માના સ્વાભાવિક ધર્મના ધ્યાનના સંસ્કારે બળવંતા કરવા જેમ બને તેમ કરવાથી આત્મ ધર્મની શુદ્ધવ્યતિપણે થવાશે એ નિશ્ચય છે.
સર્વ દુનિયામાં વિશુદ્ધ પ્રેમથી ચિદઘન સત્તારૂપ પરમાત્માને એયરૂપે ધારવા, અને તેમનામાં સર્વ પ્રકારની અહંવૃત્તિને લય કરીને તન્મય બની જવું. એ પરા ભક્તિનું ઉચ્ચ લક્ષણ છે. સર્વ પ્રાણી માત્રમાં સત્તા પર માત્માને દેખવા અને તેમને અનુભવ કરવો એ પરમાત્મમય વૃત્તિ ભક્તિ અવબોધવી. પુદ્ગલરૂપ શરીરમાં આચ્છાદન થનારા સર્વ જીવોમાં સિદ્ધત્વ દેખવાની ધારણા અને ધ્યાન રાખવું અને જાણે સર્વ જીવો પર કર્યાદિ પુલરૂપ આચ્છાદન નથી, એમ પક્ષ દશામાં અપક્ષ સાક્ષાત્કાર કરવાથી સર્વ જીવોની સાથે વેર વિરાધ રહેતું નથી, અને સર્વ જીવોમાં પરબ્રહ્મને સાક્ષાત્કાર થાય છે. સંગ્રહનય સત્તા દષ્ટિથી ધ્યાન ધરતાં પરમાત્મ દશાને સર્વત્ર અનુભવ રહે છે અને પરમાત્મ સંબંધી પ્રથાને અને શંકાઓને પરિહાર થાય છે. ”
જગતમાં શુધ્ધચ પ્રેમભકિત સેવાનાનાદિવડે આત્માના ગુણેને પ્રગટાવીને તેને અનુભવ કરવાથી તે તે ગુણેની અન્ય મનુષ્યો વગેરે પર. અસર થાય છે. સૂર્યના પ્રકાશની પેઠે અને કસ્તુરિકાની ગંધની પિઠે ગુણેની ખબર તેના પૂજારીઓને પડે છે અને તેઓ લેહચુંબક વડે જેમ સમય ખેંચાય છે તેમ ખેંચાઈને ગુણીચારિત્ર ધારકને આવી સેવે છે. ચારિત્ર પ્રગટાવો તેથી પૂજ્ય સામા દેખાશે.
For Private And Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
-----------------
“ ધર્મ, ”
ધ એવો લેવો જોઈએ કે સર્વ દુનિયાના મનુષ્ય ગમે તેવી કર્મપ્રતિ કરી છતાં પણ યથાશક્તિ અમુકશે તેને પાળી શકે. પૂર્વે જૈનધર્મને ચારે વહુના મનુષ્યો પાળી શકતા હતા. ધર્મની અમુક ક્રિયાઓને અમુક અધિકાર પ્રમાણે કરતાં પ્રતિબંધ-પત્યવાય ન નડે, અને જે વાસ્તવિક રીતે દુનિયામાં આત્માની ઉચ્ચ સ્થિતિ કરે, તથા આત્માના ગુણોની ઉચ્ચ સ્થિતિ કરે. પરિપૂર્ણ સત્ય સ્વતંત્રતાને જે સમપે તે ધર્મ ખરેખર પ્રભુને ધર્મ છે. પૂર્વે જૈનધર્મ આવું ઉદાર વિશ્વવ્યાપકરૂપ વ્યવહારતઃ જગતમાં લીધું હતું, તેની હાલ સંકુચિતતા અનેક હેતુઓથી અવલોકાય છે. જૈનધર્મને પુનઃ પ્રગતિ સંસ્કાર સાધન વડે સર્વત્ર વ્યાપક કરવામાં આવે તો તે થઈ શકે તેમ છે. તેના પ્રચારક મહાપુરૂષો અને દેશકાલ સાનુકુલ સામગ્રી વગેરે સાંપ્રત તો દેખવામાં આવતાં નથી. ભવિષ્યમાં બને તે ખરૂં. જે ધર્મની પ્રજા પિતાના પ્રમાદથી અન્ય પ્રજાઓ કરતાં હીન બને છે, તે અન્ય પ્રજાઓનું દાસત્વ કરવાને લાયક બને છે, તેથી સુજ્ઞ સમજી શકે છે કે, તે ધર્મનાં સ્વતંત્ર સૂવે અને તેના પ્રચારક મહાત્માઓ એ બેની તેમાં ખામી છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુને ધર્મ સર્વત્ર સર્વમાં સર્વથા સદા પરમાં આત્મબુદ્ધિથી દેખવાનું કહે છે, અને સર્વમાં અભેદબુદ્ધિથી આત્મભાવ ધારણ કરીને સર્વ જીવોનું ભલું ઇચ્છવાનું અને સર્વ જીવોનું શ્રેય કરવાનું કહે છે, અને ખરી સ્વતંત્રતા સંરક્ષવાનું કહે છે. તે પ્રભુને ધર્મ પાળનારા મનુષ્ય પરતંત્ર દાસત્વને પામે તે સમજવું કે તે સર્વજ્ઞ વીતરાગ પ્રભુને ધર્મ સમજી શક્તા નથી. વેદાન્તધર્મ કરતાં પણ અનેક ની અપેક્ષાએ વ્યાવહારિક અને પારમાર્થિક સ્વતંત્રોન્નતિસુખના ઉપાયોને બતાવનાર જેનધમ ખરેખર કરાડ મુખવાળે છે. તેમાં સંકુચિતતા એ કેવળ અજ્ઞતાનું પરિણામ છે. કર્મવેગ વ્યવહારદિની સાથે આત્મધર્મના અધિકાર પ્રમાણે વર્તવાને ઉપદેશ દેનાર જૈનધર્મ ખરેખર અનેક શુભાશને અને શુભાચારેને મહાસાગર છે. છતાં તેમાં ખાબચીયા જેવું કંઈ ભાસે તે અજ્ઞતાનું પરિણામ છે. અનેકાક્ષિાઓ વડે જે સાપેક્ષ નયવાદપૂર્વક સમ્યગ્દષ્ટિપણે જણાવે છે. એવા જૈનધર્મની વિજ્ઞાનખૂબીઓને વિરલ જ્ઞાનીઓ જાણી શકે છે. અનેક નાની અપેક્ષાએ અનેક ધર્મને સ્યાદ્વાદરૂપ આત્મતત્વમાં સમાવેશ થાય છે, એવા જેનધર્મને જાણનારા જેને દુનિયામાં ગૃહસ્થપણે પણ ઉચ્ચ હોય છે, અને
79.
For Private And Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
તે સર્વ રીતે ઉચ્ચ થતા જાય છે. એવી સ્થિતિ પ્રાપ્ત થવાના પ્રગતિ સારાનાં સાધને પ્રગટા
*
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
“ ભક્તિ ક
ભક્તિના માગ ઉત્તમોત્તમ છે. દેવગુરૂર પૃદ્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે; ત્યારે ભક્તિમાર્ગના જીવ અધિકારી અને છૅ, વાદવિવાદ, ચર્ચા વગેરેની માથાકૂટ કરવા કરતાં ગુરૂ આદિ પૂજ઼્યાને પરિપૂર્ણ પ્રેમથી સેવવા અને તેમને પોતાના પ્રાણાદિનું સત્યનિષ્ઠાથી સમર્પણ કરી નિરહવૃત્તિમય થઇ જવું એજ પરમાત્મપપ્રાપ્તિના સરલ ઉપાય છે. પૂજ્ય દેવગુરૂનુ સ્મરણ, તેમની કથા અને તેમનુ ધ્યાન અને તેમના અર્થે શરીરાદિના કર્મયોગ . હતુ. માની રામચંદ્રમાં એટલી બધી ભક્તિ હતી કે, તેના શરીરના તે વે રામચંદ્ર દેખાયા હતા એમ સભળાય છે. શ્રેણિકની શ્રીવીરપ્રભુપર એવી ભક્તિ હતી. પૂજ્ય અને પૂજકને, સ્વામી અને સેવકના, શિષ્ય અને ગુરૂના શુપ્રેમથી જ્યાં અદ્વૈતભાવ છે; ત્યાં ખરી ભક્તિ પ્રગટી શકે છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગમાં એટલુ વિશેષ છે કે ભક્તિમાં સર્વસ્વ ત્યાગ કરીને પૂજ્યની દૃષ્ટિએ પાતાને દેખવુ પડે છે, અને પૂજ્યના વિચારો તેજ પેાતાના વિચારા, પૂજ્યની આકૃતિ તેજ પેાતાની આકૃતિ અને પુજ્યના અનુકરણમાં મન, વચન, કાયા વગેરેની પ્રવૃત્તિ થાય છે. પૂજ્ય ગુર્વાદિની આના અને તેમના અર્થે બાહ્ય શરીરાદિ છે એવી ભક્તિની ઉચ્ચસ્થિતિ હાવાથી ભક્ત દાપિ મુક્તિભાગથી ભ્રષ્ટ થતા નથી. તે જે જે કરે છે તેનુ મૂળ થયા વિના રહેતું નથી. ભક્તના ગમે તેવા દોષાના ભક્તિના પ્રતાપે નાશ થાય છે, અને તે જીવતા છતા પણું મુક્તની પેઠે નિરહવૃત્તિની ઝાંખીને અનુભવ કરી શકે છે. ભક્તિના પરિણામથી ભક્ત પાતાના ઇષ્ટદેવ ગુરૂની સહજમાં પ્રાપ્તિ કરી શકે છે. વૈયાનૃત્ય, સેવા વગેરે ગુણેના ભક્તિમાં સમાવેશ થાય છે. ભક્તનું અલ્પજ્ઞાન પણ કાલાન્તરે વિસ્તારયુક્ત થાય છે, અને તે ગમે તે વિકટ ભાગમાંથી પસાર થઈને પ્રભુના સરલ ભાગમાં આવે છે. ભક્તિનાં આધીન ભગવાન છે, એમ જે કહેવાય છે તે સત્ય છે. ભક્ત પોતાના ગુરૂને હૃદયમાં ધારીને મુક્તિને અને પ્રનૂને હૃદયમાં સાક્ષાત અનુભવી
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
१२७
શકે છે. જ્ઞાની પિતા જેવું છે, અને ભક્તો માતા જેવું છે. ધર્મની પરંપરાને વધારનાર ભક્ત છે. ગુરૂના હૃદયમાં ભક્તને વાસ છે અને તેને સત્વર ઉદ્ધાર થાય છે. શુદ્ધ પ્રેમલક્ષણું ભક્તિવાળા ભક્તને પ્રભુ પ્રાપ્ત થયા વિના રહેતા નથી. ભક્ત પિતાની ઉચ ભક્તિના પ્રતાપે સર્વત્ર પ્રભુની મતિયા દેખી શકે છે, અને તે અભેદભક્તિના ગે સર્વત્ર સર્વદા સર્વથા ભગવાનથી પિતાને અભિન્ન દેખે છે.
જૈનધર્મના મૂળ સિદ્ધાન્ત ઉદાર અને પ્રત્યેક પ્રાણીને આત્માની ઉચ્ચતા દર્શાવનાર આદિ હેતુઓની સાપેક્ષ શૃંખલાથી પરસ્પર સુનિયત છે. આર્યો અને અનાર્યો પ્રત્યે તેઓ ભેદભાવ રાખ્યા વિના સર્વને એકસરખી રીતે આત્માની પરમાત્મતા પ્રકટ કરવાને ઉપદેશ દર્શાવે છે, અને આત્માની પરમાત્મતા પિતાનામાં જ કરવાની છે એમ જણાવીને સર્વ પ્રકારની ઈહાને આત્મામાં જ સમાવેશ કરવા પૂર્વક સહજ સુખસ્વાતંત્ર્યને માર્ગ ખુલ્લે કરે છે. જે જે વિદ્વાનને જૈનધર્મની સંકુચિતતા લાગતી હોય તે તે વર્તમાનમાં વર્તતા કેટલાક સંકુચિત જૈનોના વિચારોથી અને આચારેથી જ. શ્રી મહાવીર પ્રભુએ આત્માની પરમાત્મતા થવાના છે જે પ્રગતિમય સંસ્કારિત ઉદાર ઉપદેશો ર્યા છે, તે જ શ્રીવીસ્પ્રભુના જૈનધર્મની વિશ્વવ્યાપકતાને એક ખાસ નમુનો છે. ઇટીવીરપ્રભુએ વેદમાંથી સાપેક્ષદષ્ટિએ ગતમાદિને આત્માદિ તો સમજીને જૈનધર્મની વિશ્વવ્યાપકતાને આદર્શ પ્રગટ કર્યો છે. જેનધર્મો સજીવ વ અને સર્વવ્યાપકત્વરૂપ ધારણ કર્યું એ ખરેખર તેનામાં રહેલાં ઉદાર વ અને જગત પ્રતિ અત્યંત પરેપકારાદિને આભારી લેખી શકાય. જૈનધર્મ સ્થૂલ જગતમાં સર્વત્ર વ્યાપકત્વરૂપ લીધા પશ્ચાત તેને પ્રકાશ મદ મન્દ થવા લાગ્યો. તેનું કારણ એજ ગણી શકાય કે સર્વ ધર્મને પોતાની કક્ષામાં અનેક નેચોની અપેક્ષાએ સમાવીને જગતના મનુષ્યને ધર્મજીજ્ઞાસાતપ્તિ આપનાર મહાત્માઓ જેવા જોઈએ તેવા મહાત્માઓને તે પ્રમાણમાં પ્રાદુર્ભાવ ન થવા લાગ્યો, તેથી ભારતવાસીઓના મનમાં શ્રીવીરપ્રભુના આત્માની પરમાત્મતા થવાના અને જગતમાં પૂર્ણ સુખમય જીવન ગાળવાના વિચારને થ પ્રચાર અટકી પડ્યો. શ્રીવીરપ્રભુના ઉચ્ચ ધાર્મિકવિચારને આચારમાં
For Private And Personal Use Only
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
મૂકીને વ્યવહારમાં વર્તાવનારા મહાત્માઓ જેમ જેમ અલ્પ પ્રમાણમાં પ્રગટવા લાગ્યા, અને મતવિગ્રહથી ધર્મકશિ વૃદ્ધિ પામ્યો, ત્યારથી જૈનધર્મનાં વિશ્વયાપક ધર્મ તરીકેનાં મહાત અપ્રકટ થવા લાગ્યાં અને અન્ય વેદાન્તાદિ મહાભાએ ભારત બંધુઓની ધર્મજીજ્ઞાસાને પિતે યથાકથંચિત તૃપ્ત કરવા લાગ્યા. બીવીરપ્રભુના વખતની પિઠે વ્યાપક સાધારણ તત્વોની મુખ્યતા અને સામાજીક વ્યાપક આચારની મુખ્યતા કરીને પુનઃ જૈનધર્મને પ્રચાર કરવામાં આવે તે તેનું પરિવર્તન, ઉન્નતિ અને વિશ્વવ્યાપકતા પુનઃ પ્રગટી નીકળે
* પ્રગતિ. 5
મનુષ્યની પ્રગતિને આધાર તેની ચારે તરફ વ્યાપ્ત થએલા વિચારેના અને આચારોના સગો પર રહેલો છે. મનુષ્ય કેવું છે? તેનું અનુમાન કરવું હોય છે તેની ચારે તરફ રહેલા સંયોગે દેખીને કંઇક અનુમાન પર આવવું જોઈએ. મનુષ્ય ભૂતમાં કેવું હતું, તે તેની વર્તમાન દશા પરથી જણાઈ આવે છે, અને ભવિષ્યમાં કેવો થશે તે તેના સાંપ્રત વિચારેથી અને આચારોથી નિર્ણય થઈ શકે છે. આપણું ભવિષ્ય કેવું હશે તેને નિર્ણય કરનાર આપણે પિતે છીએ, મનુષ્ય ભવિષ્યમાં કેવો થશે તે તેને આત્મા નિર્ણય કરી શકે તેમ છે. પિતાનું શું થશે તે પોતાના આત્માને પૂછો. ભવિષ્યમાં છે તને કેવું સુખ મળશે તેને વર્તમાનકાળના વિચારો પર આધાર છે. ભૂતકાસના વિચારોનું અને આચારોનું પરિણામ સાંપ્રત ભેગવાનું પ્રારબ્ધ છે, અને સાંપ્રત વિચારનું અને આચારોનું પરિણામરૂ૫ પ્રારબ્ધ ભવિષ્ય માટે થશે એમ ભવપરંપરામાં થતું આવ્યું છે અને થાય છે, ક્ષણે ક્ષણે થતા શુભાશુભ વિચારે પિતાનું ફલ દર્શાવ્યા વિના રહેતા નથી. શુભાશુભ પ્રારા ધરૂપ પલ
એ પિતાના આત્માએ કયુ છે, અને તેને જોતા પણ પિતાને આત્મા છે, તેમાં અન્યો નિમિત્ત માત્ર છે. તેના પર રાગ વા ની લાગણી પ્રગટ કરવાની કંઈ જરૂર નથી. પોતે કરેલું શુભાશુભપ્રારબ્ધ ભોગવતાં સમભાવ રાખવો જોઈએ. આપણા આત્માની પ્રગતિને આધાર ચારે તરફ આવેલા વિચારાદિ વાતાવરણ પર રહે છે. આત્માની શુદ્ધતા કરવા માટે મનમાં થતા વિચાર પર પૂર્ણ લક્ષ આપવું જોઈએ. અશુભ વિચારોને હટાવીને તુત
For Private And Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૨૮
શુભ વિચારમાં મનને રોકવાની શક્તિ આવી એટલે સમજવું કે આપણે આત્મા પેગ પ્રગતિમાગમાં પ્રવૃત્ત થયો છે. અશુભ રાગદ્વેષ પટલાવીને શુભધર્મમાં પ્રશસ્ય રાગાદિ પ્રગટાવવાની શક્તિ આવી એટલે સમજવું કે આત્મા પિતાના માર્ગમાં પૂર્ણ વેગે ગમન કરવા શક્તિમાન થયો છે. સર્વ પ્રકારની મોહવાસનાને લય કરે એજ સમાધિ માગ છે,
ભૂતકાલમાં કરેલા વિચારોનું વર્તમાનમાં સ્થૂલ પરિણામ ફલ અનુભવાય છે. દિવસના વિચારો સ્વપ્નમાં સીનેમેટેગ્રાફની પેઠે સ્થૂલરૂપ ધારણ કરે છે, તત્ વર્તમાનમાં કરેલા રાગાદિના વિચારે ભવિવ્યમાં સ્થલ પરિણામપ્રદરૂપ ધારણ કરશે. દિવસમાં કામીઓ દેખેલી સ્ત્રી તેને રાત્રીએ સ્વપ્નમાં દેખાય છે. તે પ્રમાણે મેહરિનાં સાંપ્રતકાલમાં થએલાં સૂક્ષ્મરૂપ ભવિષ્યમાં અમુક સ્થલાકારે પરિણામને પામે છે, એમ અવઓને આત્માની શુદ્ધિવૃદ્ધિ કરવા અને વાસનાઓને પરિપૂર્ણ ક્ષય કરવા નિવૃત્તિમાર્ગમાં અત્યંત આગળ વધવું જોઈએ, અને મેહાદિ વૃત્તિથી ભિન્ન સર્વથા સર્વદા આત્માને અનુભવી રહ્યા કરે એવો આપયોગ પ્રાપ્ત કરવા માટે સમાગમ વગેરે હેતુઓને અત્યંતા ત્યંતપણે સેવવા. શાન્તિઃ રે
પ્રભુપર અત્યંત પ્રેમ જેને હેય છે, તેને જગતના સર્વ જેમાં પ્રભુત્વ દેખાય છે. જે સર્વ પ્રાણીઓ પ્રતિ પ્રભુ જેવી પ્રીતિ, ભાવના અને સદ્વર્તન રાખે છે, તે પોતે પ્રભુરૂપ છે; એમ નય સાપેક્ષદષ્ટિથી અવાધવું. અખિલ વિશ્વમાં જેની સર્વત્ર પ્રભુભાવના પ્રસરી છે, તેના ધાર્મિક વિચારમાં અનન્તબળ સ્થપાયેલું હોય છે, અને તે અનન્તતાને પ્રાપ્ત કરી શકે છે. સત્તાએ અપ્રાય અને વ્યક્તિએ પ્રાકટય એવા સર્વ જીવોમાં પ્રભુનાં રૂપને સતપગદષ્ટિએ જે સ્મરે છે, અવલોકે છે; તે પોતે પ્રભુતામાં અમર થયો છે, એમ અવબોધવું, સર્વ પ્રાણીઓમાં સર્વત્ર સર્વદા સર્વથા
For Private And Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો. ---------~----- શાશ્વત સત્તામય પ્રભુ અવલોકવાની શક્તિ પ્રાપ્ત થઈ એટલે તે આગના રહસ્યને અવિવાદથી સાક્ષાત કરી શકે છે. આવી સ્થિતિવાળા મહાત્માનું હૃદય તેજ સર્વ શાસ્ત્રનું સ્થાન છે. સત્તાએ સર્વત્ર સર્વથા સર્વદા ભાવનાએ સર્વ જીવોમાં તિરભાવીય સિદ્ધત્વનું જે ધ્યાન ધરે છે, તે મહાપુરૂષ વ્યક્તિગત સિદ્ધત્વને આવિર્ભાવીયરૂપે સ્વમાં અવલકવા અમુક કાળે સશક્ત બને છે. સંગ્રહનય સત્તાગત સિદ્ધવ ભાવનાના બળવેગમાં જે પ્રતિક્ષણે વિશેષતઃ વહે છે, તે સ્વસિદ્ધત્વને તથા અન્ય જીવગત સિદ્ધત્વને અવકે છે, અને તે સર્વ પ્રકારનાં બધાનેથી સ્વને વિમુક્ત દેખવા સમર્થ થાય છે. અન્ય જીવોમાં અને સ્વમાં સિધ્ધત્વ અવલોકવું અને ભાવવું એજ અપક્ષ જ્ઞાનાનુભવપ્રદેશમાં સ્થિર થવાનું અલૌકિક ચિનહ છે. જે મનુષ્યમાં આવી સિદ્ધવભાવનાની મનીષા પ્રકટી નથી, તે મનુષ્ય સંકુચિત એકદેશીય ધર્મોન્માદ વિચાર-વાતાવરણના ગડુરિકપ્રવાહે સેવકે બનેલા હોય છે, તથા તેઓ સર્વત્ર નીચતાને સ્વવૃત્ત્વનુસારે નિરીક્ષવા પ્રયત્ન કરીને માયાના પ્રદેશમાં પરિત્રમણ કર્યા કરે છે. નિરપેક્ષનયજ્ઞાનવાદિઓ સર્વત્ર જીવોમાં પરમાત્મભાવના ભાવવાની પુષ્ટપ્રચંડ સરસ યુકિતઓને હેતુપુરસ્પર અવધી શકતા નથી, તેથી તેઓ સ્વમાં અને પરમાં કદાયિક દૃષ્ટિએ આરોપાયલું પરપાધિજન્ય દેવતને સ્થૂલદષ્ટિથી એકાતે સ્વ માનીને કર્મોપચારની પાર રહેલું સત્તાગત સિદ્ધત્વ તેને જ્ઞાનગંધ લેવાને સમર્થ બની શકતા નથી. નાળીયેરને ગેળો જેમ શુષ્કતા પ્રાપ્ત કરીને કાચલાથી ભિન્ન થાય છે, તત સંગ્રહનય જ્ઞાનવડે આત્મસત્તાગત સિદ્ધત્વને ધ્યાવનારા જ્ઞાનીયો કાલાં સમાન પ્રારબ્ધ કમથી વ્યક્તિગત સિદ્ધત્વને પ્રકટ કરી ભિન્ન થાય છે, અને તે જેનપરિલાલાએ કર્માતીત અને વેદાન્ત પરિભાષાએ ત્રિગુણાતીત વિજ્ઞાન અને વિષ્ણુ તરીકે સ્વતઃ પ્રસિધ્ધ થાય છે. સંગ્રહનયજ્ઞાનશેલીએ સર્વત્ર સર્વ જેમાં પરમાત્મત્વ ભાવવું અને અવકવું અને તેવું પશ્ચાત અધિકાર પ્રમાણે સ૬વર્તન ધારવું એ સ્વને અને પરિને સાપેક્ષદષ્ટિએ અત્યંત આનંદપ્રદ છે.
For Private And Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
૬૩૧
ધર્મના વિચારેનું વાણું કારણ પ્રકટન કરનારા વક્તાઓની પુષ્કલતા અવલોકી શકાય છે. કિન્ત તદિચારેને કૃતિમાં આચરીને આદર્શ ભૂત થનારા વિદ્વાનોની અને મહાત્માઓની તે અલ્પ સંખ્યા ચક્ષુથી અવલોકાય છે. આત્માના ધર્મને માયાની પેલી પાર નિરીક્ષીને માયાની અર્થાત મહાદિની પેલી પાર રહેલી આત્મજ્ઞાનમસ્તીમાં ઝીલીને જેઓ આત્મસાક્ષાત્કારમાં રહ્યા કરે છે, તેઓ વાસ્તવિકરીત્યા વિવેક દષ્ટિતઃ અવકતાં સ્વધર્મીભૂત થયા છે એમ કળી શકાય છે. પારમાર્થિક વ્યવહતિ વ્યવસ્થાના સભ્ય ઉદ્દેશ હેતુઓને અવબોધવાનું આધ્યાત્મિક સમ્પબળ પ્રાપ્ત કરનારા વાસ્તવિકરીત્યા વિચારીએ તે આમધર્માનુભવિમહાપુરૂ જ દષ્ટિ સન્મુખ નિરીક્ષાય છે. આધ્યાત્મિકજ્ઞાનના ગંભીર પ્રદેશમાં સૂત્મબ્રહ્મભાવથી વિચરનારાઓ જે જે અધ્યાત્મવિદો થાય છે તેઓનું સ્વાદાદજ્ઞાનપરિણત હદય જ ખરેખર સર્વધર્મશાસ્ત્ર ભંડારભૂત છે, એમ કથવું કિચિંત પણ અનવસ્થાને ભજતું નથી. અધ્યાત્મપરિણત સયુરૂપોની વાર્તાઓમાં અનેક રહસ્યમય સિદ્ધાન્તોને સાર સમાયેલો હોય છે, તે સત્પરૂષોના આન્તરિક ભાવગ્રાહક સેવક વસ્તુતઃ અવધી શકે છે. તેથી તેઓને અધ્યાત્મવામયજ્ઞ અને અધ્યાત્મતત્ત્વપરિણુત હૃદયવંત સંપુરૂષનાં વચનો અમૃતફલ કરતાં વિશેષ આનન્દપ્રદ લાગે છે. અતએ તેઓ અધ્યાત્મના નિમહાપુરૂષને જેમ ભ્રમર માલતીને સેવે છે, તત સતત સેવ્યા કરે છે. આ ત્મિપતિમંતોના હૃદયમાં સ્વર્ગનું તથા પરમાત્માનું સામ્રાજ્ય રહ્યું હોય છે, અને તેથી તેઓ અભેદધ્યાગે સ્વસત્તાતપરમાત્માઓમાં અને અન્ય વ્યક્તિરૂપ પરમાત્માઓમાં અભેદતાને અનુભવ કરીને વખરી વાણી દ્વારા જે જે શબ્દોને પ્રકાશે છે, તે શબ્દોમાં પરમાત્માનુભવપ્રાપ્તિનું સજીવન તેજ ભરપૂર હોય છે. તેથી તે શબ્દોથી વાચકોનું અને શ્રોતાઓનું ધર્મમાં જ પરિવર્તન થએલું અવલોકી શકાય છે. તાદ સ્થિતિને પ્રાપ્ત કરનારા સન્મુરૂષોને તેઓના સમાગમમાં આવનારા આન્તરિક તત્ત્વવિદ્દ જીજ્ઞાસુઓ પરીક્ષી શકે છે, અને તેઓને પ્રભુના પ્રતિનિધિ આચાર્ય તરીકે વિલોકી શકે છે. -
For Private And Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
સામ્પત શાન્તિયેગે અનેક ધર્મના વિદ્વાન, શાસ્ત્ર, પ વગેરે વડે પ્રાચીન ધર્મોની શોધ ચલાવ્યા કરે છે. તેથી સાંપ્રત જગત પર અત્યંત સત્યને પ્રકાશ પડે છે અને ભવિષ્યમાં પડશે. ભૂસ્તર શાસ્ત્રવિદેની ધર્મ શાસ્ત્રવિદેની તિઃ શાસ્ત્રવિદેની એતિહાસિક વૃત્તાંતવિજ્ઞોની અનેક પ્રાચીન ભાષાવિદોની અને વૈજ્ઞાનિકની વર્ષે વિષે અમુક સ્થળે સમાજ ભેગી થાય, અને તદ્દા તધ્ય દલીલેપૂર્વક પરસ્પર આનુભવિક વિચારોની આપ લે કરીને આગળ વધવામાં આવે તે દુનિયાને સર્વ વિના જ્ઞાન સંબંધી વિશેષ લાભ મળી શકે. પ્રાચીન ધર્મશાની ભાષાઓના પરસ્પર શબ્દસામ્યથી પ્રાચીન કાલના જ્ઞાન સંબંધી સ્વરછ પ્રકાશ પડે છે, અને પ્રાચીનકાલ તથા વર્તમાન કાલીનવિચારે અને આચારેને સભ્ય મુકાબલો કરી શકાય છે. ભૂસ્તર શાસ્ત્રવિશે તેમજ પ્રાચીન ધર્મશાસ્ત્રવિજ્ઞો જેમ જેમ પ્રમાણ પુરસ્પર સ્વસ્થ શોધમાં આગળ વધશે, તેમ તેમ સંકુચિત કદાચ વિચારની માન્યતાઓને દૂર કરવા તેઓ વિશેષતઃ શક્તિમાન થશે. ધર્મતત્વના વિચારે અને આચારો પ્રત્યેક ધર્મમાં કેવા કેવા કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના સંયોગોમાં ભિન્ન ભિન્ન
યા, અને તેથી તે તે દેશના ધર્મસંસ્થાપક મનુષ્યોએ કેટલું કેટલું સત્ય ચહ્યું હતું અને તેથી તે દેશ તે વખતે કેટલો નાનમાં વૃદ્ધિ પામ્યો હતો, અને કેટલો સુધર્યો હતો તે શોધકને સહજ જણાઈ આવે છે. ભિન્ન ભિન્ન ભાષા
નો અને ભિન્ન ભિન્ન ધર્મના આચારવિચાર, ભિન્ન ભિન્ન, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવમાં ઉત્પન્ન થએલા ધર્મ સંસ્થાપકોને મુકાબલે કરવા અનુભવીએ યથામતિ શક્તિતઃ સમર્થ થઈ શકે છે, એમ પ્રાચીન અને અર્વાચીન સર્વ ધર્મવિદે અનુભવથી જણાવી શકે છે. જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલાં તને વૈજ્ઞાનિકો પરીક્ષશે ત્યારે જૈનધર્મ સંબંધી ઉત્તમ પ્રકાશ પાડી શકશે. જેનધર્મ પિતાની પ્રાચીનતા, ભાષા અને તે કરતાં ઐતિહાસિક વૃત્તાન્ત તથા તે કરતાં તાવિક વિચારેથી સિદ્ધ કરી શકે છે અને ભવિષ્યમાં કરશે. જૈનધર્મ વાય ગ્રંથોને પૂર્વ ઘણે નાશ થયે, થાય છે, તેથી તેમાં ઉત્તરધુવાદિનું વર્ણન હશે તે હાલ ન મળી શકે તે ના નહીં.
For Private And Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. -~~
------------~~~-~~-~જૈને જ્યારે શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ આશયથી દૂર થવા લાગ્યા, અને સંકુચિતદષ્ટિથી જૈન સમાજના બંધારણ જેવા આચારમાં પ્રવૃત્ત થયા તેથી ન અમુક જાતિ તરીકે હાલ વિદ્યમાન રહ્યા છે. જેને આચારના અને સદ્વિચારેના જૈન સમાજ બંધારણ તરફ તથા તેના વિશાલ પ્રસાર તરફ સંકુચિતવૃત્તિથી ન પ્રવર્યા હોત અને જનસમાજની ધાર્મિક રૂચિને અનુસારે વિચારસંકલનાને ગુથી હોત તો કુલાચાર તરીકે ચારે વર્ણમાં સંપતિ પણ જેને વિધમાન રહેત, અને તેઓ યથાશક્તિ વણકર્માનુસારે સર્વ લોકોને જૈનધર્મ આચરતા દેખી શકત. જૈનાચાર્યોએ પુસ્તકોમાં આવી સંકુચિતતા. દર્શાવી હોય એમ પ્રાયઃ અવલોકાતું નથી, પરંતુ રૂટિનાં બંધનો અને સંકુચિત વિચાર, પક્ષાબંધન રૂઢિના આચારના પ્રવર્તક ગૃહસ્થોએ તત્સંબંધી ભવિષ્ય સ્થિતિને તથા આત્મિકધર્મ વિશાલતા અને ઉદારતાને વિચાર ન કર્યો તેથી વર્તમાનનાં કેચિત ધર્મ વિશાલતા પ્રચારક પ્રતિઘાતક ધાર્મિક રૂઢિબંધનભૂતવિચારે એકદમ જૈન સમાજમાંથી દૂર કરી શકાતા નથી. તેમજ તે રૂટિબંધને એકાન્ત ધર્મનાં અંગે છે, એમ રૂઢિના પૂજારીઓ સંકુચિતવૃત્તિથી સ્વીકારીને પ્રચારક વિશાલ વિચારેને અને તેના ઉપદેશકોને ધિક્કારવા પ્રયત્ન કરે છે. સર્વદેશીય સર્વવર્ણગ્રાહ્ય અને સર્વત્ર આરાધ્ય જૈનધર્મ કરવાને ઉદાર ધમ સમાજ નિયમ અને વિચાર પ્રચાર કરવામાં યાવત વિઘશ્રેણિઓ આવીને ઉભી રહે છે, તાવત જૈનધર્મના પાલક દુનિયામાં અમર રહે, એવી આશા પરિપૂર્ણ રાખી શકાય નહિ. જે ધર્મના આચારો અને વિચારે સંકુચિત કરવામાં આવે છે તે ધર્મ માનો કે આખી દુનિયાને ધર્મ હોય તે પણ તેને પાળનારાઓની સંખ્યાને ઘટાડો થતાં તેને હળવે હળવે વિનિપાત થઈ શકે છે અને તેનું અસ્તિત્વ ગ્રંથમાં રહી શકે છે. તથા ધર્મવિચારે તરીકે તે ઐતિહાસિક ગ્રંથોમાં અમર રહી શકે છે. પરંતુ ધર્મના અનુયાયીઓ તરીકે તે સ્વાસ્તિત્વ સંરક્ષી શકે નહિ. જૈનોના અસ્તિત્વ સહ જૈનધર્મ તત્ત્વોનું અસ્તિત્વ જે રહ્યું છે. તેમાં જે હાનિ થઈ છે તે તો વાસ્તવિક રીતે વિચારીએ તો સામાન્ય ધર્મ વિચારોમાં નાના ભેદો અને તેના વેગે ભિન્ન ભિન્ન સંકુચિત વિચારોનાં અને આચારનાં રૂઢિ બંધનની ઘનગ્રંથી અને જૈન સમાજમાં નાના મતભેદે ઉદારતા અને મસહિષ્ણુતાને સ્થાને વ્યાપ્ત ધમક્લેશ, અસહનતા, કુસંપ વગેરે કારણે છે. રાષ્ટ્ર પ્રવર્ધક સામ્પ્રદાયિક સામ્યતા વિચારકારક પ્રધાન મંડલોના દ્રવ્ય ક્ષેત્ર કલાનુસારે પ્રવર્તિત વિશાલ લાભપ્રદ
80.
For Private And Personal Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે
સનિયત નિયમોની પેઠે જૈનધર્મ સામાજીક પ્રવર્ધક સામ્પ્રત ય વિચાર સુનિયત નિયમેને પ્રચાર કરવામાં આવે તે જૈનોની સંખ્યામાં ઉદારભાવનાએ વિસ્તૃત વૃદ્ધિ થઈ શકે. એમ નિઃશંકતાએ નિશ્ચય થઈ શકે. સામાન્યતઃ અનેક ગૃહસ્થો તરફથી એમ સાધુઓને ઉપાલંભ વા અન્યાશયોથી પણ કથવામાં આવે છે કે–જૈન સાધુઓ, પૂર્વાચાર્યોની પિકે નવીન ન કરતા નથી, પરંતુ તેઓ પરિતઃ વિચાર કર્યા વિના અવત બેલી જાણે છે. ગૃહસ્થ જૈનોને પૂછવામાં આવે તો તેઓ મૂકવત રહી શકશે. શું ગૃહસ્થ જેને જ્ઞાતિમાં રૂઢિબંધનની સંકુચિતતાને ત્યાગ કરીને કંઈ વિશાલાચારકારક જ્ઞાતિબંધને તરફ લક્ષ આપી શકે તેમ છે ? અન્યવર્ણના મનુષ્ય જે જૈનધર્મ આદરે અને તેઓને તે તે વર્ણની જ્ઞાતિવાળાઓ જ્ઞાતિબહાર કરે તે સાંપ્રત વણિક જેને તેઓને જ્ઞાતિકન્યા વ્યવહાર આદિની સહાય કરી શકે તેમ છે ? પ્રત્યેકવર્ણના મનુષ્ય જૈનધર્મના દેવ, ગુરૂ, પૂજાદિના આચારને સમાચરી શકે એવા વિચારને અને આચારેને નિયત કરવામાં સાંપ્રત જૈન સમાજે કંઈ પણ સંધારા ઠરાવો કર્યા છે? પ્રત્યુત્તરમાં કહેવાશે કે તેમાંનું કશું નહિં. જેનો ! તમે ધર્મમાં અન્યને દાખલ કરવામાં મુસલમાનેના જેટલા ઉદાર હાલ તે નથી એમ મુક્તકંઠે કથવું પડે છે. પ્રીતિઓની અને મુસદ્ભાની પેઠે રટિક બંધનમાં સુધારાની આવશ્યક્તા સ્વીકારીને જેનેની પ્રત્યેક વર્ણદ્વારા વૃદ્ધિ થાય, એવા સખ્ત ઉપાયો આતમભેગ આપીને યાવત ન લેવામાં આવે તાવત જેનોમની ઘટતીમાં કઈ પણ કરી શકાય તેમ નથી. હવે તે જેને ! ચેતો. કંઈક વિચાર કરે અને આત્મભેગ આપીને કંઈક કરે. રૂહિના એકાતે દાસ ન બને.
For Private And Personal Use Only
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૩૫
માણસા અને તેની આસપાસના ચાવડાવંશીય રમ્પ જૈનધર્મ પાળતા હતા. ચાવડા રમ્પ વણિક તરીકે થએલા માણસાના ઉગરચંદ કરમચંદવાળા વગેરે છે. રાજાએ ઠાકોરે વગેરેને જૈન સાધુઓની સાથેનો પરિચય ટળવાથી અને બ્રાહ્મણનો પરિચય થવાથી રાજ ઠાકોરે વગેરે વેદાન્તધર્મના અનુયાયી થવા લાગ્યા.
માણસા તરફના ચાવડા વગેરે રજપૂતો દયાધર્મને પાળે છે અને જેનસાધુઓ તરફ પ્રેમ તથા માનની દૃષ્ટિથી દેખે છે. જૈન સાધુઓએ તેમની ઉન્નતિ થાય, એવા ઉપાયોને ઉપદેશ દેવો જોઈએ. તેમના પરિચયમાં આવીને જૈનેએ સાહાધ્ય કરવી જોઈએ. રજપૂતાદિ અન્ય જાતોના ઉદ્ધાર માટે આત્મભોગ આપ્યા વિના તેઓનું જૈનધર્મની ઉત્તમતા સંબંધી મન્તવ્ય સિદ્ધ થવાનું નથી. સામ્પત પેટની સાથે અને કન્યા વ્યવહાર આદિના સાનુકુલ સંયોગોની સાથે ધર્મને ઉપદેશ કંઈક અસર કરી શકે તેમ છે. કરોડો રૂપેયાને ભોગ આપીને ગુરૂકુલે સ્થાપીને તેમાં રજપૂત વગેરે વિદ્યાર્થિયને ભણાવવામાં આવે તે ભવિષ્યમાં જૈનધર્મનું સજીવનાવસ્થામાં ઉદાર પરિવર્તન થઈ શકે તેમ છે. અરે જૈને ! તમારી આંખો ક્યારે ઉઘડશે? તમારા કરડે રૂપૈયા નકામા ખર્ચાય છે તે સંબંધી વિચાર કરે. સંકુચિત વિચારોના ગુલામ બનીને અરે તમે આખી દુનિયાને આત્મસુખ સ્વતંત્રતા સમપનાર એવા જૈનધર્મની મહત્તા ન ઘટાડે, અરે સાધુઓ ! તમે પરસ્પર ધૂળ જેવી બાબતોમાં જાદવાસ્થળી ન કરે.
જૈનધર્મ મતભેદમાં ભિન્ન ભિન્ન સંખ્યામાં પરિણિત જૈનબાંધ? સપ્રતિ જાગ્રત થઈને તમારું વ્યાવહારિકાન્યુદય શ્રેયઃ અને ધાર્મિકાવ્યુદયશ્રેયઃ પ્રતિ લક્ષ દે. તમારું અસ્તિત્વ સંરક્ષાયેલું રહે અને તેથી અનેક વિશાલ દીર્ધદષ્ટિ સાધ્ય ધર્મસમાજ વિસ્તાર પ્રતિદિન પ્રવૃદ્ધિ થાય એવા સામ્પત સદ્વિચારોને લોક-ભયસંજ્ઞાને ત્યાગ કરીને આત્મબળ પ્રકટન પૂર્વક સત્ય કૃતિરૂપે સ્થૂલ જગત ધર્મ સમાજમાં અનેક સંકટ સામા ઉભા રહીને પ્રકટ કરશે તે સ્વધર્મ સમાજાસ્તિત્વ સંરક્ષક તરીકે ગણાશે. અન્યથા તમારી સંકુચિત દ્રષ્ટિ, મન્દભાવ, દૈન્ય, વાર્થવૃત્તિ આદિથી ભવિષ્યમાં
For Private And Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
ઇતિહાસના પટ પર તમારું વન કાલિમાને ધારણ કરશે, અને ભવાન્તરમાં તમને સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થવાની નથી. ઉદારદષ્ટિ પ્રવર્ધક જૈનતત્ત્વ સાનુકૂલ નીતિ સદાચારને માન્ય રાખી ધર્મસમાજ સંકુચિતકારક વિચારોને અને આચારોને હાંકી કાઢે. તથા સંકુચિત રૂટિ બંધન વિચાર માલિન્યધારક સંકુચિત દૃષ્ટિવંત મુનિ વા ધનવંત ગૃહસ્થ હોય તે પણ તેના પરાધીન ન બને એ શિક્ષા પુનઃ પુનઃ હૃદયમાં ધારવા યોગ્ય છે !
પ્રત્યેક ધર્મનાં ઐતિહાસિક વા તેની સ્થાપના કરનારાં પુસ્તકના વાચનથી તે તે કાલના ધાર્મિક લોકોની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે કેવી સ્થિતિ હતી? તેનું હૃદય આગળ ચિત્ર ખડું થાય છે. જે જે વખતે ધર્મનાં પુસ્તક વિદ્યાને ધર્મની સ્થાપનાર્થે લખે છે, તે કાલમાં તે તે વિદાને પિતાના ધર્મની મહત્તા કરવા શું શું લખે છે અને અન્ય પ્રચલિત ધર્મી પ્રતિ કેવી દષ્ટિથી શું શું લખે છે તે અવેલેકી શકાય છે. અને તેથી સત્યાસત્યનો વિવેક કરી શકાય છે. જે જે દેશમાં જે જે ધર્મો તત્ તત્ સમયે પ્રચલિત હોય છે તેનું કવચિત કઈકઉલ્લેખન, તત્ તત્ કાલમાં રચાયેલાં પુસ્તકમાં અમુક દૃષ્ટિએ કરેલું હોય છે, તે વાચનથી અવલોકી રોકાય છે. પૂર્વ કાલમાં પ્રત્યેક ધર્મનાં રચાયેલાં પુસ્તકથી તે સમયે સમાજ પર કેવી અસર થઈ હતી, અને અધુના તે તે ભિન્ન ભિન્ન ધાર્મિક પુસ્તકોના વિચારેની જૈન સમાજ પર કેવી અસર થાય છે, તથા પૂર્વકાલના ધાર્મિક ગ્રંથોમાંના ક્યા ધાર્મિક ગ્રંથના વિચારોની સંપ્રતિ પણ જૈન સમાજ પર વિશેષ અસર દેખાય છે, તે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેવામાં આવે તે જનસમાજમાં ધાર્મિક વિચાર પ્રસરાવવા માટે વિશેષાનુભવ મળી શકે તેમ છે. તથા તેથી ધાર્મિક વિચારમાં અને આચારોમાં સુધારે કરી શકાય છે.
For Private And Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૩૭
nnnnnnnnnnnnnnnnnn
ઐય.” શસ્ત્રોના કરતાં જગતમાં ઐક્યબળ વિશેષ કાર્ય કરી શકે છે. એક સરખા વિચારો, એક સરખો પ્રેમ, એક સરખું સંકલ્પબળ અને એક સરખી પ્રવૃત્તિઓ અનેક મનુષ્ય જે જે કાર્યો કરે છે તેમાં તેઓને વિજય દેવી વરમાળા આપ્યા વિના રહેતી નથી. ઐક્યબળથી મતિકલ્પના વડે અકથ્ય કાર્યોનું શીધ્ર પરિણામકર ફલ પ્રગટે છે, કે જેને અવલોકી મનુષ્ય એયબળનું મુક્તકંઠે એકી અવાજે વર્ણન, પ્રશસન ર્યા વિના રહેતા નથી. ઐયબળ જ્યાં પ્રગટીને પિતાની શક્તિ સ્કુરાવે છે. ત્યાં પ્રત્યક્ષ સમ્મુખ પ્રગટ થતી સહસ્ત્ર વિદનમાળાઓ પણ વાયુથી અભ્રવૃન્દ વિખરાય છે, તદત વિલય પામી જાય છે. ઐક્ય બળ વિનાના મનુષ્ય સ્વાસ્તિત્વબીજાભિવૃદ્ધિસંરક્ષણ પૂર્વક પરંપરા પ્રવૃત્તિમાં સ્વાત્મબળને વાપરી શકતા નથી, અને તેથી સ્વાસ્તિત્વવર્ધક શુભ બીજ સંતાનરૂપ પ્રત્યેક મનુષ્ય વ્યક્તિને સામાઓના ઐક્યબળથી નાશ કરાવવામાં સંકુચિત સ્વાર્થ પરાયણ અંધત્તિથી સાહાકારક પરસ્પર તેઓ બને છે. વાસ્તવિક આયતિ દીર્ધદષ્ટિધારક, સમયજ્ઞ, સ્વપરાર્થ સાધક મનુષ્ય સંસાર વ્યવહારમાં તથા પરમાર્થ વ્યવહારમાં સ્વાસ્તિત્વ બીજાભિવૃદ્ધિને પિષક સદુપાને પ્રતિદિન ઐક્યબળથી પ્રગટાવતા જાય છે. વ્યાવહારિક શુભ ધાર્મિક કાર્યોની અભિવૃદ્ધિ પૂર્વક તત્સરિક્ષામાં ભિન્ન ભિન્ન અનેક મનુષ્ય સંઘબળની એકતાની આવશ્યકતા, પ્રત્યેક કાલમાં અમુક કારસેના અવલંબનની અપેક્ષાએ સિદ્ધ થઈ શકે છે. પારમાર્થિક, નૈઋયિક ધર્મા વાપ્તિ માટે માનસિક એકજાતીય વિચાર સંતાન પરંપરાનું ઐક્ય અત્યંત ઉપયોગી થઈ પડે છે. ભિન્ન ભિન્ન વિજાતીય વિચાર બળની પરસ્પર મનુવ્યોમાં એકતા કરવા માટે સર્વત્ર સાપેક્ષિક સજાતીય મળતા વિચારોને પ્રગટ કરવામાં આવે તે વર્તમાન અને ભવિષ્યની ઉન્નતિનાં ઉચ્ચ શુભ ફળ માટે ભવિષ્યની પ્રજાના અનંતા શિરદો ગ્રહી શકાય, માટે નિષ્કામ દશાએ સ્વાધિકારે કર્તવ્યને આચારમાં મૂકવું જ જોઈએ.
For Private And Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ગુજરાતમાં જીવદયા જીવદયા પાલનનું જોર આ પ્રદેશ તરફ પુષ્કલ અદ્યાપિ પર્યત હિન્દુઓમાં તથા જેનામાં પ્રવર્તે છે. સાધુઓ પર સત્તા પર આ દેશના લેકેની મુખ્યતાએ પૂજ્યબુદ્ધિ વિશેષતઃ જ્યાં ત્યાં અવકાય છે. કણબી વગેરે લેકે ધમની શ્રદ્ધાવાળા ઓઘદ્રષ્ટિથી છે. ધમની જીજ્ઞાસાથી અત્રત્ય લોક સાધુઓની સેવા કરે છે. કુમારપાળ વગેરે ધર્મિ રાજાઓ થઈ ગયા ત્યારથી આ દેશ પર દયાવૃત્તિનું પુષ્કળ જેર પ્રવર્તી રહ્યું છે. બાહ્યથી ધર્માચાર પ્રવૃત્તિવાળા ઘણા લેકે દેખાય છે. કિન્તુ બાહ્ય ધર્માચાર પ્રમાણે અન્તરમાં નીતિ વગેરે સગુણે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં દર્શાતા નથી. કુલાચાર પ્રમાણે ધર્મશ્રદ્ધાચારવાળા અત્રત્ય લોક અદ્યપર્યન્ત દેખાય છે. અન્ધશ્રદ્ધાથી કુલ પરંપરાએ ધર્મ પાળનારા દરેક દર્શનમાં બહુ લેકે જણાય છે. ખડાયતા, વિજાપુર વગેરે આ પ્રદેશમાં પ્રાચીન ગામ છે. વિજાપુર વગેરે પ્રદેશમાં પૂર્વે પરમાર ક્ષત્રિયોનું રાજ્ય હતું. પશ્ચાત્ મુસલમાન અને ગાયકવાડનું રાજ્ય થયું. વિહેલા, સોલંકી, ચાવડા, વાઘેલા વગેરે જાતના રજપૂતો આ પ્રદેશ તરફ રહે છે. અત્રે મુસલમાન પર પણ દયાની ઘણું અસર થઈ છે, અને તેથી તે લોકો અન્યદેશના મુસલમાને જેટલી હિંસા કરતા નથી. શ્રીહેમચંદ્રાચાર્ય, વિજાપુર, કુકરવાડા વગેરે તરફ વિચર્યા હતા. શ્રીવિદ્યાનંદસૂરિ,શ્રીધમ ઘોષસૂરિ, શ્રીજિનેશ્વરસૂરિ, અગિઆરમા શતકમાં થએલા શ્રીબુદ્ધિસાગરસૂરિ, શ્રીહીરવિજ્યસૂરિ, દેવેન્દ્રસૂરિ, વગેરે જૈનાચાર્યો આ પ્રદેશ તરફ વિચર્યા હતા. શ્રીધમસાગરજી ઉપાધ્યાય, શ્રીરાજસાગરસૂરિ, શ્રીવિજયસેનસૂરિ વગેરે આ પ્રદેશ તરફ વિચર્યા હતા.
યોગ્યતાનુસારે ઉપદેશ મનુષ્યની યોગ્યતા અને તેની ધાર્મિકાધિકાર રૂચિને પ્રથમ નિર્ણય કરીને પશ્ચાત તેને ઉપદેશ દેવામાં આવે છે તે તેની ધાર્મિક રૂચિ શક્તિની વૃદ્ધિ સમ્યગ થઈ શકે છે, અને તેથી તેને પદેશિક ધર્મ પ્રવૃત્તિભૂત સ્વ ધિકાર Wિાચારે, હદયમાં અમૃતની પેઠે પ્રિયકર લાગે છે.
For Private And Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ની સાલના વિચારે.
જે મનુષ્યની સ્વત્વનુસારે રૂઢીભૂત ધર્મકિયાચાર પ્રવૃત્તિ સજજડ થઈ હોય. અને તત્તિ માન્યતા વિરૂધ્ધ ય ય ભિન્ન ભિન્ન વિચારાચારમાં વિપરીતતા અન્ધદષ્ટિતઃ દઢીભૂત થઈ હોય તેને સ્વાતિશયને તેલ કરીને તેની ધાર્મિક વૃત્તિ પ્રવૃત્તિને વિકાસ થાય, અને તે સંદિગ્ધદશામાં ન રહે તેમ તેને અગ્રિમેચ સ્થિતિ પ્રતિ લાવવા દેશકાલજ્ઞ કુશલ વૈધની પેઠે પ્રયત્ન કરો.
વત. પોતાને માટે કોઈ ગમે તે કો, વિચારે અને લખે તે પણ દયિક ભાવની દૃષ્ટિ ન વર્તે એવો ઉપયોગ રાખ! ! ! ઔદયિક ભાવ વૃદ્ધિકારક રાગ દેવાત્મક પરિણામનું પ્રાકટય અન્તમાં સૂક્ષ્મ ચેતન ગુણ પગે ન થવા દેવું એજ તારૂં રાધાવેધવત્ સ્વસાધ્ય છે, એમ આન્તરિક વાસ્તવિક દૃષ્ટિએ દેખ, અને પ્રાસંગિક પ્રાપ્ત શુભાશુભમાં અન્તથી નિર્લેપતાએ વર્ત.
પ્રત્યેક પ્રાપ્ત શુભાશુભ વૃતાન્તને સૂક્ષ્મ વિવેકાનદષ્ટિથી સ્વ અને પર દ્રવ્યને ભેદ પાડીને અવલકવાની અભ્યાસના ધાર, અને બાહ્ય સ્થળ શુભાશુભમાં અહંવ વૃત્તિ વિના વર્ત તથા નામરૂપના સ્થૂલ તથા સૂક્ષ્મ પ્રપંચથી ભિન્ન શુદ્ધ ધર્મસ્વરૂપધારી સ્વસ્વરૂપમય થા.
અજ્ઞાન જમાનામાં રજોગુણ અને તમોગુણ ધર્મોને આદર થવાથી રજોગુણ તમોગુણી મનુષ્યનું જોર વધે છે, અને જ્ઞાન જમાનામાં સત્વગુણી ધર્મોનું પ્રાબલ્ય વધે છે. રજોગુણી અને તમોગુણી ધર્મોમાં પ્રાયઃ અજ્ઞાની મેહી જીવે ઘણું હોય છે, અને સત્ત્વગુણુ ધર્મમાં જ્ઞાની અને નિર્મોહી મનુષ્ય અવલોકવામાં આવે છે. પ્રવૃત્તિના જમાનામાં નિવૃત્તિ ધમની ગણતા અવલોકવામાં આવે છે, અને નિવૃત્તિના જમાનામાં વ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ભેદે પ્રવૃત્તિની ગણતા દેખવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૦
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
વક્તાઓ અને ઉપદેશકો વગેરે જે આજીવિકા ચલાવવા માટે જ ખાસ વારંવાર ભાષણ, વ્યાખ્યાનો વગેરે આપે છે, તેઓના હૃદયમાં બોલવા પ્રમાણે સદ્ગુણો હોતા નથી. આજીવિકારાથે ભાષણ કરવાની ટેવ પડવાથી તન્માર્ગમાં હૃદય ભાવ વિના પણ વૃત્તિ હેતુથી પ્રવૃતિ થયા કરે છે. પશ્ચાત તે વક્તાના મનમાં તે સંસ્કાર પ્રવાહ પ્રવાહિત થવાથી ચારિત્ર્ય ગુણોની લાગણીઓ બહેર મારી ગઈ હોય એવી થઈ જાય છે. હું અન્યને માટે કહું છું પરંતુ ભારે તત્સંબંધી કિશ્ચિત કર્તવ્ય અવશેષરૂપ ભાસતું નથી. એતાદમ્ વિચારની સાથે જ ધાર્મિક ઉપદેશ અન્યને માટે નિશ્ચયીભૂત થવાથી તેની પોતાના ચારિત્ર્ય પર કંઇક પણ અસર ન થવાથી પિોથીમાના રીંગણની પેઠે હદયભાવ વિનાનું ઉપદેશવચન અન્યને પણ હૃદયચારિત્ર્ય વિકસાવવા અસર કરી શકતું નથી. જેનોગ્રાફવત હૃદય શુન્યતાએ વક્તત્વશક્તિ પિતાને લાભપ્રદ થઈ શકતી નથી. હૃદય શ્રદ્ધા ભાવ વિના શુન્યપણાએ આજીવિકા કરા વકતાની ઉપદેશ પ્રવૃત્તિએ તેના ચારિત્ર્યમાં પલ હોય છે.
स्वगत. પરમ ચેતના પ્રગટ કરવી એ વ્યવહાર ચારિત્રનું કાર્ય છે. યથાશકિત ચારિત્ર્ય સાધવા પ્રયત્નશીલ છું. કોઈ જીવ ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય એવા મન, વચન અને કાયાના વેગથી વિરામ પામું છું. જગતના છ યથાશક્તિ દવ્ય, ભાવ, ચારિત્ર નિષ્ઠ થાઓ. તથા મન વચન અને કાયાથી ધર્માથે પ્રવૃત્તિ થાઓ. અન્યથા સ્વધર્મ શુદ્ધપયોગ વડે સ્થિરતામાં જીવન વહો.
સર્વસંગપરિત્યાગસાધ્યવાસ્તવિકનિજાભ શુદ્ધ સ્વરૂપાવસ્થાન પ્રાપ્ય સહજાનન્દ પ્રદેશમાં અનન્તરૂપે ભાવજીવન વહો. ઉપશમાદિભાવે મોહની ક્ષીણતા કરવામાં અગ્રિમ ગુણસ્થાનકમાં રહેલા સન્તપ્રભુનું ધ્યાન ધરું છું, અને અધઃ રહેલા ભવ્યની સેવા કરવા યથાશક્તિ નિરૂપાધિકપણે કમલેગી દશાએ પ્રવૃત્ત થાઉં એમ આન્તરિક દશ વર્તે છે. સ્વરૂપ ધ્યાનદશામાં કેવલ પ્રભુધ્યાનાનન્દ ભગ્નતામાં અન્ય યત્કિંચિત ઈચ્છાતું નથી. આવી બેદશાનું પરિ. ણામચક્ર વારંવાર ઘટિકાયત્ર માલાવત પ્રવર્ચા કરે છે. ભવિષ્યમાં પ્રબલતા કિની થાય છે તે પ્રસંગે અનુભવાશે. વ્યવહાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવાદિક ગે બેમાંથી એકની મુખ્યતા અને એકની ગણતા સ્વજીવન કાલમાં થયા કરે છે,
For Private And Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારો.
*.*
*
*
* * *
*
*
-
- -
-
-
-
આત્મગુણલાભ જે માગે થાય તે માર્ગે પ્રવૃત્તિ કરવી એજ સ્વજીવન વિકાસ કરવાનો મુખ્ય ઉપાય છે. સ્વલાભ વ્યવહારપ્રવૃત્તિના અનેક ભેદે થાય છે તેમાં સ્વાધિકાર સ્વ યથાશકિત સાધ્ય વ્યવહાર ધર્મોપાય આદરણીય છે, એમ મુખ્ય લક્ષ્ય સાધ્યદષ્ટિને સાપેક્ષ ઉપગ ધારો એ સ્વ કર્તવ્ય છે.
કેણ ધર્મ પ્રાપ્ત કરી શકે? મતાગ્રહ રહિત હય, નિષ્પક્ષપાતપણે દરેક ધર્મને અનુભવ કરનાર હેય, વિચાર સ્વાતંત્ર્ય ધમપરીક્ષાકારક હય, પ્રત્યેક દર્શનતનું સૂક્ષ્મદષ્ટિથી સ્વરૂપ વિચારનાર હોય, જગતમાં પ્રવર્તતાં ધર્મદર્શનેને મુકાબલો કરી સત્યાસત્યને સાપેક્ષપણે વિચારક હય, અમુક દર્શનમતમાં પૂર્વથી બદ્ધ દષ્ટિરાગી જે ન હોય, આત્માનું અસ્તિત્વ અને તેનું અનુભવગમ્ય સ્વરૂપ અનુભવે અવબોધક હોય, સ્વાનુભવ કરતાં વિશેષાનુભવ જ્ઞાનિસતેને સત્સમાગમ કરનાર હોય, આત્મધર્મ અને પરમાત્મસ્વરૂપને એકાન્ત નિજનેસ્થળમાં અનેક યુક્તિમય તર્કોથી અનુભવ કરનાર હોય, જે જે અંશે પિતાને આત્મત્ત્વ સમજાયું હોય તે તે અંશે સ્પષ્ટકથક હોય, રાગદ્વેષની વૃત્તિ પ્રતિક્ષણ ક્ષીણુ કરવા ઉઘુક્ત હોય અને તે તે ભાવે ધર્મતત્વને શોધક હેય તે ધર્મપાત્ર એમ છે.
જેનધમનો ઉદ્દેશ જૈનદર્શનને મુદ્દેશ આત્માની પરમાત્મદશા કરવાને છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણેનો અનુભવ કરવાથી આત્માની પરમાત્મદશા થવાનું ચિન્હ પ્રારંભાય છે, એમ જૈનદર્શને પિતાની દિવ્ય વિણા વગાડીને દુનિયાને જાહેર કરે છે. અનાદિકાલથી કમસૃષ્ટિની લીલામાં આત્મપ્રભુ લયલીન થઈ . રહ્યા હેય છે, તેનાથી મુક્ત થઈને પિતે પિતાના નિરાકારાનન્ત ગુણમય સ્વરૂપમાં પ્રકાશિત થાય એજ પરમાત્મ સાધ્ય લક્ષ્ય સાધનરૂપ કર્તવ્ય કરણી કરવી એમ જૈનદર્શન, દેવદુભિરૂ૫ વાષિથી જાહેર કરે છે
31
For Private And Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
આત્મજ્ઞાનદષ્ટિએ મધ્યસ્થભાવે અન્ય દર્શનાની સાથે તત્ત્વ મુકાબલે કરીને પંડિતજનાને જૈન તત્ત્વમેધ આપવા. તથા હેય, જ્ઞેય અને ઉપાદેય બુદ્ધિથી વિવેક પ્રગટાવી આત્મતત્ત્વની આરાધના અધિકાર પ્રમાણે ઉપદેશવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્યદર્શન તત્ત્વાનુ જૈનદર્શન સાથે જે જેનયેની અપેક્ષાએ સામ્ય થતું હેાય તે દર્શાવવું, અને જે જે નયાભાસે અમિલનપણું થતું હોય તે દર્શાવવું. જૈનતત્ત્વોને અવધાવતાં અન્યદર્શનીય તત્ત્વોની સાપેક્ષતાને અવાધાવવી જોઇએ, અને સર્વદર્શનીય તત્ત્વામાં જે જે નચેાની અપેક્ષાએ સ્યાદ્વાદભાવ ઘટતા હોય તે અવધાવીને અનેકાન્ત સમ્યગ્દષ્ટિ સન્મુખ, ભવ્ય જીવા થાય એમ કરવુ જોઇએ. જૈનદર્શનના અત્ય અને અન્તરાગામાં અન્યદર્શનીય ખાદ્ય અને અન્તરાગા જે જે .નયાએ ઘટે તે તે નયેાએ સમાવેશ સમજાવીને જૈનદર્શનની વિશ્વવ્યાકધતા સિદ્ધ કરી બતાવવી. અન્યદર્શનીય માર્ગાનુસાર મનુષ્યા અને અન્યદર્શનીય મતાગ્રહી મનુષ્યેા સ્યાદાદ દનના વિચારાના અને આચારાના તે ધર્મ સમ્મુખ થાય તેવી રીતે તેઓને સ્વરૂપ દર્શાવવું અને જૈનદર્શનીય વિશાલ ધાર્મિક સર્વમાન્ય થાય એવા સદ્વિચારોને અનેક વાય શાસ્ત્ર દ્વારા જગમાં પ્રસરાવવા પ્રયત્ન કરવા તથા તેવા વિચારા પ્રચારતાને પામે એવી સંસ્થાએ સર્વત્ર દેશકાલાનુસારે સર્વમાન્ય વિચારોને અગ્ર કરીને સ્થાપવી.
જૈનદર્શનનાં તત્ત્વાને ખાળ જીવા સમજી શકે એવી ભાષા શૈલીથી પ્રમાષવાં. જીવતી ભાષાઓ દ્વારા જૈનતત્ત્વોને પ્રકાશ કરવા. આત્મકલ્યાણુ તરફ્ જીવાની મતિ પ્રેરાય અને રાગ દ્વેષની વૃત્તિ ક્ષીણુ થાય એવીરીતે સમ્યગ્ પ્રોાષ દેવે. જે મનુષ્યે! ગમે તે જાતિના હોય પરંતુ જૈનધર્મ સ મુખ થતા હોય તેને સ્વાવિકાતૃત્તિથી અવિરૂદ્ધપણે જે જે અંશે આદરણીય ધર્માચારા થાય તે તે અંશે ઉપદેશ દેવા, અને અન્યધના આચારાની સાથે પુણ્ જૈનમાર્ગાનુસાર આચાર્ચે પાળી શકે એવા ઉપદેશ દેવા. તેમાં દૂ, ક્ષેત્ર, કાલ, ભાથી લાભાલાભને વિચાર કરવા, તથા પરધર્મની નિન્દા ન ચાર્ય અને મહાવીરધમ પર રૂચિ થાય એવું લક્ષ ઉપદેશ દેતાં વિસ્મરવુ નહીં. અન્યદર્શનીય શુભાચારોમાં અને શુભવિચારોમાં જૈનધર્મત કેવી રીતે છે, તેને પ્રોધ કરીને જે જે વેાની જેવી જેવી રીતે યેાગ્યતા અવલોકવામાં આવે તેવી રીતે તેમ તેમ ઉપદેશ દેવા. આત્માની પરમાત્મદા પ્રગટ કરવી અને તેના યેાગ્ય જે જે ઉપાયા હોય તે પ્રકાશવા તે ખાસ ધ્યાનમાં રાખવુ,
X
X
X
For Private And Personal Use Only
X
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવંત ૧૯૭૦ ની સાલના વિચારો.
ભવ્યેાએ નીચેના પ્રશ્ના પૂછીને યાગ્યતાને વિચાર કરી સન્તાની સેવા આત્મલાભાથે કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧~~તમે પરમાત્માને પ્રત્યક્ષ દેખ્યા છે? આત્માને અનુભવપ્રત્યક્ષે દેખ્યેા છે ? સદર્શનીય અનુભવી મહાત્મા અને તમારા અનુભવને મુકાબલો કરી સત્ય તત્ત્વોને તમેાએ અનુભવ કર્યો છે ?
૪૩
૨~~~કયા કયા માગે તમે એ આત્માને અનુભવ પ્રત્યક્ષે અનુભવ્યા છે ? અન્યદર્શનીય માત્માએ પાતપાતાના મત પ્રમાણે શાસ્રાના આધારે આમાને અનુભવે છે, તેવી રીતે તમેા શાસ્ત્રાના આધારે આત્માને અનુભવ પ્રત્યક્ષ કરા છે વા તેથી જુદી શૈલીએ આત્માને અનુભવ પ્રત્યક્ષ કરી છે?
પ——વૈરાગ્ય થવાનું શું નહીં ? સર્વ પ્રકારની વાસના તમારા આત્માની એક સરખી જણાય છે, તે તે કેવા રૂપે ?
૩—શાસ્ત્રાના આધારે મનાવૃત્તિમાં આત્મા અને પ્રભુના રૂપને જે સાવવામાં આવે છે તેવા રૂપે આત્મા અને પ્રભુનુ પ્રત્યક્ષ કરી છે. વા તેથી બિન્તપણે ?
૪—પ્રત્યેક દનમાં આત્માનું બન્ન ભિન્ન સ્વરૂપ પ્રતિપાલુ છે તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રત્યક્ષ દૃષ્ટિએ તમાએ દેખ્યું છે, વા નહીં. તેમજ અન્યદર્શનીય અનુભવીય મહાત્માઓને અનુભવ અસત્ય છે, તેના પ્રત્યક્ષાનુભવ કરાવી શકશેા ?
કારણ ? તમને સદા નિર્માહત્વ રહે છે ફિવા ટળી જેવા નહીં ? પૂર્વાવસ્થામાં અને સમ્મતિ પરિણતિ વહે છે? વા કંઇ ફેરફાર જણાય છે ?
૬-—તમારા અદ્યપર્યન્ત જીવન કાલમાં પરમાત્માને અને આત્માને પ્રત્યક્ષ દેખનારા કોઇ અનુભવી સન્તા દેખાયા છે? દેખાયા છે તે કયા કયા સન્ત પુરૂષો અને તેમની રહેણીકહેણી કેવા પ્રકારની છે ?
૭ તમા જે જે શાસ્ત્રાને માને છે તે પ્રમાણે સંપૂર્ણ વર્તી શકા આ ? વા તમારી શક્તિ પ્રમાણે વર્તી શકો છે ?
For Private And Personal Use Only
- તમે જે નના ધર્માચારને પાળે છે તે રાગથી પાળેા છે? વા નિષ્પક્ષપાત-ષ્ટિએ અન્ય ધર્માચારાતે અસત્ય જાણીને પાળે છે. તેનુ સત્ય સ્વરૂપ અવમેધાવશે ?
૮ તમારે હવે કઇ સમજવાનું વા કરવાનું બાકી રહ્યું છે? અનુભવ
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૪ સવિત’ ૧૯૭૮ ની સાલના વિચારો
~ ~ ~~~~~~~~~ પ્રત્યક્ષનું સ્વરૂપ અનુભવાવીને તે સર્વે અનુભવ પ્રત્યક્ષ કરાવી શકશો? ઇત્યાદિ બને પૂછીને તરતમયેગે વિવેકદ્રષ્ટિથી સન્તની સેવા વગેરેમાં પ્રવૃત થવું.
સત્યુના સમાગમથી સંપુરૂષ થવાય છે. પુરૂ પાત્રવને પોતાનું હૃદય આપે છે. પુરૂષને અન્તથી અવધવામાં અનેક જ ભૂવા પડે છે. પ્રભુભક્ત પુરૂષના હૃદયમાં સત્યને પ્રકાશ હોય છે, તેથી તેઓના હૃદયમાં પ્રવેશનારને દીપકથી દીપક થાય તત સત્ય પ્રકાશને લાભ મળે છે. સૉની સેવા કર્યા વિના અને એમની મસ્તીની ધનની વાનગી લીધા વિના સત થવાતું નથી. સન્તના દાસ થયા વિના અને સત્તને સર્વ સ્વાર્પણરૂપ દાન કર્યા વિના સત્યશીયલ પ્રાપ્ત થતું નથી.
સમભાવ ધારકમહાત્માઓના ચરણકમલમાં નમસ્કાર છે. મુનિમાં સમભાવ હોવો જોઈએ. જે કોઈ સાધુ મુનિ પિતાની વક્તવશક્તિ અને પ્રતિલેજનાદિ બાહ્ય ક્રિયાદિ પરને વંદાવવાદિ કારણે કરે અને ક્ષમા, મુક્તતા, સત્યબોધ, નિસ્પૃહતા, વૈરાગ્ય, નિષ્પક્ષપાતવિચાર, વચન આદિ પુણેથી રહિત હોય તો તે આત્મા વિના મૃતક સમાન છે. મુનિના જે જે દયાદિ ગુણો છે તે જ તેમને આત્મા છે. સમભાવરૂપ ચારિક તેજ મુનિને આત્મા છે. તેને જે દુર કરવામાં આવે તે મુનિનું શરીર ભાવ ગણી શકાય. , આગમ, પ્રવચને, વગેરે. વાચન, મનનાદ કરીને આત્માને આત્મરૂપપરિ ણી વાળે ક, એજ સાધુઓનું કર્તવ્ય છે. જેઓના હૃદમાં આત્માને અનુભવ થયો હોય છે અને જેઓ વ્યવહારચારિત્ર્યને નિયચારિયા પ્રપાલે છે તેવા આત્મતત્ત્વસાધક મુનિવરે, ગચ્છને અને શાસન ી શેભા વધારવા શક્તિમાન થાય છે. જે સાધુઓ પિતાના ક્ષાદિગુણ તરફ લક્ષ દેતા નથી, અને બાઘાકિયા સાચવીને પ્રાણભૂત એવા સમભાવને જલાંજલિ દે છે, તેઓ પોતાના આત્માને શુદ્ધાનન્દમય કરી શકતા નથી, તથા પિતાના
For Private And Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
૪૫
આશ્રિતજનાને મુક્તતાના અનુભવ કરાવી શકતા નથી. જે સાધુએ પેાતાના આત્માના સહજાનન્દ સ્વાદે છે, તે અન્યજને,તે પરિચયમાં આવીને સાજાનન્દનુ ભાન કરાવી શકે છે. આ સમસ્ત વિશ્વમાં આત્માનન્દતઃ જાગ્રત મુનિયા અન્યધર્મ જીજ્ઞાસુને શ્રીવીરપ્રભુની પ્રભુતા અવમેધાવવા શક્તિમાન થાય છે. સાધુઓએ પાટાપમાં ન પડતાં આત્માના ગુણેાની પ્રાપ્તિ માટે મન, વચન, કાયાથી નિર્દભ વન સેવવું જોઇએ. શાસ્ત્રાનું જ્ઞાન અને વકતૃત્વશક્તિ વગેરે યદિ સ્વાત્મામાં તદ્રુપપરિણામે ન પરિણમે તે આત્માની શુષ્કતાથી શૂન્ય રહેવાય અને તેથી આત્મતિ ન થાય, એમ સિંદે સાધુએ પોતાના આત્માને એકાંતમાં સત્યતઃ પૂછશે તેા પ્રત્યુત્તર તેવા જ મળી શકશે. સાધુઓએ રાજ યેાગના માગ્ અવલખીને પ્રથમ પોતાના આત્માની શુદ્ધતાથે ખાસ લક્ષ દેવુ જોઇએ. જે જે ઉપદેશવું, જે જે કરવું, જે જે કરાવવુ, જે જે જ્ઞાપન કરવું જે જે ક્રિયાઓ કરવી, તેમાં પેાતાના હૃદયની સાક્ષીએ પોતાના આત્મા કેટલી દશાએ પહોંચ્યા છે અને શું પમિન થયું છે, તેને ખાસ સાધુઓએ ઉપયાગ રાખવા અને અન્યજનેની આગળ સ્વદશા જે દેખાય છે તેવું અન્તમાં પરિણમન છે કે વા નહીં, તેના ખાસ વિચાર કરીને આત્માને આત્મરૂપ પરિણુભાવવા આત્મસાક્ષીએ વવું જોઇએ.
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
અધ્યાત્મદૃષ્ટિએ આત્મસ્વરૂપમાં લીન થતાં દ્રશ્ય, બાહ્ય, જ! સૃષ્ટિ પદાર્થોમાં બુધાયલા અર્થાત્ તે પર થતા શુભાશુભ વિકલ્પોને વિલય થાય છે, એમ આત્મ સ્વરૂપાવાનપરિણતિ પાિમ પામતાં તાંદેશિષ્ટ કાલમાં અન્તાં અનુભવ પ્રગટે છે, પરંતુ Àાપશમીયપરિણામદાની સદા એક સમાન દશા ન હોવાથી તથા શાશનમાત્ર સદા ન હોવાથી કર્માંતરના ઉદય સપ્રાપ્ત થતાં પૂર્વકાલીન અનુમતિ સ્વસ્વરૂપ પરિણમનો! તિભાવ થતાં પોતાની સહજ સુખદશાનું સ્મરણુ માત્ર રહે છે. પશ્ચાત્ આત્રાદય વિખરાતાં કઇક આત્મસ્વ.પાવસ્થાન થતાં પુનઃ આત્મ સજમ્મુખની ધન આસ્વાદ પ્રાપ્ત થતાં ખાદ્ય દૃશ્ય પદાથ સબંધે એક મેડતી નામ રૂપ ભ્રમણાને અભાવ વસ્તુતઃ અવાધાય છે. ક્ષપશમભા આત્મસ્વરૂપાન વસ્થાનમિનની દશાના સદા માટે વિશ્વાસ ન રાખી શકાય, કારણ કે કર્માવરણીના ઉદયને સંભવ છે. અતએવ માહાદિકમની ક્ષાયિતા રૂપે
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચો..
પરિણમન થાય તે જ તે સદા રહે એમ વિચારીને ક્ષાયિકગણે આત્મસ્વભાવ પરિણમન પ્રાપ્ત થાય એવા આત્મશુદ્ધિધર્મકર્તવ્યને ઉપગમાં ગ્રહવાની આવશ્યક્તા છે. આત્મશુદ્ધિધર્મ પરિણામે પરિણમવાને માર્ગ અલૈકિક છે, માટે લોકિક સંજ્ઞાના રોઢિક વ્યવહારબંધનને વિચ્છેદવાની અને અલોકિક માર્ગનાં અવલંબનેને અવલંબવાની વાસ્તવિકતા ક્ષણે ક્ષણે સ્મરવી જોઈએ, અને આત્મ શુદ્ધધર્મ પરિણમનમાં પરિણમવાને આત્માને તેની સ્થિતિમાં તન્મય કરવો જોઈએ. આત્મશુદ્ધધર્મને સાધવો એ આવશ્યક કર્મ છે. અધ્યાત્મદષ્ટિએ આત્માને અન્ય દ્રવ્યથી ભિન્ન અદ્વૈતપણે ભાવીને વિકલ્પાતીતદશા અનુભવવી જોઈએ. ક્રોધ, મદ, મત્સર, ભય, કામાદિને પરિપૂર્ણ નાશ થાય ત્યારે ખરી આત્મદશા પ્રગટી એમ અવધવું. આ શરીરહૃદય વગેરે ભયાદિથી ભયાદિ ચેષ્ટા કરે નહીં એવી સ્થિતિ થઈ શકે તેમ છે, અને તે પ્રાપ્ત થાય એવું આત્મચારિત્ર્ય પ્રાપ્ત કરવું.
મુ. લાડોલ
શું સમજવું જોઈએ ? સત્યતત્વ. શું કર્તવ્ય છે?-સુખ મળે તે કરણી શું પૂછવા એગ્ય છે ?-જેથી બોધ થાય તે. શું પઠવા ગ્ય છે ?—જેથી દુઃખ ટળે તેવું. સેવવા યોગ્ય કર્યું ? સદ્દગુરૂ અને તેમની આજ્ઞા શું ત્યાજ્ય છે ? જેથી દુ:ખ થાય તે. શું સત્ય છે ? અનુભવજ્ઞાનમાં ભાસે તે. શું આદરણીબ છે ? જેવી સદની શાંતિ મળે તે. શું વિષસમાન છે ? જેથી દુ:ખપરંપરા વધે તે.. શું કથનીય છે? જે અનુભવમાં સત્ય જણાય છે. કયાં શાસ્ત્રો સાચાં ? જે અનુભવમાં સત્ય ભાસે તે. કયો ધર્મ સાચો?—જે અનુભવમાં સત્ય ભાસે છે. શરીરમાં વસનાર કોણ ?—આભા
For Private And Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૯૭૦ ની સાલના વિચારે
૬૪૭.
ખરે જ્ઞાની કોણ?—જે અનુભવ પ્રાપ્ત કરે તે. ખરું સુખ કયુ ?-જે સ્વતંત્ર રીતે અનુભવાય છે. ખરો વરાગ્ય કે?— જે અનુભવ જ્ઞાનથી થાય તે મહાપુરૂષ કેશુ?—દુઃખાને જીતનાર. જ્ઞાની કોણ છે? આત્માને પરિપૂર્ણ અનુભવ કરનાર, સંસારમાં વિધ ક્યું?–મિથ્યાજ્ઞાન. સંસારમાં શત્ર કોણ?–મોહ. સંસારમાં નપુંસક કોણ?—સામર્થ્ય હાન. સંસારમાં પુરૂષ કોણ?–પુરૂષાર્થ ફેરવનાર. સંસારમાં અમૃત કું?–જ્ઞાન. ખરૂં જીવન કર્યું ?—આનન્દ. ખરે મિત્ર કોણ?ઉપપોગ. કેદખાનું કહ્યું?–પરતંત્રતા. શુભ દિવસ ક ?–આત્મચિંતવનને સદ્ગુરૂ કોણ?–આત્માને ઓળખાવનાર. સાહાયક કોણ?-સુવિચારપ્રદ, સંસારમાં શીતલતા કઈ? સમતા. સંસારમાં અગ્નિ કાણ?—ોધ. સંસારનો આધાર કોણ?-રાગ દ્વેષ. મુક્તિનું મૂળ શું?– દિવેક. મુક્તિ પાસે કેણુ?–નિસ્પૃહભાવ. મુક્તિને પ્રસાદ કોણ?–ચારિત્ર. મુકિતમાં વસનાર કોણ?–શુદ્ધાત્મા. સંસારમાં કલ્પવૃક્ષો પરસન્સ જને. ખરે શિષ્ય કોણ?–સ્વાર્પણ કરનાર, ખરે સાધુ કોણ?વાસ્તવિક ધમને સાધક ખરે પ્રેમી કેણુ?—એમ યોગ્ય વ્યક્તિ પર પ્રાણ હમનાર અને તેમાં
તન્મય થનાર ખરે ભકત કેણ?–નિઃસ્વાર્થ ભકિત કરનાર. ખરે વિવેકી કણ–આત્માને સુખમાર્ગ દેખનાર. સત્ય શું?—જે જાણવાથી આભા સુખ મેળવી શકે તે
For Private And Personal Use Only
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૪૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ખરો વિશ્વાસી કે?—સાગરવત ગંભીર રહી હૃદયને ઘાત નહિ કરનાર. ખો વ્યાપારી કોણ?—સત્ય સુખને લાભ મેળવનાર સૂર્ય કરતાં અધિક પ્રતાપી કોણ?—-અનુભવજ્ઞાની. ચંદ્ર કરતાં અધિક શીતલ કોણ?—શાન્ત રસને ભોક્તા. દયાળુ કોણ?–આત્માને ઉદ્ધાર કરનાર પરમાથી કોણ?–પરમતત્ત્વને ઉપાસક. ઉપકારી કોણ?–આત્મસ્વરૂપને લાભ અર્પનાર. મુનિ કોણ?–મનપણું દર્શાવનાર. ખરૂં શરણ કેણુ?—–જેનાથી દુ:ખને અન્ત થાય છે તે. માન કોણ?—સપુષ, સત્ત, ગુરૂ. પરિહરવા યોગ્ય શું?—દુર્ગણે. કોની સંગતિ કરવી જોઈએ ?—સપુરૂષની. પૂજવા લાયક કોણ– ગુણિજન. ધારવા યોગ્ય શું?—ગુણરાગ. ખરું દાન શું?– આત્મજ્ઞાન. સલાહ લેવા યોગ્ય કોણ?—મિત્ર. કોનાથી દૂર રહેવું?–-૬જેનેથી.
નિબળી કોણ? સમી, અંધ કેશુ?–અજ્ઞાની. બધિર કોણ?—સત્ય તત્તને નહિ સુણનાર, મૂઢ કોણ?જે પોતાને ન જાણે તે હસવા લાયક કોણ?-સ્વચંચલતા. લુ કાણ?–સદાચરણ રહંતહાથ વિાને કેણી-કંજુસ. પિટ વિનાને કોણ?–અગંભીર મુખ વિનાને કોણ?–નિન્દક નાક વિનાને કોણ?–વ. દૂક વિનાને કોણ?—ધર્માશ્રય રહિત.
For Private And Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-~-~~
-~
~-~
~
-~
~
~-~~-~
~ ***
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે. ૬૪૮ -------------------------------------------- ચપલ કોણ ?–મનને તાબે થનાર ઘૂર્ત કેણુ?—જે પિતાના આત્માને વચે તે. મોટા હાથવાળ કેણ ?–દાનશર. વીર કેણ?—મોહને જીતનાર. રામભક્ત કોણ ?—આત્મધર્મમાં રમનાર. પથી કોણ ?–સગુણ માર્ગ પ્રતિ વનાર, મુસાફર કોણ?-જીવ. રાજા કોણ?–સ્વગુણથી શોભનાર, વિક્લ કોણ?—વાસનાને દાસ, ઉપદેશક કેણ ?–અનુભવમાં ભાસે તે સત્ય જણાવનાર, બકવાદી કેણું ?–રહેણીમાં નહિ રહેનાર અને બોલવામાં ફાગે. શન્ય શું ?–અનુપયોગ. ધર્મને આધાર શું ?–––સત્ય. ખરું ગાન કર્યું ?—હેદયના ઉમળકાથી સહેજે ગવાય તે. ખરું ભાષણ કર્યું ?—જે અનુભવ કરીને કહ્યું હોય તે. કાંટાઓ કોણ ?–મોહના સંકલ્પ. જીવનાર કોણ ? –આત્માનન્દને સ્વાદક. ઉંઘનાર કોણ ?–આળસુ, બાતું કર્યું ?—ધર્મ. અવિશ્વાશ્ય કોણ ?-દુર્જન. જગતમાં સૌથી મેટું કોણ?–પરમેશ્વર, ચિતા કઈ?—ચિતા. મસ્ત કોણ?–આત્માનુભવમાં મગ્ન રહેનાર શરણ કેનું કરવું જોઈએ ? –સશુરૂનું, વિપત્તિનું મૂળ શું?– ફ્લેશ વિપત્તિને બાપ કોણ?-કુસંપ. પડતીનું મૂળ કયું ?–દ. ચડતીનું મૂળ શું ?સં૫સંતપ્ત કણ ?—કામાતુરથાકેલે કોણ? ––અનુત્સાહી. સુખની માતા કોણ?-નિવૃત્તિ
For Private And Personal Use Only
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૦
સંવત ૧૯૭૦ ની સાલને વિચારે.
દુ:ખની માતા કેણુ?–આશા. દુઃખનું મૂળ શું ?—જોહવાસનાઓ. પરીક્ષક કોણ?–મધ્યસ્થ છતાં જ્ઞાની.
તટસ્થ કેણ ?—જે થાય જે કરાય તેને તેનાથી ભિન્ન થઈને સાક્ષીભૂત થઈ દેખનાર.
આપ્ત પુરૂષ કોણ?વીતરાગ જ્ઞાની. જગતમાં સારભૂત શું છે ?-ધર્મ, આરોગ્યતાનું મૂળ શું ? બ્રહ્મચર્ય. પરમાત્માને દેખાડનાર કોણ ? સદ્ગુરૂપરમાત્માને દેખવાની આંખ કઈ ?—તવંદષ્ટિ. પરમાત્માને મેળવી આપનાર કોણ ?ધ્યાનમુક્તિ સુખની વાનગી ?–અનુભવાનન્દ. પ્રભુ પ્રેમી કોણ?–પ્રભુને સર્વ સમર્પણ કરનાર અહર્નિશ કરણીય શું ?–અવશ્યક ધર્માચારઆદેય શું ?–દેવ ગુરૂ ધમી. ઉચ કેણુ?–સજજન. નીચ કોણ ?—-દુર્જન. ફેલાવવા લાયક શું છે ?--સદિચારો, સદાચાર.
જે મનુષ્ય વાત્માની ભૂતદશાના જીવનવૃત્તાન્તને વિક્તઃ પરિપૂર્ણ વિચાર કરીને તેને અનુભવ લેતો નથી, તે વર્તમાન જીવનપર આનન્દને પ્રકાશ પાડવા સમર્થ થતું નથી. તથા વર્તમાન અને ભવિષ્યની અંદગીને આનન્દ રસમયચારિત્ર્યથી અલંકૃત કરવા સમર્થ થઈ શકતો નથી. પિતાના જીવનનું ભૂતકાલીન ચારિત્ર્ય અનુભવવાથી જે વિચારપર્યાની અને આચારેની શુદ્ધતા અને અશુદ્ધતા સંબંધી વિવેકમય ખ્યાલ આવવાથી સનાતન શુદ્ધ સુખ પ્રાપ્ત કરવાના ઉપાયોની પ્રવૃત્તિને પ્રોત્સાહ પ્રવૃદ્ધિ થાય છે, અને તેથી સત્ય ધર્મ પ્રાપ્તિ અર્થે યત્ન વૃદ્ધિ કરાય છે. ભૂતકાલીન વિચારનું જંદગીમાં જે જે પરિવર્તન થયું તેના જે જે સંસ્કારને વર્તમાનમાં અનુભવ થતો હોય તેને
For Private And Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
ધ્યાન પૂર્વક નિશ્ચય કરીને વર્તમાનકાલીન વિચારોને સુધારે કરવો. જે મહાત્મા પુરૂષ પ્રગટે છે તે પિતાનું વર્તમાનકાલીન ચારિત્ર્ય વૃદ્ધિ કરવા સંપૂર્ણ લક્ષ્ય દે છે. વર્તમાનકાલીન આત્માના જે જે જ્ઞાનાદિપર્યા છે તે ભવિષ્યકાલીન આત્માના પર્યાયાનું કારણ થાય છે. કેઈ મનુષ્ય. ભવિષ્યમાં કેવો થશે તેને ઉત્તર તેની વર્તમાનકાલીન વિચાર, આચાર દશા આપે છે. વર્તમાનકાલમાં શુદ્ધ ભાવનામાં રમણતા કરવી હોય તે સમયે ભૂતકાલીન દુખદશાનું સ્મરણ ન કરવું જોઇએ. ભૂતકાલીન મહાપાપના પશ્ચાત્તાપ પૂર્વક ખરા અન્તઃકરણથી વર્તમાનકાલમાં આત્માના સ્વભાવમાં રમણુતા કરવી એજ આત્માના અનન્તજીવનસાગરમાં પ્રવેશવાને સત્ય ઉપાય છે. વર્તમાનકાલીન ઈદગીને ઉત્તમ બનાવવી કિન્તુ ગભરાવું ન જોઈએ. જે વખતે સર્વ પ્રકારની ઈચ્છાઓના સંકલ્પ વિકલ્પો વિલય પામે છે, તત્સમયેજ આત્માને સત્યમાર્ગ ખુલ્લે થાય છે, અને ધર્મ બીજ પ્રકૃદ્ધિબળ સ્કરાયમાને થાય છે. ઇત્યાદિ સર્વ આત્મામાં સ્વયં અનુભવવું અને પ્રવર્તવું
જે મહાત્મા પોતાને નામો અને રૂપામાંથી નવત દેખે છે, તે જગતમાં જીવતા જાગતા સૂર, કર્મયોગી, આનન્દી અને મુક્ત છે. જે જે કરવું, જે જે દેખવું, તેમાં નામરૂપ સંબંધી અહંવૃત્તિની ફુરણા ન પ્રગટે એજ આનન્દમય જીવનદશા પ્રકટાવવાનું વાસ્તવિક લક્ષણ છે. જયલક્ષ્મી નિત્યસુખના સ્વામી થવું હોય તે નામરૂપના જીવનથી પિતાને ભિન્ન દેખે અને હું એવી ફુરણાને ભૂલી જાઓ એટલે સુખદેવી હમને આલિંગશે એમાં લવલેશસંશય નથી. શરીર નામરૂપનું જે સમયમાં ભાન હેતું નથી. એવી અવધત મસ્તાનન્દ દશામાં વિજયનાં કાર્યો કરી શકાય છે, અને પરમાત્માને વાસ્તવિક અનુભવ કરીને આત્માની પરમાતાને પ્રગટાવી શકાય છે. જે જે કાર્યોમાં પ્રવૃત્તિ કરીને કોઈ પણ મનુષ્ય વિજય મેળવે છે, ત્યાં તે નામરૂપના અભાવેજ વિજયી થયો છે, એમ અવધારવું. લેખક,કવિ, વિદ્વાન, ધ્યાન, શર, ભક્ત, આદિ ભિન્ન વિષય પ્રવૃત્ત મનુષ્યો જે સમયે નામરૂપની અપેક્ષાએ પિતાને વિસ્મરે છે. તત્સમયે જ તે આનન્દમસ્તી અને વિજયના સૂક્ષ્મ આત્તર પ્રદેશમાં પ્રવેશ કરે છે. દેહનામ ભાન ભૂલવાની સાથે જ આત્માની વીર્ય
For Private And Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ર
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો
શક્તિ જાગ્રત થાય છે, અને તે અગમ્યને ગમ્ય કરે છે. તેમજ અલક્ષ્યરૂપ જણાતાને લક્ષ્યભૂત કરી શકે છે. દેહ, નામ, મૃત્યુ વગેરેને ભૂલી જવાથી આત્મશક્તિનાં બારણાં ખૂલે છે અને આત્મામાં અનેક શકિત પ્રગટે છે એમ અનુભવથી અનુભવાય છે.
આત્મસુખની શ્રદ્ધાને તિરસ્કાર કરીને જડ વસ્તુઓમાં લપટાવું એજ મહાપાપ છે. આત્માની પરમાત્મતાને અનુભવ કર્યા વિના જડ વસ્તુઓ દ્વારા પ્રગટું અહેમમત્વરૂપ ભૂત નષ્ટ થતું નથી. જે સુખની પ્રાપ્તિ માટે અન્ય મનુષ્યોની સ્પૃહા રાખવી પડે છે તેજ દુઃખ છે. શરીર, નામાદિ બાહ્યવૃત્તિને નષ્ટ કરે એટલે અમર થઈ શકશે. તમારા આત્માને પરિપૂર્ણ અનુભવ, સર્વેસ્ટ વસ્તુઓ પિતાનામાં છે એમ અનુભવ કરે, એટલે બ્રાતિને નાશ થશે. જે જે તમે ઈચ્છે છે તે તે સર્વનું મૂળ કારણ તમારા આત્મામાં છે એમ વિચાર કરીને દુઃખ દીનતાના વિચારો અને આચારને પરિહરો એટલે સ્વયં સુખમયજ છે. એમ તમને ભાસશે. રોગ, દુઃખ અને બાહ્યની સંકડામણથી પિતાને ભિન્ન માને અને જે વૃત્તિથી તમને દુઃખ ઉદ્દભવતું હોય તે વૃત્તિને સંક્ષય કરે. સર્વ પ્રકારની કામનાઓને નાશ થતાંની સાથે આત્માને પરમાનન્દ પ્રગટશે. નિષ્કામ થઈને સ્વાધિકારે કર્તવ્યને કરવું
ગમે તેવી પ્રવૃત્તિ છતાં અનન્ત સુખસાગર મારે આત્મા છે એવું ભાન તે સદા રાખ્યા કરવું. આવી જીવનસ્થિતિ પ્રવૃત્તિકાલમાં એક કલાક પર્યન્ત રહે તે અવબોધવું કે તમે મુક્તતાની અને કામગીના વાસ્તવિક અધિકારને બીજ રૂપે પામ્યા છે એમ નિશ્ચય માનશે. દ્વિતીય ચંદ્રકલાવત તમારી આત્મ ગુણકલાની પશ્ચાત્ ઉત્તરોત્તર જીવનમાં કારણ કાર્યરૂપત વૃદ્ધિ થશે, અને અને સંપૂર્ણ જ્ઞાનાદિ ગુણ વદિથી પરમાત્મરૂપ બની જશે એમ હે ચેતનજી ! તમે હૃદયમાં અવધારે અને તમે યથાશક્તિ પ્રવૃત્ત થાઓ.
For Private And Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
',
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वाण्यपि प्रकामं सुलभानि लोके । परं चिदानन्दपदैकहेतु:, सुदुर्लभस्तात्रिक आत्मबोधः ॥ १ ॥ ततो निरस्याखिलदुष्टकर्म व्रजं सुधीभिः सततं स्वधर्मः । समग्रसांसारिकदुःखरोध-स्समर्जनीयः शुचिरात्मबोधः ॥ २ ॥ जिनलाभसूरि आत्मप्रबोध.
નરેન્દ્ર દેવેન્દ્રનાં સર્વ સુખે આ જગતમાં અત્યંત સુલભ છે. પરંતુ ચિદાનન્દ પદનો એકજ હેતુભૂત એવા આત્મખાધ અર્થાત્ આત્મજ્ઞાન અત્યંત દુ×ભ છે. તે માટે સાક્ષર સજ્જનોએ અખિલ દુષ્ટકમ વન્દ્રને પરહરી સમગ્ર સાંસારિક દુઃખરાધક એવા આત્મખેધ પ્રાપ્ત કરવા જોઇએ. અમોધ વળ ને યિા તે તો વાહTM ચાહ. ઇત્યાદિ શ્રી વિજયલક્ષ્મીસુરિનાં વચને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિની આવશ્યકતા પ્રોધે છે. અધ્યાત્મજ્ઞાન પ્રતિ અલજ્બાની રૂચિ પ્રગટે તદ્દે અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતા દર્શાવવા, આધ્યાત્મિક ગ્રંથોનું રચન થયું છે. બાળવાને અધ્યાત્મશાસ્ત્રનું વાચન તથાશ્રવણ નિરસ લાગે તેથી અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતામાં કિચિત પણ ન્યૂનતા થતી નથી. અધ્યાત્મજ્ઞાનના શીતલ ઝરણાંના પ્રવાહ વહેતા વહેતા નદીરૂપ થઇને આત્મા રૂપ સાગરમાં ભળીને તન્મયતાને પામે છે. આધ્યાત્મિક જ્ઞાનને પ્રાપ્ત કરતાં કેટલાક થાકી ગયા, કેટલાક ભરમાઇને પાછા ફર્યાં. કેટલાક સમજણુ વિના કંઇનું ફઇ ગ્રહણ કરી અસત્યને સત્ય માની રાચવા લાગ્યા. કેટલાક અધ્યા ત્મજ્ઞાનનું સ્વરૂપ અવોધ્યા વિના અધ્યાત્મજ્ઞાન અને તેના અભ્યાસને દ્વેષ કરી, નિન્દાર્દિકમાં પ્રવૃત્ત થઇ ઉન્માર્ગની પુષ્ટિ કરવા લાગ્યા. કેટલાક સત્ય જીજ્ઞાસુએ અધ્યાત્મજ્ઞાનના અનુભવ પ્રદેશમાં અનેક વિઘ્નાની પરંપરા સહીતે અચલ શ્રદ્ધા, અચલપ્રીતિ પૂર્ણાત્સાહ, ખંત અને સતત વાચન મનનાદિ સાધ્ય લક્ષ્ય દૃષ્ટિ પ્રયત્નથી વિચરીને અધ્યાત્મ પરિણતિએ પરિણતિ સહનન્દમાં વિલસ્યા વિલો છે, અને ભવિષ્યમાં વિલસશે. આંન્તરાનન્દ જીવન ચારિત્ર્યને અનુભવ કરાવનાર અને બાહ્ય નીત્યાદિ વ્યવહાર ધર્માંતઃ બાહ્ય પવિત્રતા પ્રગટાવનાર ઉચ્ચ તાત્વિક રહસ્યમય ઉદ્દેશાના ગર્ભમાં પ્રવેશાવીને વિશ્વસનીય નિશ્ચયપર આરોહણ કરાવનાર અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા તથા અધ્યાત્મપરિણામે પરિણમવા ઇચ્છા કરનાર મહાપુરૂષ છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૬૫૩
X
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવંત ૧૯૭૦ ની સાલના વિચારે.
સદિચારે અને સદાચારને સર્વત્ર સર્વદા પ્રચાર કરનાર પવિત્ર નીતિભયજીવન જીવનાર પુરૂષે છે. પુરૂષોના ઉત્તમ વિચારે અને તેમની ઉદાર રહેણુ કહેણીથી ખરેખરી અસર થાય છે. પુરૂષની સેવાથી તેમના વિચારોમાંથી અને સદાચારેમાંથી ઘણું શિખવાનું મળે છે, અને આત્માની ઉગ્રતા કરવા માટે સપુરૂષો આદર્શવત ઉપકારી થઈ શકે છે. તથા તેમના વિચારોથી હદય ભરાઈ જાતાં આચારમાં ઉત્તમતા પ્રગટે છે. માટે કચ્છે છે કે – રતિઃ થાય ર ાતિ કુલ પુરૂષને સત્સંગતિ કહે કે શું શું કરી શકતી નથી. પુરૂષોની પરીક્ષા કરીને તેમને સહવાસ કર જોઈએ. પુરૂષોની ચેષ્ટાઓમાં સિદ્ધાન્તનાં રહસ્ય સમાઈ જાય છે. લઘુતા, ક્ષમા, સમભાવ, વિવેક, વિનય, વિરાગ્ય, રાગ દ્વેષની મન્દતા, જેવું આભ્યન્તરમાં તેવું બાહ્યમાં. સ્વપ્રશંસા અને પરનિન્દાને અભાવ, જગતને સત્યને બેધ, નિઃસ્પૃહતા, આત્મજ્ઞાન, સર્વના શ્રેયામાં પ્રવૃત્તિ, આદિ ગુણોવડે પુરૂષની પ્રતીતિ કરવી જોઈએ. વેષના બહાના તળે સર્વે સંપુરૂષો હેઈ શકતા નથી. પુરૂષનાં હદય, ઉદારભાવાદિ ગુણો વડે ઉચ્ચ બનેલાં હોય છે. એવા સોની, સત્યની, સાધુઓની સેવા કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પુસ્તકનું વાચન વગેરે પર વિશેષ લક્ષ ન દેવું. કિન્તુ તેમની સેવા અને તેમના સદિયારે ગ્રહણ કરવા પ્રતિ વિશેષ લક્ષ દેવું. વિધાન થવું સુલભ છે. પરંતુ સંપુરૂષ, સાધુ થવું એ કાર્ય મહાદુર્લભ છે. પુરૂષનું સન્તનું અનુકરણ, બાહ્યતઃ વેષાદિથી કરી શકાય પરંતુ પિતાના આત્મામાં યાશાતધ્ય ગુણો પ્રગટાવીને સાધુની સાધુતાને અનુભવ કરે, એ કથવા કરતાં, સમજાવવા કરતાં અલોકિક માર્ગ છે તેની પ્રવૃત્તિ ખરેખરા છગથી થાય ત્યારેજ સત્તના હૃદયની પવિત્રતાને ખ્યાલ આવી શકે છે. ઉપદેશકથન, વાક્યાતુર્ય, અને કલાકૌશલ્યની પિલી તરફ રહેલું સન્તત્વ, સાધુત્વ એ તે સન્તના, સાધુના આત્માની સાથે આત્મા મેળવતાં અનુભવાય છે.
For Private And Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
૬૫૫
વ્યવહાર ધર્મની મહત્તા,
- નિશ્ચયધર્મની વાતને તડકા મારનારાઓ જે વ્યવહારધર્મમાં સાપેક્ષાચારથી શિથિલ હોય છે તે તેમની અન્ય મનુષ્યો પર સમન્ અસર થતી નથી. નિશ્ચયન ધર્મમાર્ગમાં વહાવનાર વ્યવહાર ધર્મ છે. વ્યવહારના અનેક ભેદ છે. તેમાંથી ગમે તે ભેદની આરાધના કર્યા વિના નિશ્ચયધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. આત્મામાં પ્રગટેલા નિશ્ચય ધર્મને સ્થિર કરનાર વ્યવહાર ધર્મનું અવલંબન સત્ય છે. વ્યવહારધર્મનું અવલંબન ત્યાગ કરતાં જે નિશ્ચય ગુણ પ્રાપ્ત કર્યો છે. તેમાંથી પ્રમાદ થવાથી તે ટળી જાય છે માટે છદ્મસ્થ જ્ઞાનીઓએ નિશ્ચય ધર્મ પરિણતિતઃ આત્મસુખાનુભવ કરીને પશ્ચાત વ્યવહારધર્મને ત્યજેવો ન જોઈએ. અમૃતનું ભોજન જમ્યા બાદ આનન્દ પ્રગટે એ સ્વાભાવિક છે, પરંતુ તેથી અમૃત ભેજનની સામગ્રીને સદાને માટે ત્યાગ કરવો ઘટી શકે નહિ. તદત નિશ્ચયધમની પરિણતિથી પરિણામ પામ્યાથી આત્મસુખાનુભવ પ્રાપ્ત થવાથી વ્યવહારધર્મનાં સાધનેને ત્યાગ ન કરવો જોઈએ. નિશ્ચય પરિણતિથી પડતાં આલંબનભૂત વ્યવહારધર્મ થાય છે. માટે વ્યવહાર ધર્મરૂપ નિમિત્તકારણેને ત્યાગ ન કરવો જોઈએ. નિશ્ચયધર્મ છે અને વિશેષતઃ લાભપ્રદ છે એમ એક વ્યક્તિની અપેક્ષાએ કથીએ તે તે વારતવિક છે પરંતુ વ્યવહારધર્મને તે એક અને અનેક વ્યક્તિની અપેક્ષાએ વિચાર કરીએ તો પણ તે સ્વપરહિતાવહ છે. એમ બાલ્યાવસ્થાથી વેષ, આચાર, અને ઉપદેશાદિથી અનુભવગમ્ય થઈ શકે છે. અતએ શ્રી વિરપ્રભુએ પ્રથમ વ્યવહારધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે અને પશ્ચાત નિશ્ચયધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. નિશ્ચયધર્મની મહત્તા દર્શાવવામાં આવે છે તેનું કારણ એ છે કે વ્યવહારધર્મસાધનને સાધનારાઓ, નિશ્રયદષ્ટિને અન્તર્મ ધારણ કરી શકે, વ્યવહાર ધર્મની મુખ્યતા–મહતા દર્શાવવામાં આવે છે તેનું કારણ એ છે કે, વ્યવહારધર્મ કારણ છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. જે જે કર્યો પ્રગટે છે. તે તે કારણે વિના હતાં નથી. મુક્તિરૂપ કાર્યની સિદ્ધિનાં જે જે કારણે સાધને જે જે ગુણસ્થાનક પર્યન્ત સેવવા યોગ્ય છે, ત્યાં સુધી સેવવાથી તેઓ આત્માના નૈઋયિક ગુણોની સ્થિરતા પૂર્વક તેઓની પરિપૂર્ણ વૃદ્ધિ કરીને આત્માની–પરમાત્મતા પ્રગટાવે છે.
અત એવ વ્યવહારધમની આવશ્યક્તા ઉપગિતા અને મહત્તા તેના સ્વભાવે સિદ્ધ થાય છે. તેને સમ્યમ્ અનુભવ ખરેખર અનેકાન્તવાદી રાનીએ
For Private And Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૬
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
કરી શકે છે. સ્થૂલ સૂક્રમાદિ ભેદે વ્યવહાર સાધન પ્રવૃત્તિ ધર્મના ભિન્ન ભિન્ન કાર્યની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ભેદ પડે છે. અભય, અપ, અને અખેદપણે વ્યવહારધર્મને સાધતાં નૈઋયિક સહજ સુખધર્મની પ્રાપ્તિ થાય છે!
ज्ञानस्य फलं विरतिः
જ્ઞાનનું ફલ વિરતિ છે. ગુણસ્થાનકે ગણતાં વાર લાગતી નથી. નીતિનાં સૂત્રો ગણી જતાં વાર લાગતી નથી. પણ ગુણ સ્થાનક રૂપે પરિણામ પામવું વા નીતિરૂપે પરિણમવું એ અનન્ત ગુણ દુર્લભ કાર્ય છે. મુક્તિનું જ્ઞાન કરતાં વાર લાગતી નથી, પણ મુકત થતાં ઘણીવાર લાગે છે. આત્મા તે પરમાત્મા છે. એમ જાણવું તે સહેલ છે. પરંતુ આત્માને પરમાત્મા કરવા માટે મોહભાવથી-માયાથી સંપૂર્ણ વિરામ પામવું એ કાર્ય મહામુશ્કેલ છે. શ્રી વીરભુએ સત્તાવીશમાં ભલે પિતાના આત્માને પરમાત્મારૂપ કર્યો. શ્રી નેમિનાથ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ નવમા ભવે પિતાના આત્માને પરમાત્મરૂપ બનાવ્યો. શ્રી ઋષભદેવ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેરમા ભવે સર્વ પ્રકારના મોહભાવથી વિરામ પામીને પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. શ્રી પાર્શ્વનાથ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને દશમા ભવે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિરતિ પ્રાપ્ત કરવામાં ઘણે કાલ વ્યતીત કર્યો હતે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિરતિરૂપ મહાપર્વતના શિખર પર પહોંચતાં, તરતમ, પ્રયોગે સર્વ અને ભવ કરવા પડે છે. કોઈ જીવ જ્ઞાન પ્રાપ્તિની સાથે જ વિરતિત્વ પ્રાપ્ત કરે છે, અને કોઈને કર્મોદયથી તે પ્રમાણે બનતું નથી. કેટલાક જીવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોહભાવથી વિરામ પામવા રૂ૫ વિરતિ પર્વત પર ચઢવા પ્રયત્ન કરે છે અને તે કેટલાંક પગથીયાં ચઢે છે; અને પુનઃ લપસીને પાછા પડે છે. કેટલાક વિરતિરૂપ પર્વત પર આરેહણુ વેગે વગે કરે છે, અને કેટલાંક શનૈઃ શનૈઃ કરે છે. કેટલાક વિરતિ રૂ૫ સિદ્ધાચલ ગિરિના હીંગળાજના હડે સુધી આવીને પુનઃ પાછા પડી ઠેઠ તલાટી સુધી આવીને પુનઃ ચઢવાને પ્રયત્ન કરે છે. કેટલાક વિરતિરૂપ વિમલાચલ પર્વતપર ચઢતાં પગથીયે પગથીયે વિસામે લેતા લેતા ચઢે છે,
For Private And Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૫ર
આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આમાના પરભાવ વિસ્મણ અને સ્વધર્મભાવ રમણ રૂ૫ ચેતનગિરિ પ્રદેશના શિખર પર રહેલા પરમાત્માને પ્રાપ્ત કરવા જે જે અંશે પરભાવથી વિરમાય છે, તે તે અશે જ્ઞાનનું વિરતિરૂપ ફલ અવધવું.
આત્મસમાધિ સુખમાં લયલીન રહેવા માટે નીચેની
બાબતો પર લક્ષ દેવું ૧–સર્વસંગ પરિત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી અને નિસગદશાએ નિર્મન્થપણે વર્તવું.
૨–આત્મજ્ઞાનામિનુષ્યોને પણ પ્રસંગે પાર યોગ્ય પરિચય સેવવો અને આત્મસમાધિ સુખનો અનુભવદમહાત્માઓ જે હોય તેઓની પરીક્ષા પૂર્વક આલંબનાથે નિરૂપાધિપણે રહેવાય તેવી રીતે સંગતિ કરવી.
૩–આત્મતત્ત્વ પ્રરૂપણા જેમાં મુખ્ય હોય તેવાં પુસ્તક વાંચીને તે ઓને અનુભવ કરે.
૪–આત્મસમાધિમાં સ્થિરતા થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને સેવવા લક્ષ્મપૂર્વક પ્રયત્નશીલ થવું.
પન્નાગદ્વેષનાં જ્યાં જ્યાં નિમિત્તે મળતાં હોય ત્યાં ત્યાંથી દૂર રહેવું અને રાગદ્વેષના સંગમાં કદાચિત નિરૂપાયે રહેવું પડે તે તત્સમયે સમાનતાસમભાવે આત્માને ભાવીને આમવયે ફેરવી અપ્રમત્ત રહેવા પ્રયત્ન કરે
- સ્વપરાર્થે થતી વ્યાવહારિક ધર્મપ્રવૃત્તિ પ્રસગે પણ સાધ્ય લાભ સ્થિરતા નિવૃત્તિના ઉપગમાં રહેવું અને આત્મસમાધિને ભંગ ન થાય એવી ગ્યતાની પ્રાપ્તિપૂર્વક ધર્મસેવારૂપ બાહ્યપ્રવૃત્તિ આદરવી.
૭–પવિત્ર નિજેને તીર્થસ્થળ વા અન્ય નિર્જન સ્થમાં ધામ, ધરવાને અભ્યાસ સેવ અને સ્વસમાધિ પુષ્ટિકારકસજજન સાધુએન. સહવાસ, તેઓને અનુભવ કરીને રાખો.
૮–પિતાને આત્મસમાધિ કયા ભાવે ક્યા અંશે કેવા સરગમાં વર્તે છે તેને અનુભવપક વિચાર કરવો અને આત્મસમાધિની ઉચ્ચદશા: પ્રાપ્ત
- પાદરવી.
For Private And Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો
થાય એવા સંયોગને અને ઉપાયોને આદરવા, તથા આત્મસમાધિમાં જે જે કારણોથી વિક્ષેપ થતો હોય તેઓને હઠાવી સુખ અનુભવવા લક્ષ્ય દેવું.
સાધુઓ, संविग्गा गुरुविणया, णाणो दंतिदिया जियकसाया । માધિ કરા, ser હોંતિ 1 (પંચારા)
દેશકાળાદિની અપેક્ષાયે યથાયોગ્ય સાધુઓ હોય છે. વિના સંભવ સંસારથી ભય પામનારા સાધુઓ હોય છે. સંસારથી ભય પાખ્યા વિના ગુરૂનું શરણ કરાતું નથી. જ્યારે સંસારથી ભય પામીને ગુરૂનું કારણ કરાય છે ત્યારે ગુરૂને વિનય કરી શકાય છે. અએવ સાધુઓને yહીવનસા: એ વિશેષણ અપવામાં આવ્યું છે. જ્યારે ગુરૂના વિનયમાં સાધુઓ મન, વચન, અને કાયાથી ભક્તિ બહુમાનપૂર્વક પ્રવૃત્ત થાય છે, ત્યારે ગુરૂની પ્રસન્નતાથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરીને શ્રુતજ્ઞાનિય બને છે. અતએ શાનિક એનાદ વિશેષણ અપવામાં આવ્યું છે. જ્યારે સાધુઓ ગુરૂના વિનયથી જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનિય બને છે. ત્યારે તેઓ રાત્તેન્દ્રિય નિતાણા બને છે. સાધુઓ શ્રુતજ્ઞાની થયાથી પંચેન્દ્રિયોના વેવીશ વિષયોને જીતવા સમર્થ બને છે. શ્રુતજ્ઞાની થયા બાદ ઇન્દ્રિયને વશમાં કરી શકાય છે. અત એવ
જિનાઃ એ વિશેષણ પશ્ચાત સાન્નિયા: એ વિશેષણ જવામાં આવ્યું છે. સાધુએ ઇન્દ્રિય પર કાબુ મેળવીને મનમાં ઉત્પન્ન થનાર ક્રોધ, માન, ભાયા અને લોભાદિ કષાયોને જીતવા સમર્થ બને છે. આ પ્રમાણે દ્રવ્યભવ અને ભાવભવના વિરહમાં ઉઘુક્ત થએલ સાધુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાનુસારે હોય છે, સાધુએ સંવિગ્નાદિ ગુણવિશિષ્ટ બનીને કલાને જીતવા ઉઘુક્ત થાય છે. જે સાધુઓ કષાયને ઉપશમાવે છે, તે જ વાસ્તવિક ચારિત્ર
ધારક કળી શકાય છે. વ્યવહારે વેષ અને આચારથી સાધુ બનેલાઓએ ગાથામાં કશેલ ગુણને પ્રતિદિન વિશેષ વિશેષ પ્રકારે ખીલવવા પ્રયત્ન કરવો
જોઈએ. પિતાનામાં જે જે ક્યાય ઉપજતા હોય તેને ઉપશમાવવા ખાસ - અન્નદષ્ટિથી ઉપગ ધારીને આત્મહિતમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરિપૂર્ણ મધત્વ વિકસાવવા સંવિનાદિ ગુણોને જે અનુક્રમ દર્શાવવામાં આવ્યું છે,
For Private And Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
ટ
તે અનુક્રમને અનુસરીને સાધુએ ચારિત્રની આરાધના કરવી જોઇએ. રાગદ્વેષાદિકભાવસ સારના અન્તની સાથે દ્રવ્યસસારના અન્ય આવે છે. માટે સાધુઓએ દ્રવ્ય તથા ભાવસંસારના વિરહ કરવા પ્રયત્નવત થવું જોઇએ. સાધુઓએ પરની નિન્દા, ખટપટ, ક્લેશ, પરમાં રાગ અને પરની પંચાતાને ત્યાગ કરીને આત્માતા ગુણાવડે યુક્ત થવા માટે ઉપયુક્ત ગુણક્રમ, શ્રેણિ વડે ( પગથીયાં વડે ) મુક્તિ પ્રાસાદમાં આરાહવુ જોઇએ. જે સાધુ સ'સારથી વિમુખ થયેલા છે તે સાધુએ મુક્તિની સન્મુખ થાય છે, અને જે સાધુએ સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગદ્વેષાદિની સમુખ થાય, તે મુક્તિથી વિમુખ થાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રગુણ વડે માત્માની પરમાત્મદશા કરવી એજ સાધુત્વ છે. જે સાધુએ રાગદ્વેષના પરિણામને પ્રગટતાંજ વારે છે તે સાધુએજ સાધુત્વની ઉચ્ચ ગુણશ્રેણિ પર આરે હતા જાય છે. સ્વસ્વભાવમાં રમવુ. અને પરભાવ રમણતાને ત્યાગ કરવા એજ ભાવસાધુત્વ છે. ભાવસાધુત્વ પ્રગટાવવાને સમભાવ ધારવા અને આત્મગુણામાં રમણુતા કરવી, એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવે સાધુઓનું મુખ્ય કર્ત્તવ્ય છે. આ પ્રમાણે સવિગ્નાદિ ગુણાનું સાધન કરનારા સમભાવ આદિ ગુણીને પામી કર્મક્ષય કરી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. ॐ शान्तिः ३
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ ગુરૂઓએ ધ્યાનમાં રાખવા યોગ્ય બીના. 1
૧~~~ભાનકાલમાં મનુષ્યેાની કયા ધર્મ પ્રતિ વિશેષ રૂચિ થતી જાય
જે ધર્મમાં જે લોકો છે તે ધમ પ્રતિ લેાકેાની કેવી રૂચિ છે અને ભૂતકાલમાં કેવી હતી તેની તુલના કરવાની આવશ્યક્તા.
છે,
~~~~ધર્મ અને લોકોની પ્રવૃત્તિ એ એને પરસ્પર કેવો સબંધ છે ? ૩~~સમાજના વા માનિક આચારવિચારા અને આળુબાજુની પરિસ્થિતિ સાથે ધર્મને! સબંધ દરેક સંપ્રદાયમાં કેવા પ્રકારના છે, તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની આવશ્યકતા.
૪-ધર્મગુરૂઓએ ધર્મ પ્રતિ લોકોની રૂચિ વધે એવા સુધારા અને સાહિત્ય પ્રતિ લક્ષ દેવાની આવશ્યક્તા.
For Private And Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૫-જીવન વ્યવહારની સાથે ધર્મનીતિ એ પ્રાણભૂત કેવી રીતે બને છે? તેની સાથે લોકોના ભિન્ન ભિન્ન વ્યવહારનુભવ સાથે ધર્મરસનું પાન કરાવવાની આવશ્યક્તા.
--ધમની વર્તમાન સ્થિતિ પરથી ભવિષ્યની સ્થિતિને ખ્યાલ
૭—ધર્મના મતભેદથી ધર્મ સમાજને થતી હાનિ અને વિશાલદષ્ટિ તથા સાપેક્ષન ઐક્ય વિચારાથી અને આચારોથી ધમસમાજને લાભ થવાની આવશ્યકતા સંબંધી વિચાર કરવાની જરૂર
૮–લોકોને ધર્મના અમુક વિચારોમાં અને આચારમાં જણાતી ખામીઓ અને તે ખામીઓ કઈ દષ્ટિએ નથી, તેના વિચારોને પ્રસરાવવાની જરૂર ધર્મના અમુક આચારે અને અમુક તત્ત્વોમાં લેકે એ કાઢેલી ખામીઓ અને તેને દૂર કરવાની જરૂર. ધર્મગુરૂઓના આચારમાં અને વિચારમાં કાલી ખામીઓ અને તે ખામીઓ કઈ દૃષ્ટિએ સત્ય છે અને કઈ દૃષ્ટિએ અસત્ય છે તેને નિર્ણય કરવાની જરૂર
૮–વર્તમાનમાં ધમસંબંધી કયા સુધારાઓ કરવાની જરૂર છે અને કયા ક્યા સુધારા કરવાની જરૂર નથી.
૧૦-ધર્મસૂત્રોના લાક્ષણિક અને વાચાર્યો સંબધે જાહેરમાં વિદ્યાના કેવા અભિપ્રાય છે, અને તે વાસ્તવિક શુદ્ધ ધર્મની સાથે કેવો સંબંધ ધરાવે છે, તેને દીર્ધદષ્ટિથી નિર્ણય કરવાની જરૂર.
૧૧-ધર્મના આચારમાં અને વિચારોમાં ક્ષેત્રકાલાનુસારે આચાર અને વિચાર સંબંધી કયા તત્ત્વને બળ આપીને પ્રચાર કરવાથી ધર્મ પાળનારા
ની વ્યાવારિક ઉન્નતિ થાય તેને વિચાર કરવાની અને તેને પ્રચાર કરવાની યુક્તિ અને પ્રવૃતિની જરૂર
- ૧૨-આર્થિકાદિ સર્વ શુભ વ્યાવહારિક ઉન્નતિને પ્રાણભૂત બનીને ધર્મ રહે એવી રીતે વ્યાવહારિક દષ્ટિએ ધર્મને વિશ્વ લેકમાં પ્રવર્તાવવાની આવશ્યક્તાને ઉપદેશ અને ઉપાયે લેવાની જરૂર. તેવાં ધર્મનીતિરૂપ પ્રાણ વડે મનુષ્યને ઉન્નતિરૂપ સજીવનતા આપનારાં પુસ્તકોના પ્રચારની જરૂર
For Private And Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૭૦ ની સાલના વિચારા
आवश्यक शिक्षण.
૧ કાઇ પણ ખાખત સબંધી પ્રવૃત્તિ કરવી હાય તો પરિણામનો નિર્ણય
કરી પ્રવૃત્તિ કરવી.
૧
૨ કાઇ પણ વિચાર કરતી વખતે સ્વ અને પર સબંધી લાભાલાભના વિવેક કરવા.
ૐ કાઇ પણ કાર્ય કરતી વખતે પ્રથમ જે ઉત્સાડ હાય છે, તેવા સદા રહે તેવા ઉપાયે લેવાની જરૂર સ્વીકારવી જોઇએ.
૪ જે મનુષ્યા આપણી સાથે વાર્તા કરતા હોય તેઓની પ્રામાણિકતાના પરિપૂર્ણ અનુભવ કર્યાં વિના તેના પર વિશ્વાસ મૂકવા નહિ તેમજ તેઓએ કરેલી પ્રતિજ્ઞા પર પરિપૂર્ણ વિશ્વાસ ધારણ કરવા નહિ.
૫ મનુષ્યાના મનના પરિણામે સદા એક સરખા રહેતા નથી. ભરતીઆટની પેઠે મનના પરિણામેામાં હાનિ વૃદ્ધિ થયા કરે છે, તેથી દરેક બાબત સંબધી મનુષ્યેાના વિચારોમાં ફેરફાર થયા કરે છે; માટે દરેક મનુષ્યના વિચારા તપાસવા માટે દરેક ખાખતા સમધી અભિપ્રાયા પૂછ્યા અને તેઓના હૃદ્યની માન્યતા તપાસવી. પશ્ચાત્ તેની યાગ્મતાનુસારે ખેલવું અને વિચારાને
આપવા.
For Private And Personal Use Only
• આપણી પાસે આવનાર અને સમાગમમાં રહી ચર્ચાદિ કરનાર મનુનુ ધ્યેામાં બે પ્રકારની ચિત્તવૃત્તિ હોય છે એમ સમજાય છે. કેટલાક મનુષ્યા આપણી પાસેથી જે વિચારે સાંભળે છે તેમાં તે સમ્મત થએલા માલૂમ પડે છે, પણ અન્તર્યાં તે તેમાંથી કેટલીક બાબતાથી વા સપૂર્ણ બાબતથી વિરૂદ્ધ હાય એવુ` પણ સમજાય છે. કેટલાક અમુક સચેાગેાના ચે!ગે ઉપરથી આપણા વિચારોની અસમ્મત હોય છે, અને અન્તમાં સ્વતંત્ર હૃદયથી આપણા વિચારે અને આચારો પૈકી મોટા ભાગને માન આપનારા હાય છે. આપણી પાસે આવનારા મનુષ્યા સામુ પણ આપણે તેવી રીતે વર્તીએ છીએ. આપણા હૃદયમાં સ્વતંત્ર જે કંઇ વિચારા અને માન્યતાઓ હોય છે, તે સર્વને આપણે સની આગળ કથી શકતા નથી; તેમજ આપને જે જે મનુષ્યા મળે છે, તેની સાથે ઉપર ઉપરથી કેટલાક વિચારાથી અને આચારાથી સમ્મત થઇએ છીએ. હૃદયની ખરી માન્યતા તા જેની સાથે પૂર્ણ હૃદય મળ્યુ હોય છે. તેને કહેવાય છે. આવે! અનુભવ સર્વત્ર અનુભવાય છે. માટે મનુષ્યેાના હૃદયના ખાસ વિચારા જાણવા એ હ્રદયમેળ મળ્યા વિના દુભ કાર્ય છે.
x
x
x
X
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે
-
-
-
-
પૂજ્ઞાન". ૧ જે જે પૂજઓ ભણાવવામાં આવે છે, તે તે પૂજાઓનાં ઉચ રહસ્યો સમજાવવા અને શબ્દની સાથે અર્થનું તત્કાલ ભાન થાય એમ ઉપદેશ દેવો.
૨ પૂજામાં આપેલાં દષ્ટાતનું ટુંકમાં વિવેચન કરીને પૂજકોના હૃદયમાં પૂજાનું વાસ્તવિક મહત્વ ઉતારવું.
* ૩ પૂજા ભણવવા બેઠેલા અને સાંભળવા બેઠેલા સજનનું પૂજામાં ચિત્ત લાગી રહે અને તેમને આનન્દ પ્રગટે એવી રીતે પૂજા ભણાવવી.
૪ શ્રોતાઓને પૂજનાં પદોને ભાવાર્થ ચિંતવનમાં હર્ષોલ્લાસ વધે અને ગાવાની સાથે ભાવાર્થમાં ચિત્તની લીનતા થાય એવા ઉપાયો લેવા યોગ્ય ઉપદેશ દેવા.
પ પૂજા ભણાવતી વખતે બને તે સુને અન્યોને પૂજાને ભાવાર્થ જણવવા.
૬ હાલ જ્યાં ત્યાં પૂજામાં લેકોને ભાવ ઘટવા લાગે છે, તેનું કારણું અજ્ઞાન છે, અને જ્ઞાની ગુરૂના દાસ બનીને શ્રાવક-પૂજાનું વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી, તે પણ એક કારણ છે. પ્રથમની પેઠે પૂજાઓમાં શ્રાવકો વિશેષ આવે અને આનન્દરસ ચાખે તેવો ઉપાય એક છે અને તે એ છે કે જે જે પૂજાઓ ભણાવવામાં આવે તેનું પ્રથમથી ગુરૂની પાસેથી અર્થસહિત જ્ઞાન કરવું.
अन्तर्मा परिग्रह. જ્ઞાન દાન દસ જ , તા કા બુત પરતંત શત્રુઓ. छोडे सम प्रभुता लहे, मुनि पण परिग्रहवंत सलुणे.
परिग्रह ममता परिहरी. જ્ઞાનરૂપ અશ્વ, અને ધ્યાનરૂપ ગજ, તપ, વ્યુતરૂપ પરિવાર વડે પરિવાર પામેલા મુનિ પણ પરિગ્રહવત છે. કથવાને આન્તરિક ભાવાર્થ એ છે કેમુનિના મનમાં યદિ એમ આવે કે હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું તપસ્વી છું, હુ જાપ જપનાર છું, હું બહુશ્રુત છું, ઇત્યાદિ અહંવૃત્તિ પ્રગટતાં અન્તરમાં
For Private And Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૪૦ ની સાલના વિચારે.
અહંવૃત્તિરૂપ પરિગ્રહવંત મુનિવર અવધવા. જ્યારે મુનિ પિતાના ગુણેમાં પ્રગટતી અહંવૃત્તિને ત્યાગ કરે છે, ત્યારે તે સમભાવરૂપ પ્રભુતાને પામે છે. આ ઉપરના વાક્યથી મુનિએ હૃદયમાં આત્માના ગુણોની પણ અવૃત્તિ ન પ્રગટાવવી એવો સાર નીકળે છે. હું જ્ઞાની છું, હું ધ્યાની છું, એવો મનમાં અભિમાન કરે એ મુનિને યોગ્ય નથી. અન્ય લોકો ન જાણે પણ મુનિના મનમાં જે જ્ઞાની, ધ્યાનપણને અભિમાન થતો હોય તો તે પણ એક જાતની રાગવૃત્તિ હોવાથી તેમાં પરિગ્રહત્વે બંધાવવાનું થાય છે. કુછ પિયા સુતો. છ ઝિર ૩ મૂછ તેજ પરિગ્રહ કહે છે. જ્ઞાન અને ધ્યાનની અહંવૃત્તિ મૂચ્છરૂપ હોવાથી તેને ત્યાગ કરવાની જરૂર છે.
મારા જેવા કોઈ જ્ઞાતા નથી મારા જેવો કોઈ ધ્યાતા નથી. મેં આ લાં બધાં શાસ્ત્રો અભ્યાસ કર્યો છે. મેં આટલાં બધાં તપ કર્યો. હું તપસ્વી છું. તે સ્ત્રી તરીકે મારી કીર્તિ પ્રચાર પામી છે. હું વિધાન તરીકે જગતમાં પ્રખ્યાતિ પામ્યો છું. ઈત્યાદિ અહંવૃત્તિ પરિણામથી આત્મા વસ્તુતઃ બંધાય છે, અને પછી જે મુક્તિનાં સાધનો હતાં તે બાધક તરીકે પરિણામ પામે છે એમ થાય છે. વસ્તુતઃ તેને અનુભવ તેવી દશામાં વર્તનાર આસમાને થાય છે. આત્માની પરમાત્મતા પ્રગટાવનાર સાધોમાં નિષ્પરિગ્રહવત રહેવું એજ આત્મજ્ઞાનીઓનું આન્સરિક કર્તવ્ય છે. આચાર્યોએ ઉપાધ્યાયએ અને મુનિયેએ અહંવૃત્તિને ત્યાગ કરવો જોઈએ. આચાર્યો વગેરેને જ્યાં સુધી હું જ્ઞાની છું, હું ધ્યાની છું, ઈત્યાદિ અહંવૃતિ થાય છે, ત્યાં સુધી તેઓ પિત્રાનો ઉત્ક અને અન્ય જજોને અપકર્ષ કરવા મન, વચન, અને કાયાથી પ્રવૃત્તિ. કરે છે. અને જ્યારે જ્ઞાન, ધ્યાનમાં પ્રગટતી અરતિનો જ્યારે તેઓ નાશ કરે છે, ત્યારે તેઓ પોતે ઉકર્યું, અને પરજનેને અપકર્ષ કરવા, મન, વચન અને કાયાએ પ્રવૃત્તિ કરતા નથી. સત્કર્ષ અને પરોપકમાં નિવૃત્તિ થવાથી, સ્વને અને પરજનેને એક સરખી દષ્ટિથી દેખવાને મુનિવરે સમર્થ થાય છે. હું જ્ઞાની છું, હું ધ્યાની છું એમ જ્ઞાનમાં અને ધ્યાનમાં જ્યારે અહરિ પ્રગટતી નથી, ત્યારે આત્માને આત્મભાવત્વે દેખી શકાય છે, અને જડને
For Private And Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
ખાત
જડસ્વભાવે દેખી શકાય છે. આત્માના ગુણએજ આત્માને ધર્મ છે, એમાં અહંવૃત્તિ કરવાની કંઈ જરૂર નથી. એવો અનુભવ પ્રગટતાં સમભાવે આત્માને દેખી શકાય છે. મુનિ જ્યારે આ પ્રમાણે સમભાવરૂપ પ્રભુતાને પામે છે, ત્યારે તેના હૃદયમાં આનન્દને સાગર પ્રગટે છે. મુનિને આત્મ ગુણેમાં નિષ્પરિગ્રહ યાને નિમમત્વભાવે જે અનુભવ થાય છે, તેજ અનુભવ, સદા સહજ સુખસાગરમાં ઝીલાવવા સમર્થ થાય છે, અને પરિગ્રહ દુઃખમય છે એવું અનુભવ ગમ્ય કરાવવા સમર્થ થાય છે.
વાત. હે મુને ! તું રાગદ્વેષના વિકલ્પસંકલ્પોનો સંહાર કરીને સમભાવમાં રમણતા કર. હે મુને ! ગૃહસ્થોના પરિચયમાં આવતાં હારી જ્ઞાનાદિક લક્ષ્મીને નાશ ન થાય એવો ઉપગ રાખ.
મુને ! તું મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કર. મનના વિકલ્પસંકલ્પને દાબી દેવાથી મુખવડે બોલવાની પ્રવૃત્તિની નિવૃતિ થવાથી વચનગુપ્તિની સિદ્ધિ થાય છે. મને ગુપ્તિ અને વયનગુપ્તિ સિદ્ધ થવાથી કાયગુપ્તિની સિદ્ધિ થાય છે. મનગુપ્તિની સિદ્ધિ થવાથી વચનપર કાબુ મુક્તાં ઘણો પ્રયાસ કરવો પડતો નથી. અત્ર સમજવાનું એટલું જ છે કે સૂમગમાં ઘણી શક્તિ હોય છે. સૂક્ષ્મ મને યોગની ગુપ્તિ થવાથી આત્માની શક્તિોને વ્યય થતા અટકે છે, અને તેનું બળ વૃદ્ધિ પામે છે. તેથી પરિણામ એ આવે છે કે મને ગુપ્તિથી આત્માની વધેલી શક્તિ વડે વચનગુપ્તિ કરી શકાય છે. વચનગુપ્તિ થવાથી વાણીમાં અપૂર્વ અસરકારક બળ વધે છે, તેથી પ્રસંગોપાત બેલતાં અ૯૫ શબ્દમાં અસંખ્ય ગણી અસર કરનારી શકિત જામે છે. એક અનુભવી કહે છે કે રાત રાત વીર્યપાત થવા. આ કહેવતમાં પ્રાયઃ ઘણું સત્ય સમાયેલું છે, અને તે અનુભવમાં આવી શકે છે. સામાન્ય મનુષ્ય લાખે શબ્દ બેલીને અન્ય પર જે અસર કરે છે, તેના કરતાં મને ગુપ્તિ પૂર્વક વચનગુપ્તિમાં વિજય મેળવનાર મહાત્મા એક શબ્દવડે લાખગણી અસર કરે છે, અને તેને શબ્દ જગતમાં જીવતે રહે છે, અએવ વચનગુપ્તિની આવશ્યક્તા સિદ્ધ કરે છે.
For Private And Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૬૫
મને ગુપ્તિ, મને ગુપ્તિ અને વચનગુપ્તિની સિદ્ધિ થતાં સહેજે કાયેગુપ્તિની સિદ્ધિ કરી શકાય છે. મને ગુપ્તિ અને વચનગુપ્તિધારા પ્રગટેલ આત્મબળની અસર શરીરપર થાય છે, અને તેથી કાયગુપ્તિની અંશે અંશે સિદ્ધિ થાય છે. કાયગુપ્તિની અસર ખરેખર મન પર થાય છે. કાયગુપ્તિથી મનમાં પ્રગટતા વિકલ્પ સંકલ્પપર કાબુ મેળવી શકાય છે, એમ કથવામાં આવે તે એક અપેક્ષાએ તે સત્ય કરે છે. કાયમુતિથી શારીરિકસ્થિતિ પર કાબુ મેળવી શકાય છે, અને તેથી કાયસંયમની સિદ્ધિ થાય છે, મને ગુપ્તિથી અને વચનગુપ્તિથી અનેક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને તેથી જગતપર ધર્મોને પ્રચાર કરી શકાય છે. પિતાના આત્મામાં શક્તિ પ્રગટાવવી હોય તે મને ગુપ્તિ અને વચનગુપ્તિની સિદ્ધિ કરવી જોઈએ. મનગુપ્તિની સિદ્ધિ થતાં આત્મા એજ પરમાત્મરૂપ પ્રકાશથી ઝળહળ શોભ્યા કરે છે. આત્મામાં પરમાત્મતાને અનુભવ કરવો હોય તે મને ગુપ્તિ સેવવાની જરૂર છે. આત્માની સ્થિરતા પ્રાપ્ત કરવી હોય અને આત્મસુખ અનુભવવું હોય તે મને ગુપ્તિને સેવે, અને પશ્ચાત અત્તરમાં અનુભવ કરીને તમે તેનું સ્વરૂપ પ્રકાશે. ભગુપ્તિના સૂક્ષ્મ પ્રદેશમાં ઉંડા ઉતરીને સ્થિરતા કરવાથી આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકાય છે. મને ગુપ્તિ એ રાજયોગને મહાન માર્ગ છે. મને મુક્તિ એ મોક્ષનું દ્વાર છે. મને ગુપ્તિ એ અનુભવજ્ઞાનનું સ્થાન છે. મનગુપ્તિ એ પાતાળ કુવાની પેઠે આત્માની શક્તિ મેળવવાનું અખૂટ સ્થાન છે. મગુપ્તિ સાધ્યા વિના મનત્વને અનુભવ થતો નથી. અત એવ મુનિયે મનગુપ્તિની સેવા કરવી જોઈએ.
મનની ચંચલતા વારવા માટે મને ગુપ્તિ સાધવાની જરૂર છે. અનેક પ્રકારની વિકથાઓ કરતાં અને લોકરંજન કરતાં કઈ કલ્યાણું થવાનું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તે મનગુપ્તિની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે જોઈએ. મને ગુપ્તિની સિદ્ધિ કરવી એ જ પરમ કર્તવ્ય છે. આત્મદેવને રીઝવવા હોય તે મને ગુપ્તિનું સેવન કર. સંકલ્પબળની સિદ્ધિ કરવી હોય તો મન ગુપ્તિને આદર. આત્મામાં સર્વ પ્રકારની ઋદ્ધિ દેખવી હોય તો મને ગુપ્તિનું પ્રેમથી સેવન કર. નકામા વિકલ્પસંકલ્પ કરીને મને
84
For Private And Personal Use Only
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૦ ની સાલના વિચારી.
ગુપ્તિની કેમ ઉપેક્ષા કરે છે. મનેગુપ્તિરાજ્યમાં માહરાજ અને તેના પરિવારતે પેસવાના હક્ક નથી. અનુભવજ્ઞાનખને જનસ સગથી દૂર રહીને મનાગુપ્તિમાં પ્રવેશ કર, અને હું, માર, હારૂં એવું પરમાં થનાર ભાનને ભૂલી જા. મગજને એકવાર અશુભ વિચારો કરવાની તસ્તી આપ્યાથી ઘડીયાળના ચક્રની પેઠે અશુભ વિચારોની પ્રવૃત્તિમાં તે વેગથી પ્રવર્ત્ય કરે છે, અને તેનું અશુભ પરિણામ આવે છે. માટે મગજને શાન્ત કાને અને નકામી રીતે થનાર આત્મવીયવ્યયને નિરોધવા નેગુપ્તિનું સેવન કર. રાગદ્વેષના સસ્કારોના ક્ષય કરવા માટે મને ગુપ્તિનુ સેવન કર. કામના અધ્યવસાયને દૂર કરવા માટે મનાગુપ્તિની આરાધના કર. અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શુભાશુભત્તિ ન પ્રગટે તે માટે મનેગુપ્તિની આરાધના કર. ઉચ્ચ ગુણસ્થાનકની નિરૂપાધિમય અપ્રમત્તદશા પ્રાપ્ત કરવા મનેગુપ્તિની આરાધના કર. વિચારબળની પુષ્ટિ કરવા માટે મનાગુપ્તિની આરાધના કર. એક વસ્તુપર એક સરખા વિચાર કરવાની શક્તિ ખીલવવા માટે મનેગુપ્તિની સિદ્ધિ કર. આત્માની નિર્વિકલ્પ દરા સિદ્ધ કરવા માટે અને નિર્વિકલ્પ દા દ્વારા સહજ સુખમાં લયલીન થવા માટે મનાગુપ્તિની આરાધના કર. મનેાગુપ્તિની અમુક અંશે સિદ્ધિ થતાં વચન અને કાયયંત્ર સ્વયમેવ ગુપ્તિરૂપ યંત્રમાં પડીને નિવ્રુત્તતાને પામી યાગદશા ખીલવી શકશે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સિદ્ધ કરી
થાય છે, મનેગુપ્તિ
મનાગુપ્તિની સિદ્ધિ થતાં મહાત્મા વચનસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મનાગુપ્તિ દ્વારા વિજયીમુનિ વચનદ્વારા જે જે પ્રકાશે છે તે બતાવે છે. મહાત્માનાં વચને જૂઠાં પડતાં નથી તેવુ જે તેનું ખરેખર રહસ્ય, મને ગુપ્તિ કર્યાથી અનુભવી શકાય છે. દ્વારા પ્રાપ્ત થનારી આત્મશક્તિયાને વચનગુપ્તિ સિદ્ધ કરનાર મુનિ પ્રસ’ગાપાત્ત શબ્દો દ્વારા બહાર લાવીને જગતમાં ચમત્કાર દેખાડી શકે છે. વી પાત કરતાં વચનપાત બહુ હાનિકર છે, એવી જે કહેવત છે તેને સારાંત એ છે કે વચનગુપ્તિ સિદ્દ કરવાથી સ્વ અને પરવેનુ કલ્યાણ કરી શકાય છે. મિષ્ટ, ચેાગ્ય, હિતકર અને પરિણામે સુદર એવાં ભાષાસમિતિથી વચને વાથી સ્ત્ર અને અન્યવાને લાભ કરી શકાય છે, અને ભાષાસમિતિના ઉપયોગ વિના વદાયલાં વચનો વીર્ય પાત કરતાં વિશેષ પ્રકારે સ્વાભાની
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનનન
નન્મ
*
*
*
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ----- શકિતને નાશ કરવા માટે અને અન્યને દુઃખ આપવા માટે સમર્થ થાય છે. અએવ બેલિવું હોય તે ભાષાસમિતિના ઉપગથી બેલવું. અન્યથા વચનગુપ્તિ ધારવી તેજ આત્મશકિતના વિકાસને અસાધારણ ઉત્તમ માર્ગ છે. વચન સમિતિથી બોલનાર માની છે, અને ભાષાસમિતિના ઉપયોગ વિના મન રહેનાર મની નથી. તત્સંબંધી અનુભવ રહસ્ય વિચારણીય છે. ભાષા સમિતિ સિદ્ધ કરનાર મુનિએ વચનગુપ્તિ સિદ્ધ કરવી. વચનગુપ્તિ સિદ્ધ કરવાથી કાયાના ચંચલગને સ્થિર થવાનાં સાધનો સંપ્રાપ્ત થાય છે, અને તેથી કાયા દ્વારા ગમનાગમનની પ્રવૃત્તિની નિવૃત્તિ સાધવા પૂર્વક આત્માનંદ ખુમારીને અનુભવ ગ્રહી શકાય છે. ૐ શાન્તિઃ રૂ
(સ્વગત) હે મુને ! મુનિને વેષ અને પ્રતિલેખનાદિ ક્રિયા કરવાથી તે કૃતકૃત્ય થે એમ પિતાને માની ન લે. સાધુને વેષ દેખીને હને હજારે લેકે પગે લાગે એટલા માત્રથી તું ફૂલાઈ જઈશ નહિ. દરરોજ સારૂં ખાવાનું મળે અને ભકતે હારી હાજી હા કરે તેથી પ્રમત્ત ન બન.
સાધુને વેષ અને આચારોની સાથે જે સાધુપણાના ગુણો ન હોય તે હોળીના રાજાની પેઠે તું ગણાઇશ. હે મુને ! હુને લેકે માને છે અને પૂજે છે તેથી હારૂં કલ્યાણ થઈ ગયું એમ માન નહિ. મેરૂપર્વતનાં જેટલાં રજોહરણો અને મુખવસ્ત્રિકાઓ થઈ તે પણ રાગદ્વેષાદિને નાશ કર્યા વિના ભવને અન્ન આવતું નથી. તું અને રંજન કરી શકે છે, અને અન્ય લેકે હારી પ્રશંસા કરે છે તેથી કંઇ સાધુપણું પ્રાપ્ત થઈ શકતું નથી. વેષ અને આચારની સાથે જે ક્ષાત્યાદિ દશવિધ સાધુધર્મ પ્રગટે ત્યારે જ તે આત્મકલ્યાણને માર્ગે સંચરી શકીશ. હે મુને ! ક્રોધ, માન, માયા, લેભ, નિન્દા અને કામાદિ દેને જીત્યા વિના હુને મુનિપણું પ્રાપ્ત થનાર , નથી અને હને ખરી શાન્તિ મળી શકનાર નથી. હે મુને ! વ્યાકરણ શાસ્ત્ર, ન્યાયશા, સાહિત્યશાસ્ત્ર, ભાષાશા વગેરે અનેક શાઍને અભ્યાસ કરીને અભિમાની બનવાથી હારામાં મુનિ પણું પ્રગટવાનું નથી એમ યાદ રાખજે. હે મુને ! જ્યાં સુધી હારું મન અનેક વાસનાઓથી ભરપૂર છે.
For Private And Personal Use Only
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
e
www.kobatirth.org
સવત્ ૧૯૭૦ ની સાલના વિચાર..
ત્યાં સુધી તું વેષથી સાધુ છે, પરન્તુ ગુણાર્થી નથી એમ વિચાર કર. હે મુને ! જ્યાં સુધી તું મન, વચન અને કાયાના ચેાગને વશ કરવા સમ થયા નથી ત્યાં સુધી તું પ્રમાદ શત્રુના વશમાં છે એમ માન. હે મુને ! તું આત્માના ગુણાને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કર. લોકોને ઘટાટોપ દેખાડવા પ્રયત્ન ન કર. જૂડો આડંબર ત્યજીને મુનિપણાના સદ્ગુણો મેળવવા પ્રયત્ન કર કે જેથી તું સત્ય શાંતિને પ્રાપ્ત કરી શકે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
X
ચાર અનુયાગની ઉપયોગિતા.
કથાનુયોગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયોગ, અને દ્રવ્યાનુયાગ એ ચાર અનુયાગની ઉપયાગતા કયી કયી અપેક્ષાએ છે, એ સમ્યગ રીતે અવમેધાયાથી સમ્યગ્ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક અનુયાગનું મહત્ત્વ અન્ય અનુયાગની અપેક્ષાએ કઈ દિશાએ ન્યૂન વા વિશેષ છે, તે સમ્યગ્ અવષેધાયાથી કેટલીક બાબતાનું સમ્યક્ સમાધાન થાય છે. ધર્મનુ મૂલ અસ્તિત્વ પ્રતિપાદન કરનાર દ્રવ્યાનુયોગ છે. પ્રમાણુ અને નયેાવડે દ્રવ્યનું જ્ઞાન કરાવનાર દ્રવ્યાનુયણના અસ્તિત્વ સહ જૈનધર્મની અસ્તિતા અખિલ વિશ્વમાં વિજયધ્વજ પ્રકાવી શકે છે. ચરિતાનુંયેાગનુ જીવન વસ્તુતઃ દ્રવ્યાનુયોગ છે. કથાનુયાગના માહાત્મ્ય રહસ્યના ભેપ્રતિપાદક દ્રવ્યાનુયાગ છે. ચારિત્રકરણાનુયોગરૂપ પુરૂષના પ્રાણ વસ્તુતઃ દ્રવ્યાનુયેાગ છે. આચારા તેનુ માહાત્મ્યદર્શીક ગ્રામાં દ્રવ્યાનુયાગની દૃષ્ટિએ જે કઇ માહાત્મ્ય અવમેધાનું હોય તે અને કથાનુયોગ દષ્ટિએ જે માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું તે અમુક અપેક્ષાએ ભિન્ન અને અમુક અપેક્ષાએ ફલસાધમ્ય દૃષ્ટિએ અભિન્ન છે એમ અન્તર્યાં અવતરતાં અવમેાધી શકાય છે. ખાલવેને કથાનુંયેાગઢારા ધર્મનું શિક્ષણ આપી શકાય છે. આત્મચારિત્ર્ય ઉચ્ચ કરવા માટે કથાનુયેાગની વાસ્તવિક આવશ્યક્તા સ્વીકારી શકાય છે. આત્મજ્ઞાનીઓને તથા ખાલવાને ચારિત્રાનુચાગ સરખી રીતે ઉપકાર કરે છે, એમ ચારિત્રાનુયોગના ગર્ભપ્રદેશમાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવતરતાં અવષેાવી શકાય છે. ગુણિનાયે!ગ અખિલવિશ્વમાં વ્યાવહારિક તથા ધાર્મિક વિયેામાં સ્વકીય ઉપયેાગિતાને પ્રદ્યાજે છે. વ્યાવહા રિક સ જન સાધારણ વિષય રૂપ તથા સર્વસાધારણ ઉપયોગિતા તરીકે
For Private And Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલને વિચારે.
ગણિતાનુયોગને પ્રવેશવામાં આવે છે તે સતિક છે. ધર્મફલપ્રતિપાદક કથાગ્રન્થોને દ્રવ્યાનુયોગદષ્ટિએ અને ચારિત્રાનુયોગદષ્ટિએ વિચારીને પરસ્પરને વિરોધ દૂર કરવો જોઈએ. ધર્મફલ વર્ણનસૂત્ર, સ્વાભાવિક ચારિત્રસ્વરૂપ દર્શન કસૂત્ર, અન્તરંગસ્વરૂપ પ્રતિપાદકસૂત્ર, ઉપમાસૂત્ર, ભયદશકસૂત્ર, વિધિપ્રતિપાદકસૂત્ર, કલ્પિત અને અકલ્પિતકથાનુયોગસૂત્ર વગેરે સૂત્રોનું કઈ દિશાએ કઈ દષ્ટિએ પવન છે તેને સમ્યગ સર્વાનગની રહસ્યદર્શકદષ્ટિએ વિચાર કરીને પરસ્પર અનુયોગમાં ઉદ્ભવતા વિરોધનો પરિહાર કરીને સર્વ અનુગાનું માહામ્ય વિચારવું.
જગતમાં આત્માના ગુણોવડે અલંકૃત એ જ્ઞાની હોય છે, તે તે જ્ઞાનપક્ષમાં અનેક લોકોને રૂચિ કરાવી શકે છે. જ્ઞાનની સાથે ત્યાગ વૈરાગ્યાદિ ગુણો હોય છે, ત્યારે અનેક લોકો પર જ્ઞાનની અસર થાય છે. ભક્તિમાર્ગમાં જે આત્માના ત્યાગ સમાદિક ગુણ હોય છે, તે તે અન્ય લોકો પર સારી અસર કરવા શકિતમાન થાય છે. ક્રિયા પક્ષીઓમાં ત્યાગાદિક અનેક સગુણો હોય છે, તે તે અન્ય લોકાપર ક્રિયાપક્ષની અસર કરવા શકિતમાન થાય છે. હઠયોગીઓમાં ત્યાગ, વૈરાગ્ય, હામા, નિતિ વગેરે ગુણોનું પ્રાકટય હોય છે તે તેઓ વિશ્વપર પિતાના પક્ષની અસર કરવા શકિતમાન થાય છે. અજ્ઞાનીઓનું જ્યારે જોર હોય છે, ત્યારે કર્મ કાંડ માર્ગ વગેરે સ્થૂલ ધર્મપક્ષોનું સામ્રાજ્ય જ્યાં ત્યાં દેખવામાં આવે છે. જ્ઞાનપક્ષગ્રાહકોમાં જ્યારે વિષયવાસના, ભગ, અનીતિ વગેરે દુર્ગુણનું જોર વધી જાય છે ત્યારે જ્ઞાનપક્ષ પરથી લોકેની રૂચિ ઉતરી જાય છે. અને ભક્તિ વગેરે માર્ગ પર લેકેનું વલણ થાય છે. જ્યારે જ્યાં ભકિત માર્ગના અનુયાયીઓમાં મોહ, રાગ, દ્વેષ, વિષય, લાંટિય, કદાગ્રહ, સંકુચિતદષ્ટિ, અનીતિ વગેરે ગુણે ઉભરાય છે; ત્યારે તેઓના પરથી લોકોની રૂચિ ઉઠી જાય છે, અને જ્ઞાનાદિક માર્ગો પર લોની રૂચિ વળે છે, એમ સ્વાભાવિક રીતે થતું દેખવામાં આવે છે. દુનિયામાં ચાલતા સર્વ મહાધર્મો છે જે લોકોમાં થાય છે, તેમાં ઉપર પ્રમાણે અનુભવ દષ્ટિગોચર થાય છે. દુનિયામાં વિશેષ પ્રકારે નીત્યાદિક ગુણોને આચાર વ્યવહારમાં પ્રકટાવી બતાવનાર ધર્મને વિશેષ ફેલાવો થાય છે. જે ધર્મમાં તત્ત્વની વાત છે પણ ગુણો વડે આચારવ્યવહારપર દુનિ
For Private And Personal Use Only
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
યાના મનુષ્યોને ચડાવી શકતો નથી તે ધમની, દુનિયાના મનુષ્યોના હૃદય કરતાં, પુસ્તકમાં અસ્તિતા વિશેષ દેખાય છે. જે જે ધર્મો એકવાર અખિલ વિશ્વમાં વ્યાપ્ત થઈને અમુક દેશ પ્રદેશમાં સંકુચિત વૃત્તિએ અસ્તિત્વ ભોગવે છે, તેનું કારણ ઉપર જણાવ્યા પ્રમાણે સગુણેથી પતન અને અનેકગુણવડે વાસિત થએલા ધર્મપ્રવકે અવધવા.
ધમવૃદ્ધિના હેતુઓ, ઉદરપૂર્તિની સાથે ધર્મની પ્રગતિને સંબંધ છે. જે ઘમમાં પરસ્પર એક બીજાને સાહાધ્ય આપવામાં આવે છે, તે ધર્મની વૃદ્ધિ થાય છે. જે ધમમાં એક બીજાને પ્રસંગોપાત્ત આજીવિકાદિનાં સાધનાની સાહાટ્ય કરવામાં આવતી નથી, તે ધર્મની પડતી થાય છે. જે ધર્મમાં ઉદારભાવના હોય છે, અને સ્વધર્મેતર મનુષ્યનું કલ્યાણ કરવા અનેક પ્રકારે તેમને જ્ઞાનાદિકનું દાન તથા સાહા આપવામાં આવે છે તે ધર્મની વૃદ્ધિ થાય છે.
જે ધર્મમાં સદાચાર યુક્ત જ્ઞાની મહાપુરૂષો હોય છે, તે ધમની વ્યાપકતામાં વૃદ્ધિ થાય છે. જે ધર્મમાં વિચારે, અને ગુણને આચારમાં મૂકીને દર્શાવનારા આદર્શ મહાત્માઓ પ્રકટે છે, અને સંધાદિકની વ્યવસ્થિત
જાપૂર્વક ધમદ્ધિ પ્રયત્ન કરે છે, ત્યારે તે ધર્મની વિશ્વમાં સજીવનતા અને વ્યાપકતામાં વૃદ્ધિ થાય છે. અપૂર્વશક્તિવાળા મહાપુરૂષો જે ધર્મમાં હેય છે તે ધર્મ પિતાનું મહત્ત્વરૂપ પ્રકટ કરે છે, અને જ્યારે એવા મહાપુરૂષનું અસ્તિત્વ હોતું નથી, અને તેના સ્થાને દુર્ગણી, દુરાચારી, અગ્ય ધર્મના પ્રવર્તક બને છે, તે વખતે તે ધર્મ અસ્ત થતા દીપકની પિડે જગાતમાં દેખાય છે. જે કાલે જે દેશમાં જેવી દશાવાળા મનુષ્યો દેખાય છે તે વખતે તેમની સ્થિતિ વગેરેને વિચાર કરીને જનસમાજને રૂચે અને તેઓની સર્વ પ્રકારની શુભ ઉલ્કાન્તિમાં વૃદ્ધિ થાય એ ઉપદેશ દેવામાં આવે છે, અને તે આચારમાં મૂકી બતાવી શકવામાં આવે છે, તે ધર્મની અસ્તિતા, અને વ્યાપકતા અવલોકવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૭૧
નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ. નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ ધારણ કરવાથી ઘણું કાર્યો કરી શકાય છે. કર્મવીર, દાનવીર, ધર્મવીર અને રણવીર પુરૂષોમાં આ મહાગુણ જોવામાં આવે છે. મહાપુરૂષોનાં જીવન ચરિત્રમાં આ ગુણ મુખ્યતાએ અવકી શકાય છે. નિયમિત ક્રમ-વ્યવસ્થા પૂર્વક કાર્ય કરવાથી મહાપુરૂષની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જૈન શેઠ લાલભાઈ દલપતમાં આ ગુણ અમુકાશે દેખવામાં આવતું હતું. જે મહાપુરૂષ જગતમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થાય છે તેઓમાં આ ગુણ હોય છે. જેમાં આ ગુણ હોય છે તે વખતની કિંમત સમજી શકે છે, અને તે કાર્યોમાં કંઈ અપૂર્વતા દેખાડવા શકિતમાન થાય છે. એક વખત આ ગુણને અભ્યાસ કરવાથી પશ્ચાત્ સહેજે તેમાં પ્રવૃત્તિ થાય છે. ”
હે ચેતન ! જ્યારે ત્યારે પણું જ્ઞાન અને વૈરાગ્યથી આત્મવીર્યોત્સાહને પ્રગટાવીને અપ્રમત્તદશામાં સ્થિરતા કરી, રાગદેષાત્મક વિકલ્પસંકલ્પને એવી રીતે ત્યારે ક્ષણ કરવા જોઈએ કે, શરીર અને ઇન્દ્રિયની મન્દ વ્યાપારસ્થિતિ થયા છતાં સ્વપ્નમાં માનસિક સ્મપ્રદેશમાં તેઓને સૂમ પ્રાદુર્ભાવ થઈ શકે નહિ. મેહની વૃત્તિનું બીજ છેદાઈ જાય અને તે સર્વથા સ્વપમાં પણ દર્શન ન આપે એવું આત્મબળ જાગ્રત કરવું જોઈએ, જ્યાં સુધી એવું આત્મબળ જાગ્રત ન થાય ત્યાં સુધી મેહશત્રુને વિશ્વાસ સ્વમમાં પણ રાખી શકાય નહિ. પિતાના આત્માની ઉપર ચારિત્રની કેટલી ઉચ્ચ અસર થઈ છે તે સ્વપ્નમાં થતા વિકલ્પ સંકોનાં શુભાશુભ ચિત્રથી સમજાઈ શકે તેમ છે. પિતાના મનના શુભાશુભ વિચારો, પરિણામે, અધ્યવસાયનું બળ, પાંચ ઇન્દ્રિયે અને શરીરને અસર કરે છે, તેથી બાહ્ય શરીરના અન્વવ્યાપાર છતાં પણ અન્તર્ મનમાં શું શું થયા કરે છે, તેને ઉપયોગ રાખીને આત્માની ઉચતા થાય એવું ઉચ્ચ વિચારમય મન બને એવું કરવું એજ વાસ્તવિક આન્તરિક ધર્મકર્તવ્ય અવધવું. પિતાના મનને પરિણામેને મન:પર્યવની સાહા વિના પિતાની મેળે અવધી શકીએ તેમ છીએ. અત એવ જાગ્રત અને સુપ્તિદશામાં કાર્ય કરનાર મનની આન્તરિક સ્થિતિ અલેવાની તથા તેને સુધારવાની
For Private And Personal Use Only
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૪૭૦ ની સાલના વિચારે.
ઘણી જરૂર છે. બાહ્યના દૃશ્ય ઉચ્ચ વ્યવહારના આચરણથી વિશ્વ મનુષ્ય ખુશી રહે એવું મનમાં ન લાવવું જોઈએ.
आत्मानुभव. બાહ્ય પદાર્થોમાં પ્રગટતી રૂચિ વૃત્તિને આત્મજ્ઞાનબળે અન્તર્મ કોઈ ગુણમાં રમાવવી, અને અન્તર્મ પરમપ્રેમ પ્રગટે તથા અન્તમાં રૂચિરસની ધારા વહે અને તેથી અન્તર્મુખ મન રહે એવું આત્મ સ્વરૂપ જાગ્રત રહે એમ પૂર્ણવીય પ્રવર્તાવવાની આવશ્યકતા છે. આત્માને પોતાના ધર્મમાં અત્યંત રાગ જેમ જેમ પ્રગટ થતો અવબોધાય છે, તે તે અંશે બાહ્યમાંથી અત્યંત રાગ ન્યૂન થતે અવાધાય છે. મહાસમર્થ આત્મજ્ઞાની સલ્લુરૂની કૃપાએ બાહ્ય દશ્યમાંથી રાગ ટળે છે અને અન્તમાં પ્રેમ લાગે છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં મન એટલું બધું રૂચિરસથી લીન થવું જોઈએ કે જેથી તેના પર સંસારની વિપત્તિની અસર ન થાય. આત્માના સ્વરૂપમાં વિશુદ્ધ પ્રેમરસથી એટલું બધું લીન થઈ જવું જોઈએ કે, સાત પ્રકારના ભયથી તેને વા શરીરને અંશમાત્ર પણ ચાંચલ્ય ન પ્રગટે. આત્માના સ્વરૂપમાં એટલું બધું લીન થઈ જવું જોઈએ કે, મનને બાહ્ય કોઈપણ વિષયમાં સ્વપ્નમાં પણ રૂચિ ન પ્રગટે. આત્માના શુદ્ધધર્મમાં વિશુદ્ધ રૂચિરસના તન્મયભાવથી મન લીન થઇ જવું જોઈએ કે, કીતિ અને અપકીતિના કોઈપણ શબ્દનવા વિચારની વા ગમે તે જાતની આત્માના પર અસર ન થાય. આત્માના શુદ્ધ સ્વરૂપમાં વિશુદ્ધ પ્રીતિથી મનને એટલું બધું કરવું જોઈએ કે, જેથી અઘાતી કર્મને પ્રારબ્ધ ઉદય ભોગવતાં છતાં શુભાશુભ વિકલ્પસંકલ્પમાં મનની પ્રવૃત્તિ ન થાય. આત્માના શુદ્ધ ધર્મમાં વિશુદ્ધોપયોગથી એટલું બધું મન લીન થઈ જવું જોઈએ કે વિશ્વમાં જાગતા છતાં જ્ઞાનભાવેનિવિકલ્પિકનિદ્રાની સ્થિતિને અનુભવ થાય.આત્માના શુદ્ધ ધર્મમાં પરમપ્રેમથી મને એટલું બધું લીન થઈ જવું જોઈએ કે જેથી આત્મશાસ્ત્રોનું અવલંબન લેવાની જરૂર અથવા અન્યજ્ઞાનીઓનાં અવલંબનની જરૂર ન રહે. આત્માનાશુદ્ધ ધર્મમાં મન એટલું બધું લીન થઈ જવું જોઈએ કે જેથી બાહ્ય વિષયોમાં કદાપિ સુખની ભાવના ન પ્રગટે. આત્માના શુદ્ધ ધર્મમાં મનને પૂર્ણ રસ પડે અને તેથી હેને વિષયભુખ થવાનાં નિમિત્તે મળે તે પણ તે આત્માના શુદ્ધ ધર્મમાં જ લાગી રહે એવી મનની શુદ્ધતા કરવાને હે ચેતન ! તું પ્રયત્ન કર,
For Private And Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૭૩
આત્મવીર્યોત્સાહથી પ્રવૃત્તિ કર. હારી પ્રવૃત્તિ આધ્યાત્મિક હેવી જોઈએ. હારા મનમાં પ્રગટતા અધ્યવસાયોથી આત્માની દિશામાં તું કેટલે ઉચ્ચ થયો છે. તે અવબોધાશે. હારી વર્તમાન સ્થિતિ એ ભવિષ્ય જન્મનું આદ્ય ધોરણ છે. માટે જેટલું બને તેટલું આત્મહિત કર.
ભૂતકાળમાં નરક, સ્વર્ગ, તિર્યંચ અને મનુષ્યગતિના અનેક પર્યાને ધારણ કરનાર તું પિતજ હતું. જે જે દેવના અવતારો હે કર્યા તેની શક્તિઓનાં બીજો હારામાં જ હતાં. નરકમાં નારકીના અવતારે લીધા તેના હેતુઓ પણ હારા મનમાં હતા. હવે તે વિચાર કે હારામાં કઈ જાતના પર્યાની ખામી છે. આવી રીતે અવતારાદિક અશુદ્ધ પર્યાને ધારણ કરીને તે ભવમાં નાટકમ અનન્તવાર ક્ય, તેના સંસ્કારેનાં બીજકે જે કંઈ સૂક્ષ્મપ્રકૃતિઓ રૂપે હારા અસંખ્યાતપ્રદેશમાં વર્તતા હોય તેઓને સંપૂર્ણ નાશ થાય એ આત્મવીર્યભાવ ખુરાવ. તું શુદ્ધ પગે અપ્રમત્ત બનીને શુભાશુભ પરિણામરૂપે પરિણમતા આત્મવીર્યને પિતાના શુદ્ધધર્મમાં વાળીને શુદ્ધરૂપમાં પરિણભાવ. સંસારરૂપયત્નની કુંચી વા બોયલર સમાન મન છે. શુભાશુભમાં પરિણમતું એવું મને પિતાના આત્માના શુદ્ધધર્મમાં ચિંતવનરૂપ કાર્યમાં વાળવાથી મનની સ્થિરતા થતાં સંસારચક્ર બંધ પડી જાય છે. હે આત્મન ! પિતાના શુદ્ધધર્મમાં મનને રમાવીને તું પિતાની શુદ્ધતાના પ્રદેશમાં આગળ વધ. આ ભવમાં આત્મિક ધર્મોન્નતિને જેટલો પ્રયાસ કર્યો તેટલે આવતા ભવમાં કર નહિ પડે અને આગળથી અભ્યાસ શરૂ કરવો પડશે. બાલના જેટલા વિભાવધર્મ છે. તેનામાંથી અહત્વ ત્યજીને હે ચેતન! ત્યારે શુદ્ધ ધર્મમાં તન્મયભાવે સ્થિર થઈ જા. અન્ય દેવ-દાનવોના સાહાયની આશા ન રાખ. તેઓ પણ મોહના ચક્રમાં સપડાયેલા છે. તે પિતાના આત્મબળ ઉપર જ
ત્યારે શુદ્ધાપગ એ સર્વ દેવ-દેવીઓના કરતાં હાર સ્વરૂપની શુદ્ધિ માટે અનતગુણ બળવાન છે. કથાનુયોગનાં અનેક પુસ્તકે વાંચીને અને કથાથી રીઝવવાના કરતાં સ્વકીય શુદ્ધધર્મને પૂર્ણ આવિર્ભાવ. કર કે જેથી સર્વ જગતને ધર્માર્થે હારું જીવન આદર્શરૂપ બને અને તેને કથારૂપે લોકો કથી શકે. ગણિતાગમાં દક્ષત્વ મેળવીને પ્રભાવમાં ગણિતાનુયોગનેના પરિણાવતાં
95
For Private And Personal Use Only
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
પિતાના શુદ્ધધર્મ પર્યાયોની ગણનામાં તેને ઉપયોગ કર કે જેથી તું પણ અન્ય લોકોમાં ધર્મસ્મરણાર્થે વ્યક્તિના અવલંબન તરીકે ગણાય. ચરણકરણનુયોગની વિદત્તાને પિતાનામાં શુદ્ધ ચારિત્ર્ય પરિપૂર્ણ પ્રગટાવવા માટે ઉપયોગ કર. દ્રવ્યાનુયોગના જ્ઞાનનો સ્વાત્મ દ્રવ્યના શુદ્ધપર્યાની વ્યક્તતામાં ઉપયોગ કર. ચાર પ્રકારના અનુયોગના જ્ઞાનને પિતાના હિતાર્થે વાપર.
ચાર અનુયેગને ઉદ્દેશ ચાર પ્રકારના અનુગ જ્ઞાનને ઉદ્દેશ પ્રત્યેક આત્માની ઉન્નતિ થાય એવા પ્રકારનો છે. ચાર પ્રકારના અનુયોગનું જ્ઞાન યથાયોગ્ય રીતે સંપ્રાપ્ત કરીને તેને ઉપયોગ ખરેખર પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે કરવો જોઈએ. ચાર પ્રકારના અનુગના જ્ઞાનનું ફળએ છે કે, સર્વ રાગાદિક વૃત્તિ તથા પ્રવૃત્તિથી વિરામ પામીને આત્માના શુદ્ધધર્મમાં લીન થવું, અને રાગાદિકને નાશ કરવા આભિષ્પરિણામે અને બાહ્યનિમિત્ત સાધન વડે પ્રવૃત્ત થવું. આ નિવત્તિમાર્ગ એ મુક્તિને રાજમાર્ગ છે, અને એવા સહોગમાર્ગે વા રાજમાર્ગ વિચર્યા વિના આ ન્નતિના અનુભવ પ્રાપ્ત કરી શકાય નહિ. ચાર પ્રકારના અનુયાગનું જ્ઞાન પિતાના આત્મામાં વિરતિભાવે પરિણમે એવી રાજમાર્ગની પ્રવૃત્તિ આદરવા એમ છે. ચેતન ! તું સાધુ, આચાર અને આત્મગુણોથી એવી સહયોગની દશામાં પરિણામ પામ, અને પરભાવથી પરિપૂર્ણ વિરામ પામ કે જેથી પરમાત્મદશા પ્રાપ્ત થવાની આ ભવમાં અનુભવજ્ઞાનમાં પરિપૂર્ણ નિશ્ચયતા થાય. હને થનારા જ્ઞાન અને ચારિત્રના અનુભવો આગળના અનુભવને પ્રગટાવે છે, અને જ્ઞાનચારિત્ર સંબંધી આગળના અનુભવે છે તે તેની આગળના અનુભવને પ્રગટાવે છે. આ પ્રમાણે પરંપરાનુભવ શ્રેણિયેના સંસ્કારોમાં એકઠું થતું જ્ઞાન, ચારિત્રબળ, છેવટ ચરિમ શુદ્ધ નૈયિક મુક્તિના
અનુભવને પ્રગટાવે છે. માટે હે ચેતન ! હરામાં રહેલા પરિપૂર્ણ શુદ્ધજ્ઞાન નૈયિક અનુભવને પ્રકટ કર. તું જેમ જેમ રાગાદિક વિકલ્પસંકલ્પ વૃત્તિથી વિરામ પામીને પરમ પ્રેમથી અન્તમાં રમણતા કરીશ, તેમ તેમ તે તે અશે વિરતિ નિરત્તિ પ્રદેશોના અનુભવનન્દને પ્રાપ્ત કરીશ. બાહ્ય તથા આન્તરિક સાધન સામગ્રીની હને અમુકાશે પ્રાપ્તિ થઈ છે, અને હવે શુદ્ધ પગથી આગળની સામગ્રી પણ હારે પ્રાપ્ત કરવી જોઈએ. શરીરમતિ
For Private And Personal Use Only
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૭પ
કરતાં આ બાબતમાં ત્યારે મનને અન્તર્મુખ કરીને શુદ્ધ પગથી આત્મ સ્વભાવમાં સ્થિર રહેવાની ઘણી જરૂર છે. પિતાના શુદ્ધધર્મમાં પરમાનન્દ રસ પડે એવી રીતે સ્થિર થઈ જા. નિર્વિકલ્પદશામાં બહુકાલ વ્યતીત થવાથી આત્મામાં આપોઆપ મેક્ષ અનુભવાય અને અનુભવાશે.
પિતાને આત્મા સાકાર કેવી રીતે છે? નિરાકાર કેવી રીતે છે? નિત્ય કેવી રીતે છે? અનિત્ય કેવી રીતે છે? આત્મા એજ સત છે? કર્માદિ વિભાવ કંઈ નથી? ઇત્યાદિક કઈ અપેક્ષાએ છે? તે સવ અનેકાન્તજ્ઞાનને આત્મામાં અનુભવ કરતાં અવબોધાય છે, અને તેથી વિશ્વમાં પ્રવર્તતા અને કધમેં ક્યા કયા આશએ-વિચારનાએ ઉત્પન્ન થએલા છે સમ્યક અવબેધાયાથી આત્મામાં સ્વસ્વરૂપને નિર્ણય થાય છે. તેથી વથા વિશે તથા aaroણે એવો અનુભવ થવાથી કદાગ્રહના મૂલબન્ધને છૂટી જવાથી આત્મા, આગ્રહરૂપ ભારથી વધુ થાય છે. હેય, રેય અને ઉપાયદેયપણે સર્વનની સાપેક્ષતાએ સર્વધર્મોના સર્વ પ્રકારના ઉદ્દેશ, વિચારનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જ્ઞાન થતાં ભૂતકાલ, વર્તમાનકાલ અને ભવિષ્યકાલમાં થનાર અનેક ધર્મોના મૂળ આશયેનું પ્રમ્હટન થાય છે. આવા અનેકાન્ત જ્ઞાનના અનુભવ પ્રદેશમાં સર્વનયોની અપેક્ષાએ અનેક મતધર્મોને અવલોકવાની દૃષ્ટિ પ્રાપ્ત થયા બાદ, પિતાના આત્માના ભૂતપર્યાયામાં એવા એકાતિક અનેક મતધમેંનાં ચિત્ર અવલોકયાથી, પોતાના આત્માના પ્રદેશ પ્રદેશે તેવા એકાન્તજ્ઞાન સંસ્કારના સત્તાબીજ ન રહે, તે આત્મવીર્યભાવ પ્રગટાવવાની આવશ્યકતા અવકાય છે, અને તે પ્રમાણે અનેકાન્ત અનુભવજ્ઞાનની વૃદ્ધિ કરવામાં સ્વાદાદવિચારશ્રેણિએ આગળ વધી શકાય છે. આવી દશાને અનુભવ આવે છે અને તેથી કષાયની ક્ષીણતા અમુક રીતિએ અમુક ભાવે થાય છે તે અનુભવ આવે છે. આવા અનેકાન્તજ્ઞાનસંસ્કારોનું દાલ્ય થતું જાય છે અને ભવિષ્યમાં તેવું ઉચ્ચ શુદ્ધજ્ઞાન વિશેષ વિશેષભાવે ખીલતું જાય એવા ઉપાયોને વર્તમાનમાં લેવાની જરૂર છે. શ્રીવીરપ્રભુની પદપરપરાએ પ્રાપ્ત થએલ આગવડે સ્યાદા જ્ઞાનની પ્રાપ્તિ થતાં આવી હાર્દિકે ફુરણાઓ જાગ્રત થાય છે, અને આત્માનું સમ્માન જગતના
For Private And Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
સર્વ ઇવેને પ્રાપ્ત થાય એવી કર્તવ્યતા પ્રતિ પ્રવૃત્તિ કરાય છે. આત્મજ્ઞાન એજ બ્રહ્મજ્ઞાન છે. આત્મજ્ઞાનના અનુભવની ખુમારીની ફુરણાઓ જીવતા શબ્દોને હદયદ્રારા ઉગીરે છે, અને આત્માભિમુખવૃત્તિની સાધનામાં આ ત્મબળને પ્રેરે છે. આવું અંતમાં પ્રવર્તતાં ભવિષ્યમાં આત્મપર્યાની શુદ્ધતામાં પરંપરાએ વૃદ્ધિ થશે એવો અનુભવ આવે છે.
સમભાવની દશામાં સ્થિરતા વિશેષ થાય એમ પ્રવૃત્તિ કરવી જોઈએ. કાયાની ચંચલતા, મનની ચંચલતા અને વચનને રોધ કરવાથી આત્માની સ્થિરતા થાય છે. આત્મજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવીને આત્મામાં લયલીનતા કરવાથી આત્માના ગુણોમાં સ્થિરતા થાય છે. આત્માને જ ફક્ત એક ઉપયોગ ધારણ કરવાથી સમભાવના માર્ગમાં વિચરતાં આગળ આત્માને શુદ્ધજ્ઞાનપ્રકાશ પ્રગટે છે. આ સંસારનું કોઈ પણ પિતાનું નથી, શુભાશુભ, પુણ્યપાપ સંબંધીનું કઈ પણ પિતાનું નથી, એવું મનમાં ખાસ નિર્ણયરૂપ થ. વાથી અને ફક્ત એક આત્માના શુદ્ધપગ પ્રતિ ખાસ ક્ષણે ક્ષણે લક્ષ, દેવાથી પુણ્ય-પાપના અને ભાવથી આત્મા ન્યારે રહેલો અનુભવાય છે. શુભાશુભમાં હું નથી અને તેમાં હું મારું એવી કુરણ ન થાય ત્યારે અવબોધવું કે સ્વયં પરમાત્મ સ્વરૂપથી ભિન્ન નથી. સ્વયં પરમાત્મા છું, એવો શુભાશુભ વિકલ્પ બંધ પડવાથી એવો અનુભવ આવે છે, એવી દશા પ્રાપ્ત કરવા આત્મવીય ફેરવવું. આવી દશામાં જ્ઞાની આવે છે ત્યારે તે સમભાવરૂપ પિતાને નિખે છે.
સં. ૧૯૭૦ અષાઢ. વદિ ૩,
For Private And Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
x
સંવત ૧૯૭૦ ની સાલના વિર
વ્યવહાર અને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાયો.
રાગદ્વેષની વૃત્તિ ક્ષીણ કરવી જોઈએ કે જેથી મધ્યસ્થભાવ રહે. કોઇ પણ વસ્તુનું જ્ઞાન કરવાની પૂર્વે તે વસ્તુ સંબંધી પક્ષપાતઽષ્ટિ ન હેાવી જોઇએ. સમ્યકત પ્રાપ્તિ માટે જે જે પુસ્તકે શાસ્ત્રા, (પ્રાચીન અર્વાચીન) વાંચવામાં આવે તત્સંબધી કોઇનાપર રાગ અને કોઇનાપર દ્વેષ ન હોવા એઇએ. સત્વ પ્રાપ્ત કરવાની પૂર્વે કુલાચારે જે ધમ ગ્રહવામાં આન્યા, તેમાં અ ગર તે વિનાના અન્ય પ્રચતિ ધર્મો પર રાગ દ્વેષ ન હેાવા જોઇએ. આત્મા થા જડ વસ્તુ સંબંધી વિચાર કરીને અનુભવમાં આવે તેવી માન્યતા મધ્યસ્થભાવથી સ્વીકારવી જોઇએ. પહેલાંથી કાઇ પણ દેવ, ગુરૂ, અને ધર્મની માન્યતાના રાગવડે અમુક તત્ત્વમાં બુદ્ધવૃત્તિવાળા ન થવું જોઇએ. હું અમુક ધર્મી છું, એવા વિચાર સ્વપ્નમાં પણ ન આવે એવા મધ્યસ્થભાવ ધારણ કરીને, સાત નય, ચાર પ્રમાણ, અને અનુભવ દૃષ્ટિથી તત્ત્વની વિચા રણા કરવી જોઇએ. સમ્યકત્વની પૂર્વે જે જેધમના સંસ્કારા હ્રદયમાં વાસિત થયા હાય તે તે સસ્કારી સબંધી જે જે માન્યતા સ્વીકારી છે તે સસ છે, અને તેથી ઋતર માન્યતાઓ અસત્ય છે. એમાં કુલાચાર, સંસ્કારવ્રુત્તિ, અને આસપાસનાં વિચાર આચારનાં વાતાવરણ અને આસપાસના સંયોગ પ્રાપ્ત થએલ ધમ પુસ્તકા સબંધી કારણામાં સત્ય અને અસત્ય કેવી રીતે છે ? વા નિષ્પક્ષપાત મધ્યસ્થ દૃષ્ટિથી ન્યાયાધીશની પેઠે હું જે ધમ પાળું છું તે કયા પ્રમાણથી સત્ય વા અસત્ય છે, અને તેમાં મારા આન્તરિક અનુ ભવ અને કયું તત્ત્વ કબુલ કરવા પ્રેરે છે, તેના નિષ્કષાયભાવે જ્ઞાન દૃષ્ટિથી કલાકાના ક્લાકા પન્ત વિચાર કરવા જોઇએ. વિશ્વમાં વર્તમાનકાલ, વિધમાન સર્વ ધર્મના પ્રવર્તકો, તેના ગુણા અને તેના દ્રવ્યથી અને ભાવથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના વિચાર કરવાની સાથે તેઓએ કઈ દૃષ્ટિએ કેવા જીવને કયા દ્રવ્યાદિકની અપેક્ષાએ કેવા ધર્મને કેવી રીતે કયા કા ઇશ્વરાદિ તજ્જ્ઞા સબંધી ઉપદેશ દીધા, તે સર્વધર્માંના તત્ત્વાના મધ્યસ્થભાવથી મુકાબલા કરીને પરિપૂર્ણુ સત્યને નય અને પ્રમાણથી શોધવું, અને પૂર્વથી અગીકૃત ધર્મ અને પશ્ચાત્ અ'ગીકૃત ધર્મ સબંધી અનુભવ ગમ્ય જે થાય અને જે સત્ય હોય તેને સ્વીકારાય. એવા ગુણોએ યુક્ત મનુષ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૭
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
જેમ જેમ મનુષ્ય રાગ અને દ્વેષ વૃત્તિને ક્ષીણ કરે છે તેમ તેમ તે સત્યધર્મની પરીક્ષા કરવાને લાયક થતો જાય છે. પૂર્વગ્રહીતધર્મ વા પશ્ચાત ગૃહીતધર્મને પ્રમાણે અને નવડે બંધ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અધિકારથી પ્રત્યેક ધર્મના ઉત્પન્ન થવાના તથા તેના અસ્તિત્વ સંબંધી વિચાર કરવાથી તેમાંથી નયોની અપેક્ષાએ સત્યના અંશે પોતાના હૃદયની આગળ તરી આવે છે. શાસ્ત્ર જે જે વસ્તુઓને પ્રતિપાદન કરતાં હોય તે તે વસ્તુઓના નકશાઓને તેઓ સાક્ષરેની આગળ રજુ કરે છે. તે નકશાએને હૃદયમાં અનુભવજ્ઞાનથી અનુભવ કરવો જોઈએ, અને પશ્ચાત મધ્યસ્થ દૃષ્ટિથી તેમાં રહેલું સત્ય અવલોકવું જોઈએ. આત્માદિ જે જે તને બારીથિી અગોચર છે, અને જેને માટે ભિન્ન શાસ્ત્ર ભિન્નભિન્ન સ્વરૂપે તેઓનું પ્રતિપાદન કરતાં હોય છે, તથા પ્રત્યેક લક્ષણ ભિન્નભિન્ન અવબેધાતાં હેય છે ત્યાં અત્યંત સૂક્ષ્મજ્ઞાન દ્વારા મધ્યસ્થ ભાવે સ્થિર રહીને તત્વવિચારણને કરવી જોઈએ. અનુભવગમ્ય તત્ત્વ થાય એવી સ્થિતિમાં નિર્ણય સમાધાન કરી શકાય માટે એવી સ્થિતિ પ્રાપ્ત ન કરી શકાય ત્યાં સુધી મધ્યસ્થ રહીને આત્માદિ તોનું મનન કરવાની આવશ્યકતા છે. પ્રથમથી રાગદ્વેષાદિ વૃત્તિવડે કોઈ પણ આત્માદિ તત્વોની માનીનતા સંબંધી એકપક્ષી ન થતાં રાગાદિને ઉપશમ કરીને મધ્યસ્થભાવે શાસ્ત્રકાર અનુભવગમ્ય ત થાય એવી સ્થિતિમાં આવવા પ્રયત્ન કરો. પ્રથમથી કોઈ પણ ધર્મની માન્યતા સંબંધી સત્ય વા અસત્ય સંસ્કારે થઈ જાય છે, તે પશ્ચાત ધર્મની સત્યતા સંબંધી રાગાદિક હેતુઓ આડા આવે છે, અને તે સત્ય તત્ત્વની વિચારણમાં મુખ્ય હેતુભૂત મધ્યસ્થભાવને ઉત્પન્ન થવામાં વિદ્યભૂત થાય છે. માટે પૂર્વથી હું અમુક ધર્મને છું અને અમુક મારે ધર્મ છે, એવી અહંવૃત્તિના સંસ્કારથી સંસ્કારિત ન બનતાં રાગ-દ્વેષ અને અહંવૃત્તિની ક્ષીણતા પૂર્વક મધ્યસ્થભાવ પ્રાપ્ત કર. અને આગમે, શાસ્ત્ર દ્વારા સત્યધર્મની પરીક્ષા કરવી. અને અનુભવગમ્ય થનાર ધર્મને સ્વીકાર કે જેથી આત્માનું ઉચ્ચગુણમાં બદલાઈ જવું થાય. પ્રથમ વા પશ્ચાત જે સત્યધર્મ વસ્તુતઃ અનુભવ જ્ઞાનગમ્ય કરીને ગ્રહણ કરવામાં આવ્યો હોય છે તેથી આત્માની શીધ્ર ઉન્નતિ થાય છે. શ્રી વીતરાગે સમ્યકત્વની પ્રાપ્તિમાં સાત પ્રકૃતિને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાવિકભાવ થાય તે સત્યધર્મને નિશ્ચય થાય છે એમ કમ્યું છે માટે એવું કથન અનુભવગમ્ય કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
जैनदृष्टिए आत्मानुं अनन्त वर्तुल,
મનુષ્ય જેમ જેમ જ્ઞાન સપ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તે સકુચિત વિચાર અને આચારના વર્તુલને અનુક્રમે મહાન કરતા જાય છે. કાઇ એક નયની અપેક્ષાએ વિચાર કરીએ તે મનુષ્ય પોતાના વિચારો અને આચારો જેવડા છે. પોતાના વિચારા અને આચારના વર્તુલમાં પ્રત્યેક મનુષ્ય રહે છે, અને તેનાથી ભિન્ન વિચારાચાર વર્તુલને તિરસ્કારે છે. વાઅસત્યાદિવડે સોધે છે. મનુષ્ય જેમ જેમ આસપાસનાં વિચાર અને આચારનાં વતું લા દેખીને તેઓને સાપેક્ષજ્ઞાનનયદૃષ્ટિએ આત્મામાં સમાવતે સમાવતા આગળ વધે છે, તેમ તેમ તે બ્રહ્મજ્ઞાન દૃષ્ટિએ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, અને છેવટે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને લેાકાલેાકને પોતાના કેવલજ્ઞાનમાં સમાવીને સર્વ વ્યાપક વસ્તુ લવને પ્રાપ્ત કરી શકે છે. સારાંશકેતે કેવલજ્ઞાનમાં લેાકાલાક સર્વ જ્ઞેય પદાર્થાંને પોતાનામાં સમાવી શકે છે. મિથ્યાત્વરાગ-દ્વેષાદિન જેમ જેમ ક્ષય થતા જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનના આવિર્ભાવ થતા જાય છે, રાગાદિના ઉપશમાદિભાવે જેમ જેમ જ્ઞાનવર્તુલ મહાન થતું જાય છે, તેમ તેમ તે તૈયપદાર્થોની સત્યવિચારણાઓમાં આગળ વધતા જાય છે, અને તે પૂર્વના દૃઢ થએલ ઘણા કદાગ્રહેાથી મુક્ત થતો જાય છે. આવી સ્થિતિમાં જ્ઞાની આત્મા અનુભવ કરીને કથે છે કે, પૂર્વેના કરતાં હું વિચારમાં આગળ વધ્યા છું. આવી રીતે જ્ઞાનરૂપ વર્તુલમાં આગળ વધનાર આત્મા અન્ય અનેક સાપેક્ષ નયવાળા વિચારામાં આગળ વધવાને અધિકારી થતા જાય છે, અને તે રાગાદિની ઉપશમતા આદિની યોગ્યતાએ જ્ઞાનરૂપ વતુ લમાં આગળ વધતા જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે સસમાગમ, સગ્રન્થવાચન અને અનુભવજ્ઞાન એ ત્રણ અસરકારક ઉપાય છે. આત્મા પર માયા, પ્રકૃતિ યાને કર્માવરણ હોવાથી જે જે અંશે રાગદ્વેષાદિ ક્ષયે આત્મજ્ઞાન વિકસતું જાય છે, તે તે અશે જ્ઞાનરૂપ વતુલની અપેક્ષાએ આત્મા પણ એવડે! ગણાય છે. અનન્ત જીવે છે. સર્વ જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મોવરણા લાગેલાં છે. તે જે જે અશે ટળે છે તે તે અશે નાનાદિ વર્તુલાનું પૃથુત્વ સર્વ જીવામાં ષડ્યુણુ હાનિવૃદ્ધિરૂપે પરિણમતું જાય છે. સાપેક્ષ જ્ઞાન દૃષ્ટિમાન જીવ આ પ્રમાણે અવખાધીને તે અનન્ત જ્ઞાનરૂપ વર્તુલના પ્રકાશ કરવા પ્રવર્તે છે.
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૬૭૮
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
जैनदृष्टिए आत्मानुं अनन्त वर्तुल. સાપેક્ષ નયદષ્ટિથી રાગાદિને ઉપશમાદિભાવ કરીને જેઓ આત્મજ્ઞાનમાં ઉંડા અવતરીને સર્વધર્મના વાદોને સ્યાદ્વાદપણે આત્મામાં પરિણમાવે છે, તેઓ જ્ઞાનાદિ વર્તુલના પૃથુત્વ વિકાસથી સાર્વભૈમ ધર્મરાજ્ય પ્રવર્તક મુખ્ય નેતાઓ થવાના અધિકારી બને છે. જેઓ સમ્યગ જ્ઞાનાદિએ વિશાલ વિચારાચાર વર્તુલવાળા હોઈ અન્ય ધર્મોને અપેક્ષાએ સ્વમાં સમાવવા સમર્થ બને છે, અથવા અન્ય ધમય મનુષ્ય પર ઉપશમાદિ દષ્ટિએ સામ્યભાવ ધારીને સ્વવિચારાચારનું મહદ્ વલ અવધાવવા સમર્થ બને છે. તેઓ સર્વ ધર્મ સર્વાધિપત્યને પ્રાપ્ત કરી શકે છે. આવી અધિકારતા વસ્તુતઃ સ્યાદાદ દષ્ટિધારક તત્ત્વચિન્તક મહાજ્ઞાનીઓને ઘટી શકે છે. જે વલમાં અન્ય સર્વ વર્ત લો સમાઈ જાય છે, તે વસ્તુલ વસ્તુત: મહાન ગણાય છે. તત અત્ર પણ જે ધર્મની દૃષ્ટિમાં સાપેક્ષ નયોગે સર્વ ધર્મ સત્ય વિચારાચારને અન્તર્ભાવ થાય છે. તે ધર્મ, સર્વ ધર્મમાં સાર્વાધિપત્ય ભાવને ધારી શકે છે. લઘુ વલમાં મહાવલને સમાવેશ થતો નથી, તદત જે દર્શન ધર્મ વા મત પિતાના લધુ સંકુચિત વિચારે અને આચારવાળો છે. તેમાં અન્ય વિશાલ વિચારાચારેવાળા મહા ધર્મોરૂપ મહા વર્તુલોને સમાવેશ થતો નથી. વીતરાગ કથિત સ્વાદ દષ્ટિએ જેન ધર્મનું વલ એવડું બધું મહાન છે કે તેમાં અનેક નય સાપેક્ષ દૃષ્ટિએ સત્ય વિચારે અને આચારે ભિન્નભિન્ન અધિકારીઓ માટે અસંખ્ય પ્રકારે ભિન્ન છે તેમાં વિચારની અપેક્ષાએ સર્વ ધર્મના તત્ત્વ વિચારેને સાપેક્ષ દૃષ્ટિમાં સમાવેશ થાય છે, અને ચારિત્ર્યક્ષ બાહ્યાભ્યન્તર આચારની અપેક્ષાએ અવિરતિ-દેશવિરતિ સર્વવિરતિ આદિ આચારને ચારિત્ર ધર્મમાં સમાવેશ થાય છે. ચારિત્ર્ય ધર્મના આચારના અસખ્ય ભેદ છે, અને સાપેક્ષપણે એકેક આચારને પાળતાં ધર્મની આરાધના હોઈ શકે છે. આવી સ્યાદ્વાદનોની અપેક્ષાવાળા જૈનદર્શનરૂપ મહાસાગરમાં સર્વ ધર્મને વિચારે અને આચારોને સમાવેશ થવાથી, અને કેવલ જ્ઞાનદષ્ટિમાં લોકાલોક રૂપ સર્વ વિશ્વનો સમાવેશ થવાથી, સર્વ ધર્મમાં જૈન ધર્મ, સર્વાધિપત્ય પદને યોગ્ય છે. પરંતુ વર્તમાનકાલે તેવી શાનદષ્ટિના ધારક નિઃસંગતાધારક, ધર્મરાજકીય- પ્રકરણના પરિપૂર્ણ, સર્વ ધર્મના દ્રવ્ય ક્ષેત્રાદિ સાથે જૈન ધર્મના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અવધીને તેવી સ્થિતિમાં સાપક્ષનયેગે વિચારે અને આચારોને વિશ્વમાં પ્રવર્તાવનાર મહાત્માઓના પ્રાદુર્ભાવની સાથે વિશ્વ મનુષ્ય જૈન ધર્મનું મહાન વર્તુલ અવબોધશે અને તેને અનુભવ કરવા પ્રયત્ન કરશે.
For Private And Personal Use Only
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
- ,
, ,
,
,
શ્રીસર્વજ્ઞધ દેશકાલાદિવડે અપરિછિન્ન વર્તુલ સમાન અનન્ત છે. મુક્ત થવાના અસંખ્યયોગે શ્રી જૈનદર્શનમાં જણાવ્યા છે. અસંખ્ય યોગમાં વિશ્વના સર્વધર્મોને સાપેક્ષિકદષ્ટિએ સમાવેશ થાય છે. આત્માના સામર્થ્ય વિશેષરૂપ અસંખ્ય યોગ છે. અસંખ્ય યોગોને જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં સમાવેશ થાય છે. અસંખ્યયોગ વડે આત્માના ઉપશમાદિગુણે પ્રાપ્ત કરીને મુક્ત થવું, એજ લક્ષ દૃષ્ટિમાં અવધારવા યોગ્ય છે. કર્મસહિત આત્મા રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની અપેક્ષાએ બ્રહ્મા, મહાદેવ અને વિષ્ણુ વગેરે નામોથી સંબધિત થતું હોય તે જૈનદ્રષ્ટિ તેને પિતાનામાં સાપેક્ષપણે એવા બ્રહ્માદિ પર્યાયને સકર્મચેતનપર્યાય ગણીને સમાવી દે છે. નાભિકમલમાં આત્માના આઠ રૂચક પ્રદેશ છે તે સિદ્ધસમાન નિર્મલ છે. શરીરમાં વ્યાપ્ત થએલે આત્મા તે શરીરરૂપ સષ્ટિની અપેક્ષાએ સમષ્ટિરૂપ લેવો તેને શરીરની સાથે ક્ષીરનીરવત સાગ છે. શરીરને પપલાની ઉપમા આપવામાં આવે અને તેના ઉદર ભાગને એક ડાળ વા પત્રની ઉપમા આપવામાં આવે, તેમાં પર સત્ત્વગુણું પ્રકૃતિની મુખ્યતાવાળા આત્માને વિષ્ણુની ઉપમા આપવામાં આવે, તેમાંથી નાભિમાં અષ્ટકમલ પાંખડીવાળું કમલ ઉત્પન્ન થયું એમ માનવામાં આવે, તેમાંથી રૂચક અષ્ટપ્રદેશવડે સહ આત્માથી ચિતિરૂ૫ બ્રહ્મા ઉત્પન્ન થયા, એમ માનવામાં આવે, અને તદ્વારા સર્વેયરૂપ વિવનું જ્ઞાન જગતમાં ઉત્પન્ન થયું એમ પૈરાણિક કલ્પનાને ઘટાડવામાં આવે તે જૈનજ્ઞાનદ્રષ્ટિએ અવિધભાવે જૈનદર્શનમાં તેને સમાવેશ થાય છે. દર્શનને બ્રહ્માની ઉપમા આપવામાં આવે, જ્ઞાનને મહાદેવની અને ચારિત્રને વિષ્ણુની ઉપમા આપવામાં આવે તો એ રીતે ત્રણ ગુણરૂપી ત્રણદેવને જૈન દષ્ટિએ આત્મામાં સમાવેશ થાય છે. અન્ય અપેક્ષાએ જ્ઞાનરૂપ વિષ્ણુમાંથી ક્ષાયિકસમ્યકજ્વરૂપ બ્રહ્માને અને તેમાંથી ચારિત્રરૂપ મહાદેવને પ્રાદુર્ભાવ યુક્તિયુક્ત કરી ઘટાડીને તેને આત્મામાં સમાવેશ કરવામાં આવે છે જેને દ્રષ્ટિએ એ ત્રણ ગુણના વલમાં બ્રહ્માદિ દેવને અન્તર્ભાવ થાય છે. એ ત્રણ ગુણેને બ્રહ્માદિની ઉપમા આપીને એકેકમાં અન્યને અવતાર અપેક્ષાએ માનવામાં આવે તો ઘટી શકે છે. શ્રુતજ્ઞાનથી દર્શનથી પ્રાપ્તિ થાય છે. દર્શનથી જ્ઞાનને પ્રગટભાવ સામાન્ય થાય છે. ચારિત્રમાંથી કેવલજ્ઞાન અને દર્શન પ્રગટ થાય છે. ઇત્યાદિ સાપેક્ષ યુક્તિધારા ઘટાડીને આભામાં બ્રહ્માદિને સમાવેશ કરેપૂરક, રેચક અને કુંભકને યોગની શૈલીએ બ્રહ્મા, મહાદેવ, અને વિષ્ણુ કથવામાં આવે છે, તેને ગદષ્ટિએ જેનદષ્ટિએ આત્મામાં સમાવેશ થાય છે, યોગ પરિભાષાએ
86
For Private And Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
ઇડાડીને ગંગા કહેવામાં આવે છે, પિંગલાને યમુનાનું રૂપક આપવામાં આવે છે, અને સુષુણ્ણાને સરસ્વતીનું રૂપક આપવામાં આવે છે. એ ત્રણને જનદષ્ટિએ શરીરસૃષ્ટિમાં સમાવેશ થાય છે. ત્રિપુટીને કાશી કહેવામાં આવે છે. બ્રહ્મરદ્ધને સિદ્ધશિલા, અશ્રુતધામ વગેરે કહેવામાં આવે છે, તેને પણ પિંડમાં સમાવેશ થાય છે, અને એવા રૂપકને જનદષ્ટિએ જેનદર્શનમાં સમાવવામાં આવે છે. તેથી જિનદર્શનની અર્થાત આમ યાને બ્રહ્મદર્શનની અપરિમિત વર્તુલતાને અનુભવ સહેજે થઇ શકે તેમ છે. પંચભૂતને દરગે સમજવો અને તેમાં દિલ તકીયે સમજવો, અને તેમાં આત્મારૂપ ખુદા નિરંજન નિરાકાર છે, એવી કલમો ભણવાની છે. મનરૂપ મકામાં અન્તરાત્મારૂપ મહમદને અવતાર અર્થાત પ્રકટભાવ થતાં તે નિરંજન-નિરાકાર એવા ખુદાને શોધવા ધ્યાન ધરે છે, અને તે પરાભાષારૂપ વહીઓને આત્મારૂપ ખુદાકારા મોકલાએલી માનીને તે જગતની આગળ રજુ કરે છે. અને કહે છે કે-નિરાકાર નિરંજન આત્મરૂપ ખુદાને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓને ફરી અવતાર થતું નથી. આમ સાપેક્ષદષ્ટિએ જૈનદર્શન ગજના કરીને કથે છે. એકાન્તવાદિયા આશયની અનવધતાએ એકાન્તપણે તેને સ્વીકાર કરે છે. અલખધ્યાનને નિશો કરીને આત્મા, ચૌદસ્તબક અર્થાત ચૌદ રાજલોકની ઉપર રહેલા સિદ્ધસ્થાનમાં ખુદારૂપ બનીને રહે છે. આવી રીતે કર્મરૂપ શેતાનના પાશ માંથી મુક્ત થવાનું શિખવનાર મુસલમાન માન્યતા છે, તેને આધ્યાત્મિકરૂપકલીએ જૈનદર્શનમાં સમાવેશ થવાથી જનદર્શનરૂપ અનંત વસુલતા અપરિમિત સમસ્ત વિશ્વવ્યાપક હેવાથી જૈનદર્શન, જૈનધર્મ, વિશ્વવ્યાપક ધર્મ છે. એવી સાપેક્ષદષ્ટિએ સત્ય વિચારે અને સદાચારથી અવબોધાઈ શકે છે. અન્તરાત્મારૂપ ઈશું તે સ્વામી સેવકભાવે સિદ્ધ પરમાત્માને પુત્ર છે. અન્તરાત્મારૂપ ઈશુની માતા ખરેખર વિવેકબુદ્ધિરૂપ કુંવારી કન્યા છે, અને તે પરભાષામાં ભાસતા સત્ય વિચારેને પરમાત્માના સંદેશાઓ કહીને તેને જગતમાં પ્રચાર કરવા ઉપદેશ આપે છે. ક્ષપક શ્રેણિરૂપ શૂળી પર ચઢીને અને ન્તરાત્મારૂપ ઈશુ તેરમા ગુણસ્થાનકમાં પોતાના સ્વરૂપભૂત સર્વજ્ઞ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આવી આધ્યાત્મિક વિચારણારૂપ શૈલીએ ઇશુનાં આધ્યાત્મિક સાપેક્ષદષ્ટિમાન્ય સત્યમન્તવ્યને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેનું જ્ઞાની ગુરૂદ્વારા વિશેષ પ્રકારે સમાધાન કરીને અન્તમાં નિશ્ચય કરે, અને અનેક નયોની અપેક્ષાએ તેઓના સત્ય મતબેને જૈનદર્શનમાં અન્તર્ભાવ થાય છે તે સમ્ય રીતે અવબેધ.
X
For Private And Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
આધ્યાત્મિક વિચારણાએ સ્થૂલરૂપે સ્થૂલમાં પ્રગટે છે, અને તે સ્થૂલાચાર ધર્મનુ સમષ્ટિરૂપ ધારણ કરીને જગતમાં ભિન્ન ભિન્ન ધર્મો તરીકે અસ્તિત્વને ધારણ કરીને વિશ્વના ઇતિહાસને પાને પાતાનું સ્વરૂપ આલેખાવે છે, ઉપર પ્રમાણે આધ્યાત્મિક સાપેક્ષવિચારશૈલીએ મુસલમાન અને ખ્રીસ્તિ ધર્મની આધ્યાત્મિક સદ્વિચારણાઆને અને સદાચારોને જૈનદર્શનમાં સમાવેશ થવાથી જૈનÆન ખરેખર સધ દર્શનાધિપત્યપદને પ્રાપ્ત કરવાને અધિકારી ખની શકે છે. આદર્શોન આત્માને પર્યાયરૂપ એકાન્ત માનીને તેને અનિત્ય સ્વીકારે છે. જૈનદર્શન, દ્રષ્યાર્થિંકનયે આત્માને નિત્ય સ્વીકારે છે અને પર્યાયાર્થિકનયે આત્માને અનિત્ય સ્વીકારે છે, તેથી તેના ક્ષણિકવાદના પર્યાયાર્થિકદષ્ટિએ જૈનદર્શનમાં સમાવેશ થાય છે, અને તેના વિજ્ઞાનવાદના જ્ઞાન નયદષ્ટિએ જૈનદર્શનરૂપ આત્મામાં અન્તર્ભાવ થાય છે. અદ્વૈતવાદરૂપ વેદાતદર્શનના એક આત્મવ્યમાં આત્માસ્તિત્વની અપેક્ષાએ ફક્ત સમાવેશ થાય છે. બ્રહ્મરૂપ આત્મા હોવાથી અને તે સત્તાએ સિદ્ધ પરમાત્મા હોવાથી સંગ્રહનયની દૃષ્ટિએ અન્યનયેાના સાપેક્ષપણે તેને આત્મામાં અન્તર્ભાવ થાય છે. રામાનુજ અને વલ્લભાચાર્યના મન્તવ્યોને જીવ અને અજીવ એ એ તત્ત્વામાં સમાવેશ થવાથી જૈનદર્શનમાં તે એનેા અન્તર્ભાવસાપેક્ષપણે કરી શકાય છે. આર્ય સમાજીએ માનેલા વેા, ઇશ્વર, જગત વગેરેના જીવ અને અજીવ એ એ તત્ત્વામાં સમાવેશ કરી શકાય છે, તેથી આ સામાજીક તત્ત્વ માન્યતાઓને પણ સાપેક્ષપણે જૈનદર્શન પેાતાના સાપેક્ષનયરૂપ ઉદરમાં સમાવેશ કરી દે છે. ચાર્વાક અર્થાત્ જડવાદીઓની માન્યતા એ જૈનદર્શનના ઉદરસમાન છે. આ પ્રમાણે વિશ્વપ્રવર્તિત સધર્માને સાપેક્ષવૃષ્ટિએ પોતાનામાં સમાવનાર જૈનદન હાવાથી જૈનદર્શનનું અપરિમિત સર્વવ્યાપક જ્ઞાનવલ છે, એમ સાપેક્ષનયદૃષ્ટિએ વિચારતાં અવક્ષેાધાય છે. જૈનધર્મ, જૈનદર્શન, સ્યાદ્વાદદર્શન, અનેકાન્તદર્શન, વીતરાગદર્શન, જૈનશાસન ઇત્યાદિ નામથી સખેાધિત આત્મધર્મીમાં અસ્તિનાસ્તિત્વપણે સર્વને સમાવેશ થવાથી સર્વધર્માંમાં રાજકીયધર્મ તરીકે વિશ્વવ્યાપકધર્મની પીને ધારણ કરનાર જૈનધમ છે, એમ વિશ્વવ્યાપકધમ વિચારેાથી અને સદાચારાથી સાઢાદષ્ટિએ અસ`ખ્ય યોગાની અપેક્ષાએ અવમેધાય છે. આવા વિશ્વવ્યાપક અપરિમિત છદ્મવતું લવાળા જૈનદર્શનની ઉપયાગતા સર્વ વિશ્વ મનુષ્યએ આદરવા ચેઞ છે, એવી વિશ્વવ્યાપક ગર્જના કરીને વદનારા મહાત્માના અવતારની જરૂર છે,
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૩
X
Page #701
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતક
-
ક
६.८४ સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
~~~~~ ~~~~~~~~~~~~ જૈનદર્શનનું બાહ્યાભ્યન્તર સ્વરૂપ અનવધનારાઓ જૈનદર્શનની મહત્તા આંકી શકવા સમર્થ થઈ શક્તા નથી. કેટલાક કુલાચારે રૂઢિથી જૈનધર્મ ગણાતા જેને જૈનદર્શનની સાપેક્ષાઓ અવધી શકતા નથી, તેથી તેઓ વસ્તુતઃ જૈનધર્મની આરાધનાથી વિમુખ રહે છે અને તેથી તેઓ આત્માના ગુણેની ઉત્ક્રાન્તિના ભાગે આત્મવીર્ય ફેરવીને સ્વયં વહવા તથા અને વહાવવા સમર્થ થઈ શકતા નથી. જે ભવ્ય મનુષ્યો જ્ઞાનની તીણતાએ અને વૈરાગ્યની તીણુતાએ મધ્યસ્થભાવે રહીને જૈનદર્શનની ઉપગિતા સંબંધી વિચાર કરે છે, તેઓ રાગાદિના નાશપૂર્વક મુક્તિપ્રદ જૈનધર્મ છે એમ અવબોધવા સલ્લુરૂ કૃપાથી સમર્થ થઈ શકે છે. એકેકનયની અપેક્ષાએ એકાતવાદે ઉસ્થિત ધર્મો એ વ્યષ્ટિરૂપ ધર્મો છે, અને સર્વનની પરસ્પર સાપેક્ષતા ધારણ કરીને સર્વ ધર્મોને પોતાનામાં સમાવનાર એ જૈનધમ એ ખરેખર વિશ્વવ્યાપક સમષ્ટિધર્મ છે.એમ અપેક્ષાએ અવબેધાય છે. રાગ, દ્વેષ, મેહ, મત્સર, શોક, પક્ષપાત, આદિ દોષોની જેમ જેમ ક્ષીણતા થતી જાય છે તેમ તેમ અનેકાન્તજ્ઞાન પ્રકાશે છે. જૈનધર્મ એ સર્વધર્મને સમષ્ટિધર્મ છે, એમ અનુભવ અંશે અંશે પ્રકટ જાય છે. વિશ્વવ્યાપક જૈનધર્મના વિચારોની વિશાળતા આકાશની પેઠે અપરિમિત છે. તેને અા મનુષ્યો સમજ્યા વિના પિતાની વૃત્તિના અનુસારે પરિમિત કરી શકે અર્થાત્ સ્વત્તિના અનુસારે વિચારે અને આચારોના લઘુ વર્તલમાં જૈન ધર્મને સમાવી દે તે તેમાં તે મનુષ્યની ભૂલ અવધવી. સ્યાદાદ તત્ત્વદ્રષ્ટિએ અનેકનને પરિપૂર્ણ અભ્યાસ કરનારા મધ્યસ્થજ્ઞાનિમુનિવરે જૈનધર્મનું અનન્તતારૂપ વત્લ કે જેમાં સર્વધર્મનાં વસ્તુને સમાવેશ થાય છે, તેને સમજાવવાને શક્તિમાન થાય છે. અનન્ત જ્ઞાન વલમાં સર્વધર્મ જ્ઞાન વર્તુને સમાવનાર એવા જૈન ધર્મને દ્રવ્યાનુયોગના શાસ્ત્રોઠારા સર્વ વિશ્વમાં પ્રસરાવવા પ્રયત્ન કરવો જોઈએ. સર્વનની સાપેક્ષવાળા જૈનધર્મના જ્ઞાનથી ધર્મના નામે વિશ્વમાં રક્તની નદીઓ વહેતી નથી. પિતાનાથી મહાના જીવોને પણ આત્મસમાન માનવાનું તે શિખવે છે. પિતાનાથી મોટા જીવોની ભક્તિ કરવાની પ્રવૃત્તિ શીખવે છે. સર્વ વિશ્વ પ્રાણીઓને મિત્રભાવે અવલોકવાનું કાર્ય જૈનધર્મ શિખવે છે. રાગદ્વેષાદિ દોષોને મારી હઠાવીને સત્યાન્નતિ કરવાની દિશા ખરેખર જૈનધર્મ દેખાડે છે. કઈ પણ મત અન્ય સમ્પ્રદાય ઉપર પણ તે મત વા વગેરેને ધારણ કરનાર મનુષ્યપર સામ્યભાવ, મૈત્રીભાવ, કરૂણભાવ ધારણ કરવાનું જૈનધમ શિક્ષણ આપે છે.
For Private And Personal Use Only
Page #702
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
સર્વ જેના શ્રેયઃ અર્થે પરોપકાર કરવાનું શિક્ષણ આપનાર જૈનધર્મ છે. સત્ય સ્વાતંત્ર્ય અને સત્ય પાતંત્ર્યનું શિક્ષણ આપનાર જૈનધર્મ છે. અશાંતિ, યુદ્ધ, હિંસા વગેરેને હઠાવીને સર્વત્ર સર્વ દેશમાં સર્વથા, સર્વદા શાંતિ અને દયાને ફેલાવો કરનાર જૈનધર્મ છે. શ્રીવીતરાગ મહાવીર પ્રભુએ જૈનધર્મનાં ઉદાર તત્ત્વ સમસ્ત વિશ્વ મનુષ્યોને જાહેર કર્યા છે. તેને લાભ આપવાને વિશ્વમાં જૈન મહાત્માઓએ ઉદાર સર્વનય સાપેક્ષ દ્રષ્ટિથી ઉપદેશાદિવડે પ્રવૃત્ત થવું જોઈએ.
આત્મામાં પડ્રદર્શનો આદિ અનેક દર્શનની દષ્ટિો સમાઈ જાય છે. ક્ષપશમભાવે અનેક મત દષ્ટિ જગતમાં ઉત્પન્ન થાય છે. સમ્યફ ક્ષપશમે અસંખ્ય દષ્ટિ ઉદભવે છે પણ તે સર્વે પરસ્પર વિચાર સાપેક્ષતાએ એક સાંકળના અકેડાની પેઠે સંબંધિત થએલી હોય છે. કુક્ષયપામે અસખ્ય દષ્ટિભેદો પડે છે, અને તે દૃષ્ટિયો પરસ્પર એક બીજાની સાથે સંબંધિત થતી નથી. કારચા વયાપ, તારા રેવ હૃતિ નથવા આ વાક્યને અનુસરી જેટલા વચન–શબ્દો છે તે અર્થાત જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે. સર્વનયવાદો સાપેક્ષ દૃષ્ટિએ સમ્યકત્વના છે, અને સર્વે નયવાદો એક બીજાની અપેક્ષા વિના મિથ્યાત્વને અનુસરનારા છે. જેટલા નયવાદે છે તેટલાં દર્શન–મત છે. સર્વ મતે અગર દર્શને આધાર ક્ષપશમભાવે આત્મા હેવાથી સર્વનય સાપેક્ષ દષ્ટિએ આત્મામાં વસ્તુ સ્વભાવે. ધમને આવિર્ભાવ કરવા પ્રયત્ન કરવો જોઈએ. “પદર્શન છન અંગ ભણી જે ” એ વાક્યને આત્મામાં સાપેક્ષપણે ઉતારવામાં આવે તો વિશ્વમાં પ્રવર્તતા અન્ય સર્વ ધર્મોપર સાપેક્ષ દષ્ટિએ આત્મભાવ પ્રવર્તવાથી સર્વ ધર્મોમાંથી સમ્યક સાર ખેંચવાની વિવેકશક્તિ પ્રકટે છે, અને તેથી સર્વ ધર્મો પર સમભાવ પ્રવર્તે છે. કોઈ ધર્મ પર ઈર્ષ્યા-દ્વેષ ઉત્પન્ન થતું નથી. તેમજ કોઈ ધર્મ પર મિથ્યા રાગ-કદાગ્રહ થતો નથી. સર્વ ધર્મો પર સમભાવની પરિણતિ વહેવાથી રાગ અને દ્વેષમાં બંધાવવાનું થતું નથી. અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મેહનીયાદિને ઉપશમાદિ ભાવ થવાથી આત્મામાં સમ્યકત્વગુણ ઉદ્દભવે છે, અને તેથી વસ્તુને વસ્તુસ્વભાવે સમ્યગુ અવ
For Private And Personal Use Only
Page #703
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'';
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારા.
એષી શકાય છે. આવી સમ્યકત્વદશાને વિરલ જ્ઞાનીએ ધારી શકે છે. આવી સમ્યકત્વદશા પ્રાપ્ત થયા પશ્ચાત અનેક મત પન્થાના ક્લેશામાં હર્ષી ઉત્પન્ન થતા નથી, તેમજ સર્વ મતામાંથી સાપેક્ષ દૃષ્ટિએ સાર ખેંચવાને વિવેક પ્રાપ્ત થવાથી પક્ષપાતદૃષ્ટિ રહી શકતી નથી. તેથી સમ્યકત્વદશાવત જ્ઞાનીએ સ્યાદ્વાદ તત્ત્વના અવિરાધીપણે અન્ય ધર્મ શાસ્ત્રમાંથી સાર દૃષ્ટિએ સાપેક્ષપણે જે જે અંશે જે જે કંઇ સત્ય હૈાય છે, તે માને છે અને અન્ય ખાબામાં નિરપેક્ષ રહે છે. આવી આત્મજ્ઞાનીની દૃષ્ટિ થવાથી તે નાનાદિની અપેક્ષાએ વિશાલ ધમ તત્ત્વના વલવવાળા અને છે. અર્થાત્ તે ધમની ખાખતમાં સર્વ ધર્મ અંદરના ધર્મ વ્યાપાર દર્શાવનારા અની શકે છે. કારણ કે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અનેક જીવાને પ્રત્યેક જીવની ચેાગ્યતા પ્રમાણે ધર્મ માને બતાવનારા થાય છે, તેથી તેવા આત્મજ્ઞાની આખી દુનિયામાં સર્વ જીવાને ગમે તે સ્થિતિમાં જે જે અશે ધમ સધાય તે તે અંશે દર્શાવી વિશ્વમાં ભિન્ન ભિન્ન દેશામાં વસનાર ભિન્ન ભિન્ન જાતીય મનુષ્યા પૈકી કાઈને સામાન્ય ધર્મના અશરૂપ ધર્મને બતાવીને, અથવા કોઇને તેના કરતાં વિશેષ પ્રકારે ધર્મ બતાવીને, રાગાદિ દોષોના ક્ષયપૂર્વક આત્માના ગુણેની આવિર્ભાવતા પ્રતિ આકર્ષક અનેક નયસાપેક્ષમાધવાળા જૈન ધમ છે; અત એવ તેની મહત્તાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. એક પર્વતના અમુક શિખર પર ચઢવાને માટે કરાડા પગથીયાં હોય. અને પગથીએ પગથીએ ભિન્ન ભિન્ન દીવાઓને સરવાળા કરાડે જેટલા થાય. પ્રત્યેક પગથીયા પર ચઢનાર વા પગથીયાને અવલખી ઉભા રહેનાર શિખરની સન્મુખ ગમન કરનારા ગણી શકાય. તત્ આત્માના સિદ્ધત્વ પર્યાયને પ્રાપ્ત કરવાને માટે અસ"પ્યયાગરૂપ અસખ્ય પગથીયાં છે. ગુણુસ્થાનકના નામથી નિર્દેશ કરાયલાં સર્વ ગુણસ્થાના સિદ્ધત્વ પર્યાયરૂપ મેાક્ષદશાનાં પગથીયાં છે, તેથી ગુણસ્થાનકા પૈકી ગમે તે ગુણુસ્થાનકમાં રહેનાર જીવ માક્ષના પગથીયામાં રહેલા ગણાય. અતએવ કાઇ પણ ગુણુસ્થાનકમાં રહેનાર જીવ પ્રતિ તિરસ્કાર, દ્વેષદૃષ્ટિ તો ધારણ કરવાની જરૂર નથી એમ જૈનધર્મ શિખવે છે. પોતાના કરતાં ઉચ્ચ ગુણસ્થાનકરૂપ પગથીયા પર રહેલા વામાં પોતાના કરતાં વિશેષગુણા હાય અને પેાતાના કરતાં નીચેના પગથીયાએમાં રહેલા જીવામાં પાતાના કરતાં અપગુણો અને વિશેષ ણા હાય તેથી તેએના પર કદી તિરસ્કારની દૃષ્ટિન ઉદ્ભવવી જોઇએ. આપણે પણ હવે કોઈ વખત ઠેઠ નીચે પગથીયા પર હતા.ત્યાંથી હળવે હળવે અન્યાની સાહાય્યથી આગળ ચઢેલા છીએ.
For Private And Personal Use Only
Page #704
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ક
વિચાર કરાવનાર અને સર્વ જીવોના શ્રેયમાં યથાશક્તિ ભાગ લેવાનું વિચાર, કરાવનાર અને સર્વ જીવોની સેવામાં ઉદારભાવથી પ્રવર્તાવનાર જૈનધર્મ હોવાથી ખરેખર જૈનધર્મ–જગતમાં મહાન ધર્મ ગણાય છે. પરસ્પર મતભેદથી ભિન્ન અને પરસ્પર એક બીજાને અધર્મ માનનાર એવા ભિન્ન ભિન્ન ધર્મિ મનુષ્યો કે જે એક બીજાને શત્રુ માનીને એક બીજાનું બુરું કરવા અને પરસ્પર નાશ કરવા ઉધત થએલા હોય છે. તેના ઉપર પણ કરણું, મંત્રી, અને “વસુધૈવ કુટુક્ય ” એવો ભાવ રખાવીને પરસ્પર ધમ મતભેદ યુદ્ધ કરી લડી મરતા જીવન પર આત્મભાવ રાખીને તેઓના વિચારોમાં સુધારે વધારે કરાવીને તેઓને સાચી શાન્તિ સમર્પનાર જૈનધર્મને મુખ્ય ઉદ્દેશ હોવાથી વિશ્વ મનુષ્યોના કલ્યાણાર્થે, સર્વ જીવોની દયાથે, વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રસરાવવા અર્થે, જૈનધર્મને આખી દુનિયામાં સર્વત્ર ફેલાવો કરવાની જરૂર છે. સૂક્ષ્મજ્ઞાન-દષ્ટિધારક આત્મજ્ઞાનિ જૈનધર્મના અનન્ત ધર્મવલના મહત્વને અવબોધીને જૈનધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કરે છે.
જૈનધર્મને મુખ્ય ઉદ્દેશ રાગ દ્વેષને નાશ કરીને આત્માની પર માત્મતા પ્રાપ્ત કરવાનું છે. વિશ્વવત્તિ સર્વછમાંથી ક્રોધ, માન, માયા, લભ, કામ, મત્સર, નિન્દા, તૃષ્ણ, ભય અને શોક વગેરે દોષોને દૂર કરવા અને સર્વજીવના જ્ઞાન, દર્શનચારિત્રાદિ ગુણો ખીલવવા એ જૈનધર્મને મુખ્યોદ્દેશ છે. શારીરિક, વાચિક અને માનસિક, શક્તિ ખીલવીને સાત્વિક ગુણ પૂર્વક આત્મા અને પરજીવોના ગુણે ખીલવવા યથાશક્તિ પ્રયત્ન કરે, કરાવવો અને જે પ્રયત્ન કરતા હોય તેઓની પ્રશંસા કરી ઉત્તેજન આપવું એવું જૈનધર્મ શીખવે છે. અને નાત, જાત, દેશ, વગેરેને ભેદ રાખ્યા વણ ઉદારભાવે સર્વને સર્વત્ર સર્વથા સર્વદા શાસન કરે છે. અએવ જૈનધર્મની મહત્તા અને તેની અનન્તતાને સ્વીકાર સર્વ વિવવત્તિ મનુષ્યોને કરાવવા સ્વવિચારને પ્રવવા પડે છે. પાશ્ચાત્ય વગેરે દેશના ડાર્વિન વગેરે વિદ્વાનોએ યદિ જેનધર્મકથિત ઉ&ાતિવાદ અવધે હેત, તે તેઓની તેઓના વિચારોમાં સમ્યગ ઉલ્કાન્તિવાદનું ચિત્ર ખડું થાત એમ સાપેક્ષ દૃષ્ટિએ કથવું પડે છે. ગ્રહસ્થધર્મના આચારો અને સુવિચાર સંબંધી જૈનધર્મમાં અનેકધા શાસન
For Private And Personal Use Only
Page #705
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८८
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
કર્યું” છે. છની કમથી ઘેરાયેલી દશાથી તેમની યોગ્યતાના અનુસારે અવિરતિ અને વિરતિ એવા ગૃહસ્થ શ્રાવકના બે વિભાગ પાડવામાં આવેલ છે અને તે બે વર્ગમાં સર્વ પ્રકારના ગૃહસ્થ જેનેને સમાવેશ કરવામાં ધાર્મિક વિશાલ દષ્ટિનું વિશાલ ધર્મવર્તુલ જગતની દષ્ઠિ આગળ ખડું કર્યું છે. ગૃહસ્થ જૈનેના બે વર્ગમાં સર્વ દેશને સર્વ પ્રકારના મનુષ્યોને જીનનુયાયી થતાં યથાયોગ્ય અધિકારે દાખલ કરવામાં આવે છે, અને તે પણ ગુણવડે આત્માને ઉચ્ચ કરવા માટે એવું ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. વિકલ્પી અને જનકલ્પી એવા બે સાધુના ભેદ છે. હાલ સ્થવિરકલ્પની અસ્તિતા સ્ત્રીકારવામાં આવી છે. ગૃહસ્થ જેનેના સાધુઓ ગુરૂ હોઈ શકે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રના ધારક એવા ત્યાગી સાધુઓની અસર સ્વાભાવિક રીતે ગૃહસ્થો. પર પડી શકે છે. ધર્મ પાળવો અને પળાવવો અને ધર્મ સંબંધી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ કાર્ય મુખ્યતયા ધર્મગુરૂઓનું હોય છે. તેમની આજ્ઞાએને માન આપીને યથાશક્તિ પ્રવર્તાવું એ કાર્ય ખરેખર ગૃહસ્થોનું છે. ત્યાગ ગુરૂઓમાં આચાર્ય, ઉપાધ્યાય, વગેરે અનેક પ્રકારની ગુણોની અને કાર્ય કરવાની અપેક્ષાએ પદવીઓ હોય છે. ઉત્સર્ગ અને અપવાદથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થ જૈનેને અને સાધુઓનાં વ્રત તથા આચાર, આગમોમાં પ્રતિપાધા છે. ગૃહસ્થ જૈને અને ત્યાગીઓનું મુખ્ય કર્તવ્ય આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરવા અને રાગાદિ દોષોને ટાળવા એજ છે. દયાદિ ગુણોએ વિભૂષિત જૈનેએ ભૂતકાળમાં ભારતાદિ ક્ષેત્રો પર કરડે ઉપકાર કર્યા છે.
વર્તમાનમાં કરે છે. અને ભવિષ્યમાં કરશે. સર્વજી સંબંધી શ્રેય કરવાના વિચારોમાં અને આચારમાં મગ્ન રહેનાર જેને ધર્મ માટે મનુષ્યનું રક્ત વહેવરાવે એવો બનાવ ઉત્સર્ગ માગે કદી ભૂતકાળમાં બન્યો નથી, વર્તમાનમાં બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. સર્વ જીવોના કલ્યાગાળે અને સર્વ જીવોના ગુણોની ઉત્ક્રાંતિ અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરીને વર્તવા માટે અને સર્વ જીવોને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે શ્રી મહાવીર પ્રભુએ જૈનધર્મને ઉપદે છે. અત એવ સર્વ વિશ્વવર્તિ
For Private And Personal Use Only
Page #706
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૮૮
મનુષ્યને જૈનધર્મને લાભ આપવા માટે સર્વ દેશમાં સર્વ જાતના મનુગેની આગળ જૈનધર્મના સદુપદેશને રજુ કરવા જોઈએ અને કીડીને કણ. હાથીને મણ એ ન્યાય પ્રમાણે જૈનધર્મમાંથી કીડી જેટલી શક્તિવાળા અલ્પધર્મ અંગીકાર કરી શકે છે, અને વિશેષ શક્તિવાળા જેનધર્મ અવબોધીને વિશેષ ધર્મ ગ્રહી શકે છે. જનધર્મ સર્વમનુષ્યોને પોતપોતાની શક્તિ પ્રમાણે ધૃતધર્મ અને ચારિત્ર્યધર્મ ગ્રહણસબંધી ઉપદેશ કરે છે. વ્યક્તિ સ્વાતંત્ર, બુદ્ધિસ્વાતંત્ર્ય, આચારસ્વાતંત્ર્ય, સંધસ્વાતંત્ર્ય, અભિપ્રાય સ્વાતંત્ર્ય વગેરે નાના પ્રકારના સ્વાતંત્ર્યની જે જે અંશે આવશ્યક્તા જે જે નયદષ્ટિએ ઘટે છે, તેને સ્વીકાર પ્રચાર કરાવનાર જૈનધર્મ છે. અત એવા વ્યકિત આદિ સ્વાતંત્ર્યથી તે ઠેઠ પરમાત્મ સ્વાતંત્ર્ય સુધી જાહેર ઘોષ કરનાર અને સર્વ પ્રકારની દુઃખદશારૂપ પરતંત્રતાની બેડીમાંથી મુક્ત કરીને વાસ્તવિક સ્વાતંત્ર્ય સમર્પનાર જેનધર્મ હોવાથી તેના ઉદારતત્ત્વાદિ વિચારેને વિશ્વમાં સર્વત્ર ફેલાવો કરવો જોઈએ. જગતમાં પાતંત્ર્ય ત્યાજ્ય છે અને યું. પાતંત્ર્ય
ક્યાં સુધી કેને કેવા દ્રવ્યાદિભાવે આદરવા લાયક છે, તેને વિવેક કરાવીને સદ્ગણોને ઉત્પન્ન કરનાર કરાવનાર એવા વ્યાવહારિક તથા ધાર્મિક પારતવ્યની ઉપયોગિતા અને આદેયતા શિખવનાર તથા તેમાં પ્રવર્તાવનાર જનધર્મ હોવાથી જૈનધર્મને સર્વત્ર ફેલા કરવાની જરૂર છે. વાસ્તવિક સુખપ્રદ એવું વાસ્તવિક સ્વાતંત્ર્ય તથા વાસ્તવિક પારતંત્રની દશા દર્શાવનાર જેનધર્મ હોવાથી તે વિશ્વવ્યાપકધર્મની યોગ્યતા ધરાવવા સમર્થ થાય છે. દયા, સત્ય, શુદ્ધપ્રેમ, મિત્રીભાવના, કરૂણભાવના, માધ્યસ્થ, પ્રમોદભાવના, ગુણાનુરાગ, વ્યસનત્યાગતા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, સમભાવ, શાન્તિ, દાન અને સેવા વગેરે ધર્મો સર્વ દેશમાં સર્વ મનુષ્યોને આદરવા લાયક હોવાથી અને સર્વદેશના સર્વ મનુષ્યોની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કરનાર હોવાથી તેઓ વિશ્વવ્યાપક ગુણધર્મો કહેવાય છે. એવા વિશ્વવ્યાપક દયાદિગુણ એજ જૈનધર્મ હોવાથી જૈનધર્મ એ વિશ્વવ્યાપક ધર્મ થવાની યોગ્યતાવાળો હોવાથી જૈનધર્મને વિશ્વવ્યાપક કરવા સર્વ દેશના સર્વ સાક્ષર મહાત્માઓએ લક્ષ આપીને ઉદા ભાવથી તેનો ફેલાવો કરવા જોઈએ.
For Private And Personal Use Only
Page #707
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૦
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
શ્રી વીરપ્રભુએ ઉપદેશેલા નવતત્ત્વ અને યુદ્ધજ્યેામાં વિશ્વત્તિ સ પદાર્થોના સમાવેશ થાય છે. વિશ્વમાં એવા કોઇ પદાર્થ નથી કે જેને ષડ્ દ્રવ્ય વા નવતત્ત્વામાં સમાવેશ ન થતા હાય. તત્ત્વને તત્ત્વરૂપ જોવાની શક્તિ જ્યારે આત્મામાં પ્રગટે છે, ત્યારે મનુષ્યતે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અસ્તિ અને નાસ્તિ આદિ ષવડે જે આત્માને જાણે છે, તે સર્વને જાણે છે. અત એવ આગમમાં કહ્યું છે કે——
www.kobatirth.org
एवं जाणइ सो सव्वं जाणइ, जे सव्वं जाणइ ते एगं जाणइ. જો સાવ: સર્વથા ચેન રઘુ:, સર્વે માયાઃ સર્વથા તેન દાઃ ॥ सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥
X
ઇત્યાદિ આપ્ત પ્રમાણથી અવમેધાય છે કે, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સ્વ અને પુરની અપેક્ષાએ આત્માને જાણવામાં આવે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પશ્ચાત્ દ્વિતીયચંદ્રકલાવત આત્મગુણાત આવિર્ભાવ થાય છે. આત્મામાં સત્તાએ છતા એવા અનંત ગુણી છે, પણ કર્મના ચેાગે તેવું આચ્છાદન થવાથી આત્માના ગુણે! આત્મામાં તિરાભાવે રહે છે, અને જ્યારે જે જે અંશે કર્નાવરણુ ટળે છે, તે તે અંશે આત્માના ગુણોને આવિર્ભાવ થયા એમ ત્યારે કહેવાય છે. એ જડ પુદ્ગલ દ્રવ્ય સ્કંધરૂપ છે. જડ અને ચેતનએ એ દ્રવ્યામાં સદ્રબ્યાના સમાવેશ થાય છે. કુમ અનાદિકાલથી આત્માને લાગ્યુ છે. કતા કર્યાં આત્મા છે. રાગ-દ્વેષાદિ પરભાવ અશુદ્ધ પરિણામે આત્મા કને કર્તા અને છે, અને રાગાદિ પરિણામના નાશપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સ્વભાવ ગુણાએ પરિણામ પામેલા આત્મા કના હર્તા બને છે. આ પ્રમાણે આત્મા અને ક્રના સંબંધ અનાદિકાળથી છે, પણ ચારિત્રભાવે કર્મના નાશ થવાથી આત્મા મુક્ત થાય છે. આત્મા તેજ પરમાત્મા સિદ્-મુદ્દે બને છે. અનન્તકર્મ ટળવાથી આત્મામાં અનન્તગુણુ ખીલે છે. કર્મ અનાદિ સાન્ત અને અનાદિ અનન્ત છે. ભવ્ય જીવેાની અપેક્ષાએ અનાદિ સાન્ત છે, અને અભવ્ય જીવેાની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. જેને કંમતે વાસ્તવિક જ પદાર્થ માને છે. જનધર્મ એમ જાહેર કરે છે કે, વિશ્વના સર્વ મનુષ્યોતે કના દોષથી મુક્ત કરીને તેને અનન્તસુખ આપવાને માગ દર્શાવું છું. માટે ભારે સત્ર વિશ્વમાં ફેલાવા કરવાની જરૂર છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
×
Page #708
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
-
-
દુર્ગુણો પર જે જે અંશે જયે મેળવવામાં આવે છે, તે તે અંશે જૈનત્વ ગણાય છે. ગુણે પર જય મેળવો, એ વિશ્વવ્યાપક ધર્મ છે. કામ
ધાદિ ગુણે પર જય મેળવવાથી આત્માની વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત થાય છે એમ જૈનધર્મ શિખવે છે, તેથી જૈનધર્મને વિશ્વના મનુષ્યોએ ખરી શાન્તિ પ્રાથે ફેલાવો કરવાની ખાસ જરૂર છે. આત્માના વાસ્તવિક જ્ઞાનાદિ ધર્મને જૈનધર્મ દર્શાવે છે, અને તેની પ્રાપ્તિના સમ્યગ ઉપાયને જૈનધર્મ જણાવે છે, તેથી જૈન ધર્મને જગતમાં સર્વત્ર પ્રચાર થાય તે વિશ્વવર્તિ મનુષ્ય સ્વકીય વાસ્તવિક ધર્મને અવધવા સમર્થ થઈ શકે. હું પાનો ધર્મ: દયા સમાન કોઈ ધર્મ નથી. માના પ્રચારથી જગતમાં સર્વ જીવેને શાન્તિ મળે છે. જૈનધર્મને વિશ્વમાં સર્વત્ર પ્રચાર કરવાથી વિશ્વમાં સર્વત્ર યુદ્ધ, ખુને, પશુઓ વિગેરેની કતલ થતી અટકી જાય અને તેથી વિશ્વમાં સર્વત્ર ખરેખરી શાનિત સ્વયમેવ રહી શકે છે એમ સમ્યગુ અવબોધાય છે. જૈન ધર્મના પાલકે દયાના ગુણવડે વિશ્વમાં દયાધર્મીઓ તરીકે પ્રખ્યાત છે. યદિ જૈનધર્મને સર્વત્ર પ્રચાર થાય તે સર્વત્ર પરમાત્માનું સામ્રાજ્ય પ્રવર્તે એમ કથવામાં અતિશયોક્તિ કિંચિત પણ નથી. જૈનધમે ભારતવાસીઓને દયાદિ ગુણોને ઘણો લાભ આપ્યો છે. ભારતદેશમાં દયાની મુખ્યતા અન્ય દેશોની અપેક્ષાએ પ્રવર્તે છે, તે ખરેખર જૈનધર્મના પ્રતાપે છે. દયાળુ મનુષ્યોને જગતમાંથી નાશ થાય છે એમ ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. પક્ષીઓમાં કબુતર પંખી સડેલો દાણો પણ ખાતું નથી તે પણ તેની સંખ્યામાં કાગડાઓ વગેરે માંસાશી પક્ષીઓ કરતાં ઘટાડો થએલે દેખવામાં આવતો નથી. જેને દયાથી બાયલા બની ગયા અને તેથી દેશ પરતંત્ર થયે એમ પણ કથી શકાય તેમ નથી, કારણ કે વિશ્વમાં સર્વદેશમાં સર્વત્ર દયા પ્રવર્તે તે કોણ રાજા કેના ઉપર ચઢાઈ કરે અર્થાત કહેવાનું કે કોઈના પર કોઈ ચઢાઇ કરે નહીં, અને કોઈને કોઈ મારી નાખવા પ્રયત્ન કરી શકે જ નહીં. પશુઓને અને પંખીઓનો નાશ થતો પણ અટકી શકે. મનુષ્ય પણ પરસ્પર એક બીજાઓનું ખૂન કરી શકે નહિ. ઇત્યાદિ અનેક પ્રકારે રાજાઓને અને પ્રજાઓને જૈનધર્મથી લાભ મળી શકવાના હેતુથી અનન્તવલરૂપ જૈનધર્મને ફેલાવે કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #709
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે
આ વિશ્વમાં સર્વત્ર સર્વ જીવવાને ઈચ્છે છે, પણ કેઈ ભરવાને ઈચ્છતું નથી. સર્વજીને પિતાના આત્મસમાન ગણુને કેઈની પણ હિંસા કરવામાં પ્રવૃત્તિ કરવી નહિ એમ જૈનધર્મ બંધ આપે છે. અએવ આત્મવત્ પર સતાનિ થ: જયતિ ર પતિ એ સૂત્રની કહેણીથી તથા રહેણીથી સિદ્ધિ કરવાને વિશ્વમાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવાને દયાના માનવદેવીએ કટિબદ્ધ થવું જોઈએ. દયા એ પ્રત્યક્ષ અનુભવમાં આવનાર મહાધર્મ છે અને તે વ્યાપક ધર્મ છે. જ્યાં દયાને ઘેષ રહ્યા હોય છે ત્યાંથી આસુરી ભાવનાવાળા દુર્ગુણ દૈત્યો પલાયન કરી જાય છે. પ્રભુના હૃદયમાંથી દયારૂપ ધર્મનો ઝરે વિશ્વના શ્રેયઃ માટે વહ્યા છે તેને સર્વત્ર પ્રચાર કરવો જોઈએ. વિશ્વવ્યાપક દયાધર્મ છે અને જ્યારે એ ખરી રીતે સર્વત્ર ફેલાશે ત્યારે વિશ્વમનુષ્યો પ્રભુને પ્રાપ્ત કરનારા થશે. જાને રજોગુણથી અને તમગુણથી મુક્ત કરીને સત્ત્વગુણમાં લાવનાર જૈનધર્મ હોવાથી જૈનધર્મને પાળવાની તથા તેનો વિશ્વમાં સર્વત્ર ફેલા કરવાની ઘણી જરૂર છે. જૈનધર્મમાં જે જે સદ્ગણેને કથ્યા છે, તે તે સગુણ એવા છે કે તે જે જે મનુષ્યમાં રહે છે તે તે મનુષ્યની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કર્યા વિના રહેતા નથી. આર્યાવર્તામાં જૈનેએ અદ્યાપિ પર્યત વ્યાવહારિક તથા આત્મિકેન્નતિ જાળવી રાખી છે તે ખરેખર જૈનધર્મના પ્રતાપથી અવધવું. રજોગુણ અને તમોગુણવડેથનારી ઉન્નતિ ખરેખરકેઈ પણ દેશમાં સદા રહેતી નથી, અને રજોગુણ અને તમોગુણની ઉન્નતિથી અશાન્તિ મારામારી ફેલાય છે, અને એ જ્યાં ઉત્પન્ન થાય છે તેને જ તે નાશ કરનારી બને છે. અત એવ મનુષ્ય જે વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ કે જે ખરેખરી સુખની આપનારી છે તેને પ્રાપ્ત કરવી હોય તે જૈનધર્મની આરાધના કરવી જોઈએ, અને તેને વિશ્વમાં ફેલાવવા પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વમાં સર્વદેશમાં પ્રવર્તતાં સર્વરાજ્યની પડતીના ઇતિહાસે તપાસવામાં આવે અને વિશ્વમાં સર્વદેશોની સર્વપ્રજાઓની પડતીના ઇતિહાસ તપાસવામાં આવે તે પડતી કરવા અને કરાવવામાં તે તે દેશના રજોગુણ અને તમોગુણી રાજાઓ તથા રજોગુણ અને તમે ગુણવાળી પ્રજાજ હતી એમ સિદ્ધ થશે. સર્વકાલમાં આ પ્રમાણે પ્રવૃત્ત છે. જેનધર્મ ખરેખર રજોગુણ અને તમોગુણથી દૂર રહેવાનું શિખવે છે, અને સર્વગુણ સેવવાનું શિખવે છે તેથી વિશ્વમાં સર્વદેશના રાજાઓ અને પ્રજાઓમાં સત્ત્વગુણના પ્રચારાર્થે જૈનધર્મને ફેલાવો થવાની જરૂર છે, કારણ કે તેથી સર્વદેશોમાં ખરેખરી વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ સદાકાલ માટે સ્થિર થઈ શકે.
For Private And Personal Use Only
Page #710
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. ૬૩ -~~-~-------------
જૈનદર્શન, સંગ્રહનય સત્તાએ જે સારા એવું આત્મત્વ જાતિ સામાન્ય સ્વીકારી આત્મા રૂપ બ્રહ્મની અસ્તિ વિશ્વમાં સર્વત્ર સ્વીકારે છે, અને તેમાં સવનો અન્તર્ભાવ કરે છે. સાપેક્ષ સંગ્રહાયે જૈન શંકરાચાર્યના બ્રહ્મવાદને આત્મામાં અન્તર્ભાવ કરીને જૈનધર્મની અનન્ત વર્ણલતાને જગતને ખ્યાલ કરાવી આપે છે. ધર્મનાં એકાન્તવાદિ લઘુવતું કે મહાવતું લમાં સમાય, પણ જે સ્યાદ્વાદ જ્ઞાનરૂપ અનન્ત વર્તુલ છે તેને અન્ય એકાન્તવાદાત્મક લઘુવતું લમાં સમાવ થાય નહીં. હાથીના પગમાં સર્વના પગ સમાય પણ અન્યનાં પગમાં હાથીના પગ સમાય નહીં. આ નિયમ પ્રમાણે અન્યદર્શને ખરેખર અનેક સાપેક્ષનની અપેક્ષાએ જૈનદર્શનમાં સમાઈ જાય છે. શ્રી આનંદઘનજી કયે છે કે–
પન વિના મળી નિનામાં સ%ાં રન છે. दर्शने जिनवर भजनारे. सागरमां सघळी तटिनी सही. तटिनीमां સાજન માન. ઘ ન વિના. જડવાદીઓના મતને પણ જૈનધર્મરૂપ પુરૂષની કુખ સમાન ગણુને જે દર્શન પોતાનામાં તેને સાપેક્ષપણે સમાવે છે તે દર્શનની અનન્તવતું લતાને કોઈ પોંચી શકે તેમ નથી. અપરિમિત સાપેક્ષજ્ઞાનમય અનcવર્તુલરૂપજૈનદર્શન એ એક મહાસાગર છે, તેમાં અન્ય દશને રૂપ નદીઓ સમાઈ જાય છે, અહે! આવા
સ્યાદ્વાદ જૈનદર્શન સ્વરૂપને જેને તરીકે ગણાતા જેમાંથી પણ આંગળીના ટેરવા પર ગણાય એટલા વિદ્વાને સમ્યગ રીતે ઉપર કથ્યા પ્રમાણે અને તેને ભાવાર્થ અન્યોને સંપૂર્ણ રીત્યા અવધાવવા સમર્થ થાય છે, જેન તરીકે કહેવાતા જૈને દ્રવ્યાનુયેગી અને અધ્યાત્મજ્ઞાની ગીતાની સેવા કરીને જૈનદર્શનની અનન્ત વત્તા પરિપૂર્ણ અવધી શકે તે તેમની વિશાલદષ્ટિ થાય અને તેઓના હૃદયમાંથી સંકુચિતવૃત્તિ ટળી જાય. તેમજ તેઓ સર્વ દર્શનમાં વ્યાવહારિકન્નતિ તથા ધામિકન્નતિ કરવામાં અગ્રગણ્યપદ ધારણ કરનાર જેનધર્મની અનન્ત વલતાને વિશ્વમાં બોધ આપી શકે. નયેની અપેક્ષાઓ, વિચાર અને ઉત્સર્ગ તથા અપવાદમય આચારે કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રમાણે સાધુઓને તથા ગૃહસ્થોને આચારવાના છે તેઓને ખ્યાલ જગતને આપવા માટે ગીતાર્યોએ અનેક ભાષામાં અનેક વિચારમય પુસ્તક લખીને તથા ભાષણે આપીને પિતાની ફરજ બજાવવી જોઈએ. આચારમાં અને વિચારમાં જૈનધર્મ ઉદાર છે, અને તે જગતને દિવ્ય બનાવવાના ઉપાયોને દર્શાવી શકે છે. માટે જૈનધર્મને પૂર્વની પેઠે રાજકીય ધર્મનું રૂપ આપવું જોઈએ. સર્વદેશમાં વ્યાપકધુમ થવાને અને સર્વદેશમાં સર્વજનની વ્યાવહારિક તથા આસિકોન્નતિ
For Private And Personal Use Only
Page #711
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
કામ કરનાક
કરવાને જૈનધર્મ ગ્યતા ધરાવે છે, તેથી જૈનધર્મને સર્વદેશમાં સર્વમાં સર્વભાષાઓ દ્વારા ફેલાવો કરવાની અત્યંત આવશ્યક્તા છે. આર્યાવર્તમાં પૂર્વે અનેક જૈનરાજાઓ થઈ ગયા છે, અને તેઓએ જૈનધર્મને ફેલાવો કર્યો છે. વિશાલદષ્ટિથી અને ઉદારભાવથી પૂર્વની પેઠે, જેને જે લોકોને જેન બનાવવા પ્રયત્ન કરે છે તેઓ સંપ અને કાર્ય કરવાની યોજનાપદ્ધતિના નિયમો પ્રમાણે પ્રવર્તનથી જગતમાં ફાવી શકે, અને એકવાર પુનઃ અનન્ત જ્ઞાનવર્તલવાળા જૈનધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થઈ શકે. સાર્વજનિક, સર્વદેશીય, સર્વજન માનનીય, સર્વત્ર વ્યાપક, ધર્માચાર સામાન્ય નિયમોને સર્વત્ર ફેલાવવા જોઈએ.
આત્મજ્ઞાનની સીમા અપરિમિત છે. સમ્યમ્ આત્માનું અવધવું અને આત્માના ગુણ પ્રકટ કરવા એ જૈનધર્મને સાર છે. આત્માની સાથે લાગેલા કર્મને નાશ કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી એ જૈનધર્મ સમયસારને નિશ્ચયતઃ અવબોધ. આપણે જેમ જેમ અનુભવમાં આગળ વધીએ છીએ તેમ તેમ સંકુચિતવૃત્તિને નાશ થાય છે, અને પૂર્વકાલમાં જે જે માન્યતાઓ સ્વીકારી હોય છે તેમાં સુધારો કરવાની આવશ્યકતા અવબોધાય છે. પૂર્વ પૂર્વનું જ્ઞાન ખરેખર ઉત્તરોત્તર કાલના જ્ઞાનની અપેક્ષાએ લઘુવલવાળું હોય છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તેમ તેમ જ્ઞાન સ્વરૂપાત્માનું વર્તન વધતું જાય છે. મતિજ્ઞાનરૂપ આત્મા કરતાં શ્રુતજ્ઞાનરૂપ આત્માનું વર્તલ વધતાં વધતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનરૂપ વલથી આગળ વધીને અનન્ત કેવલજ્ઞાનાત્મારૂપ અનન્તવત્ત થાય છે. આ ઉપરથી અવબોધવાનું કે-કેવલજ્ઞાનરૂપાત્માની પ્રાપ્તિ એ જૈનધર્મ સેવનને મુખ્ય સિદ્ધાન્ત છે, અને એ સિદ્ધાંતના સન્મુખ સંસારવર્તિમનુષ્ય થાય તે તેઓ અજર, અમર, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, પરમાત્મરૂપ પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરીને અનન્ત સુખમય બની શકે. આવી જૈનધર્મસર્વજ્ઞાત્મારૂપ દશા પ્રાપ્ત કરવાને અનેક ઉપાયરૂપ પગથી છે, અને તેનું સ્વરૂપ જૈનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. જે તેઓને ગુરૂગમપૂર્વક સૂક્ષ્મ દષ્ટિથી અભ્યાસ કરવામાં આવે તે જૈનધર્મ સાધ્ય, અનન્ત, કેવલજ્ઞાન
For Private And Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચાશે.
+ 1
+ *
*
*
*
* *
સ્વરૂપાત્મામાં પોતે પિતાને દેખી શકાય, અને વિશ્વવર્તિ સર્વજીને જૈનધર્મની અપરિમિત અનન્ત ધર્મવલતાને જાહેરાધ આપવાને ધર્મઘોષ કરી શકાય. ઉપર્યુક્ત જૈનધર્મની આરાધના કરવા તથા અન્ય મનુષ્યોને તેને લાભ આપવા જગતમાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવા તથા કરાવવાને જૈનધર્મ તથા જૈનોની સેવા કરવી જોઈએ. જમાનાના અનુસારે જૈનધર્મને વિશાલદષ્ટિથી જગતમાં પ્રસારવા માટે લાખો ગીતાર્થો તરફથી આત્મભોગ આપવામાં આવે ત્યારે કંઈ વિશ્વ મનુષ્યના કાનમાં જૈનધર્મ શબ્દને ધ્વનિ જઈ શકે અને તેથી તેઓ જૈનધર્મના વિચારે તથા આચાર સંબંધી વિવેક પ્રાપ્ત કરી શકે. અમારા આત્મરૂપ જૈનબંધુઓ જાગો, આપણા જૈનધર્મનું વર્તુલ હાલ કેટલું અન્ય લેકોના કલ્પવામાં આવે છે તેને ખ્યાલ કરે અને વસ્તુતઃ પ્રયત્ન કરે. તમારા જેવા જૈનધર્મના સાંકડા વિચારે નથી. વિશાલદ્રષ્ટિથી આગળ વધે. વિશ્વમાં પ્રવર્તતા સર્વધર્મોમાં જૈનધર્મની મહાન તરીકે ગણના થાય એવું સર્વ કરે.
આચર્યનું કર્તવ્ય. ૧. આવશ્યક કર્તવ્યમાં ચતુર્વિધસધને જ.
૨. આગમાનું આપ્તત્વ સિદ્ધ કરવું અને આગને શાસ્ત્રોને પ્રચાર કરવો તથા આગમન સમ્યગુ ભાવાર્થને શિષ્યોને સમપ તેને પ્રચાર કર.
૩. પંચાચાર પાળવા અને સાધુઓ તથા સાધ્વીઓ પાસે પંચાચાર પળાવવા. સાધુઓને અને સાધ્વીઓને પંચાચાર પાળતાં વિદને વગેરેને નાશ કરવા તેઓએ સાહાય કરવી.
૪. સાધુઓ અને સાધ્વીઓને સ્વગચ્છના આચારવિચારથી કુશલ બનાવવાં, અને અન્યગચ્છોના આચાર સમાચારીઓનું જ્ઞાન આપવું. અન્યગરના સાધુઓ તથા સાધ્વીઓના આચારો અને અન્યદર્શનીય ધર્મ ગુરૂઓના આચાર અને વિચારેનું મુકાબલાપૂર્વક શિક્ષણ આપવું. સ્વચ્છ અને અન્યગચ્છના ઈતિહાસનું સમાલોચક બુદ્ધિપૂર્વક જ્ઞાન આપવું. સ્વચ્છ
For Private And Personal Use Only
Page #713
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
અને પરગથ્થોની ચડતી પડતીનાં કારણે સમજાવવાં. અન્યધર્મોનાં ચડતી પડતીનાં કારણેને ઈતિહાસ પૂર્વક સમજાવવાં.
૫. જૈનધર્મની ચડતી પડતીનાં કારણોને ઇતિહાસષ્ટિથી અવધાવવાં અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું વર્તમાનકાલે જ્ઞાન આપીને વર્તમાન કર્તવ્ય શું ? છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરાવવા.
૬. વર્તમાનકાલમાં સાધુઓએ અને સાધ્વીઓએ મૃતધર્મ અને ચારિત્રધર્મના પ્રચારાર્થે કેવી રીતે ઉપદેશ દે? અને કેવી રીતે વર્તવું? અન્ય જૈનધમય પવૅના સાધુઓ સાથે કઈ કઈ બાબતોમાં કઈ કઈ દષ્ટિએ કેવી રીતે ક્યાં ક્યાં વર્તવું? તેનું સંપૂર્ણ જ્ઞાન આપવું.
. સાધુઓને અને સાધ્વીઓને વિદ્વાન બનાવવાને માટે જે જે ગ્ય ઉપાય લાગે તે અમલમાં મૂકવા. ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્ન વગેરે પદવીઓ જેઓને ઘટે તેઓને આપવી, અને વિહાર વગેરેની તથા ચાતુર્માસ કરવા સંબંધીની ગ્ય જનાઓની વ્યવસ્થા કરવી
૮. અન્ય ગછ કરતાં સ્વગછના સાધુઓને તથા સાદ આને - ધર્મ તથા ચારિત્રધર્મમાં ઉરચ બનાવવા માટે જે જે ઉપાયે આદરવા ઘટે તે આદરવા અને સ્વગછની ઉન્નતિ થાય તેવા વર્તમાનમાં જે જે ઉપાયો લેવા ઘટે તે ગ્રહવા. વ્યાકરણમાં, ન્યાયમાં, સિદ્ધાન્તમાં, જ્યોતિષમાં, સાહિત્યમાં, અધ્યાત્મશાસ્ત્રમાં, લેખનમાં, વ્યાખ્યાનમાં અને ઐતિહાસિક જ્ઞાનમાં પિતાના ગચ્છમાં પ્રત્યેક વિષયમાં મહાન વિદ્વાને તૈયાર કરવા.
૪. પિતાના ગચ્છની ઉન્નતિ થવામાં જે જે ખામીઓ વિનકર્તા તરીકે લાગે તેઓને દૂર કરવી. પોતાના ગચ્છના શ્રાવકોને અને શ્રાવિકાઓને ઉચ્ચ બનાવવા પ્રયત્ન કરો. પિતાના ગચ્છના શ્રાવકને પરસ્પર સાહાય આપવાને ઉપદેશ દેવો, અને તેઓની ઉન્નતિ થાય એવા ઠરાવો તેમને જણાવવા.
૧૦. અન્ય ગચ્છના સાધુઓ પાસેથી જ્ઞાન વગેરે ગ્રહણ કરવા માટે પિતાના ગચ્છના સાધુને કારણે રજા આપવે . અન્યગ૭માં જે જે સારા રીવાજો પ્રવર્તતા હોય તેઓને સ્વચ્છમાં દાખલ કરવા અને જમાને ઓળખી સુધારો કર.
૧૧. પ્રતિદિન વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કરવો. સૂરિશ્વકપમાં કવ્યા પ્રમાણે સરિમંત્રની આરાધના કરવી,
For Private And Personal Use Only
Page #714
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
९८७
ન
૧૨. અમુક દેવ વા દેવીને આરાધીને પિતાના અનુકુલ કરવી કે જેથી પ્રસંગે પાત્ત કાર્ય પ્રસંગે તેની સાહાટ્ય થાય.
૧૩. આચાર્યે પોતાની પાસે યોગ્ય વિશ્વસનીય, સમર્થ, સમયg, સ્વાનન્યમનસ્ક એવા સાધુઓને રાખવા. અને તદ્ધારાએ કાર્યો કરાવવાં. જેમાં પિતાની ચર્ચા ન થાય એવાં ધાર્મિક કાર્યો પોતે કરવાં.
૧૪. સ્વગચ્છ અને પરગથ્વીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, અને શ્રાવિકાઓ પૈકી પિતાનાથી અનુકુલ, અને પ્રતિકુલ કેણ, કેણ, શા શા વિચારથી છે તેનો ગુપ્તપણે પત્તે મેળવવો અને તત્સંબંધી યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી.
૧૫. સર્વસાધારણ ચતુવિધ મહાસંઘની ઉન્નતિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કાર્યો કરવાં, અને ચતુર્વિધ મહાસંધની સર્વ પ્રકારે ઉન્નતિ થાય એ સદુપદેશ દેવ, દેવરાવવા અને તેવા કાર્યમાં સ્વગચ્છીય, યા પર ગરછીય. જે જે સાધુ પ્રવૃત્તિ કરતા હોય તેઓને યથાયોગ્ય સહાય તથા અનમેદન આપવું.
૧૬. સ્વગચ્છ સાધુઓ તથા સાધ્વીઓની હાનિ થાય વા સ્વગચ્છની પડતી થાય એવી પ્રતિકુલતા ધરાવનારા અન્યગચ્છીય સાધુઓ વગેરેને પ્રથમ સમજાવવા, અને તેમને અનુકુલ કરવા પ્રયત્ન કરવો. અને તેમ જે ન બને તે તેઓ હાનિ કરવા ન સમર્થ થાય, એવા યુક્તિપૂર્વક દેસાકાલાનુસારે યથાગ્ય ઉપાયો લેવા.
૧૭. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓને અપરાધ ગ્ય પ્રાયશ્ચિત્તે આપવાં, સ્વગચ્છમાં ફાટફુટ કરનાર અને કરાવનારાઓને યથાયોગ્ય હિતશિક્ષા કરવી. પરગછીય જે જે સાધુઓ તથા સાધ્વીઓ પોતાના સ્વગચ્છમાં દાખલ થવા ઈછે, તેમાં સુલેહને ભંગ ન થાય, અને તેઓની યોગ્યતા તપાસીને એગ્ય લાગે તે તેઓને સ્વચ્છમાં દાખલ કરવા.
૧૮. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓનું વાર્ષિક વા દિવાર્ષિક સમેલન કરવું અને, તે પ્રસંગે સ્વગચ્છીય ઉત્તમ, અનુભવી, રાગી, દક્ષ શ્રાવકોની હાજરી ઈચ્છવી. સ્વગરછીય, શ્રાવકો અને શ્રાવિકાઓમાંથી રાગી અને અનુભવીઓને પિતાના કેટલાક સ્વગચ્છીય વિચારોથી માહિતગાર કરવા, કે જેથી તેઓ ગચ્છની ઉન્નતિમાં અને રક્ષામાં યથાયોગ્ય ભાગ લઈ શકે, અને બનતી સાહાચ્ય આપી શકે.
88.
For Private And Personal Use Only
Page #715
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૧૦. યુવક સાધુઓની પાસે અને સાથે વૃદ્ધ સાધુઓને રાખવા અને યુવક સાધ્વીઓની સાથે વૃદ્ધસાધ્વીઓને રાખવી. ચોથા વ્રતમાં દેશ ન લાગે એવી દેખરેખ તથા વ્યવસ્થા રાખવાનું કાર્ય જે જે સાધુઓને પવા જેવું ઘટે તેને સોંપવું, અને ગુપ્ત રીતે પિતે દેખરેખ રાખવી.
૨૦. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓ અન્યગચ્છીય સાધુઓની નિન્દા ન કરે એવી સૂચનાઓ આપવી, અને અન્ય ગચ્છના સાધુઓ વગેરે સ્વછીય સાધુ વગેરેની નિન્દા હેલના ન કરે એવા સમયાનુસારે ઘટતા ઉપાય લેવા.
૨૧. સ્વગચ્છના સાધુઓમાં અને સાધ્વીઓમાં પરિષહ સહન કરવાની શક્તિ પ્રગટાવવી, તથા સ્વગચ્છની ઉન્નતિ માટે અનેક ધાર્મિક કાર્યો કરવાની ઉત્સાહશક્તિ પ્રગટાવવી, અને સ્વચ્છની રક્ષાથે તથા તેની અતિ વૃદ્ધથળે આત્મભોગ આપવાની શકિત પ્રગટાવવી, અને આચાર્યની અપેક્ષાઓને સાધુઓ તથા સાધ્વીઓ સમજી શકે એવા ઉપાધ્યાય વગેરે દ્વારા ઉપાયો યોજવા.
૨૨. ગચ્છનાં પ્રત્યેક કાર્યની ગ્ય પદવીધરને સંભાળ રાખવા સૂચના કરવી. ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્ન, વૃષભ, પ્રવર્તિની વગેરેને જે જે ઘટે તે તે કાર્યોની વ્યવસ્થા કરવાનું કામ સંપવું, અને તે તેની દેખરેખ રાખવી, અને યોગ્ય ભલામણો કરવી. ગોચરી વગેરે કાર્યો ગ્ય સાધુઓને સેપવાં. આ પ્રમાણે કાર્યો વહેંચીને તેના ઉપરીઓ નીમવાથી કાર્યની સિદ્ધિ થશે, અને પ્રત્યેકને તે માટે ચીવટ રહેશે.
૨૩. પિતાના ગચ્છમાં લાયક સાધુઓને ઘટતી પદીઓ આપવી, અને તેમને ધાર્મિક કાર્યો કરવામાં ઉત્સાહ આપવો, અને તેમને સાહાધ્ય આપવાની વ્યવસ્થાઓની યોજના કરવી.
૨૪. સ્વગચ્છના સાધુઓ વગેરેને અન્ય ગચ્છના સાધુઓ બહેંકાવે નહિ એવી વ્યવસ્થા કરીને ઘટતા ઉપાય લેવા. સ્વગચ્છીય શ્રાવક અને શ્રાવિકએને અન્ય ગચ્છીય સાધુઓ વગેરે ન ભરમાવે તેવા ગ્ય ઉપાયોને જવા તથા ભરમાયલાઓને ઠેકાણે લાવવા યોગ્ય સાધુઓને તે કાર્ય માટે જવા, અને અન્ય પણ જે ઘટે તે ઉપાયે આદરવા.
૨૫. ગચ્છના સાધુઓ અને સાબીઓને આચાર્ય, સંરક્ષક છે, અમે ભક્તિમાર્ગ પ્રતિ તેઓને લઈ જનાર સાર્થવાહ છે, એવું તેણે જાણીને સાધુઓ અને સાધ્વીઓની સંરક્ષા કરવી, અને તેમની સેવા ઉઠાવવી. અર્થાત તેઓના ભલા માટે પોતાનાથી બનતું કરવું,
For Private And Personal Use Only
Page #716
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૨૬. ગચ્છસ્થિત માંદા સાધુઓ અને સાધ્વીઓની દવા કરાવવી, અને તેમને રોગના નાશાથે સાહાય આપીને ચારિત્ર્યમાં સ્થિર કરવા.
૨૭. સ્વચ્છમાં નવા સાધુઓ તથા સાધ્વીઓ થાય એવા ઉપદેશાદિ ઉપાયમાં પ્રવૃત્ત થવું અને અન્યોને પ્રવૃત્ત કરવા.
૨૮. ગચ્છનું બંધારણ મેક્ષની આરાધનાથે છે એમ લોકોને સમજવવું, અને ગ૭ની સમાચારી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સંવરસંમુખતાને ભજનારી છે અને તેથી વિશ્વમનુષ્યોને ધાર્મિક લાભ મળે છે એમ સમજાવવા માટે હેતુઓ પૂર્વક યોજનાઓ રજુ કરવી. (જીજ્ઞાસુઓની આગળ ).
૨. છેદશાઓને અનુસરીને ક્ષેત્ર કાલાનુસારે અપવાદ માર્ગે પ્રવત્તિને સ્વગચ્છનું રક્ષણ કરવું, અને સ્વગચ્છીય સાધુઓને ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક પ્રવર્તવાનું જ્ઞાન આપવું.
૩૦. ગચ્છીય સાધુઓ જૈન ધર્મની પ્રભાવના કરવાને પ્રભાવકે બની શકે એવી વિદ્યાઓ તેઓને આપવી, અને પાત્ર પ્રમાણે મંત્રાદિકનું દાન કરવું.
૩૧. કોઈ પણ ગચ્છના ગ્લાન સાધુની વૈયાવચ કરવી. તેને આહાર પાણી લાવી આપવો.
૩૨. કોઈ પણ ગચ્છના સાધુની સાથે ફેટાવંદનને વ્યવહાર રાખવો, અને અન્ય ગચ્છના આચાર્યાદિક મળે તે ગુણાનુરાગદષ્ટિથી તેઓના ગુણો જે વ્યક્ત થયા હોય તેની પ્રશંસા કરવી, અને પિતાની પાસે આવે તે આસન વગેરે અપાવી યથાયોગ્ય સન્માન સાચવવું. કેઈ ગચ્છના સાધુનું અપમાન કરવું નહિ અને કરાવવું નહિ
૩૩. અન્ય ગચ્છના સાધુઓ, આચાર્ય વગેરે પરસ્પર સલાહ સુલેહના બંધારણથી બંધાય તે તેઓની સાથે યોગ્ય નિયમિત કરેલા વ્યવહારથી વર્તવું, અને એકસંપવડે ઐક્યની રક્ષા કરવા બનતા ઉપાયો લેવા.
૩૪. અન્ય ગની ભિન્નભિન્ન મતભેદની જે જે ચર્ચાઓથી પરસ્પર ક્લેશની ઉદીરણા થાય, તેવી રીતે વર્તવું નહિ. અન્ય ગચ્છના આચાદિક કદાપિ સ્વચછની સાથે કલેશની ઉદીરણ થાય એવી રીતે વર્તે તે તેમની સાથે પ્રેમથી કામ લેવું. પશ્ચાત તે જેમ ક્ષેશની ઉદીરણ જે રીતે શમે તે રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કામ લેવું.
For Private And Personal Use Only
Page #717
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭.
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
૩૫. સ્વગચ્છના સાધુઓએ તથા સાધ્વીએએ શ્રાવકા તથા શ્રાવિકાએ સાથે કાઇ પણ જાતની ક્લેશની ઉદીરણા ન થાય તેવી રીતે વર્ત્તવુ કાઇ સાધુ વા સાધ્વીને શ્રાવક વા શ્રાવિકા સાથે ક્લેશની ઉદીરણા થાય તે સાધુ તથા સાધ્વીને ખમાવવાનું કહી ખમાવવાની ક્રિયા કરાવવી. સાધુએ તથા સાધ્વીઓને પરસ્પર ક્ષમાપના કરાવવી. વાર્ષિક પર્વે તે અવશ્ય ખમાવવું જોઇએ. ૩૬. એક સાધુને એકલા વિચરવાની આજ્ઞા આપવી નહિ. યુવક સાધુએની સાથે વૃદ્ધ સાધુઓને રાખવા, અને યુવક સાધુને શ્રાવિકા તથા સાધ્વીને ભણાવવાની આજ્ઞા આપવી નહિ, તેમજ એકાન્ત વાતચિત્તના પ્રસંગ ન આવવા દેવા. તેમજ સાધ્વીઓને એકાન્ત પુરૂષ પ્રસંગ ન આવવા દેવા માટે પ્રર્તિની સાધ્વીને યથાયેાગ્ય ઘટતી સૂચનાઓ આપીને બંદોબસ્ત કરાવવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭. સ્વચ્છ સાધુ તથા સાધ્વીઓના આચારાના નિરીક્ષણ માટે ગુપ્તાનુચરા નીમવા, અને તેઓની ખાનગી રીતે આચાર સંબંધી હકીકત મેળવીને તેઓને ઘટતી સૂચના કરવી.
૩૮. પશુ અને નપુ’સકના પરિચયથી સાધુ અને સાધ્વીને દૂર રાખવા સૂચના આપવી. નવવિધ બ્રહ્મચર્યની વાડે। પાળવા તથા પૂળાવવા પ્રયત્ન કરવા.
૩૯, પરિગ્રહની વ્યાખ્યા લાગુ થાય એવી ચીજોથી સાધુ તયા સાધ્વીઓને દૂર રાખવી. ઘણાં મૂલ્યવાળાં વસ્રાને સાધુએ તથા સાધ્વીએ રાખે નહિ એવા બંદોબસ્ત કરાવવેશ. ઉપધિ તે પરિગ્રહરૂપ ન થાય એવી સાવચેતી રખાવવી.
૪૦. સ્વગીય સાધુઓ તથા સાધ્વીઓને સ્વાધ્યાયમાં યાજવા. વિકચાદિક પ્રસંગમાં સાધુ તથા સાધ્વીએ ન પડે એવી વ્યવસ્થા કરવી. સાધુઓ તથા સાધ્વીએ રાત્રે અમુક ગાથાની સઝાય કરે એવા નિયમેા કરાવવા.
૪૧. સર્વાંગચ્છાના આચાર્ય ભેગા થઈને જૈનધર્મની રક્ષા, પ્રભાવના, તથા વૃદ્ધિ ખયે રે જે ઉપાયા ચેાજવા ઇચ્છે તેમાં પેાતાની સમ્મતિ જણાવવી અને યથાશક્તિ તેમાં ભાગ લે. તેવા કાર્યને ઉત્તેજન આપવું. સ ગચ્છના આચાર્યાં વગેરે, પરસ્પર ગુચ્છામાં સુલેહસપ રહે તેવાં કાર્યો માટે ભેગા થાય તા પોતાની પસંદગી જણાવવી, અને તેમાં યથાશક્તિ ભાગ લેવા તેવા સમેલનને અંતઃકરણથી વધાવી લેવુ.
૪૨. સગાની પરસ્પર મતભેદ ચર્ચાઠારા થતી ક્લેશની ઉદીરણા
For Private And Personal Use Only
Page #718
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
૭૦૧
શાન્ત થાય અને પરસ્પર પ્રેમ સંપમાં વૃદ્ધિપૂર્વક સર્વગવછીય મહાસંધદ્વારા જૈનધર્મને વિશ્વમાં સર્વત્ર ફેલાવો થાય, એવા ઉપાય જવામાં અને તે પ્રમાણે પ્રવવામાં યથાશક્તિ આત્મભેગ આપો. મહાસંઘઠારા જૈનશાસનનતિનાં કાર્યોમાં સર્વગચ્છીય સૂરિ વગેરેને પ્રવર્તાવવા યથાશક્તિ ભાગ લે અને તેવાં કાર્યો પ્રસંગે ગમે તેવી તકરારે મૂકીને ઐક્ય કરવામાં પિતાનાથી બનતે આત્મભોગ આપવો.
૪૩. સર્વગરની સાથે અમુક માન્યતાઓથી મેળ કરીને જૈન મહાસંધધારા જૈનધર્મની ઉન્નતિ કરે એવાં પુસ્તકો છપાવવાં. સર્વગચ્છીય સાધુઓ ભેગા થઈને ભણે એવી કાયદાપૂર્વક ધાર્મિક પાઠશાલા ઉધાડવી.
૪૪. અન્યધર્મઓને પૂર્વની પેઠે જૈન બનાવવા માટે સર્વગચ્છીય જૈનાચાર્યોએ ભેગા મળીને ઉપાય જવા, અને જૈન બનેલાઓને વર્ણવ્યવસ્થામાં ગોઠવવા અને તેઓને આર્થિક આદિની સાહાધ્ય આપવી. જે સાધુઓ અગર શ્રાવકે અન્યધર્મીઓને જૈન બનાવે તેમને ઘટતું માન આપવું.
૪૫. રાજ્યતંત્રની પેઠે ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થા છે. ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થામાં કુશલ મનુષ્યો જોઈએ. ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થા જેમ બને તેમ બહાળા ઉચ્ચ પાયાપર મૂકાય એવી યોજનાઓ કરવી. અન્યધમય આચાર્યોની ધર્મરાજ્યપ્રવર્તક વર્ધક જનાઓને અભિતઃ અવબોધીને તેમાંથી જે જે ગ્રહણ કરવા યોગ્ય હોય તે તે ગ્રહણ કરવી.
૪૬. જૈનધર્મને અન્યધર્મીઓમાં પ્રચાર થાય તે માટે વર્તમાનકાલને અનુસરી ચાંપતા ઉપાયો લેવા, અને શ્રદ્ધાળુ ઉપદેશકોની ધર્મપ્રચારાર્થે યોજના કરવી. સર્વદેશના સર્વજાતીય મનુષ્યમાં જૈનધર્મને પ્રચાર થાય એવા મનુષ્યો પેદા કરવાને જૈનગુરૂકુલે ઉપદેશક પાઠશાલાઓ, લેખક પાઠશાલાઓ વગેરેની યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં જનાઓ કરવી.
૪૭. આગમ અને નિગમને સાર ખેંચીને વર્તમાન જમાનાના અનુસારે જૈન ધર્મના આચાર, વિચાર અને સંસ્કારોને સુધારવા અને સર્વ જગતના મનુષ્ય લાભ લે તેવી દૃષ્ટિથી તેને ફેલાવો કરે.
૪૮. અન્યધર્મ પાળનારા રાજાઓ, રાણુઓ વગેરેના સમાગમમાં આવીને તેઓને ધમને ઉપદેશ દે, અને તેઓને જૈનધર્માનુકુલ કરવા.
૪. જૈન સાધુઓ અને સાધ્વીઓને જૈનધર્મ અને અન્ય ધર્મોનાં
For Private And Personal Use Only
Page #719
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
તાને અને આચારોને મુકાબલે કરવાનું શિક્ષણ આપવું. અને જૈનધમની મંડનશૈલીથી વાદીઓ બનાવવા પ્રયત્ન કરે. વાદીઓને વર્તમાન જમાનાને અનુસરીને, વાદ કરવાનું શિક્ષણ આપવા તથા અપાવવા યોજના કરવી.
૫૦. અન્યદર્શની લેકને જૈનધર્મનાં ત જણાવવા માટે વ્યાવહારિક પાઠશાળાઓ સાથે ધાર્મિક પાઠશાળાઓ સ્થાપવી. અન્યદર્શનીને જૈનધાર્મિકજ્ઞાન પ્રાપ્ત કરવામાં બનતી સગવડ કરી આપવાને ઉપદેશ દેવો.
૫૧. અન્યદર્શનીય ગુરૂઓની સાથે કલેશની ઉદીરણ થાય એવી રીતે ચર્ચા કરવી નહિ. સભ્યતાપૂર્વક અન્યદર્શનીય ગુરૂઓની સાથે લાભાદિ સમજાવતાં ધર્મ ચર્ચા કરવી. અને વિશાલ તથા સત્યદ્રષ્ટિથી સત્યને વિચાર કરવો
પર. અન્યદર્શનીય ધર્મગુરૂઓ જૈનધર્મ સંબંધી જે કંઈ ભૂલે પિતાના ભકતને સમજાવતા હોય તેનું સૂક્ષ્મદષ્ટિથી નિરીક્ષણ કરીને તેઓને સમજાવવાના પ્રબંધની જનાઓ કરવી અને કરાવવી.
૫૩. વર્તમાન કાલમાં વિશ્વમનુષ્યના બહોળા ભાગે શા શા વિચારે છે તે જાણુતા રહેવું, અને તેઓનું મન જે રીતે સંતોષ પામે તે રીતે તરવાવિરૂદ્ધપણે ધર્મને ઉપદેશ દેઈ તેઓનું ધમ પ્રતિ ચિત્ત આકર્ષવા બને તેટલો પ્રયત્ન કરવો અને તેવી યોજનાઓ દ્વારા અન્ય પાસે તેવો પ્રયત્ન કરાવવો.
૫૪. સ્વસમયજ્ઞ અને પરસમય ગીતાર્થોએ અન્યધર્મીઓ પોતાના સમાગમમાં આવીને ધમસન્મુખ થાય એવા સ્થાનમાં વાસ કરવો, અને તેઓની વણકર્મની સ્થિત્યનુસારે જેનચારિત્રધર્મની ક્રિયાઓને આચારમાં મૂકાવવા ઉપદેશ દેવે. ગીતાર્થોને એવી સ્થિતિમાં મૂકવાને અને તેઓને બનતી સાહાય આપવાને આચાર્યો યથાશક્તિ સર્વ કરવું.
૫૫. સાધુઓ યથાયોગ્ય જાહેર સભાઓમાં ધર્મને ઉપદેશ દે એવો જ્યાં ઘટે ત્યાં પ્રબંધ કરે. જે જે ભાષામાં જે જે મનુષ્યો સમજે તેઓને તે તે ભાષામાં બોધ દેવ અને દેવરાવશે. રાજ્ય કરનાર પ્રતિ અવિરધભાવે રહીને જાહેર વ્યાખ્યાન દેવાં.
૫૬. ધર્મની રક્ષા સાધુ સાધ્વીઓના કાયદાઓ વગેરે બાબતેમાં જે જે ખાનગી બાબતે રાખવાની હોય, અને ખાનગીમાં તે તે બાબતેની સૂચના કરવાની હોય તે તે બાબતમાં તેવી રીતે વર્તવું, અને અન્યોને વર્તાવવા યોજનાઓ ઘડવી.
For Private And Personal Use Only
Page #720
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
(૧૦૩
૫૭. જૈનધર્મનું પ્રતિપાદન કરવામાં તથા જાહેર વ્યાખ્યાન વગેરેમાં મુખ્યતાએ પ્રતિપાદકશૈલીનું આલંબન લેવું. પ્રતિપાદક શૈલીમાં ગુણનુરાગનો વૃદ્ધિ થાય છે. ખંડન શૈલીનું અનેક અપેક્ષાયુક્ત યુક્તિપૂર્વક વર્તમાન જમાનાને અનુસરી અવલંબન લેવું. આ બાબતને અનુભવ સ્વગછીય સાધુઓને તથા સાધ્વીઓને આપવો.
૫૮. માર્ગાનુસાર અન્યદર્શનીય મહાત્માઓના સુવિચારોને દર્શાવીને અન્યદર્શનીયોને બોધ આપવો. જેમ જે મનુષ્યો વિવેકજ્ઞાન સંમુખ થતા જાય તેમ તેમ તેઓને જૈનત સમજાવવા પ્રયત્ન કરવો. જીવોને પ્રથમ ગુણાનુરાગ ઉત્પન્ન કરાવો. પશ્ચાત જૈનધર્મની ખૂબીઓ સમજાવવી.
પ. જેની વસ્તિપર જેનધર્મની અસ્તિત્વ સજીવનતાને આધાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ આદિ સર્વ દુનિયાની મનુષ્ય જાતિમાં જૈનધર્મ ફેલાય અને જેની વસતિ વધે એવા આગમ અને નિગમના અવિરૂદ્ધપણે ધર્મ ફેલાવનાર મહાપુરૂષ પ્રગટાવવા, અને તેઓની આજ્ઞામાં સર્વ અર્પણ કરવું.
૬૦. જૈનતીર્થોની રક્ષા કરવી. દેવદ્રવ્યાદિને વિનાશ ન થાય એવો બંદોબસ્ત કરાવે. જ્ઞાનભંડારેની રક્ષા કરાવવી.
૧૧. જેમાં જે જે હાનિકારક રિવાજો હોય તેઓને નાશ થાય એવી રીતે ઉપદેશ વગેરે કાર્યમાં પ્રવૃત્ત થવું, અને અનુભવગમ્ય ઘટતા સુધારા કરાવવા ઉપદેશ દે. પરિણામિક લાભ થાય એવી રીતે દીર્ધ દ્રષ્ટિથી વર્તમાનકાલને અનુસરી સુધારા વધારા કરવામાં યથાયોગ્ય ચતુર્વિધસંધને સૂચના આપવી.
૬૨. પોતાની પાછળ આચાર્ય, ઉપાધ્યાય, સ્થર્વિર, રત્ન, ગણી, પ્રવર્તિની વગેરે ઉત્તમ વર્ગ ઉત્પન્ન કરવા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. પિતાની પાછળ આચાર્યપદગ્યગુણીને આચાર્યપદ આપવું. ગચ્છમાં મતભેદ ન ઉત્પન્ન થાય એવી ઉપદેશાદિવડે યોજનાઓ કરવી. ગચ્છમાં મતભેદ, કુસંપ, કલેશ, ફાટફુટ ન થાય એવો ઉપદેશ દે. અને ગચ્છની સુસંપતા અને એકતાવડે જૈનશાસનન્નતિ સ્વ, પરને લાભ, આદિની સ્વગરછીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓને સમજણ આપવી. પઠીઓ માટે મતભેદ, કલેશ વગેરે ન થાય તેના ચાંપતા ઉપાયો લેવા.
૬૩, ગચ્છમાં ઉત્પન્ન થતા મતભેદો શમાવવા, ક્રિયા વગેરેમાં પડેલા
For Private And Personal Use Only
Page #721
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०४
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે
મતભેદને વાસ્તવિક્તત્વદૃષ્ટિએ શમાવવાની ઉપદેશ શૈલીને પ્રચાર કર. સ્વગચ્છીય ચતુર્વર્ગનું ઐક્યબળ ન તુટે એવા નિયમો ઘડવા અને તે પ્રમાણે પ્રવર્તવું. તથા અન્યોને પ્રવર્તાવવા વગરછીય સાધુઓ અને સાધ્વીએની બહુમત, વર્તમાન સમય, લાભ, હાનિ, વગેરેને વિચાર કરીને સ્વગચ્છનાં કાર્યો કરવા અને કરાવવાં.
- ૬૪. જે જે ગચ્છો જે જે સંઘાડાઓની સાથે જે જે શરતેથી સુલેહ, સંપ અને સાહાના કરાર, લેખો પરસ્પર કર્યા હોય તેઓની સાથે તે તે શરતમાં તે તે પ્રમાણે વર્તવું, અને અન્યોને કરાર લેખ પ્રમાણે સાહાધ્ય આપવા ચૂકવું નહિ. સ્વપરગચ્છ સંધાડાઓના સુલેહસંપના જે જે કરાર કર્યા છે તે કરારથી સ્વગચ્છીય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએને વાકેફ કરવાં.
૬૫. સ્વધર્મિબંધુઓની અને અન્યદર્શનીઓની સાથે મૈત્રી, પ્રદ, માધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવનાઓ પૂર્વક વર્તવું. અન્યદર્શનીઓની નિન્દા કરવી નહિ. તેઓ તરફ ધિક્કારની દૃષ્ટિથી વર્તવું નહિ. તેઓ જૈનધર્મના રાગી બને એવી જનાએ યથાયોગ્ય સાહાય આપવી. તેઓ કદિ ધર્મને ઉપદેશ દેતાં અપમાન વગેરે કરે તો તે સહીને તેઓનું ભલું થાય એવી રીતે તેઓની સાથે વર્તવા લક્ષ દેવું.
૬૬. સ્વગચ્છની સાથે જે જે ગોને ન્યૂન ચૂન મતભેદ રહેતા હોય તો તે ગચ્છની સાથે અમુક રીતિની અપેક્ષાએ જોડાઈને નબળની પુષ્ટિ કરવી. એક ગચ્છમાં સંધાડાની રીતિએ ઘણું આચાર્યો હોય તે તેઓની સાથે મળતા રહીને સર્વસાધારણ, ધાર્મિક કાર્યો કરવાં, અને પરસ્પર મેળ રહે એવા નિયમેથી પરસ્પર બદ્ધ થવું.
૧૭. સ્વગચ્છ સંબંધમાં અન્ય ગચ્છા અનેક પ્રકારની ચર્ચા કરે તે તેને ઉત્તર આપવા તથા તે સામે એગ્ય પ્રવૃતિ કરવા વ્યવસ્થા કરવી ને કલેશ શમાવવા.
૬૮. સ્વપન્નતિ સાધક, જૈનધર્મોન્નતિકારક, સ્વગતિકારક, ચ, વિધ મહાસન્નતિકારક કાર્યો જે જે આરમાં હોય તેઓથી પરિષહ થતાં પાછા હઠવું નહિ.
૬૯. ધર્મવિરોધને હરેક રીતે ચગ્ય જવાબ આપે, અને તેમના તંત્રને પહોંચી વળે એવું સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું મંડલ બનાવવું કે જેથી સ્વછીય મનુષ્યને શાતાપૂર્વક ધર્મની આરાધના થાય,
For Private And Personal Use Only
Page #722
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
19૦૫
૭૦. સ્વછીય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પોતાની આનો પ્રમાણે વર્તે એવાં બંધારણો રચવાં, અને તે પ્રમાણે સર્વે વર્તે "એવી રીતે સાધુઓ વગેરે દ્વારા ઉપદેશ દેવરાવો
૧. ગામે ગામ વિહાર કરનારા સાધુઓનાં મંડળે જવાં, અને તેઓને વિહાર, ઉપદેશ, ચાતુર્માસાદિની યોજનાઓનું શિક્ષણ આપવું. વિહાર કરનારા સાધુઓ વગેરેને પ્રસંગોપાત્ત આવશ્યક સૂચનાઓ કરવી અને તેઓની વિજ્ઞપ્તિ ઉપર લક્ષ દઈને ઘટતી વ્યવસ્થા કરવી. - ૭ર. સાધ્વીઓ દ્વારા સ્ત્રી વગેરેને ધાર્મિક બોધ આપવાની અમુક રીતિએ વ્યવસ્થા કરવી, અને જૈન શ્રાવિકા વગેરેને આચારમાં કુશલ કરે એવું જમાનાને અનુસરી શિક્ષણ આપવું. સાધ્વીઓ, શ્રાવિકા વગેરેને સુધારે એવી રીતની શિક્ષણ પ્રણાલિકા આચારમાં મૂકાવવી. અન્યદર્શનીય સ્ત્રી વર્ગને જૈનધર્મનું શિક્ષણ કેવી રીતે આપવું તથા તેઓની ગ્યતાનુસારે ઉપદેશ દેવાની તેઓને યુક્તિઓ શીખવવી. | ૭૩. વિશાલદ્રષ્ટિથી જૈનદર્શનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્તન થાય એમ ઉપદેશ દેવા માટે સાધુઓ વગેરેને સૂચનાઓ આપવી, તેમજ જે જે સ્થાને જે જે સાધુઓ ચોમાસુ કરવાને ગ્યા હોય તેઓને તે તે સ્થાને ચોમાસું રહેવાને આજ્ઞા આપવી, અને સાત ક્ષેત્ર સંબંધી જે કાલે જે સ્થાને જે ક્ષેત્રની પુષ્ટિ કરવાની હોય તે તે સંબંધી સૂચનાઓ આપવી. - ૭૪. સાધુઓને તથા સાધ્વીઓને દીક્ષા આપવાની તથા ભણાવવાની રીતિમાં સુધારા કરાવવા. સાધુઓ તથા સાધ્વીઓ વધે એવી રીતની સુધારાની રીતિયો પ્રવર્તાવવી.
૭૫. આચાર્યો પિતાની પાસે સ્વપરસમયવ્યવહાર કુશલ ગીતાર્થ સાધુઓ બેસાડવા, અને જે જે મનુષ્ય જે જે પૂછે તેને ઉત્તર તેઓની પાસે અપાવે. તેઓને એવું શિક્ષણ આપવું કે જેથી તેઓ પિતાની પાસે જે જે વાદીઓ ચર્ચા કરવા માટે આવે તેના અભિપ્રાય જાણીને તેઓને યથા
5 ઉત્તર આપે. પ્રસંગોપાત પિતાને કંથવાને અવસર આવે ત્યારે કેમ પરિમિત ગભીર મિષ્ટ શબ્દોથી જવાબ આપવો.
૭૬. સ્વકીય ગરછના સાધુઓ અને સાધ્વીઓ અન્યગર છીય મનુષ્યની સાથે નકામા વાદ, વિવાદ, કલેશકારક ઝઘડા વગેરે કરે નહીં એવી શિક્ષો
89
For Private And Personal Use Only
Page #723
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૦૬
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
-
w... ,,
-
-
-
-
-
-
-
સૂચનાઓ આપ્યા કરવી અને તેઓને ઉપાલંભ, દંડ વગેરે ઘટે તે પ્રમાણે આપવો. ચારે બાજુઓની તપાસ કરીને પરીક્ષા કરી કાર્ય કરવું. અન્ય ગચ્છીય સાધુઓ વગેરે સ્વગચ્છીય સાધુઓની સાથે તકરાર કરે તો તેઓના આચાર્ય વગેરેને સૂચના અપાવી બંદોબસ્ત કરાવવો.
૭૭. અન્યગચ્છીય સાધુઓએ કેઇને દીક્ષા આપવા પિતાની પાસે રાખ્યો હોય તેને ભરમાવીને અગરીય સાધુઓ દીક્ષા ન આપે, આચાર્ય, ઉપાધ્યાય વગેરેને પૂછ્યા વિના અને આજ્ઞા લીધા વિના સ્વગચ્છી સાધુઓ તથા સાધ્વીઓને કોઈ દીક્ષા ન આપે, એવી વ્યવસ્થાની સુરક્ષાના નિયમો. ઘડવા અને તે પ્રમાણે સર્વેને વર્તાવવા પ્રયત્ન કરવો. - ૭૮. સ્વગચ્છીય સાધુઓ વગેરેને ખાનગી હકીકત માટે નેટબુક આપવી અને ખાનગી નોટબુકમાં જે જે કંઈ સૂચનાઓ જણાવે તેને વાંચી ઘટતું કરવું. આલોચના વગેરે દેવી. પ્રાયશ્ચિત આપવું.
૭. સ્વગચ્છીય ગીતાર્થ સાધુઓનું વાર્ષિકમંડળ ભેગું કરવું અને તેઓ જેની વૃદ્ધિ અર્થે તથા જૈનધર્મને ફેલાવા માટે વર્તમાનકાલને અનુસરી ગુપ્ત વા જાહેર કૃત્ય તરીકે જે જે ઉપાયો જણાવે તત્સંબંધી લક્ષ દેવું, અને સ્વગરછના સાધુઓ તથા સાધ્વીઓને તે પ્રમાણે કૃત્ય તથા ઉપદેશ માટે સૂચનાઓ આપવી. સ્વગરઝીય સાધુઓ તથા સાધ્વીઓને તે પ્રમાણે વર્તાવવા માટે ઘટતી સૂચનાઓ આપવી.
૮૦. જૈનસંઘની મર્યાદા પ્રમાણે અને હાલના જમાનાને બંધ બેસે, સ્વગચ્છમર્યાદા પ્રમાણે શ્રાવકો તથા શ્રાવિકાઓ ચાલે એવાં બંધારણ રચવાં. કઈ શ્રાવક નાસ્તિક બનીને સ્વગખંધ અને જૈનધર્મની વિરૂદ્ધ પડે તો તેને
જેટલા ઉપાય બને તેટલા ઉપાયે સમજાવી આસ્તિક બનાવી . સ્વગચ્છાદિકમાં રાખો. અન્યથા સ્વગચ્છાદિકને હાનિ ન થાય એવી રીતે બબાત કરાવો.
ઉં, નવકારશીમાં નવકારની આરાધના કરનાર અન્ય ધર્મવાળાઓ. જૈનધમી બનીને આવે છે તેઓને સન્માન અને વ્યવસ્થાપૂર્વક જમે એવો બદબસ્ત ઉપદેશ દ્વારા કરાવવો, અને તેઓને આમંત્રણ અપાવવા વગેરે કાર્યોને ઉપદેશ દે. - ૮૨. અન્યધર્મીઓની સાથે દયા, સત્ય, બ્રહ્મચર્ય, પશુશાલા વગેરે બાબતમાં પરસ્પર મળીને કાર્ય કરવાનો રીવાજ, અમુક મેજેનાઓ રજુ કરીને રાખવા માટે સદુપદેશ દેવ,
For Private And Personal Use Only
Page #724
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે
૧૭૦૭
૮૩. અન્યદર્શનીય દયાદિ જેનાગમ પ્રતિપાઘ સદાચાર પાળતા હોય વા જૈનાગમને અનુસરનારા પુનર્જન્મ, કર્મ, પુણ્ય, પાપ, વગેરે સિદ્ધાન્ત માનતા હોય અને તે સિદ્ધાન્તનું જડવાદીઓ ખંડન કરતા હોય તે તે બાબતમાં તેઓને યથાયોગ્ય દલીલની સાહાય આપવી.
૮૪. પુનર્જન્મવાદ, ચૈતન્યવાદ, કર્મવાદ, વગેરેમાં નાસ્તિકો, જડવાદીઓની સાથે ચર્ચા કરતાં પુનર્જન્મ વગેરેને સિદ્ધ કરનારા અન્ય દર્શનીઓની તે તે વાદમાં સામેલ રાખવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી અપવાદ અને ઉત્સર્ગ માર્ગના બલબલ અને લાભાલાભને વિચાર કરી આ બાબતમાં પ્રવર્તવું.
૮૫. જેનાગમની પુષ્ટિ કરનારા, જેના મને અનુસરના, જેનાગમતથી અવિરૂદ્ધ જે જે માન્યતાઓ, અન્યદર્શનીય ગ્રંથોમાં હોય તેઓની સાક્ષીઓ આપીને અન્યદર્શનીય જનેને જૈનધર્માનુકુલ કરવા. તેવો ઉપદેશ તથા તેવા સાક્ષીઓવાળા એ લખાવવાની સૂચનાઓ કરવી. .
૮. અન્યદર્શનીય અમુક સંપ્રદાયને પિતાનાથી અમુક બાબતમાં, અનુકુલ રહી પીને ચાલવાની યોજનાઓ ઘડી તે પ્રમાણે વર્તાવવા પ્રવૃત્તિ કરાવવી.
૮૭. અન્યધર્મીય રાજા, વા અન્યદર્શનીય ધર્મગુરૂઓ વગેરેની સાથે દેશને તથા દેશની પ્રજાને હાનિ ન થાય તથા લોક વિરૂદ્ધ ન ગણાય એવી રીતે પરસ્પર અમુક મળી આવતા અને આગમથી અવિરૂદ્ધ એવા નિયમો ઘડીને વર્તવું.
૮૮. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મો કરતાં જૈનધર્મ વસ્તુતઃ વ્યાવહારિક અને આધ્યાત્મિકાન્યુદયમાં કેવી રીતે આગળ વધી શકે છે, અને તેનું વર્તન માન કાલે કેવું સ્વરૂપ છે, તથા તેમાં પરસ્પર ધર્મોના મુકાબલે જૈનતત્ત્વથી અવિરૂદ્ધપણે કેટલે સુધારે વધારે કરવાની જરૂર છે, તેના નિયમો અને જનાઓ ઘડીને જૈનેને તેનું જ્ઞાન આપવું.
૮૮. સ્વગચ્છીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતાના ગ૭ની ઉન્નતિ માટે પ્રસંગ આવે સર્વસ્વ અર્પણ કરીને પ્રવર્ત એવું અધુદયદ્રષ્ટિએ શિક્ષણ આપવા બદોબસ્ત કરે.
૪૦. સ્વગછના કાયદાઓને સમેલન વખતે વાંચી સંભળાવવા અને તે પ્રમાણે સ્વગચ્છીય સાધુઓ વગેરે પ્રવર્તે એવો ઉપદેશ દે.
For Private And Personal Use Only
Page #725
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. -~-~~-~--------------------------------------
૪૧. ગચ્છીય સાધુઓ વગેરેને ભણાવવા વગેરેમાં તથા નવીને સાધુઓ બનાવવા વગેરેમાં સેવાધર્મભક્તિ કરનારા શ્રાવકે અને શ્રાવિકાઓને ધન્યવાદ વગેરેથી ઉત્તેજિત કરવા.
૮૨. સ્વગચ્છીય જનની અને મહાસંધ તથા તીર્થોની રક્ષા કરે એવા કર્મવીરને પટાવવા માટે યોજનાઓ ઘડવી અને તે અમલમાં મૂક્વી.
૩. વિશાલદષ્ટિધારક આચાર્યની રક્ષાર્થે ઉપાધ્યાય વગેરે વર્ગ અથાગ્ય પ્રયત્ન કરે, અને આચાર્યની રક્ષામાં સંઘની રક્ષાના ઉદેશોને સમ'જાવે એ બોધ દે.
૦૪. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્ય તે વર્તમાનકાળે પ્રભુની પેઠે આજ્ઞા વડે માન્ય કરવા એવો આગમિક સદુપદેશ સર્વત્ર ફેલાય એવી વ્યવસ્થા કરવી.
૮૫. ધાર્મિક ગૃહસ્થ જૈનેને સ્વકીય વ્યાવહારિકાતિ તથા ધાર્મિક નતિના ઉદાર વિચાર અને આચારો વડે યુક્ત થાય એવોચ્ચ ઉપદેશ દે.
૮૬. મહા સંધનું કાયદા કાનુને વાળું બંધારણ વ્યવસ્થિત કરવું, અને તે અમલમાં મૂકાય એવો સ્વાનુભવવડે સદુપદેશ દેવા. કોઈ પણ જાતના ઉત્તમ બંધારણ વિના રાજ્ય અને મહાસંધ હોતું નથી, એમ જૈનેને આગમેના અનુસારે બધ દે. . ૮૭. ગચ્છનાં બંધારણે, વ્યવહારનયકથિત ધર્મ દ્વારા મેક્ષની આરાધનાથે છે એમ બધ દેવો. સ્વગ૭ અન્ય ગણ્ડની સાથે મહા વલમાં ફેરવાઈને એક મહા જેન સંધના રૂપને લેઇ પુનરૂદ્ધારતાને પામે, અને વિશ્વ મનુષ્યનું કલ્યાણ કરે એવા ઉદ્દેશ પર જૈને આવે એ આધ્યાત્મિક દષ્ટિએ તપદેશ દેવો અને વ્યાવહારિકદષ્ટિએ વ્યવહાર નિયમો બંધારસેથી સુદ્રઢ રહી, સ્વાસ્તિત્વ રક્ષણ અને સ્વવૃદ્ધિને સર્વથા સર્વદા કરે એવી રીતને ઉપદેશ દે, અને તેવાં પુસ્તકોને પ્રચાર કરે. પૃથક્તાને સાંધી સર્વ ધર્મોની એકતા જે જે અશે જે જે ભાવે જે જે રીતિએ થતી હોય તે તે રીતિએ પ્રયત્ન કરે, કરાવવું અને કરતાની અનુમોદના કરવી. જૈન 'જગતને અત્યુદય થાય એવા વર્તમાનમાં જે જે ઉપાયો ઘટે તે તે કહેવાને અને આજ્ઞાઓ આપવાને આચાર્ય તે ખરેખર વીરપ્રભુની પેઠે ગ્યિ સમજાય એવો બોધ દેવરાવ અને સ્વામીવાળા સન્યની હકીકત સમજાવીને જેમ બંધારણને પુનઃ સંસ્કારિત કરીને તેને આચારમાં મૂકી બતાવવા પ્રયત્ન કરવા. ઉપાધ્યાયાદિ વર્ગ પિતાના આચાર્યની આજ્ઞા પ્રમાણે વસ્તીને જૈન
For Private And Personal Use Only
Page #726
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
જગતની પ્રગતિ કરી શકે એવા દૃષ્ટાંત પૂર્વક ઉદ્દેશા સમજાવવા અને શ્રી વીર પ્રભુનું શાસન રાજ્ય ચલાવવા પ્રયત્ન કરવા
X
૯૮. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વ બનેલી હોય તે સગવડ આદિની અનુકુલતા એ જૈન ધમ ગમેા અને નિગમાવડે ઉપદેશ પ્રચારવા.
x
...
X.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99
For Private And Personal Use Only
ગુણુંક
७०८
વા જાતિથી માને એવા આ
साधुसमागम.
આત્માના ગુણાને પ્રાપ્ત કરવાને અર્થાત્ પ્રકટ કરવાને સાધુ સમાગમ સમાન અન્ય કોઇ મહાન ઉપાય નથી. નાનિસાધુના સમાગમ થાય ત્યારે તેમની પાસે બેસીને વિનયપૂર્વક અવસર પામી પ્રશ્ન પૂછવાઃ આત્મજ્ઞાનિ સાધુની આગળ અભિમાનથી ખેલવું નહિ, અને તેમને કંટાળે આપવા નહિ. આત્મજ્ઞાનિસાધુની સેવા ભક્તિ કરીને તેમની પ્રસન્નતા મેળવવી. આગમામાં ગ્રન્થેામાં લખેલા અત્યાદિ તત્ત્વાના અનુભવ કરવાને સાધુસમાગમની ખાસ જરૂર છે. જ્ઞાનિસાધુના સમાગમ થતાં અન્ય પુસ્તકોનાં વાચન વગેરે કાર્યથી નિવૃત્ત થવુ. જ્ઞાનિસાધુના કથનની અપેક્ષાએ સમજવી, અને તેના સમ્યગ્ભાવ વિચારવાને તે તે બાબતેનું મનન કરવું. હું જાણું છું એવું હ્રધ્યમાં લાવીને સાધુ પાસે ચર્ચાવાદ કરવાની પ્રવ્રુત્તિ યોગ્ય નથી. જ્ઞાનિસાધુ પાસે ખંડન મડનની ચર્ચા કરવાથી જે લાભ મળતા નથી, તેજ લાભ ખરેખર તેમની પાસે બેસીને તેમના પ્રસંગેાપાત્ત મુખથી નીકળેલ ઉગારા શ્રવણુ કરવાયી અને તેનું મનન કરવાથી મળે છે. ખંડન મડનની ચર્ચાથી આત્માના અનુભવની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનિસાધુની શ્રદ્ધા ભક્તિથી મેળવેલી કૃપા દ્વારા જે મેધના લાભ મળે છે, તે લાભ ખરેખર અન્ય કઇ રીતે મળતા નથી. નાનિસાધુની કાઈ રીતે પ્રાપ્તિ કરીને તેમની શ્રદ્ધા ધારણ કરીને તેમના શરણને અંગીકાર કરી કૃપા મેળવવી. જ્ઞાનિ સાધુની કૃપા એજ મેાક્ષની ચાવી છે. મડાપુરૂષની કૃપા વિના કોઇ ઉચ્ચતા પ્રાપ્ત કરવા શક્તિમાન થઇ શકતું નથી. સદ્ગુરૂ સાધુની કૃપા એજ ભક્ત લેાકાને ઇચ્છવા યાગ્ય છે. જ્ઞાનિસાધુના એધ ઉપર લક્ષ દેવાને ખાસ લક્ષ્ય કેવુ જોઇએ. જ્ઞાનિ સાધુની
Page #727
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૭૧૦
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે
કૃપા મેળવીને તેમના બેધના અનુસાર વર્તવું. તેમના કહ્યા પ્રમાણે.ધર્મમાં પ્રવૃત્ત થવું. પિોતાના હિતાર્થ જે જે ઉપાય બતાવ્યા હોય, તે તે ઉપાયોને શ્રદ્ધાપૂર્વક આદરવા. જ્ઞાનિ ગુરૂઓનાં કોઈ કે પ્રસંગે અમુક બાબતમાં ધૂનમાં આવતાં જે જે વચને નીકળે છે તેમાં કંઈ અનુભવ, રહસ્ય સમાયેલું હોય છે. એવું રહસ્ય પ્રાપ્ત કરવાને સાધુ–સશુરૂની સદી સંગતિ કરવી કે જેથી કઈ કઈ પ્રસંગે અનુભવની ધૂનમાં પ્રગટેલા વચનામૃતનું પાન કરી શકાય. ૐ શાંતિઃ રૂ.
સં. ૧૮૭૦ ભાદ્રપદ વદ ૨ રવિ.
એતિહાસિક )
જે વણિગ જેને જૈનધર્મ પાળે છે, તેઓની જાતિને પ્રાચીન સુખલાબદ્ધ ઈતિહાસ મેળવવાની અને તેની સંરક્ષા કરવાની અત્યંત જરૂર છે. શ્રીમહ હેમચંદ્રાચાર્યે ગુર્જરરાજાઓના ઈતિહાસ પર સારો પ્રકાશ પાડ્યો છે. વનરાજચાવડાની પૂર્વે જે જે રાજાઓ તેના વંશજો તરીકે થઈ ગયા તેને
ખલાબદ્ધ ઇતિહાસ જોધીને મેળવવાની જરૂર છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પેટે પાછળના આચાર્યોએ જે ચાવડા, સોલંકી, ગિહલોત વગેરે રાજાઓને ઈતિહાસ લખ્યો હેત તે જૈનાચાર્યોની કીર્તિમાં વૃદ્ધિ થાત. જૈનાચાર્યોએ રજપૂત, રાજાઓને ઇતિહાસ જાળવવામાં એકંદર પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. ભંડારોમાંથી જ્યારે અતિહાસિક સર્વગ્ર છપાઈને બહાર પડશે, ત્યારે એને તરફથી બહાર એતિહાસિક બાબતે પર સારૂં અજવાળું પાડી શકાશે. મહામાની સંજ્ઞાવાળા ચત્યવાસીયતિએ ક્ષત્રિયમાંથી બનેલી વણિગજાતિને ઇતિહાસ જાળવી રાખે છે, પરંતુ તેઓની તરફથી તે ઇતિહાસ મેળવીને જાળવી રાખવાનો પ્રયત્ન હજી બરાબર થયો નથી. હાલમાં જેટલા વણિગ્ન જેને છે તેઓના વંશને જ્યાં સુધી બને ત્યાં સુધી ઈતિહાસ મેળવવાની જરૂર છે. માણસાના ઠાકોર દરબાર શ્રી. તખ્તસિંહજીએ ચાવડાઓને પ્રાચીન ઈતિહાસ મેળવી આપવાને વિજ્ઞપ્તિ કરી હતી. ગુર્જર ચાવડા રાજાઓ અને નયવાસી યતિઓને ઘણે સંબંધ હતું, અને તેઓએ જૈન ધર્મને સમ્યક્ સાહાય આપી છે.
For Private And Personal Use Only
Page #728
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
J
વનરાજ ચાવડાના ગુરૂ શીલગુણુ સૂરિ હતા. પ્રાચીન ભડારમાંથી ચાવડાઓને ઇતિહાસ મળે એવા ગ્રન્થા અવલોકવાની જરૂર છે. ટાંડરાજસ્થાન અને તેના પર ટીપ્પણીકાર ગારીશકર એઝ વગેરેએ જેને ના સંબંધમાં કેટલીક ભૂલો કરી છે, તેને બહાર લાવવાની જરૂર છે. કેટલીક ભૂલોને ઉદ્ધાર કરવાની મારી જીજ્ઞાસા છે. મગધરાજાની વંશાવલીમાં શ્રેણિક વગેરેનાં નામેા નથી. જૈનગ્રન્થાના આધારે જેટલું બને તેટલુ' તે પર અજવાળું પાડવાની ઈચ્છા રહ્યા કરે છે. કેટલેક ઠેકાણે જનાને આન્દ્રેશ તરીકે ટાડસાહેબ માને છે, તેને પણ સુધારા કરવાની જરૂર છે. ગારીશંકર કેટલાક શિલાલેખા માટે યુતિ જ્ઞાનચંદ્ર પર સસ્કૃતભાષાની અલ્પજ્ઞતાને આક્ષેપ કરે છે તેને જવાબ આપવાની જરૂર સ્વીકારવામાં આવે છે. સર્જનના ઐતિહાસિક ગ્રન્થેામાંથી સારભાગના ઉદ્ઘાર કરીને ઐતિહાસિક બાબત પર અજવાળું પાડીને અન્યલેખકાની ભૂલો બતાવવી જેએ, અને એક જૈન પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ સારરૂપે રચવે જોઇએ. જૈનધર્મનું સર્વ પ્રકારનું સાહિત્ય સરક્ષીને તેને બહાર લાવવાની જરૂર છે.
સ. ૧૯૭૮ ભાદ્રપદ વદ ૦)).
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*.
૩૧૧
દેરાધ પ્રેમ.
આર્યાવર્ત્ત મનુષ્યામાં પરસ્પર પ્રેમ અને સંપ ખીલવા જેઇએ દેશે દયાયે દેશપ્રેમ સર્વ મનુષ્યાના હૃદયમાં રંગાઇ જાય, અને મનુષ્યપણાના સદ્ ગુણા પ્રકટે એવા ઉપાયે લેવાની જરૂર છે. મહાવતારી, કભયાગી અને જ્ઞાન યોગી મહાત્માએ પ્રકટયા વિના આ દેશેાન્નતિ થવાની નથી. ધ મત ભેદનાં ક્ષુદ્ર યુદ્ધેશને આગળ કરીને દેશન્નતિ કરી શકાય નહિ દેશોન્નતિમાં ગમે તે ધર્મ પાલનારને એક સરખા પ્રેમ વા આવસ્યક સેવા કર્યું કવ્ય છે એમ અવોાધાવવુ જોઇએ. દેશ પ્રેમ વિના મનુષ્ય દેશમાં રહેવા લાયક કરતા નથી. સમાજ પ્રેમ વા સમાજ કુ અદા કર્યા વિના મનુષ્ય ખરેખર સમાજમાં રહેવા લાયક ઠરતા નથી. ક્ષુદ્ર, લાભી, સ્વાથી, અજ્ઞાની; મનુષ્યાને ધમ પ્રેમ પણ કયાંથી હાય? મનુષ્યમાં મનુષ્યત્વ ખીલવવાને માટે દેશ પ્રેમ, સમાજ પ્રેમ, અને ધમ પ્રેમ ખીલવવાની જરૂર છે. કેળવણી વિના
Page #729
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
દેશ પ્રેમ વા દેશસેવા પ્રાપ્ત કરી શકાતી નથી. આર્યાવર્તામાં વસનાર સવ તેત્રીશ. મનુષ્યને દેશસેવામાં એક સરખે હક છે. જે દેશમાં અનેક તીર્થકરો વષિ થયા છે તે દેશને સુધારવામાં પાછી પાની કરવામાં આવે છે તે દેશની ભૂમિમાંથી પંચભૂત લઈને જીવવાને અધિકાર નથી. પાપગ્રહો વાના આવું તત્ત્વાર્થમાં લખાયેલું સૂત્ર વિચારવા યોગ્ય છે. જે દેશમાંથી જન્મની સાથે અનેક ઉપગ્રહે ઝડવામાં આવે છે, તે દેશની પૂજ્યતા, પ્રેમ અને સેવા ભૂલી જવાય અને વિષય મેજમઝામાં મનુષ્ય હેર મારે તે તે દેશને અને ભવિષ્યની પ્રજાને શાપ સમાન થઈ પડે એમાં કંઈ આશ્ચર્ય નથી. જ્યાં સુધી સર્વ પ્રકારનું શુભાશુભ મમત્વ ટળી ગયું નથી અને પરમબ્રહ્મમાં તન્મયતા થઈ નથી. ત્યાં સુધી દેશ, સમાજ, અને ધર્મને પ્રેમ, પૂજતા, અને તેની સેવામાં સર્વસ્વ સ્વાર્પણ કરવા તૈયાર થઈ રહેવું જોઈએ. જેનેએ દેશપ્રેમ, સમાજપ્રેમ, અને ધર્મપ્રેમને ખીલવો જોઈએ. આંધળી ચાકરૂંડની વા સમુચ્છિમની પેઠે પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જેના કામ પર કેટલાક મનુષ્ય નગરી અને નગુણપણને આક્ષેપ કરે છે તો તે બાબત જેનેએ સમજવું જોઈએ કે–પિતાના ગુરૂની શ્રદ્ધા-ભક્તિ અને તેમની આજ્ઞાને અનુસરી પ્રવર્તવું જોઈએ. ગુરૂની શ્રદ્ધામાં વેશ્યા જેવો પ્રેમ અને શ્રદ્ધા ન રાખવી જોઈએ. પરંતુ પતિવ્રતાની પિઠે વર્તવું જોઈએ. જૈન
મે દેશ અને સમાજની સેવામાં ભાગ લેવો જોઈએ. પોતાના ઉપર ઉપકાર કરનારા ગુરૂ આદિના ગુણોની કદર કરવી જોઈએ. જન ધર્મને આયે દેશની સાથે અત્યંત નિકટને સંબંધ છે. જેને જે આર્ય દેશની ઉત્તમતા અને તેના પ્રતિ પોતાની ફર્જ ભૂલી જશે તે ભાતભૂમિના દેહી ગણાશે. હાલ ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્ય પ્રતાપે ધર્મ સેવા, સમાજસેવા, રાજ સેવા, અને દેશ સેવાના પ્રસંગે પ્રાપ્ત થયા છે, માટે બ્રિટીશ રાજ્ય પ્રતિ વફાદર રહીને આર્ય દેશમાં સર્વ પ્રકારની ઉત્તમ કેળવણું પ્રચારવા અને દેશના મનુષ્યોને સુધારવા તથા તેઓને સહાય આપવા કટીબદ્ધ થઈ આત્મબેન આપ જોઈએ.
For Private And Personal Use Only
Page #730
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે
૭૧૩
------------------
આર્યભૂમિની ઉત્કર્ષતા મહાત્માઓની જન્મભૂમિરૂપ આર્યક્ષેત્ર છે. ધમની માતૃરૂપ આર્યભૂમિ છે. ધર્મનાં સાત્વિક બીજોનું રક્ષણ કરનારી આર્યભૂમિ એ પ્રભુને ધર્મબાગ છે. મનુષ્યોમાં આર્યવ પ્રકટાવનાર આર્યભૂમિ છે, એમ અનેક ધર્મશાસ્ત્રથી અને અનુભવથી સિદ્ધ થઈ શકે છે. આર્યભૂમિમાં આર્યમુનિવરોને પ્રકટાવવાનું સામર્થ છે. આર્યભૂમિને પ્રેમ અને તેની ઉત્કાન્તિ માટે અનેક ગ્રા. લખાવવાની જરૂર છે. હે આર્યભૂમિ ! હારામાં એવી શક્તિ છે કે હારા રજકણાથી જે શરીર બને છે તેમાં રહેલે આત્મા પિતાની વાસ્તવિકેન્નતિ કરી શકે છે. હે આર્યભૂમિ! લ્હારા રજકણોમાં આલોટનાર સત્ત્વગુણી મહાત્માઓ નિવૃત્તિનું પરમસુખ પ્રાપ્ત કરી શકે છે. જૈનધર્મને સુક્ષેત્રરૂપ હે આર્યભૂમિ ! હારી ઉત્તમતાનું કેટલું બધું વર્ણન કરી શકીએ. હે આર્યભૂમિના સેવક ! તમે આર્યદેશની સુધારણા માટે પ્રયત્ન કરે. જનની અને આર્યજન્મભૂમિ એ બેને વિશુદ્ધ પ્રેમ જેનામાં છે તે આર્યાવર્તભૂમિને શેભાવી શકે છે. આર્યાવર્તમાં દયાદેવીનું જેવું સામ્રાજ્ય છે, એવું અનાર્ય દેશમાં ક્યાંથી હોય? આર્યબધુઓને સાહા કરે. તેઓને ઉત્તમ પ્રકારની કેળવણીથી કેળવે. તન, મન અને ધનથી આર્યભૂમિમાં જન્મેલ મનુષ્યને ધર્મની લેગ્યતા પ્રાપ્ત કરવા માટે સહાધ્ય આપવી જોઈએ.
હે ધનિક ! હે વિદ્વાને! તમે આર્યભૂમિમાં જન્મેલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને ત્યાગની ખરેખરી દશા પ્રાપ્ત કરે. ભારતવાસીઓની ચક્ષુઓ ઉધાડવા માટે રાજ્યકત્ર ન્યાયી બ્રિટીશ સરકારે પ્રશસ્ય પ્રયત્ન કરીને આર્યોને ઉપકારના ભાર બોજ તળે નાખ્યા છે, તેઓને આર્યના ગુણો વડે પ્રતિબદલો આપવા પ્રભુતિ પ્રાર્થના કરે, અને ભારતવાસીઓને અનેક વ્યસન દુઃખમાંથી મુકત કરો. ભારતવાસીઓમાં સંપ, ભ્રાતૃભાવ, કેળવણી, સ્વાશ્રય વગેરે ગુણે, ખીલવવા માટે તમારાથી બનતું કરે. સ્વાથી ન બને, આળસુ ન રહો. જેટલું તમે આર્યભૂમિમાંથી ગ્રહણ કરે છે તેના કરતાં વિશેષ ઉપગ્રહ તમે આર્યભૂમિના પુત્ર માટે કરશો, ત્યારે જ તમે જન્મભૂમિની સેવામાંથી મુક્ત થશે. ધર્મના મતભેદને જન્મભૂમિની સેવામાં આડા ન લાવે. આર્યાવર્તમાં વસનાર અનેક ધર્મના પન્થીઓની અસાધારણ જન્મભૂમિસેવા પ્રતિ એક સુરખી ફર્જ છે. કારણ કે
90.
For Private And Personal Use Only
Page #731
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૪
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
તમે સર્વધર્મવાળા આ ભૂમિના પુત્રા છે. તેના પ્રતિ એક સરખી પૂજ્ય પ્રેમદૃષ્ટિ રહેવી જોઇએ. ઉપર્યુક્ત ધમ નિમિત્ત આભૂમિસેવા એ સ્વકર્ત્તવ્ય છે, એવું માની સ્વસ્વર્જ અદા કર્યાં કરો. ૩ રાતિઃ રૂ.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
આર્ય જેનાએ ચૈતન્ય પૂજારી મનવું જોઇએ.
આ જૈના ! તમે ચૈતન્યપૂજારી છે, પરંતુ જયપૂજારી ન અનેા. જડ વસ્તુમાં અહંમમત્વમાનીને પ્રાણધારક જીવાની ઉત્ક્રાન્તિ કરવા માટે ઉત્તમ સેવા માથી પાછા ન પડેા. દેહધારક આત્માઓને સેવાધર્મવડે સન્માગે ચઢાવવા એ તમારી ચૈતન્યપૂજા છે. જડ વસ્તુ તમારી મહેનતની કિમ્મત આંકી શકે તેમ નથી. જડવસ્તુના મમત્વથી વારવાર ન મરે. તમારી લક્ષ્મી, તમારૂ મન, કાયા, અને વાણી ઇત્યારેિ તમા સર્વ દેહધારક વેની શુભ્રાત્ક્રાન્તિ માટે પ્રયત્ન કરો. મનુષ્યોના આત્મા ખરેખર પરમાત્મા ખની શકે છે. તમા પ્રત્યેક મનુષ્યના સદ્ગુણાની ઉત્ક્રાંતિ થાય એવી રીતે સેવાધર્મ સ્વીકારો. તમારા ક્રિયાયાગને પણ મનુષ્યેાના શુભગુણાની ઉત્ક્રાન્તિ માટે વાપરો. ચૈતન્યવાદી એવું નામ ધરાવનાર ભારતવાસીઓ ! તમે જડવાઢીએ કરતાં જડવસ્તુઓમાં વિશેષતઃ અહંમમત્વ ધારણ કરો તો તમે નામ માત્રના ચૈતન્યવાદી કહી શકાશા. જડવસ્તુઓ દ્વારા સુખપ્રાપ્ત કરવાની લાલસાથી તમા જડવાદીઓ કરતાં વિશેષ પાપ કૃત્ય કરેા તે તમા જડવાદીએ કરતાં વિશેષ નાલાયક ઠરશે.. તમે! જીવાની યામાં અંતઃકરણથી પ્રવૃત્ત થતા નથી, ત્યાં સુધી તમારાપર ચૈતન્યવાદે અસર કરી નથી, એમ કથવામાં કાઇ જાતના વિરોધ આવતો નથી. જડવસ્તુઓના પૂજારીએ ! તમે જડવસ્તુઓમાં સુખની આશા રાખેા છે, અને જડવસ્તુએની પ્રાપ્તિ માટે અનેક જીવાના પ્રાણેના નાશ કરે છે, અને મુખે કથા છે કે અમે પ્રભુને માનીએ છીએ. આ તમારૂં કથન ઉન્મત્ત વચનવત્ છે. તમારા વિચારે અને માચરણથી તમે જડવાદીઓ કરતાં ભૂરા છે, કારણ કે ચતન્ય ધારક મનુષ્યા તમે પ્રાણીઓ કરતાં જડવસ્તુને વિશેષ ઇષ્ટ ગણા છે, અને તેમાં તન્મય બનીને ચેતનાના નાશ કરવા રાત્રિ દિવસ પ્રયત્ન કરે છે. અરે ભારતવાસીઓ ! તમે પ્રભુને માને છે, અને પોતાને આસ્તિક માને છે, છતાં
Page #732
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
તમે કેટલાક જડવાદી નાસ્તિકાના જેટલા પરાપકાર અને નીતિધારણ કરવા સમર્થ થતા નથી. ત્યારે તમે કહેા કે,તમારામાં ખરેખરૂં આસ્તિકપણું કયાં ઉતર્યું છે ? અને કહે! કે તમે કેવી રીતે આય લોકોના ઉદ્ઘાર કરી શકશે ? જડ પ્રેમ કરતાં સમસ્ત વિશ્વમાં રહેલા દેહધારક જીવા પર તમને નિષ્કામ, શુદ્ધ પ્રેમ જાગૃત્ થશે અને તેની રક્ષામાં તથા તેઓને ગુણાની ઉત્ક્રાન્તિમાં સાહાય્ય રૂપ સેવાધર્મનું બલિદાન આપશેા, ત્યારેજ તમેા ચૈતન્યવાદી અર્થાત્ આસ્તિક એવું નામ ધારણ કરવાને પાત્ર મુનશે. જે મનુષ્યા આસ્તિક બનીને જડવસ્તુના રાગ, અહંમમત્વને કચરી નાખીને આ લોકાની શુભાતિ માટે સેવાધર્મ સ્વીકારે છે, અને દાન, શીયળ, તપ અને ભાવનાને સેવે છે, તેઓ ચૈતન્યવાદી થવાને અર્થાત્ આય થવાને પાત્ર બને છે. જડવસ્તુઓના અહંમમત્વને કચરી નાખ્યા વિના તમે આર્યદેશના ઉદ્ઘાર કરી શકવાના નથી. માટે ભારતવાસી હવે જાગ્રત થાએ. જડવાદના ત્યાગ કરીને વાસ્તવિક ચૈતન્યવાદીઓના ગુણાને ધારણ કરી સર્વવાનાં દુઃખા દૂર કરવાને અને તેની રક્ષા કરવા પ્રયત્નશીલ મને.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૭૧૫
પેાતાની પાસે આવનારા મનુષ્યા અનેક આશયાવાળા હોય છે. પોતાની પાસે અનેક કારણાથી મનુષ્યા આવે છે. જે મનુષ્યા ધર્મજ્ઞાન લેવા આવ્યા હોય તેઓને તેઓના અધિકાર પ્રમાણે રૂચિની પરીક્ષા કરીને ધ જ્ઞાન આપવુ. ધાર્મિકજ્ઞાન ગ્રહણ કરનારાઓના પરિચય કરીને તેની પરીક્ષા કરવી. તેઓના હૃદયના ઉભરા કઢાવવાના ઉપાયે કરીને તેમના હૃદયના ઉભરા કઢાવવા, અને પશ્ચાત્ તેમના ચેાગ્ય જ્ઞાન આપવું. અધિકાર તપાસ્યા વિના આપેલા ઉપદેશ નિલ જાય છે. જે મનુષ્યા જ્ઞાન લેવા આવે તેના હૃદયના આશયોને સમજી લેવા પ્રયત્ન કરવા. જે મનુષ્યા વાદ વિના સહેજે પ્રશ્ન પૂછવા આવેલા હોય તો તેમના આગળ પાછળના આશયા અવધવા જે કંઇ પુછ્યુ હોય તે પૂછીને યથાયાગ્ય જે ધટે તે ઉત્તર આપવા. અન્યથા માન રહેવું. અગર તે વખતે જે કઇ સુજે તે કરીને પ્રવર્ત્તવું. જે મનુષ્યા ચર્ચા કરવાને માટે આવેલા હાય તેઆને તપાસીને યાગ્ય ઘટે તે ઉત્તર આપવા. અથવા માન રહેવુ. જે મનુષ્યા છિદ્ર જોવા આવ્યા હાય તેનાથી ચેતતા
Page #733
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪૬
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
રહીને તે વખતે જે એગ્ય લાગે તે પ્રવૃત્તિ કરવી. જે મનુષ્ય શિષ્ય વા ભક્તબુદ્ધિ ધારણ કરીને આવ્યા હોય તેઓને તેમના અધિકાર પ્રમાણે આગળ ચઢાવવા જ્ઞાનની કુંચીઓ આપવી. જે મનુષ્ય નકામી વિથા કરવા તથા કરાવવા આવ્યા હોય તથા નકામી ચર્ચા વગેરેની માથાકૂટ કરવા આવ્યા હોય તેઓનાથી દૂર રહેવું. અથવા તેઓને સન્માગે ખેંચવા પ્રયત્ન કરે. વા એ કોઈ અન્ય ઉપાય લે કે જેથી તેઓને બેટું ન લાગે અને તેઓને સંબંધ છૂટે. જે મનુષ્યો અમુક વાત કઢાવવા માટે સ્વાર્થ, કપટ વા અન્ય કોઈ કારણથી ભક્ત વા શિષ્ય જેવા બની વિનય વગેરે કરે તેની અનેક ઉપાય પરીક્ષા કરવી, અને તેઓના હદયના આશયને સમજી લેઈ જેમ યોગ્ય લાગે તેમ પ્રવર્તવું. દૂતનું કાર્ય કરનારા, ચારનું કાર્ય કરનારા, પેટમાં પેસીને પગ પહેળા કરનારા, ચાડી ચુગલી કરી અન્યની પાસેથી પૈસા કઢાવનાર, ક્ષણમાં ભાન મળતા તુષ્ટ થનારા, અને ક્ષણમાં માનાદિ ન મળતાં ક્રોધી બનનારા, મનુષ્ય પાસે આવે ત્યારે સાવચેત રહીને પ્રવર્તવું. જે મનુષ્યો હૃદયમાં નાસ્તિક હોય, જે મનુષ્યોના પેટમાં કોઈ વાત ન ટકતી હેય, જે મનુષ્યો વિવાહની વરસી કરનારા હોય તેવા મનુષ્ય પોતાની પાસે આવે ત્યારે સાવચેતીથી વર્તવું. ધર્મ વિરૂદ્ધ વર્તનારા, વિરેધી, નિન્દક, ઇર્ષાળુ, મનુષ્યોના પરિચયથી ચેતતા રહીને વર્તવું. રાજ્યહી મનુષ્યના પરિચયથી ચેતતા રહેવું. અન્ય સાધુઓ, ધર્માચાર્યો, વગેરે તરફથી ડીટેટીવ જેવું કાર્ય કરવામાં જે પ્રવૃત્ત થએલા હોય, તેનાથી ચેતતા રહેવું. આત્યંતર પરિષદમાં બેસવા યોગ્ય હોય તેઓને આભ્યન્તર શિષ્યો બનાવવા. અન્તવાસીઓને જે જે ય ઘટે તે તે તત્વજ્ઞાન આપવા પ્રયત્ન કરવો. બાહ્ય પરિષદુ ચગ્ય મનુષ્યોને તેઓના અધિકાર પ્રમાણે આગળ વધવાને માર્ગ બતાવો. દષ્ટિગી, ફાગ્રહી, દુe, મૂઢ વગેરે જેવાને તપાસી જેમ લાભ થાય તેમ ઉપદેશાદિક કર્તવ્યમાં પ્રવર્તવું. પિતાની પાસે આવનાર છની પરિણતિની પરિચય પૂર્વક પરીક્ષા કરીને જેમ લાભ દેખાય તેમ પ્રવર્તવું. શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only
Page #734
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पत्र सदुपदेश.
ક, સંજ્ઞાવાળો પત્ર*
મુકામ મુંબાઈ મુનિ બુદ્ધિસાગર, મુકામ પાદરા સુશ્રાવક વકીલ શા. મોહનલાલભાઈ હમચંદભાઈ ચોગ્ય ધર્મલાભ, તમારે પત્ર પહોંચ્યો. વાંચી બીના જાણુ. ભાઈશંકરને અત્યંત મંદવાડ છે તે જાણ્યું. પુત્ર રૂપે થયેલા જીવોને પણ આત્મવત દેખવા. તેમના આત્માને અમરભાવો, કારણ કે આયુષ્યની સમાપ્તિ થતાં જીવો શરીર બદલે છે, પણ આત્મા તે અન્ય ગતિમાં પણ તેને તે રહે છે. જે થાય તેમાં તટસ્થપણે દઢ બની રહેવું. વ્યવહાર દશાને સાચવવી પણ અન્તથી તો વૈર્યતા ધારણ કરવી. જે કાલે જે બનવાનું છે તે મિથ્યા થતું નથી. પિતાની કલ્પનાથી જ તે તે વસ્તુઓને વિરહ થતાં હૃદયમાં આઘાત થાય છે, પણ પિતાની કલ્પના કર્યા વિના સંસારમાં વ્યવહાર ચલાવતાં એકદમ અત્યંત મેહને ઉત્પાદ થતું નથી. જે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ છે, તે તે વસ્તુઓનું રૂપાન્તર થયા વિના રહેનાર નથી. જેણે જન્મ ધાર્યો છે, તેનું રૂપાતર. થવાનું છે. બાલ્યાવસ્થાથી આ પ્રમાણે દેખતાં આવ્યા છીએ. શ્રી વિરપ્રભુ પણ એમજ જણવ્યા કરે છે. ત્યારે હવે શા માટે મનની સમાનતા તજવી જોઈએ? અલબત ન તજવી જોઈએ. જગતમાં સર્વ જીવોના ભિન્ન ભિન્ન માર્ગ છે. કોઈ કોઈનું નથી. શા માટે મમતાથી મનમાં ઓછું લાવવું જોઈએ ? અલબત્ત ઓછું ન લાવવું જોઈએ. શંકરને બનતે ઉપદેશ દઈ તેનું ભલું કરવું, સ્વાર્થને સંબંધ ન ચિંતવતાં તેની સાથે પરમાર્થને સંબંધ ચિંતવ, સર્વ જીવો કર્મના વશ છે. જે નહિ તે જોવું નહિ મેરા, વયા જા ને મેરા. આ વાક્યનું સ્મરણ કરવું અને આત્માના
–આ પત્ર વકીલ શા. મિહનલાલ હીમચંદ પાદરાવાળાને પુત્ર શંકર બહુ માં હતા તે વખતે મેહનીય કર્મના ઉદય સમાવવા માટે લખાયે છેપુત્રનું મરણ થતા પિતાને ચિન્તા થાય છે તેવા પ્રસંગે આ યંત્ર વાંચવાથી શેકદશા દૂર થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #735
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
પત્ર સદુપદેશ.
સ્વભાવમાં રમણતા કરવી. જ્ઞાનીને છેક ચિતાના પ્રસંગે ધાગ્યરૂપે પરિણમે છે. શંકરને મારા ધર્મલાભ કહેશે. તેનું કલ્યાણ થાઓ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે. શંકરને હું ખમાવું છું. તેનું ધર્મપ્રતિ લક્ષ્ય સારું છે. માટે ધર્મનાં વચને સંભળાવતા રહેશે. . રાત્તિઃ - ૧૮૬૭ ચૈત્ર વદિ ૧૪ પત્ર જણાવશે. પાનાચંદ, મણીલાલ વિગેરેના ધર્મલાભ.
બુદ્ધિસાગર,
X
મુંબાઈ, બુદ્ધિસાગર. મુ. પાદરા સુશ્રાવક છે..............ગ્ય ધર્મલાભાશીઃ વી. તમારા પિતાશ્રીના પત્રથી શંકરની અત્યંત માંદગી જાણી. આવા પ્રસંગમાં મનમાં ઘણે શેક મનુષ્યને રહે છે, અને તેથી તેઓ મોહના આધીન થઈને આત્માનું ખરૂં સ્વરૂપ ભૂલી જાય છે, પણ અત્ર મારે જણાવવું જોઈએ કે શેક કરવાથી કંઈપણ વળતુ નથી. આવા પ્રસંગે તે વૈરાગ્યભાવ ધારણ કરીને વૈર્ય ધારણ કરવું જોઈએ. શંકરભાઈને બને તેટલે ઉપદેશ સંભળાવા જોઈએ. વૈરાગ્યકારક સઝઝા સંભળાવવી જોઈએ. અને નવ લૈ વહાના વાજે, મને કાપવું ઢોય તેમ લાજે. અનેક ધર્મનાં પુસ્તકો વાંચેલાં હોય છે, તેનું રહસ્ય આવા વખતે ખપમાં આવે છે. વસ્તુતઃ વિચારીએ તો દુનિયાની કોઈપણ વસ્તુ પિતાની નથી, અને કોઈ આપણી સાથે પરભવમાં આવનાર નથી. આવા પ્રસંગે શ્રીમાન મહાવીર પ્રભુના વૈરાગ્યની ભાવના ભાવવી; તેમજ અનાથી મુનિના ચરિત્રની ભાવના ભાવવી. જે જે ઉત્પન્ન થયું છે, તે તે લય પામવાનું છે. તેમાં શેક કરવાની શી જરૂર? હે ભવ્ય ! આ જગતમાં કોને રેવું ? અને કેને હસવું? આ માની શુદ્ધદશા પ્રતિ લક્ષ્ય રાખીને નિહાળ, અને જગતના વ્યવહારમાં રહેતાં જલકમલવત નિસંગતાથી ભાવના ભાવ. આવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી લેશમાત્ર પણ મનમાં ઓછું લાવ નહીં. હારૂં છે તે ટળતું નથી, અને હારૂ નથી તે રહેતું નથી. પરમાં મમત્વબુદ્ધિ કલ્પીને દુઃખી કેમ થવું જોઈએ? અલબત દુઃખી ન થવું જોઈએ. હારા આત્માનું શુદ્ધ
For Private And Personal Use Only
Page #736
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
--
---
સ્વરૂપ વિચાર. હિંમત રાખ. કર્મથી જે જે થાય છે તે તે સમભાવથી સહનકર. જગતમાં મુસાફરે પિતાની મુસાફરી તપાસવી જોઈએ. ધમ સાધન કરશે. સંભારે તેને ધર્મલાભપત્ર જણાવશે. લિ. બુદ્ધિસાગરના ધર્મલાભ. સં. ૧૮૬૦ ના ચૈત્ર વદિ ૧૪.
મુકામ મુંબાઈ, બુદ્ધિસાગર, ભાવનગર સુશ્રાવક વ્રજલાલ દીપચંદ યોગ્ય ધમ લાભ. તમારો પત્ર આવ્યું. તમારા પિતાનું મૃત્યુ પામ્યું. કિન્તુ તમારે શક ન કરવો જોઈએ. સંસારમાં અનાદિકાળથી મનુષ્ય જન્મ, જરા, મૃત્યુના દુઃખથી દુઃખી થાય છે. જ્યાં ના ૩ર strગ વારે ઈત્યાદિ પદ આત્માને અત્યંત જાગ્રત કરે છે. વૈરાગ્યભાવથી આત્માને ભાવે. આ જગતમાં જે કંઈ બને છે તેમાં કંઈપણ આશ્ચર્ય જણાતું નથી. અસારસંસારને જાણી ધાર્મિક જીવન ગાળવું, તેજ શ્રેયસ્કર છે. આત્માની ઉચ્ચદશા કરવા માટે આધ્યાત્મિજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, તે જ ધર્મની સામાકાંત આવશ્યકક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મતનું સભ્ય જ્ઞાન કરવું જોઈએ. ગૃહસંસારમાં ધર્મજીવન ગાળવું એ મહા મુશ્કેલ છે, છતાં પણ દેશથકી બારવ્રતને આદરી આત્મકલ્યાણ કરવું જોઈએ. હે ધર્મ સાધક ! અમૂલ્ય અવસરને પામી તેને મોહપ્રવૃત્તિમાં વ્યય ન કરવો જોઈએ. આ દુનિયામાં કોઈ અમર રહેનાર નથી. તે પ્રમાણે તમારા પિતાનું શરીર ગયુ, તેમના આત્માએ અન્ય ગતિમાં ગમન કર્યું, તમે શરીરની ચિંતા કરે છે કે આત્માની ? શરીર તે ગયું. આત્મા તે કર્યા કર્મ પ્રમાણે અન્ય ગતિમાં ગયે. તમારા પિતાના સગુણેને સંભાળીને તમે પણ સદ્ગણોને પ્રાપ્ત કરી. પરભવમાં ધર્મજ સાથે આવનાર છે, એમ નિશ્ચય છે. માટે વિવેદષ્ટિથી ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મનાં પુસ્તકો વાંચીને આત્માને ઉચ્ચ કરશે. જે શાંતિઃ 3.
For Private And Personal Use Only
Page #737
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨ ફ
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ
મુકામ સુખાઇ લાલમાગ પાંજરાપાળ, બુદ્ધિસાગર.
સુરત. સુશ્રાવક વકીલ છોટુભાઇ ગુલામચંદ યાગ્ય ધલાભ. અત્ર શાંતિ કોઇ પણ વસ્તુ સંબંધિ વિચાર કરવા હોય ત્યારે પ્રથમ તેને લાભાલાભ જોઇનેજ, વિવેક પુર:સર વિચાર કરવા ઘટે છે. ઉત્તમવિચારા મનમાં કરવા જોઇએ. રાગદ્વેષાદિમાં આત્મા ઘસડાય તેવા પ્રકારના વિચારાને હૃદયમાં આવવા જ અટકાવવા જોઇએ. કોઇ ઠેકાણે તીડેા બેસે છે તે ત્યાં તેનાં ઇંડાં મુકે છે, અને ચામાસુ આવતાં હારેા તીડા તૈયાર થઇ જાય છે. તેમજ નઠારા વિચારોને હૃદયમાં સ્થાન આપતાં તીડની પેઠે તે ખરાબ સ’સ્કારાનાં ખીજને રાપે છે, અને ભવિષ્યમાં હૃદયમાં ઉત્તરાત્તર રાગદ્વેષાદિના ખરાબ વિચારાનુ જોર વધી જાય છે, તેથી હૃદયની શુદ્ધિ મહાપ્રયત્ને કરી શકાય છે. માટે અશુદ્ધ વિચારાને ઉત્પન્ન ન કરવા જોઇએ, અને માનસિકદ્રવ્યની નિમળતા કરવી જોઇએ કે, જેથી ખરાબ વિચારા ઉત્પન્ન થતા જ અટકી જાય. ઉચ્ચ સારા વિચારાથી લેસ્યાની શુદ્ધિ થાય છે, અને તેથી ભવિષ્યમાં શુકલલેશ્યાવડે ઉત્તમ પ્રકારનું આત્મધ્યાન કરી શકાય છે. શુદ્ધ વિચારાથી હૃદયમાં ઉચ્ચ સસ્કારાનુ બીજ રાષાય છે, અને તેથી ભવિષ્યમાં ઉત્તમસંસ્કારાવડે ઉત્તમ પદ પ્રાપ્ત કરી શકાય છે. ભાવમનને ઉત્પન્ન કરનાર સહાયીભૂત મનાવણાની કિંમત શું નથી ? તેની ઉત્તમતા કરવી, અને ઉત્તમ વિચાર ચેાગ્ય બનાવવી, તે પાતાના હાથમાં છે. ગમે તેવા પ્રસગામાં પણ મન કબજામાં રાખીને સારા વિચારશ કરવા. પ્રભુ ધ્યાન વગેરેના શુભ વિચારી કરવાથી ઉત્તરાત્તર મુક્ત દેશ તરફ ગમન થાય છે, અને પરમાત્મ પ્રભુની પ્રાપ્તિ થાય છે. ૐ શાન્તિ ॥ ૩. સંવત ૧૯૬૭ વૈશાખ સુદિ ૧.
*
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સુકામ મુ*બાઇ, બુદ્ધિસાગર,
સુરત. શા. તેમ દભાઇ દેવચંદ યેાગ્ય, ધર્મ લાભ સર્વ વિદ્યાનુસાર સમતા છે કોઇ જીવતું ખુરૂ ચિતવવું નહીં, ગમે તે સાંભળેા પણ વૈરાગ્ય પ્રગટયા નથી. ત્યાં સુધી સાંભળ્યાનું ફળ એવું, એમ માની લેવું નહીં. દુ:ખગર્ભિત વૈરાગ્ય અને માહગર્ભિત વૈરાગ્ય તો ધણા મનુષ્ય પામી શકે છે, પણ જ્ઞાનગર્ભિત
Page #738
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૭૨૧
વૈરાગ્યને તે કોઈ વિરલા મુનિ પામે છે. જ્યાં સુધી અઝાન દશા છે ત્યાં સુધી મનને વશ કરવાનું સુજતું નથી, તમારે તે પ્રભુની ભક્તિ વગેરેમાં મનને વાળવું જોઈએ. નવરા પડતાં ધર્મનાં પુસ્તકો વાંચવાં અગર વંચાવવાં. કોઈ જાતની વિસ્થામાં વખતને દુર ઉપયોગ કરવો નહીં. અલ્પકાળમાં ખરી આત્મદશા જાગ્રત થયા વિના ધર્મની આરાધના થઈ શકવાની નથી. કોઈ મોહના ગે બાળજીવો, સાધુઓની કુથલીમાં પડે તે પણ તમારે તેમાં ચિત્ત દેવું નહીં. તેમજ કઈ સિંઘ કરનારના ઉપર કેધ પણ કરવું નહીં. ઉલટું નિંદા કરનારાઓનું ભલું શ્રી મહાવીર પ્રભુએ ચંડશીયા સપનું ચિંતવ્યું હતું, તેની પેઠે ચિંતવવું. મેહની ઘેનને દૂર કરી જાગવું જોઈએ. એકાંતમાં આંખ મીંચીને પ્રભુની સ્તુતિ કર્યા કરવી. અને પિતાના દોષોને ટાળવા માટે શુભ ભાવના ભાવવી. તેથી આત્મ કલ્યાણ થશે. ૩ રાશિત. ૩ ૧૮૬૭ છે. સુ. ૧,
મુકામ મુંબાઈ, લે. બુદ્ધિસાગર મુકામ સાણંદ. સુબાવક શા. ત્રિભોવનદાસ લુચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યા તે પહોંચ્યા છે કેટલીક ધાર્મિક પ્રવૃતિમાં ચિત્ત હોવાથી પત્ર લખી શકયો નથી. વિ. હાલમાં આનંદઘન ચોવીશી દેવચંદકૃત
વીશી અને આત્મ પ્રકાશ વાંચવાને માવ રાખ. પિતાનું હિત કરનાર પિતાને આત્મા છે. ગુરૂઓ પાસેથી તત્ત્વજ્ઞાન લેવાની યુક્તિઓને આચારમાં મૂકથી જોઈએ. હૃદયમાં આત્મતત્વ પ્રાપ્ત કરવાની કાળજી રાખવી જોઈએ. ધર્મ સંબંધી જે જે વિચારો થાય. તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો જોઈએ. આત્મ લક્ષ્ય, આત્મ શ્રદ્ધા, આત્મ ભક્તિ, આત્મ પ્રેમ, આત્મપાસના અને આત્માની શુદ્ધતા વગેરે બાબતેપર કલાકનાં કલાકે પયત વિચાર કરવાથી કંઈક આમ પ્રદેશમાં ઉંડા ઉતરવાને અધિકાર પ્રાપ્ત થશે. આલંબન વિના કંઈ થતું નથી. એમ કહી પશ્ચાત કઈ પણ પ્રયત્ન કર્યા વિના પ્રમાદમાં જીવન ગાળવું એ કંઈ તીવ્ર જીજ્ઞાસાને ભાવ નથી. આત્મા ઉપર ખરે પ્રેમ પ્રગટ જોઈએ. સાધ્યદષ્ટિ લક્ષ્યમાં રાખી ઉપયોગ પ્રમાણે શ્રાવકવૃતિની ધાર્મિક પ્રવૃત્તિ કરવી જોઇએ, પ્રતિદિન શાસ્ત્રોને વાંચી અભિનવજ્ઞાન પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #739
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
~-
~~-~
~~-
~
~
-~
કરવું જોઈએ. પ્રમાદી મનુષ્ય પોતાનું અગર અન્યનું શ્રેયઃ કરવા સમર્થ થતો નથી. જાગ્રત થા. દેવગુરૂ અને ધર્મની આરાધના કરે. મક્ષ માર્ગના મુસાફર બને. પિતાની શકિત પ્રગટાવ્યા વિના ઉચ્ચ થવાતું નથી. બાપ સમાન વ નહીં. પિતાનું તત્ત્વ વિચારે. ૩ૐ શાન્તિઃ રૂ.
વૈશાખ સુદિ ૩. સંવત ૧૮૬૭.
મુકામ માણસા લિ. બુદ્ધિસાગર, મુબાઇ મધ્યે શ્રાવક.................. ધર્મ લાભ.
દુહા વૈરાગ્યે મન વાળીને ધ્યાન વિષે થા લીન, બાહ્ય દશામાં શું પડે? પુકલથી તું ભિન્ન. અનંત રાજા શેઠીયા, થઈ ગયા ને થાય; ઉપાધિમાં લીન થઈ, ચાર ગતિ ભટકાય. અનંત ભવમાં ભટકતાં, પામે નર અવતાર; હાર નહીં હાથે કરી, ચેતનને ઝટ તાર. સમકિત દાયક સાધને, તેને કર ઉપગ; છેડી બાહ્ય દશા સહુ, ભેગવ નિરગુણ ભેગ. વીર પ્રભુ દષ્ટાંતથી, વૈરાગે ઝટ ચેત; માયામાં મુકીશ નહીં, કાળ ઝપાટા દેત. દેવ દેવગુરૂના સંગથી, પામે સત્યાન દ; મેહ દશા ટળશે સહુ, ટળશે માયા ફંદ. ચાર દિવસને ખેલ છે, ભવ છે દુઃખનું મૂળ; બાજીગર બાજી સમું, મળ્યું જ અંતે ધૂળ. ગુરૂ કૃપાથી થાવશે, કામાદિકને નાશ; ચેત ચેત ઝટ ચિત્તમાં, કરજે અંતર વાસ,
For Private And Personal Use Only
Page #740
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
x
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
પ્રેમી ધર્મી ઝટ ખની, આતમને ઝટ તાર; પામી અવસર ચેતજે, ઉતમ છે અવતાર. કરી પ્રતિજ્ઞા પાળતાં, ટળશે સઘળાં દુઃખ, સદ્ગુરૂ કૃપા કટાક્ષથી, મળશે સાશ્વત સુખ. વારવાર આ વાંચો, ધર્મપત્રની રીત, વચન ખેલ્યાં પાળશે, ઉત્તમ જનની નીતિ. ચેન્નનને ઉદ્ધારવા, અવસર આછે એશ, ઉત્તમ વ્રતને આદર્શ, પામેા સુખ હ ંમેશ. હારીશ નહિ. મનુજન્મને, શીખ હૃદયમાં ધાર, સ્વારથીઆ સંસારમાં, ધર્મ શરણુ સુખકાર ભજન સંગ્રહને વાંચીને, કરશે! ભક્તિ નિત્ય, સદ્ગુરૂ શ્રદ્ધા રાખતાં, થાશે નિત્ય પવિત્ર.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
દુદ્દા.
उपाधि संसारनी - महा दुःखनी खाण । જોરૂ ન સાથે આવતું નથી મનમાં નાળ ? ॥ पीपल पाननी कुंपळो - अन्ते बगडी जाय । સુત્રા બન્યા તેવી—નકી વિખરી નાય ॥ ૨ ॥ अम्मीने आ पृथ्वीमां- कर्यो न धर्मोद्धार । માથામાં તતાં ઓ—ગત પુરવ વતાર | ૨ ||
૨૩
હ
૧૦
૧૧
૧૨
૧૩
સુકામ માણસા
શ્રી મુંબાઇ મધ્યે શ્રાવક ......................યાગ્ય ધર્મ લાભ વિશેષ નીચેના દુહા વાંચી ધર્મસાધનમાં પ્રમાદ ટાળશેા.
૧૪
Page #741
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
પત્ર સદુપદેશ.
चेत चेत मानव अरे-असे कोइ न साथ । कल्प वृक्षने मूकीने-भरे शुं बावळ बाथ ॥ ४ ॥ संसारे सुख नहि कदी-आ संसार असार । वीरप्रभुए त्यागीयो-दुःखदायी संसार ॥ ५ ॥ अनुभवीने अनुभवो-संसारे बहु दुःख । વા વંથો ! ! ! –શન ધર્મથી યુવ હું તે करी प्रतिज्ञा पाळमो-पामो बहु कल्याण । વાંચી વત્ર શટ તગો–“ધર્મમ” gવ વાળ |
ચુકામ લેદરા.
લેખક મુનિ બુદ્ધિસાગર શ્રી ગામ ..મધ્યે સુબાવક..................યોગ્ય ધર્મલાભ વિ. તમારા તન્નાં ઉદભવેલા સદ્વિચારો પત્ર દ્વારા આવ્યા તે વાંચી હૃદયમાં પ્રતિબિંબિત કર્યા છે. અતિયની સ્થચ્છતા ને અર્થે ધારે કે, સનિમિત્ત અવલંબવાની ખાસ જરૂર છે, કિંતુ તે નિમિત્તથી ઉપાદાનકારક ચક્ર કામોને વતેજ નિમિત્તની સફળતા છે. શ્રદ્ધાથી નિર્મળ બનેલા હૃદયમાં આત્મતત્વનું ચિત્ર પડેલું, તે શું મૂળ રૂપતાને ત્યાગે? ના નહીં ત્યાગે. બાની ડાળઘાલુ જે કે બતમાં પણ તેનું અનુમાન કરાવતી હોય તે તે પણ ત્યાં છે, અને વ્યવહારની શુદ્ધિ કરવાની ઉપયોગિતા આદરણીય છે.
આત્માના દયાળુઓ અને વૈરાગ્ય સરોવરમાં ઝીલનારા હસનો એવો સ્વભાવ છે કે, તેઓ ધર્મને ચારે ભક્ષણ કરે. અન્યથા અધમ રૂપ ઘાસ ભણે નહીં, અને સંતોષ ધારણ કરે. સેનાના રૂપે થયેલી આત્મશ્રદ્ધા વિચિત્ર સગે પામતાં અવાંતરરૂપે પરિણમે છે. જો કે આ સાિરની ઉર્મિથી ઉછળેલા ગામ વચનો ને સ્વબુદ્ધિ અનુસારે જીવો પ્રત્યેક ભિન્ન ભિન્ન
For Private And Personal Use Only
Page #742
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૫
nan
*
---------
-
----
------
અર્થની કલ્પનામાં સ્વચિત્તને તસ્તી આપશે, પણ સત્ય સર્વ ને ગરમાછ મહરિ, શિધ્ર અદ્ધાભક્તિના ગે જાણી શકશે. વ્યાવહારિક વાદળાંથી ઢંકાયેલો સૂર્ય તે પિતાનું મૂળ રૂપ ત્યાગ કરે નહીં. શીત નિવારણાર્થે અગ્નિની જરૂર છે, તેમ મારમાર્થપણા માટે તમામની ખાસ જરૂર છે. વખત વીતી જાય છે. કયું ન કર્યા રૂપે જણાશે. વખતની કિંમત પ્રાજ્ઞ પુરૂષ જ જાણી શકે છે. ગયા વખત પાછો આવનાર નથી. આજના અને મનમાં ને મનમાં રહેશે. આયુષ્ય પિતાનું કામ કરે છે. કારરિણામે કાળ નિર્ગમન થાય તે જીવનની સફલતા જાણવા. અનલ જમ્યા અને ગયા. આ પ્રામર પ્રાણીમાં શું વિશેષ છે ! આસન્ન અને ક તસ્વીર ઉભવે છે. માં
પક સિદ્ધિ પ્રતિ ગુરૂવિશ્વાસ એજ યાતને પ્રથમ કર્તવ્ય છે. જેના મનમાં ભકિલા છે, તેને આ મહાવાક્ય રૂપ રત્ન સ્વચ્છ હૃદયમાં ઉતરે છે. નિશ્ચયેષ્ટિસાધ્યને લક્ષી અને વ્યવહારે વર્તાય તેમ સમથશ તુ પુરૂષો પ્રવર્તે છે. યશકમ અને અપયશ કમથી દરેક વ્યક્તિ સારા ખોટા શબ્દ કરી વ્યવહરાય છે, તેથી ચાર કર્મવાળાઓને જ ધમ માનવાને માટે એકાંત નિશ્ચય કરવો નહિ. અરવિપ જ્ઞાતાઓની ભલે કોઈ નિંદા કરે, સ્તુતિ કરે, તેથી આકાશની પેઠે તેને કંઈ સારા બોટાને સ્પર્શ થતો નથી, પણ આવી દશા પ્રાપ્ત થવી દુર્લભ છે. એક વખત જેણે સશુરૂ દ્વારા તત્વ હૃદયમાં ઉતાર્યું તેને પુનઃ પુનઃ સંભારી ગામમાં છે તેને અન્યત્ર પરિભ્રમણની જરૂર નથી. સાધ્યસાપેક્ષબુદ્ધિથી પ્રધ્યક્ષેત્ર કાલાદિ વિચારી થોડી જીદગીમાં ઘણું થાય તેમ ઉત્તમ પુરૂષ પ્રયત્ન કરે છે.
ॐ अहम्
ॐ नमो वीतरागाय. ( નમઃ ) લિ. મુનિ બુદ્ધિસાગર મુંસાણંદ
શ્રી ગામ ............... સુશ્રાવક •••••••••••• યોગ્ય શુદ્ધવ્યવહાર નિશ્ચયનયસ્વરૂપ અનેકાંત ધર્મની પ્રાપ્તિ થાઓ.
For Private And Personal Use Only
Page #743
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨૬
પત્ર સપદેશ.
વિ. વ્યવહાર અને નિશ્ચયનય એ એ નયવડે જૈનશાસન અને ક્રાંતપણું પ્રગટ કરી હઠ કદાગ્રહ દૂર કરાવે છે, એ સપ્તનયની ખબર જેમ જેમ પડતી જાય છે તેમ તેમ મતમતાંતરના આગ્રહે! છૂટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ—
कल्ला पावएवावि, ववहारो न विजई जं वेरं तं न जाणंति, समणा बाल पंडिया असे अरकयवावि, सव्व दुरके तिया पुणो वज्झापाणा न वज्यंति, इति वायं न नीसरे दीसंति समियाचारा, भिरकुणा साहुजीविणो ए ए मिच्छो व जीवंति इति दिठि न धारए
મચ્છુ મા
For Private And Personal Use Only
॥ ૨ ॥
॥ ૩ ॥
અપ
એકાંતપક્ષના આશ્રયા કરી સર્વથા અકલ્યાણવાન, સર્વથા યવાન એવા એકાંત ભાણવડે કરી શાયાદિક જે અજ્ઞાનવાદીયે કઇ જાણતા નથી. ઇત્યાદિ જાણી લેવું. માટે એકાંતમા જાણવા સાર ભવ્ય પુરૂષ! દિનપ્રતિદિન પ્રયત્ન કર્યા કરે છે. એ ભવ્ય જીવાતે આત્માનું ઇષ્ટ કેમ થાય ? તેજ મનમાં એક નિશ્ચય હોય છે. જૈનાગમામાં જે છે તે જાણવાથીજ સમ્યકત્વની પ્રાપ્તિ થશે.
ભવ્ય જીવા સસારમાં કોઇ વસ્તુને સારભૂત ગણતા નથી. જાણે છે કે આ સંસાર અસાર છે. તેમાં કોઇ મારૂં નથી. સા કુટુંબ પરિવાર કમ સયેાગે કરી ભેગા થયા છે, અને પાછે વિલય થઇ જશે, કાના દીકરા અને દીકરી ? મરતી વખતે કોઇ મારી સાથે આવનાર નથી, અને હું બીજા કાઇની સાથે મૃત્યુબાદ જનાર નથી. ફક્ત વા અનાદિકાળથી માફ મારૂ કરી કર્મ બાંધે છે, અને હજી પણ ક્રાણુ જાણે કેટલાં બાંધશે ? ચાર ગતિમાંથી મૃત્યુબાદ કઇ ગતિમાં જવું પડશે, અને ત્યાં ગયા પછી હાલ જેવા આત્માના ઉપયાગ મતે છે, તેવા વર્તશે કે નહીં ? અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે કે નહીં ? તે નાની જાણે. છતી સામગ્રી પામી જ્યારે ચેતન પ્રમાદ કરશે ત્યારે તેને જ્ઞાનીએ કેવા કહેશે ? એ ચેતનને કઇ વિડંબના લાગુ પડે છે ત્યારે અધીરા છની જાય છે, પણ તેમ કરવાથી કંઇ દુઃખની રાશિ વિલય થતી નથી. એ દુઃખ રાશિ તે આત્મભાવે રમણતા કરવાથી નાશ પામે છે. માટે આત્માએ ધૈય ધારણ કરી થકી રહિત થવા પ્રયત્ન કરવા.
Page #744
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ—
जस्स धि तस्सतवो, जस्स तवां तस्स सुगति सुलहा जो अधीरमंत पुरिसा, तबो विखलु दुल्लहो तेसिं
॥ ↑ મા
“ જે પુરૂષને ધૈર્ય છે, તે પુરૂષને તપ છે. અર્થાત ધૈર્ય વાન પુરૂષ તપ કરી શકે છે, અને તેજ પુરૂષની સારી ગતિ થાય છે, અને જે અધીરા પુરૂષો છે, તેમને તપ પણ દુર્લભ છે. માટે પાદ્ગલિક ભાવની આપત્તિ આવે છતે ધીરજ ધારણ કરવી એજ અત્યુત્તમ માર્ગ છે. જે પુરૂષો આત્મસ્વરૂપાભિલાષી છે તે તે પર પુદ્ગલના ઉત્પાદ અને વિનાશ થકી કઇ હશાક કરતા નથી. એમને એમ ભાસે છે કે, પુદ્ગલના ધર્મ પુદ્ગલ કર્યા કરે છે. એમાં તારા કાંઇ ઉપાય ચાલે તેમ નથી. તારા શરીરની થઇ જવાની ! તે બીજાનું તે પ્રમાણે થાય તેમાં શી નવાઇ !
પણ એક દિન રાખ
દુહા.
ક સચાગે આતમા, શરીર જનમાં પાઇ; ચાર ગતિ અટકે સલ, નવ નવ ક ઉપાઇ કમરૢ મનુષ્યાકાર થઇ, ભાગવું ભાગ વિલાસ; પણ આતમ અનુભવ વિના, ફેાગટ પુદ્ગલ પ્યાસ લાખ ચારા કેનિમાં, ઉપજે વિશે જીવ; આતમા, પાડતા મુખ રીવ
દુ:ખદાયી સંસાર; ચેતન દિલ
વિચાર
કેમ ?
નાચે ખેલે રાગ શાક વિયેાગથી, તેમાં મારૂ શું ? ફરે, ચેતન દિલ . વિચાર સત્ય, ભવ ભટકે તું કારણુ કર્યું વિચારીએ, લહિએ શિવપુર ખટપટ ઝટપટ ત્યાગ કર, આત્મસ્વરૂપ વિચાર; આત્મસ્વરૂપ વિચારતાં, લહીએ ભવજલ સત્યમા જીનવરતણા, સેવા ભવી હિત લાય; ભવભવ ભ્રમણ નિવારવા, એમ કહે જીનરાય શરીરવાણી મનથકી, આતમ તત્ત્વ છે ભિન્ન; નિર્મલ આતમ ધ્યાવતાં, થઈએ શિવપદ લીન
પાર
For Private And Personal Use Only
७२७
ક્ષેમ
॥ ૧ ॥
॥ ૨ ॥
|| ૩ ||
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ ૬॥
|| ૭ ||
በ ረ ፀ
Page #745
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨૮
www.kobatirth.org
*
પત્ર સર્વોપદેશ.
થએ શિવપદ લીન સેવા ધ્યાવે। આતમા,
એમ, બુદ્ધિ કહે નિશ્ચદીશ; થાવા શિવપુર પ્રંશ
॥ હૈં ॥
એ પ્રમાણે આત્માને ધ્યાવતાં ધ્યાન્મરાતિ થશે. ઈતિ શાન્તિઃ રૂ
×
×
ॐ अर्हनमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
મુકામ સાણ, મુસિાગર,
શ્રી ગામ.........મધ્યે સુશ્રાવક્ર............યોગ્ય ધર્માંલાભ. વિશેષ તમારા પત્ર આવ્યા તે મળ્યા.
વિ. જે કરવાની તારી ઇચ્છા હોય તે તરવારના કાથી પણ હસતા મુખના પ્રભાવથી કરાવી લેજે.
સાવધ અને શાંત રહેા, શાંત મગજ અત્યંત આનંદ આપે છે.
ડાાનુ મુખ હૃધ્યમાં છે, મૂર્ખનુ હૃઘ્ધ માટામાં છે. ભાચા રૂપું છે પણ મૈન સાનુ છે.
જે વિશ્વાસ રાખે છે તે અવિશ્વાસ રાખનારા કરતાં વારંવાર વધારે ખરે રસ્તે ચાલે છે. વિશ્વાસ પણ પૂર્ણ આંધળા ન હેાવા જોઇએ.
ઝેર એ ઝેર નથી પણ મેટુ ઝેર દેણું છે. એ દેણું દ્રવ્ય ભાવથી જાવું. આ દેહને નાશ થયા પછી હમેશને માટે કીર્તિવત રહેવુ એ અમરત્ન પદ છે.
આપણી શંકા જો વિશ્વાસઘાતી છે અને તે યત્ન કરવાની બીકથી આપણું જે ભલુ તેને તે વખતેાવખત ખાવરાવે છે.
For Private And Personal Use Only
સહન કરવું અને મજબુત થવું એ કેવુ ઉત્તમ છે ?
મન ભ્રમરની ચપળગતિ સયમથી અટકાવી શકાય છે, મનના વિકારો મનમાં સમાવે તે ય છે.
Page #746
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
92
પત્ર સદુપદેશ.
મેટાની નિશાની ગભીરતા, ઉત્તમની વિનયતા, અને શેાધવાનું નિજ અંતમાં છે.
સમય સામગ્રીની મહત્વતા કાણુ ચુકશે ?
જેવા વિચારો મનમાં થાય છે તે પ્રમાણે સારા અગર નઠારા કૃત્યને આત્મા મેળવે છે. સંસારમાં કાઇ મિત્ર નથી, તેમ કોઇ પણ શત્રુ નથી. મનમાં નારા વિચાર થાય છે, તેજ આપણા રાત્રુ, અને મનમાં સારા વિ ચારેા થાય છે તેજ આપણા મિત્ર. મનમાં કોઇ જાતના વિચાર થવા દેવા નહીં. મનમાં વિચારો થાય છે તેજ દુ:ખનું કારણ છે. હરેક પોતાના વિચારોથીજ પેાતાને કર્મની જાળમાં ઘેરી લે છે, એમ સમજવાનુ છે. વિચા રમાં સમાયેલા જોખમેાના ખ્યાલ નહીં હાવાથી લાકા પોતાના મનમાં સારા નહારા સર્વે વિચારે સુખેથી આવવા દે છે. હવે જે સસ્કારી પડે છે તેજ પાછા દબાણ કરી તેવા વિચારો કરાવે છે કે જેની અણસમજી લોકોને ખબર નહીં હાવાથી તેમ થતું અટકાવવાની કાશીસ કરવાને બદલે વારવાર તેવાજ વિચારા ઉત્પન્ન થવા દે છે, અને તેનુ છેવટ પરિણામ એવું આવે છે કે, એકજ વિચાર પાંચ છ વખત કીધાથી વિચારાના કબજામાં પોતે આવી જાય છે, અને તે નઠારા વિચાર, પછી તેની મરજી ઉપરાંત તેનાથી થઇ જાય છે. દરેક માણસે આ ખાખતની અંતમાં તપાસ કરવી. એવી રીતે સારા કે નઠારા વિચારના બધનમાં તે પડે છે, તેજ કર્મ જાણવું. તેને કરનાર પોતે અને તેમાં બધાનાર પણ પોતેજ છે. જે નઠારા વિચારથી એક વેળા મોકળા હતા તે વિચાર અણુજાણ પણે કરી કરી કરવાથી તેમાં પોતે ધાઇ જાય છે. નઠારા વિચારાથી છેવટે નઠારૂ કામ થઇ જાય છે, કે જેનુ કડવું કુળ ભાગવતી વેળાએ તે દુઃખી થાય છે. ખરાબ વિચાર નહીં કરવા માટે લાંબા વખત સુધી મહેનત કરવી પડે છે. છેવટે તે મનમાં આવતાં કામ, ક્રોધ, લાભ, મેાહ, માયા, શેક, નિધ, ચિંતા રૂપ ખરાબ વિચારાને છેવટે અટકાવી શકાય છે. કામ પડતા ઉપયોગી વિચારો મનમાં થવા દેવા. મનમાં કોઈ જાતના વિર થાય છે તેથી સારૂં ખાટુ કર્યું ઉત્પન્ન થાય છે. ખરાખવિચાર થવા દેવાજ નહીં. તેથી સાષ ઉત્પન્ન થાય છે, અને મનથી આત્મા નુ પાડી શકાય છે. આ એક સુખી થવાની કુંચી છે. કરે સા પાવે. ઇત્યેવં શાન્તિ:
X
www.kobatirth.org
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
HL
Page #747
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૩૦
પત્ર સદુપદેશ.
કર નમ: વામને. પિતાના પ્રતિ પિતે શંકાયુક્ત થવું તેજ ઉપાધિ આપત્તિનાં વાદળાં.
જ્યાં સ્વાર્થિક પ્રીતિ ત્યાં અપ્રીતિ સ્વભાવે છે, તે તેથી હઈ શક કેને? ઉપાધિના તથા દુઃખના ગે થતી ચિંતા અટકાવવાને વીરપણું પ્રકટાવ !! કૃત કર્મો અશાતા વેદવી તે તે સમજુને સાહકારીને દિવસ છે.
જેનાથી આપત્તિના વાદળાં પડે છે તેના તરફ લક્ષ્ય આપવું કે તેનું મૂળ શોધવું.
દિન રાત્રીની પેઠે શાતારૂપી દિવસ અને અશાતારૂપ રાત્રીનું ચક્ર કરે છે તેનાથી કોને ભય ?
રંગી દુનિયા અનેક પ્રકારે સારા ખોટા કહે છે તેથી પિતાને શું ?
જે પિતે શુદ્ધ છે તે તેને અશુદ્ધ કહેવાથી શું ? અને અશુદ્ધ છે તે તેને શુદ્ધ કહેવાથી શું ?
વૈર્યતાની પરીક્ષા દુખમાં અને સુવર્ણની પરીક્ષા કસોટી થાય છે.
સત્ય તે સત્યજ થવાનું છે. બીજાની વાણીથી નાહક કેમ સંકલ્પ વિકલ્પ કરવા?
માતા પિતાની અપ્રીતિ તે પ્રીતિરૂપજ છે ને તેમનાં કડવાં વચન મીઠાં છે તે અનુભવથી જણાશે.
વિનયને પ્રાણાંતે પણ સુજ્ઞ પુરૂષ ત્યાગતા નથી. કોઈ આંબાને પથ્થર ભારે છે પણ આ કેરીને આપે છે. ચંદન સુવાસને આપે છે.
પ્રીતિ સંયુક્ત વાણીથી શત્રુની શત્રુતા દૂર થાય છે. સાફ દિલની છાપ ખરી પડશે. - ઘર સંસારમાં સહનશીલતા અને ગંભીરતા એ મોટા ગુણો છે.
ગુણ એવી છે કે દુઃખમાં સુખને અનુભવ અવશ્ય થાય છે. સમજુને દુઃખમાં વૈરાગ્ય થાય છે માટે દુઃખને પણ સારું માનવું.
धर्मकार्ये प्रवृत्ति सुखदापिका.
છેદ ચાલ. प्रेमे पार्श्वप्रभु नमी चरणमां सत्पत्र उपकारथी लेखे आनंद उरमा प्रगटियो श्रेष्ठोतणाचारथी
For Private And Personal Use Only
Page #748
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૩૧
॥१॥
श्राद्ध धर्म विशाल पालक सदा रत्नमणि लेखवो धर्मे लाभ सदा विशाळ सुखनो बुद्धि कहे देखवो સાયંકાળ વિષે મળે સહજમાં જેવાં બધાં પંખીઓ, તેવાં કર્મબળે મળ્યા સહજમાં સર્વત્ર સંબંવિઓ; આ જાયા જનની અને જનક તે જાણ્યાં અહંકારમાં વારંવાર વિચાર ધાર મનમાં શો સાર ? સંસારમાં. આખું ઉત્તમ આ શરીર પણ તે છે હાડકાં ચામડાં, લેહી લાલ પુરીષ મૂત્ર મળનાં છેટાં બધાં ખાબડાં; મારૂં માત્ર મમત્વથી મનવિષે માનું છું અજ્ઞાનમાં, વારંવાર વિચાર ધાર મનમાં શે સાર ? સંસારમાં. જવું જન્મ જરા વિપત્તિ વચમાં અંતે અરે એકલાં. અજ્ઞાને સઘળાં જનો રડવડી શકે કરે શકલાં, સારું કોઈ સહાય હાય ન મળે હીરે ગયો હારમાં, વારંવાર વિચાર ધાર મનમાં શે સાર સંસારમાં. आतमज्ञान विचारणा मनविष कीधी महीं काइरे चोरासी लख योनिमां भटकतां दुःखो बहु थायरे चेतावू मनमा सुणी गुरुतणो विश्वास आधाररे ज्ञान ध्यान विवेक भक्ति करुणा संसारमा साररे.
શ્રી જ્ઞાતિ
५
લી. બુદ્ધિસાગર. શ્રી ગામ............સુશ્રાવક............. ગ્ય ધર્મલાભ. વિ. અત્ર શાંતિ વર્તે છે. તમને ક્ષયપશમભાવે આત્મિક શાંતિ વર્તે. જેમ જેમ આત્મતત્વને વિષે ખરી રમણતા તેમ તેમ વસ્તુતઃ ખરી શાંતિ જાણવી. બાકી શરીરની શાંતિ તે દરેક જણને હોઈ શકે. શરીરથી ભિન્ન શરીરમાં વ્યાપી રહેલો આત્મા આત્મસ્વરૂપે રમે તે બાહ્ય પદાર્થ પ્રપંચથી શી રીતે કર્મ બાંધી શકે? જેણે અંતર્ની શાંતિ આપણે અનુભવી છે તેને બાહ્યશાંતિથી કંઈ
For Private And Personal Use Only
Page #749
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૩૨
પત્ર સદુપદેશ.
વિશેષ શું ? જેમ જેમ બાહ્યપદાર્થોમાંથી મમતા ટાળી ચેતન, અરૂપી અખંડ શાસ્વત આત્મતત્ત્વ તરફ મનની વૃત્તિ લક્ષે છે. ત્યારે તેને હું મનુષ્ય છું ? કે કે સ્ત્રી છું? બાલ છું કે વૃદ્ધ છું? રોગી છું, કે ભોગી, બેઠો છું કે ઉભે છું? તેની પણ ખબર પડતી નથી. તેવા સમયે શુદ્ધ તાત્વિક સુખ અનુપમેય આત્મા ભગવે છે. તે કોઈને કહી શકાય નહીં. બાકી સ્ત્રી, ધન, પુત્ર, ઘર, હાટ આદિ પ્રપમાં અમૂલ્ય વખત ગુમાવી અજ્ઞાનવશે કર્મની રાશિઓ ઉપાર્જન કરીને જીવ કયાં છુટશે? ક્યાં જશે, કેવા અવતાર પામશે? ક્યાં સુધી ભવમાં ભટકશે ? તે કહી શકાતું નથી. વખત વહી જાય છે. સાધ્ય સાધી લે એજ ઘર હિતરિક્ષા.
લી. મનિ બુદ્ધિસાગર, મહેસાણા. શ્રી ગામ...........એમણે સુશ્રાવક................... ધર્મલાભ. વિ. પત્ર પહોંચ્યો. બીને જાણી છે. વિ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશો. આ ત્મામાં પ્રવૃત્તિ કરવી એ શ્રેષ્ઠ પુરૂષનું લક્ષણ છે. બાકી સંસારી કામમાં પ્રવૃત્તિ કરવી તે તે અનાદિકાળથી ચેતન અજ્ઞાનપણે કરે છે, તેથી કાંઈ રાજી થવાનું નથી. પુત્ર, પુત્રી, સ્ત્રી, ધન, કુટુંબ પરિવાર એ સર્વના ઉપર અનાદિ કાળથી આત્મા મોહ કરે છે પણ તેથી નિવૃત્તિ પામી આત્મા કર્મકલંક કરવા પ્રયત્ન કરે તે જ સાર છે. ધર્મ એજ ચિંતામણિ રત્ન છે. એ ધર્મને માટે આત્માની પ્રવૃત્તિ થતાં આત્માને વિષે અનંતધર્મ પ્રગટશે. એજ આત્મામાં રહેલા અનંતધર્મથી અનંત સુખ થશે. બાકી બહારની વસ્તુઓ ઉપર મેલ કરવાથી સંસાર વધવાને ધર્મને માટે દરેક મનુષ્ય જુદું જુદું કથન કરે છે પણ ખરો ધર્મ જે પાળી શકાય તે પછી આત્મા પરમાનંદ પામે છે. કહ્યું છે કે –
દુહી.
નિત્યાનિત્ય અનેક રૂપ, ભિન્નભિન્ન સ્વરૂ૫; તેને પ્રણમે ભવિજના, લેકાગ્ર ચિપ. ૧
For Private And Personal Use Only
Page #750
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
લીન; છિન્ન. ॥૨॥
આત્મસ્વરૂપ વિચારણા, આતમધ્યાને આતમ ઉપયાગી થઇ, કરો કને ધર્મ : જગ સૈા કરે, કરતાં પર ઉપદેશ; આતમ ધર્મ વિના અહે, સમજ્યા નહિ તે લેશ. ॥ ૩ ॥ ધર્મ નામના ભુમાં, જગત્ જનેા મુંઝાય; આપઆપની તાણુમાં, રાગદેશને નદીપ્રવાહેકાષ્ટ વૃન્દ, નદીપ્રવાહે તણાય; પથાની પ્રવાહમાં, જંગ જૈન ગાથાં ખાય. ॥ ૫ ॥ ભિન્ન ભિન્ન કહે તત્ત્વ;
પાય. || ૪ ||
અનેકમત જગમાં થયા, અરસપરસના ભેદને, ભેદજ્ઞાન ઝઘડા ભર્યાં, ઉપદેશક પણ તેહવા, શુ ? સમજે જીન આપ્યુ. || ૭ ||
યુ કરી તે સમજે સત્વ. ॥ ૬ ॥ સ્વમતની કરી તાલુ;
ફેર ફુદડી ખાવતાં, સ્થાવર ક્રૂરતું જાય; મિથ્યાજ્ઞાને જીવને, એવુ ઉખાણા ન્યા. ॥ ૮ || દુ:ખમ પંચમ કાળમાં, આપતિ ઉપદેશે છે. ધને, મગ્ન અની
×
અનુસાર;
મમકાર. || e t
યુક્તિને
વિસ્તાર;
પગ્દર્શનના ચક્રમાં, હાલ અનાદિ અનંત છે, વિરલા સમજે સાર. ॥૧* ||
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
૧૩૩
સુ. અમદાવાદ,
શ્રી ગામ.........ભવ્ય જીજ્ઞાસુ સુશ્રાવક
યેાગ્ય ધમ લાભ બાહ્યજડપદાર્થોમાં ઉપદેશ દે
વિ. આત્મધર્મના ઉપયાગમાં જાગતા રહેશેા. રાચી માચી રહી પરભાવમાં જીવન ગાળશે! નહીં. જેનાથી છે તેના પ્રતિ પૂજ્યબુદ્ધિ ધારણ કરે. સારાંશ કે એવી બુદ્ધિ થયા વિના ઉપદેશ હ્રદયમાં દૃઢ પરિણમશે નહીં. તમે કાઇ પણ જાતિ છે, ઇંદ્રિયા છે, નામરૂપ છે એવું ભૂલી જાઓ. આત્મામાં અત્યન્ત પ્રેમ થશે તે આહ્વ
Page #751
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
,
પત્ર સદુપદેશ.
વસ્તુમાંથી અંશે અંશે રાગ ઉતરશે. બાહ્ય વસ્તુમાં આત્મતત્ત્વની શૂન્યતા દે. આત્મા પરમાત્મા થાય છે. તમારું જીવન સુધારવું હોય અને અપૂર્વ આનંદ ભોગવે હોય તે ક્ષણે ક્ષણે હું પરમાત્મા છું એવી ભાવના અજમાયશની ખાતર ચાર દિવસ ભાવશે. કંઈક જીવનમાં ખરેખર દરરોજ કરતાં સુધારો થશે. પ્રતિદિન આત્મજીવન, સ્વશુદ્ધભાવનાથી આનંદમય બનાવો. મારાથી શું થઈ શકે એવું બાયલાપણું છેડી છે. ગમે તે આરામાં પણ તમારી શુહભાવનાથી શુદ્ધ થશે. ઉત્સાહ રાખો, ધૈર્ય ધરે, તાપમાં પણ શાંતિ ભોગવવાની જ્ઞાન કુંચીએ ગ્રહણ કરે. શું વિચારો છે? ઉદ્યમ કરે. તમે બાલ, વૃદ્ધ, યુવાન, સ્ત્રી વા પુરૂષ નથી. તમે તે અરૂપી આત્મા છે, એકરૂપ છે. આત્માના ધ્યાનમાં જ્ઞાનમાં ઉદ્યમ કરે.
श्री सरस्वत्यैनमः .
દુહા.
/ ૨ /
પ્રથમ નમું અરિહંતને, ગુણ તેના ચિત્ત ધ્યા; વાણી જેની ગંગ સમ, ઝીલી નિર્મળ થાઉં. આત્મસ્વરૂપ બતાવવા, ભાનુસમ જસ વાણ; સ્યાદવાદસત્તાથકી, તે મેં દિલમાં આણ. ચેતનને બહુ સુખકરી, ઘરમાં દીપ સમાન; આતમ ઘરમાં તિમ હુઓ, જીમ નાસે અજ્ઞાન ભવિક જનને આજકાલ, તેને અતિ આધાર; ભવસંતાપે પીડિયા, તેને શીતલકારજીનવાણી છે મેઘસમ, આતમક્ષેત્ર મઝાર; વસંતી જલધાર સમ, અંકુર સમકિત ધાર. અંકુર વધતાં કારણી, ભૂત ઋતુને તાપ; સમકિત અંકુરમાં તથા, ગુરૂજન કારણ છાપ. શિલ્યું બીજ નહીં ઉગતું, અભવીને તેમ જાણ; જીનવાણું રૂપ મેઘથી, બુઝે ન મગશેલ દહાણું
For Private And Personal Use Only
Page #752
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૧૩૫
કાલ સ્વભાવને નિયતિ, કર્મને ઉદ્યમ સાર; પંચ એ કારણ મેળથી, કાર્ય થાય મન ધાર. ઉપદેશ નિમિત્ત માત્ર છે, થાય ભવી સુખકાર, લખવું તે પણ હિતમણી, આતમને સુખકાર. પતાની જે જાતિ છે, આતમરામ નિહાલ; વિજાતીય પુલતણી, સંગતિ દરે ટાળ. છે ૧૦ છે. જઈને જડની સંગતિ, કરે ને આતમરામઃ આતમ સંગતિ જ્ઞાનની. ભજતાં શિવ વિશ્રામ. / ૧ / છાગ સમું એ સિંહ બાલ, કાઢે કેક કાળ; જાતિ સિંહ નિહાળીને, નાડો વન ડે ફાળ. ૧૨ ૫ ચાર દિશાથી ઘર સળગતાં, ઘરમાં કિમ રહેવાય; રહે તેહિ જ દુઃખીઓ, ભવાભિનંદી જણાય. ! ૧૩ સંસારે સુખ માનતે, રાતેમા થાય; અહે પુદ્ગલની સંગતિ, હવે દુ:ખનું ઠામ. ૧૪ છે સ : કારી કાં રહે, ગપ્પાં મારે ભાઈ: કે હગી તેવી રહેણી, વિરલા સજન પાય. તે ૧૫ છે. કહેણું રણ જે મિલે, શિવ સુખ કરમાં હોય; જન્મ મરણ ફેરા ટળે, આનંદઘન પદ જેય ૧૬ આતમ ધનને કારણે, સહુ જન શીશ મુંડાય; આતમ અનુભવ વિણ તે, ચાર ગતિ અથડાય. તે ૧૭ | મનમાં જાણે જ્ઞાની હું, જ્ઞાનીને નહીં લાગ; જ્ઞાની જન મુક્તિ લહ્યા, નમું જ્ઞાની મહાભાગ. || ૧૮ સકળ શાસ્ત્રને સાર છે, પુદ્દગલ સંગ નિવાર: પુલ સંગી આતમાં, કયું પામે ભવપાર. તે ૧૮ | પુદ્ગલ પુદ્ગલ સહુ કરે, નહીં સમજ્યા તે મર્મ; સમજ્યા તેહીજ પામિયા, આતમ અનુભવ શર્મ. | ૨૦ | આતમ આતમ સહુ લવે, આતમ વસ્તુ વિચાર; જાણે નહીં તે બાપડા, શુપાડી અનુસાર, જે ૨૧ મે
For Private And Personal Use Only
Page #753
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
----------- આતમ અનુભવ મુખલવે, મુંકે ન મમતા સંગ; એ પણ છે પુદ્ગલદશા, મેહરાયને રંગ. ર૨ કાલઅનાદિથી અરે, પુદ્ગલસંગ સુહાય; પુદ્ગલ સંગત મીઠડી, જાણુતાં પણ થાય. | ૨૩ ! અહો અહો પુદ્ગલ દશ, રખડવે સંસાર; ચઉદે પૂરવી તહ પણ, નરકનિગોદ મઝાર. ૨૪ છે. જીવ બાપડા શું ? કરે, ઘનરાત્રી અંધાર શું? દેખે શું? પરિહરે, જ્ઞાનદીપક વણ ધાર. છે ૨૫ ભવ પ્રપંચ મને જાલની, બાજી છે પ્રતિકુલ; ચાર પાંચ દિન સુખ થતું, અંત ધુલની ધૂલ. . ૨૬ છે આતમ અનુભવ જાણતાં, ભાગે મેહ પ્રચાર સમક્તિ સૂરજ ઉગતાં, જોવે સબ સંસાર. | | ૨૭ છે સંસારે સુખ નહિ કશું ? દેખે આતમરાય; આતમઘાતી જન કહ્યા, એ છે અતિ દુઃખદાય. ૨૮ | દુ:ખદાયી સંસાર છે, શ નહી લવલેશ; વિષ્કામાંહી ભૂંડ જેમ, સંસારે સહુ કલેશ. લેશ કલેશ સંસારમાં, લેશ ન આતમ સુખ; સંસારે જે મોહીયા, લહે જ અતિદુઃખ. I ૩૦ દુઃખ દુઃખની રાશિ, પામી વાર અનંત; શું? સંસારે માચીયા, ચેત ચેત ભવ સંત. સંત સંત તબ થાવશે, જેશે આતમરૂપ; જોતાં આતમરૂપને, પડે ન ભવજલ કૂપ. ૩૨ ll ભવજલપની સંગતિ, વૈરાગ્ય દૂર થાય; વૈરાગીજન આતમા, કમેં નહીં લેપાય. ૩૩ / કમેં નહીં લેપાય તું, ઉદાસીનતા સેવ; ઉદાસીનતા સેવતાં, ચિદાનંદ સુખમેવ. ૩૪ ચિદાનંદ સુખ સેવતાં, કર્મકલંક કટાય; ઘાતી કર્મ ખપાવતાં, કેવલજ્ઞાન પ્રગટાય. ૩૫
For Private And Personal Use Only
Page #754
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૩૭
૩૬ /
. ૩૭ 1
મ ૮ w
૩ઇ
૪૦ ||
૪૧ છે
કેવલ જ્ઞાનથી જીવને, આત્યંતિક સુખ થાય; લોકાલોક સ્વરૂપને, ક્ષણમાં દેખે તાય. ચેતે આતમ આજકાલ, આયુષ્ય ખૂટી જાય; કાચકુંભના જેહવી, કાયા માયા ભાય. કાયા ભાયા જેહને, ભાસી ચિત્ર સમધાર; જલપંકજવત તેહને, ભાસે સબ સંસાર સંસારે સહુ મહીયા, કરે ન આતમ બે જ; આત્મસ્વરૂપ વિચારતાં, પ્રગટે ગુણગણુ મેજ. માયા આલપંપાલ સમ, ભાસે જબ સંસાર; તે ચાખે સમતા સુધા, પામે ભવજલ પાર ભવજલ પાર તે પામશે, જેને સદગુરૂ સંગ; સત્સંગી ભવી આતમા, પામે અનુભવ રંગ પામે અનુભવ રંગે તે, નિષ્કપટી દિલધાર; ચાતકને જેમ મેઘની, ધર્મપ્રીતિ મહાર. મનોહાર તે ધર્મની, પ્રીતિ આતમ હેત; કરતાં દુઃખ તે ભાગશે, ચેત ચેત છવ ચેત. કાજલ કોટડીમાં વશે, નિર્મલ જેની બુદ્ધિ, તેની ગૃહસ્થાવાસમાં, આતમની છે શુદ્ધિ. પીલંતાં જેમ વેળુને, નહીં તેલ તે પાય; મેહથકી છે અરે, કરતાં મુક્તિ ઉપાય. મેહરાજનો વાસ જ્યાં, ત્યાં સુખ ક્યાંથી થાય; શ્રી ધન પુત્ર મોહવાસ, મોહ જાવને પાસ. જ્યાં પ્રીતિ ત્યાં મેલવાસ, તેને સંગ નિવાર; છળ તાકતે મોહરાય, રખડાવે સંસાર. મોહસ્થાનની સંગતિ, કરવી તે દુઃખદાય; તજવી પણ મુશ્કેલ છે, ત્યારે વિરલા ભાય મોહસ્થાનને ત્યાગી તે, વૈરાગી મન થાય; અલ્પ કાળ તે ભટકશે, એમ ભાખે છનરાય
-
a Yર !
તે ૪૩ +
૪૪
૪૫ /
૪૬ /
૫ ૪૭ II
છે ૪૮ |
છેકહે છે
For Private And Personal Use Only
Page #755
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩૮
પત્ર સદુપદેશ.
ભાખે છે જીનરાજ એમ, ધર્મ કરે સુખ થાય; આપોઆપ વિચારતાં, પરમાતમ, પદ પાય. જે ૫૦ લખનારો તે આતમા, વારો આતમ રાય; મિથ્થાબુદ્ધિ હઠાવીને, ધર્મધ્યાન ચિત્ત ધ્યાય. ૫ ૫૧ બુદ્ધિબાલની વનતિ, ધારે જે ભવિ લોક; આતમ સુખ તે પામશે, કરશે ભવજલ ઑક. | પર છે ધર્મધ્યાન રૂપપની, ફૂલ, માલ સમ એહ, કઠે ઠવતાં આતમા પામે શિવ સુખગેહ. ! ૫૩
મુકામ મુંબાઈ, શ્રી અમદાવાદ મધ્યે સુશ્રાવક.............. ધમ લાભ. વિશેષ અધ્યાત્મજ્ઞાન ચર્ચા સંબંધી તમારૂં પત્ર આવ્યું તે પહોંચ્યું છે. આત્મા અને જડ વસ્તુનું પક્ષ પ્રમાણથી જ્ઞાન કરીને આત્મતત્વમાં પ્રેમ ધારણું કરવો. કર્મથી બન્ધાયેલ આત્માને તારવા માટે સાધનને અવલંબવાં. અન્તસ્માં દષ્ટિ ધારીને વ્યવહારધમ સેવવાની આવશ્યકતા છે. રાગ અને દ્વેષને નાશ કરવાને માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે. દ્રવ્યાનુયોગના ગીતાર્થો અધ્યાભતત્ત્વને સમ્યગરીત્યા , અવધી શકે છે. આત્માના પાકેની પરિપૂર્ણ શ્રદ્ધા થયા વિના નીતિના સિદ્ધાન્તની આચરણ થઈ શકતી નથી, દ્રવ્યાનુગના અભ્યાસ માટે સક્યુરૂની આરાધના કરવી જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ ર્યા વિના અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મક્રિયામાં પ્રવેશ થઈ શકતો નથી. કેટલાક મનુષ્યને વ્યવહારમાર્ગમાં અત્યંત રૂચિ હોય છે, અને અધ્યાત્મનાન પ્રતિ અરૂચિ દેખાય છે, તેવા જીવોને વ્યવહારધર્મક્રિયાના ઉત્તમ ઉદ્દેશે અને વ્યવહારયિાનાં ઉત્તમ રહસ્ય સમજાવીને તેમાં વિશેષ રૂચિવાળા કરવા. એમ કરવાથી તેઓની ધર્મવ્યવહારની ભૂમિકા ઉચ્ચ થશે, અને પશ્ચાત અધ્યાત્મજ્ઞાનના પણ વખત આવે અધિકારી થશે. અધ્યાત્મજ્ઞાન પારા સમાન છે. બાળકને તેની સમજણ આપવી મુશ્કેલ છે, અને બાળઇને તે પચવું પણ મુશ્કેલ છે, વ્યવહારધર્મની ક્રિયાઓમાં ઉંડા ઉતરવામાં
For Private And Personal Use Only
Page #756
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્રસદુપદેશ
૭૩૮
આવે છે તે તે ક્રિયાઓ અધ્યાત્મજ્ઞાનમય ભાસે છે. છ આવશ્યકનાં સૂત્રોમાં અધ્યાત્મતત્ત્વજ સમાયું છે. કેટલાક શુષ્કઅધ્યાત્મજ્ઞાનિને પણ આવચકાદિ સૂત્રોનાં ઉત્તમ ગંભીર રહસ્યો સમજાવામાં આવે છે તેઓ પણ તેમાં અધ્યાત્મ તત્વનેજ દેખી શકે. છોને અધિકાર પ્રમાણે કહેવુ, અને તેના અધિકાર પ્રમાણે ધર્મની ક્રિયાઓ છે. કેઈ નયનું ખંડન કરવું નહિએ વીતરાગની આજ્ઞા છે. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નવડે ધર્મની આરાધના કરવી.
ૐ શાન્તિઃ રૂ
સુ, સાણંદ,
ભવ્ય શા....તથા.......... ધર્મ લાભ. સાંવત્સરિક ક્ષમાપના સદાકાલ હે. સનાતનીથી પરિપૂર્ણ સ્યાદ્વાદ સમુદ્ર અવગાડ્યા વિના ધર્મ ક્ષમાપનાની સુગન્ધિ અનુભવાતી નથી. જ્ઞાનીઓને સમાગમ, વિનય, શ્રદ્ધા, ભક્તિ વિના, ગુરૂગમ વિના યથાર્થ આત્મસ્વરૂપ સમજી શકાતું નથી. એકાંત અને અનેકાંતવાદનું અંતર દ્રવ્યાનુયોગના અનુભવ વિના સમજી શકાતું નથી, અને તેથી અધ્યાત્મસ્વરૂપ ઓળખી શકાતું નથી. તત્ત્વસમ્મુખતાને પ્રાપ્ત કરાવનાર સદ્ગુરૂ જે બાહ્ય આભ્યન્તરે પરિગ્રહ રહિત છે, તેમની સેવા વિના શી રીતે સંસાર પાર પમાય. આત્મતત્વના રાગ માત્રથી આત્મ સ્વરૂપ પમાતું નથી. મેહની કડી ઘાટીયો ઓળંગવાની છે. હરાયા ઢોરની પડે વા રણના રેઝરી કે બ્રાન્તિથી જ્યાં ત્યાં પરિભ્રમણ આત્માએ કહ્યું, કરે છે. વાપ્રપંચે કહેવાતા આત્મસ્વરૂપમાં સંતોષ નહિ માનતાં આત્મ સ્વરૂપ આચારમાં મૂકીને ખુશી થવું. આન્તર્ ઉપયોગ વિના શ્વાસોશ્વાસે જીવ મરે છે. સ્વભાવમાં શ્વાસે શ્વાસે જીવન ગાળવું. આત્મહિતમાં પ્રવૃત્તિ કરી મંગલ માલા પામવી.
For Private And Personal Use Only
Page #757
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
પત્ર સદુપદેશ.
મુ. પાલીતાણા મુ અમદાવાદ ............... ગ્ય ધર્મલાભ વિશેષ આત્મતત્વ વિચારી અન્તરમાં ઉપગ રાખશે. યુવાવસ્થામાં મેહનું સામ્રાજ્ય વિશેષતઃ હોય છે, માટે આત્મબળથી મનને તાબામાં લેવું જેઇએ. મનને જ છુટું કરવામાં આવે તે ન કરવાના અશુભ વિચારે પણ કરે છે. પશ્ચાત એક દિવસ ખરાબ વિચાર કરવાની ટેવ પડ્યાથી વારંવાર ખરાબ વિચારે થયા કરે છે. માટે ખરાબ વિચારે થતા અટકાવવા જોઈએ. ખરાબ વિચારેથી સાંસારિક અને આત્મિક ઉન્નતિ થઈ શકતી નથી. ખરાબ વિચારે મનમાં જે જે સમયે થાય છે, તે તે સમયે આત્માના બળથી સામા શુભ વિચાર કરવાથી અશુભ વિચારોને નાશ થાય છે. ખરાબ વિચારે, મનમાં ન આવે તે માટે ક્ષણે ક્ષણે તે પ્રસંગે ગુરૂનું સ્મરણ કરવું જોઈએ.......................... ..અનેક મનુષ્યના ભિન્ન ભિન્ન વિચારો ન માનવા જોઈએ. સાંસારિક જે જે કર્તવ્ય છે તેમાં અહેમમત્વ ભાવ ન કલ્પતાં અન્તરને ઉપયોગથી ભિન્નતા રાખી વર્તતાં સમભાવે નવીન કર્મને બંધ આત્મા અલ્પ કરે છે, અને ઘણું કર્મ નિર્જરી શકે છે. આની સ્થિતિ પ્રાપ્ત કરવામાં ઉત્તમ જ્ઞાન, વિશેષતઃ સદ્ગુરૂ સમાગમ અને તીવ્ર જીજ્ઞાસાની આવશ્યકતા છે. ભવ્ય જિજ્ઞાસો !!! જેમ જેમ ઉમ્મર વધતી જાય છે, અને સાંસારિક જ્ઞાન વધતું જાય છે, તેમ તેમ ચિંતાને વિચારે પણ મનને ઘેરતા જાય છે. અનેક વિચારોના વિકલ્પસંકલ્પમાં આવ્યા લક્ષ્મસ્થાન ભૂલી જઈ પરમાં આત્માધ્યાસ કલ્પી સહજશાંતિ મેળવી શકતા નથી. આત્માની સહજશાન્તિ મેળવવા માટે તીર્થંકરેએ આત્મધ્યાન કર્યું હતું. માટે આપણે પણ સહજશાન્તિ મેળવવા તે ભાગે વળવું જોઈએ. સાંસારિક જડપદાર્થો ક્ષણે ક્ષણે બદલાય છે. જડ પદાર્થોની સુંદરતા ફક્ત મનની મંતવ્યતાના લીધે જ છે. મન જે સાંસારિક પદાર્થો ઉપર સમભાવ રાખે તે જડની સુંદરતા વા અસુંદરતા રહેતી નથી. કમ પણ અષ્ટ પ્રકારનાં શુભાશુભ છે. તેની સુંદરતા માત્ર મનના માનવાથીજ છે. વસ્તુતઃ વિચારીએ તે જડમાં કંઈ પણ ઇષ્ટાનિષ્ટપણું નથી. જડવસ્તુમાં ઇષ્ટનિષ્ટપણું ખરા અંતઃકરણથી નહિ માનનાર જ્ઞાનિ ભોગી છતાં ગી છે, અને અજ્ઞાનિ જડ વસ્તુમાં ઇષ્ટનિષ્ટપણું માનતા છતા ત્યાગી છતાં રાગી છે. હવે વિચારવાનું કે ભોગી છતાં યોગી કેમ થવાય. વીતરાગ વચને સાપેક્ષાએ જણાવે છે કે-જૂન મોન સદુ નિરવો હેતુ દૈજ્ઞાનિ
For Private And Personal Use Only
Page #758
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
9૪૧
યેના સર્વ ભેગે પણ નિર્જરાના હેતુભૂત થાય છે. જ્ઞાનિને આસ્રવના હેતુઓ સંવરપણે પરિણમે છે, અને અજ્ઞાનિયને નિર્જરાના હેતુઓ સંવર રૂપે પરિણમે છે. અજ્ઞાની જ્યાં જ્યાં બંધાય છે, તે તે વસ્તુઓથી જ્ઞાની છૂટે છે. જડ પુદગલ વસ્તુથી આત્મા છૂટી શકે છે. જડ વસ્તુ કરતાં આત્માની શક્તિ અનન્તી છે. જડ વસ્તુને પણ આત્મા જ ગ્રહી શકે છે, અને છેડી શકે છે. આત્માના સામર્થ્ય વિના જડવસ્તુમાં એવી શક્તિ નથી કે તે પિતાની મેળે કર્મરૂપે બની આત્માને લાગી શકે? કર્મના અનેક ભેદ છે પણ તેના મુખ્ય આઠ ભેદ છે. આઠ ભેદને પણ આત્મા જ દૂર કરી શકે છે. માટે આત્માની શક્તિઓ ખીલવવા આત્મજ્ઞાનપૂર્વક ધ્યાન કરવાની આવશ્યક્તા છે. આત્મા જેમ જેમ સૂર્મધ્યાનમાં પ્રવર્તે છે. તેમ તેમ તેને ઉપયોગ તીર્ણ થતું જાય છે, અને તે ઉપયોગમાં એવી શક્તિ છે કે તે આત્માના અસખ્યાતપ્રદેશે લાગેલાં કર્મોને ક્ષણમાં ખેરવી નાખે છે. આત્માની અનન્ત શક્તિ છે એ વાત ખરેખર અનુભવજ્ઞાનથી સિદ્ધ થાય છે. દુનિયામાં છેલ્લામાં છેલ્લી શોધ આત્મજ્ઞાન અને ધ્યાનની છે તેની સિદ્ધિ થતાં મુક્તિ કરતલમાં છે.
આત્માની સહજ દશામાં અનંત સુખ છે તેની પ્રાપ્તિ માટે દેવગુરૂના અવલંબનની જરૂર છે. સાંસારિક પદાર્થો ઉપર જેટલે રાગ થાય છે તેના કરતાં વિશેષરાગ શ્રી સદગુરૂ ઉપર થવો જોઈએ. શ્રી સશુરૂયર પરિપૂર્ણ પ્રેમ થતાં જલમાં સ્થલમાં જ્યાં ત્યાં ગુરૂગુરૂની ધ્વનિ ઉઠે છે, અને તેવી સ્થિતિમાં સદ્ગરને ઉપદેશ જે જે સાંભળ્યો હોય છે, તે તે યાદી આવે છે, અને તેથી આભામાં ધર્મના દઢ સંસ્કાર જામે છે. સદ્ગુરૂના ઉપદેશ વચમાં, અપૂર્વ તવ સમાયેલું હોય છે, તેની ખબર ભક્તશિષ્યને પડે છે. તેવી સ્થિતિમાં સલ્લુરૂ પ્રેમધુન શુદ્ધ હવાને લીધે સંસારદશા વિસરાય છે, અને કંઇક આત્માનું સ્વરૂપ નવું જાગ્રત થાય છે. આત્માના સુખને અનુભવ આવે છે, અને મનમાં એક વસ્તુમાં અમુક કાલ સુધી સ્થિરતા થાય છે. સરૂનો ઉપદેશ સાંભળ્યા પણ આચારમાં મુક્યા વિના આત્મસન્મુખ પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આત્મદષ્ટિ થવા માટે નિયમિત કાલમાં આમાના સારા વિચાર કરવા. વાંઝીઆ દિવસ તે કદી રાખ નહિ, જ્ઞાનદર્શન ચારિત્રમય આત્મા છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવતામય આત્મા છે. જેણે એક આત્મા જાણે તેણે સર્વ જાણ્યું. જગતમાં સર્વ દા આત્મા જ ઉપાદેય છે. સ્વપર પ્રકાશક આત્મા છે. રાગદ્વેષને ક્ષય થાય તેમ પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. વસ્થાનકથી આત્માનું સ્વરૂપ વિચારવું જોઈએ,
For Private And Personal Use Only
Page #759
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૨
પત્ર સદુપદેશ.
સવ સુખનું સ્થાન તમે પોતે જ છે. બાહ્યમાં કયાંથી સુખ હોય ? આભામાં સુખ શોધો. ૐ શાન્તિઃ રૂ
મુ. સુરત, ગોપીપુરા, ................ યોગ્ય ધર્મલાભ.
સુશ્રાવક આત્માથી..... વિશેષ તમારે પત્ર આવ્યો હતો.
પર્વમાં ધર્મનાં પુસ્તકો વાંચીને તેને મનમાં વિચારજ કર્યા કરશે ડુિં વાંચવું અને હેને વિચાર આંખ મીચીને ખબ કરજે જે વાક્યો વંચાય તેના ઉપર પુષ્કળ વિચાર ચલાવ. જે જે વિચાર કરતા શંકાઓ ઉત્પન્ન થાય તેની એક નોટબુકમાં નેધ કરી લેવી. પશ્ચાત રૂબરૂમાં મળતાં ખૂલાસો કરી લેવો. આમતત્વ વાંચન, એકાન્તમાં સ્થિર ચિત્તથી કરવાથી પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે, અને અભૂત અનુભવ આવશે. વાંચતી વખતે જે વિધ્ય ચાલતો હોય તેમાં મનને એકાગ્ર કરવું. જે વિષય ચાલતું હોય તેમાં તદાકારમન કરી દેવું. મનમાં તદાકારય ભાસવાથી જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે. ઘોંઘાટ કે ઘણુ મનુષ્યો કલબલ હાહે કરી રહ્યા હોય ત્યાંથી દૂર થઈ એકાન્તમાં વાંચવું. વાંચતી વખતે અન્યના શબ્દ સંભળાય તેમાં લક્ષ્ય આપવું નહિ. જે પુસ્તક વાંચીએ તેના ઉપર તથા તેના કર્તા ઉપર ભક્તિ ધારણ કરવાથી વિશેષ જ્ઞાન થતું જાય છે. હુશિયારી રાખવી. લેકોના બેલવા ઉપર વિચાર કર્યા વિના વિશ્વાસ લાવવો નહિ. સાવચેતીથી ચાલવું. સદ્દગુરૂ નિંદની સંગતિ કરવી યોગ્ય નથી. આત્માનાં સત્યવિચાર ઉપર દઢ રહેવું. ૐ શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only
Page #760
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૪૩
ક નમ: પાર્શ્વનાથાય. ભવ્ય !!! આત્મધ્યાન કરે.
પ્રેમ વિના શું પત્ર રે, પ્રેમવિના શી વાત. હૃદય મળયા વણ દિલની, વાત કદી નહિ થાત. હૃદય મળે સંકેચ છે?, શો લજ્જા અવકાશ દીલ ન ઉતરે પત્રમાં, તે નહિ પત્રવિલાસ, દીલ મળે ત્યાં દીલની, વાતે પત્રે થાય;
ખા પત્ર નીહાળતાં, દીલડું શુષ્ક જણાય. મન મળતાં મન મેં તે, પ્રેમ હોય ન લે; શ્રદ્ધા ભક્તિ જ સત્ય તે, અન્તર્ હોય ન કલેશ જેનું મન જેમાં ભળ્યું, તેમાં તેને પ્યાર મન મળતાં સંકોચ શો ? હૃદયપ્રેમથી ધાર પ્રેમે મન આનંદમાં, પ્રેમે પત્ર લખાય પ્રેમવિના નહિ ધર્મ છે, સમજુને સમજાય દુનિયાની લજ્જાથકી, મનમાં રાખે ભીત: પત્ર લખે સંકોચથી, એ નહિ ઉત્તમ રીત, અંતર્ન ઉદગારથી, પત્ર બને છે બેશ અન્તને ઉગારવણ, શે લખવો સંદેશ વગરના પ્રેમમાં, દુનિયાની શી લાજ લાજે કાજ સરે નહિ, પામો શું ? સામ્રાજ્ય દુનિયા દેરગી સદા, તેનામાં શું? સાચ સદ્દગુરૂ વાણી સત્ય છે, બાકી જાણે કાચ પત્ર લેખ ગંભીર છે, જાણે સાચો ભક્ત; દિલ દિલની વાતે લહે, શિષ્યવૃત્તિથી શકત. ધર્મ કર્મ, વૃદ્ધિ લહ, પ્રેમી પ્રજ્ઞાલાલ; બુદ્ધિસાગરધર્મથી, હેવે મગમાલ
» સાઃિ ૩
For Private And Personal Use Only
Page #761
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9y૪
પત્ર. સદુપદેશ,
+--
***
* * . . . . . . . .
મુ. વટાદરા,
સુત્રાવક ભવ્યાત્મા........... ............. ... ધર્મલાભ. આત્મિક સુખ નિત્ય છે.
માટે ભવ્યાત્મન ! આત્મિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સહજાનન્દ મેળવે એજ શ્રેષ્ઠ કર્તવ્ય છે. જગતમાં બાહ્યદષ્ટિના પગે ક્ષણે ક્ષણે બુદ્ધિ ફરતાં નવા નવા વિચારોના તરંગે થયા કરે છે એ કઈ અનુભવ બહાર નથી. મનના વિચારે એકસરખા ન થાય તેનું કારણ એ છે કે, આ જીવે મનને વશ કર્યું નથી. મન ઘડીમાં આકાશમાં ઉડે છે, ઘડીમાં બાદશાહના એશઆરામ ભગવે છે, અને ઘડીમાં ગરીબ જેવું બની જાય છે. ઘડીમાં ધર્મના વિચારો કરવા માંડે છે, તે ઘડીમાં તે કોઈ સ્ત્રીના વિચારમાં ઘસડાય છે. ઘડીમાં ભાઈ સાંભરે છે તે ઘડીમાં રમવાની ચીજો સાંભરે છે. ઘડીમાં રમવું ગમે છે તે ઘડીમાં ઉંધવું ગમે છે, ઘડીમાં ધર્મ શ્રવણ ગમે છે તે ઘડીમાં વાત કરવી ગમે છે. ઘડીમાં મન અનેક પ્રકારની યુક્તિ કરી પિતાની હુંશીયારી દેખાડે છે, તે તે મન ઘડીમાં ઢીલુંઢ૫ થએલું દેખાય છે. ઘડીમાં ભજન ગાય છે તે ઘડીમાં વળી વાતાના તડાકા મારવા મંડી જાય છે. ઘડીમાં જમે છે તો ઘડીમાં ધ્યાન કરે છે. આ પ્રમાણે મનની અનેક પદાર્થોના સયાગે વિચિત્ર ગતિ થતી દેખવામાં આવે છે. અહો!!આનું શું કારણ? કયારે મન ઠેકાણે આવશે, એકસરખે આનંદ ક્યારે મળશે, આમ અનેક વિચારે થયા કરે છે. ચંચળ મન ક્યારે ઠેકાણે આવે; મનને વશ કર્યા વિના કંઇ સ્થિરતા આવતી નથી. મનને વશ કરવાના ઉત્તમ ચોક્કસ ઉપાય જાણવામાં આવે તો મન વશ થઈ શકે છે. આવા ઉપાછો લેવા માટે સક્યુરની સેવા કરવી જોઇએ. સાથુરનાં એકેક વચન ઉપર અત્યન્ત વિશ્વાસ રાખવો જોઈએ, અને તેમના ઉપદેશાનુસાર વતવું જોઈએ. કુગુરૂએ.ના ઉપદેશમાં ભળવાથી બુદ્ધિ બગડે છે. માટે એક ગુરૂના વિશ્વાસ પ્રમાણે પ્રતિદિન આત્મોન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. દુનિયાની રીતિ ન્યારી છે. મન વશ કરવાની રીતિ ન્યારી છે. પ્રારબ્ધને દુનિયામાં રહેવાનું થાય તે પણ અન્તરથી નિલેપ રહી મન વશ કરવાના ઉપાયો યોજવા જોઈએ. પ્રતિદિન અર્ધ કલાક તે અવસ્ય અમુક સમયે એક સગવડતા વાળા સ્થાનકે બેશી ભજન ગાવાં જોઈએ. મંત્રના બળે જેમ વિંછિનું ઝેર ઉતરે છે તેમ પ્રભુ ભજનના બળથી આખા દીવસમાં મેહરૂપ ઝેર જે જે ચઢેલું તે ઉતરી
For Private And Personal Use Only
Page #762
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૧૭૫
-
-
-
-
-
-
-
-
-
-
-
જાય છે. માટે આ હિતશિક્ષાને ઉપાય આ પત્ર વાંચી અમલમાં મૂકશે. સદાકાળના માટે સામાયિક કરીને વા બીજી રીત્યે પણ આ ઉપાય અમલમાં મૂકશે. મનને વશ કરવા માટે અન્ય ઉપાય એ છે કે મનમાં ખરાબ વિચાર થવા દેવો નહીં. મનમાં થતા ખરાબ વિચારોને અટકાવવા. ખૂબ જુસ્સાથી સારા વિચારો કરશો કે તુર્ત ખરાબ વિચારો અટકી જશે. કેઇના સુંદર, શબ્દના રાગમાં તથા કોઇના સુંદર રૂપમાં અને ગંધમાં મોહિત થવું નહિ. મનમાં એમ સમજવું કે પુદગલની-એ સર્વ કારમી લીલા ક્ષણ વિનાશી છે. એમાં આત્માને આનંદ નથી. આ પ્રમાણે હૃદયમાં સારા વિચારો કરશે તે મને સહેજે ઠેકાણે આવશે. મનને કોઈ પણ વસ્તુમાં લક્ષ્ય રાખી સ્થિર કરવું જોઈએ. એક આત્માના અનંત ગુણ છે તેમાંથી ગમે તે એક ગુણ લેઈને તેના સ્વરૂપમાં મનને તલ્લીન કરવું. ગુરૂભક્તિમાં મનને તલ્લીન કરવામાં આવે તે વિશેષતઃ તલ્લીન થાય છે. મનમાં રાગદ્વેષના વિચારે પ્રગટ થતાં વેંત જ તેને દાબી દેવાથી મનની સમાનતા જાળવી શકાય છે, હાલતાં ચાલતાં, ખાતાં, પીતાં, અને કાર્ય કરતાં પણ મનની સમાનતા જાળવી રાખવા પ્રયત્ન કરે. મનને અમુક રીતે વશ કરવાથી સંયમ શક્તિ ખીલે છે, ધ્યાનમાં પ્રવેશ થાય છે, અને અંતે સમાધિપદ પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક જીવનકળાના અભ્યાસો ખીલવતાં પણ આવી આત્મિક અંદગી ગાળશે તે વ્યાવહારિક સ્થિતિની પણ ઉન્નતિ થશે. મનને એકાગ્ર કરવાની ટેવથી જે જે સંકલ્પ કરશે તે તે સંકલ્પ સિદ્ધ થશે. તેમ મનને કેળવવાની કેળવણી લેશો તે ઉચ્ચ જાતિનું મન બનશે, અને તે પરમ પુરૂષાર્થમાં સાડાયી બનશે. પ્રિય ભવ્યાત્મન ! જાગ્રત થાઓ, પ્રમાદ પરિહરે. પિતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે શિર સાટે પ્રયત્ન કરે, અલખનું ગાન જગાવે, મનને દ્રઢ બનાવો. ખરેખર આ પ્રમાણે અભ્યાસ કરશે તે અલ્પકાળમાં આનંદ જીવન પ્રદેશમાં પ્રવેશ કરશે, અને આનંદમય બની શકશે. તમારા સંગીઓને પણ વિરપ્રભુની પિઠે લાભ આપશે, તમારું ભવિષ્ય સુધારવું તમારા હાથમાં છે. શાંન્તિ: રૂ.
For Private And Personal Use Only
Page #763
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४९
પત્ર સદુપદેશ.
ॐ नमः पार्श्वनाथाय.
મુ. મુંબાઈ તા સુબ્રાવક ...................... એગ્ય ધર્મ લાભાશીઃ વિશેષ તમારે આજ રોજ પત્ર આવ્યો તે પહે છે. તમારી પત્નીએ દેહોત્સર્ગ કર્યો તેથી તમારા મનમાં ઘણું લાગે એ બનવા યોગ્ય છે. સાંસારિક સંબંધ ક્ષણિક છે, અનેક ભવમાં અનેક વખતે સ્ત્રી તરીકે આત્માને અવતરવું પડયું, તેમજ અનેક ભવમાં પુરૂષ તરીકે અવતરવું પડયું છે. જગતમાં સર્વત્ર પંખીના મેળા છે. વિષયના સંબંધે જીવને બાહ્યપાલિકદશામાં જે જે વિચારો થાય છે, તે તે પરિહરવા ગ્ય છે. ક્ષણિક સંબંધોમાં ક્યાં રાચવું? અને માં વિશ્રામ લેવો? વિષય સ્વાર્થના સંબંધે અને વિષસમા લાગશે ત્યારેજ આગળનો માર્ગ સૂઝશે. બાહ્ય પદાર્થો પર રાચવું એ મેહ ચેષ્ટાનું લક્ષણ છે. જગતમાં નામ અને રૂપને નાશ છે. કોઈને સંબંધ સદાકાળ રહેવાને નથી.
આંખો ઉઘાડી જોઈ લે, સંસાર છે મોહે ભર્યો; સબંધ સર્વે કારમા, સંબંધ જે તે શું? કર્યો. વૈવન અવસ્થા નહિ રહે, શોભા સહુ ખાલી જશે; જે વિષયના પ્રેમી બન્યા તે, દુઃખ અન્ત પામશે. ચાલ આગળ ચાલ આગળ, મેહ માયા પરિહરી; પત્ની જ કઈ નહિ સદાની, ચેત દીલમાં હરઘડી. આ વિશ્વમાં અમૃત અને વિષ, બેઉ તેમાં પાર; ઝટ ઝેર ત્યાગીને અરે શુભ, દીલમાં અમૃત ધો. હારૂં જ હારી પાસે છે સુખ, બાથમાં ભમવું નહીં, વ્યવહારની જંજાળમાંહીં, ચેતતા રહેવું અહીં. શુભ ધ્યાનમાં મસ્તાન થઇ,નિજ શુદ્ધ આત્મામાં રહે; આનન્દદાયક સશુરૂના રંગમાં રાચી રહે.
કવાલી.
જગત છે ખેલ બેરંગી, સદા નહિ કોઈ રહેવાનું; સગાં વહાલાં રહે નહિ કેઈ, ક્ષણિક સંસારના મેળા.
For Private And Personal Use Only
Page #764
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
નથી અજ્ઞાનથી શાન્તિ, ખરૂ સુઝે નહીં મહે; જગતના અંધકહેળામાં, ક્ષણિક સંસારના મેળા. જીવોને બાંધતી માયા, અનાદિથી બન્યું એવું; હવે તે ચેતવું સારૂં, ક્ષણિક સંસારના મેળા. ક્ષણિકનો પ્રેમ ક્યાં સુધી, ક્ષણિક વસ્તુથકી નહિ સુખ; હૃદયના ઘા રૂજાવી લો, ક્ષણિક સંસારના મેળા. અનુભવ આવશે જ્ઞાને, લખેલું સત્ય સમજાશે. ફકીરી હા અમીરીમાં, ક્ષણિક સંસારના મેળા. ક્ષણિક વૈરાગ્યને રાગ જ, અવસ્થા એક સમતાની; લહે કોઈ યોગીઓ તેને, ક્ષણિક સંસારના મેળા. મનુષ્યની જીંદગી દુર્લભ, ભલા માટે કરો ઉપયોગ,
બુધબ્ધિ લેખ વાંચીને, અધિકારે કરે ધર્મ જ. ૭ મનુષ્યના શિર પૂર્વ કર્મના ઉદયે દુઃખ આવી પડે છે પણ દુઃખને અનુભવ સુખની પ્રાપ્તિ માટે જ્ઞાનીને બની શકે છે. તે સર્વે સારા માટે બને છે. મનુષ્ય એક વખત ભૂલે છે પણ બીજી વખત તો ચેતીને ચાલે છે. સદાને માટે બ્રહ્મચર્ય ધારણ કરવાને ભાવ થાય છે તે પણ આદરવા યોગ્ય છે, પણ તે બ્રહ્મચર્ય ગુણધારણ કરવાની શક્તિ પિતાનામાં છે કે નહિ તેને પિતાની મેળે ખ્યાલ કરવો. પ્રસંગોપાત્ત ચેતવણી આપી છે. મારી ફરજ મેં બજાવી છે. આ સંસારમાં સુખ નથી એમ જે નિશ્ચય થયો હોય તે હવે ઉપાધિમાં પડવું એગ્ય નથી. ધર્મ સાધન કરશે. ધર્મનાં પુસ્તક વાંચશે. પત્રનું રહસ્ય વિચારશે. 3ૐ શારિત રૂ. સંવત ભાદ્રપદ સુદિ ૧૧.
For Private And Personal Use Only
Page #765
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૮.
પત્ર સદુપદેશ.
મુંબઈ તરફ વિહાર, મુકામ અમલસાડ સુશ્રાવક.................ગ્ય ધર્મલાભ. બાલ્યાવસ્થામાં જે આનંદ અનુભવાય છે તેને ફેરફાર યુવાવસ્થામાં થાય છે. તેમાં પણ વિશેષ એટલું કે ગુરૂકૃપાથી જ્ઞાનદશામાં અનેક ઉપાધિ છતાં આત્માનન્દને અનુભવ થાય છે. સર્વ પ્રકારની ચિંતાઓમાંથી કેટલીક તે અમુક સંયોગે યુવાવસ્થામાં પ્રગટે છે, પણ જો આત્મદષ્ટિની ઉપગ દશા રહે તે અનેક પ્રકારની ચિંતાઓને નાશ થાય છે. જેણે સદગુરૂની જ્ઞાન કૃપા મેળવી છે તેને ઉપાધિની ચિંતાઓ પડી શક્તી નથી. બાલ્યાવસ્થામાં જે જ્ઞાન મેળવ્યું હોય છે તેને અનુભવ યુવાવસ્થામાં મળતાં જ્ઞાનના પરિપકવ સંસ્કારે થાય છે. જે વસ્તુઓમાં સુખ નથી એમ હજારે વખત સમજાવવામાં આવે તેનાથી જે જ્ઞાન થાય છે, તે કરતાં પણ તે વસ્તુને અનુભવ કરતાં પકવ જ્ઞાન થાય છે. તેથી અસત્ય વસ્તુને પરિપૂર્ણ નિશ્ચય થતાં બાહ્ય વસ્તુઓમાં સુખ નથી એમ દઢ નિશ્ચય થાય છે. જે જે વસ્તુઓની અભિલાષા કરે છે. તે તે વસ્તુઓ મળ્યા બાદ તેમાં રાગ રહેશે નહીં. અને નવી ગ્રહણ કરવા ઈચ્છા કરશે. જ્ઞાની એમ કહે છે કે મનને વેગે સમાવ્યા વિના સુખ નથી. ગુરૂના સમાગમથી અજ્ઞાનના પડદાઓ ચીરાઈ જાય છે, અને સુખ અનુભવાય છે. ૩ રાતિઃ ૩
મુ. સુરત ગેપીપુરા, લિ. થી અમદાવાદ, તત્ર શ્રદ્ધાવત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુત્રાવક .......................... શ્ય ધર્મલાભ. વિશેષ અદ્ર શાન્તિ છે, તમને શાન્તિ વર્તો, વિશેષ તમારા શરીરની નરમ સ્થિતિ સાંભળી છે પણ હવે આરામ થે હશે, તેના સમાચાર જણાવશો, જરૂર. મંદવાડના સમયમાં સારા વિચારો કરવા. હાય વરાળ કરવી નહીં. વિરપ્રભુને ઉપસર્ગો વિચારી આત્માને ભાવ. આત્માનો અને રોગને શું સંબંધ છે? તેને વિચાર કરે. સદ્ગુરૂએ દીધેલ બેધ વિચારવો. રોગ સદાકાળ રહેતું નથી. રોગ પણ શિક્ષા રૂપે સમજણ આપે છે, કે હવે ચેતન તું ચેત !!! કંઈ ધમ કર,
For Private And Personal Use Only
Page #766
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19૪૮
લાકડાને લાડુ ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. એવી આ સંસારની દશા વિચારી આત્મસ્વભાવમાં રમણુતા કરે. ૩ રાત્તિઃ ૨
મુ, માણસાથી.
છપય. સ્મરણ કરે નિજ ૫ તત્ત્વને હેતે ધારી, ભજો જીનેશ્વરનાથ વિષયને વિકથા વારી; વિનયે રાખી ચિત્ત નિત્ય ચાલે શુભવાટે,
કરી કુમિત્રો સંગ વહો નહિ અવળા ઘાટે. દિનદિન ચઢતા ભાવથી પરમાર્થમાં મન વાળીએ વિચારી બેલી બોલ જગમાં બોલ્યું તેવું પાળીએ નિદા દોષે વિકથા આલસ દીલથી વાર, પામી નરભવ પુર્યોદયથી હવે ન હારે; દશદૃષ્ટાતે દુર્લભ માનવ ભવ નહિ હારે,
આત્મોન્નતિના ગ્રહી ઉપાયો નિજને તારો. દુઃખ સહુનાં ટળવાને ભાવના શુભ ભાવીએ, સહુ જગત જીવનું ભવ્ય કરતાં શીધ્ર શિવપદ પામીએ.
ખંત ધરીને વિદ્યાભ્યાસે મનડું વાળે, સુખકર સમતાભાવ ધરીને સત્ય નિહાળ; સદ્ગુરૂ શ્રદ્ધા ભક્તિ કરેતાં દુઃખ ન આવે,
શ્રદ્ધા પણ આતમને અનુભવ કોઈ ન પાવે. મને પ્રેમ સહુથી રાખીને આનંદથી વર્તો સદા, અશુભ પરનું કદિ ન ચિતે સમજશે દીલમાં મુદા. ધર્મ કર્મનો નિત્ય નિયમ સાચવવો ટેકે, ઉદ્યમથી કલ્યાણ વિચારે વાતવિવેકે; કોઈક નિદે કોઈક વદે તે પણ સમતા, સચ્ચરૂ ભતે જ્ઞાન લહીને કાંય ન ભમતા.
For Private And Personal Use Only
Page #767
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપ
×
પત્ર સદુપદેશ.
અભ્યાસમાં મન વાળાએ યુદ્ધ્યબ્ધિ શિક્ષા ખ્યાલ છે, શુભ દેવના પણ દેવ ઉદ્યમ સમજ
પ્રશાલાલ છે.
www.kobatirth.org
X
X
*
X
સુ
સુમાઇ.
સુશ્રાવક..
ચામ્ય ધર્મ લાભ. વિશેષ હાલ ચિત્તવૃત્તિની પ્રવૃત્તિ કઇ દિશા તરફ વહે છે, તેના સમાચાર અને તે। લખશે. વખત એવે છે કે ચારે તરફના સયોગોને વિચાર કરી ઇષ્ટ લાભ શેાધવાની આવશ્યકતા છે. દુનિયાના મેટલ વિચિત્ર પ્રકારના સાંભળીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરવી. મનુષ્યા સર્વે એક સરખા હોતા નથી. મનુષ્યાતા સ્વભાવ પારખવા એ ઊંડા દરિયાના તળીયાના સાર ખેંચવા ખરાબર છે. વિચિત્ર સ્વભાવમય દુનિયામાં રહેવા છતાં આત્મિકધ્યાન ધરવાની આવશ્યકતા છે. મનુષ્યાનાં શરીર, આકારા અને સબધા સદાકાળ એક સરખા રહેતા નથી. આ વાકય અનુભવ્યાથી તેને સાર સમજાય તેમ છે. આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરવી જોઇએ. જેનામાં આત્મબળને જુસ્સા નથી અને જેની વાણીમાં પ્રામાણિકપણું નથી, અને પ્રતિજ્ઞાત વાણીને પાળતા નથી. તે અન્ય સામાન્ય મનુષ્યા કરતાં ચઢીયાતા નથી. દુનિયામાં કઇ પણ શ્રેયઃ કરવા માટે મનુષ્યના જન્મ છે. જે મનુષ્ય! પોતાની પ્રતિજ્ઞા ઉપર દૃઢ રહે છે અને હૃદયને શુદ્ધ પ્રેમમય બનાવે છે. તેનુ ભાગ્ય પ્રકાશમય બને છે. ૐ શાન્તિઃ રૂ
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુશ્રાવક...............ચેાગ્ય ધર્મ લાભ.
X
For Private And Personal Use Only
×
૪
જનનીની સેવા કરી, જનની દુઃખ હરણી. ભવાદ્ધિમાં જાણજો, જનની મહા તરણી.~~ માતાની સેવા કરે, તનુજે ટેકીલા, માતાના બહુ પ્રેમથી, લહે પુત્રા લીલા.—૨
મુ માણસા
Page #768
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
જનની પુત્રને પાળતી, બહુ લાડ લડાવે, ઉપસર્ગા દૂરે કરે, જનની હિતભાવે.~~૩ જનની હુડા હાર છે, જનની સુખ ક્યારી, જનનીની હુ ભક્તિથી; આનંદ ખુમારી.—૪ જનની આજ્ઞા પાળતા, કુળદીપક પુત્ર, અન્તર્ કુળ અજવાળતા, રાખે ધર સૂત્ર.—૫ જનની સેવા મુક્તિની, દાતા સુખકારી, જનની સેવા તત્ત્વદા, માતા પુત્રને પ્યારી.—૬, જનની વિના નહિમેટકા, કોઇ જગમાં દીઠા, જનની સેવા મુક્તિના, મેવા છે જ મીઠા.૭ અષ્ટ પ્રવચન જનનીની, નિત્ય સેવા કરજે, બુદ્ધિસાગરભક્તિથી, શાશ્વત . સુખ વરજો.~~~
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટ પ્રવચન માતાનાં આઠે અગા પૂજ્ય છે. માતાની સેવા કરે, ભક્તિ કરો. આ પત્રમાં કહેલા સાર સમજશે!. દ્રવ્યજનનીના પ્રેમે ભાવ જનનીની ભક્તિ દર્શાવી. વિનયવત રહેવુ. ૐ શાન્તિઃ ક્
For Private And Personal Use Only
૭૫૧
X
મુ પાલેજ સ્ટેશન.
ભવ્ય સુશ્રાવક..
આજના દિવસની તમે ભવ પન્ત યાદી રાખશે!. આજના દિવસ તમારી લાજના દિવસ છે. આજના દિવસ ભવિષ્યના સંસારના અનુભવ આપશે. આજા દિવસ ભવિષ્યમાં પુનઃ પુનઃ રાગ અને વૈરાગ્યકારક થશે. આજના દિવસ મગળરૂપ છે. આજના દિવસ ઉપાધિરૂપ છે. આજતા સ ઉપાધિનું મધુર સ્વરૂપ દેખાડી વૈરાગ્ય કરાવશે. આજના દિવસ મનુષ્ય જીવનમાં ઉન્નતિ ક્રમને ધારે તે ઉપયોગી થઇ પડે. યુવક કળાના પ્રારંભ દિવસ આજ છે. આજના દિવસ પ્રારબ્ધયાગથી ભાગ્ય કમ સબધના છે. આજના દિવસ અલખનાં ગાન ગવરાવનાર છે. આજના ટ્વિસ આત્માને માટે ગગનસ્થિત પતંગની પેઠે વાયુ અને રીના
Page #769
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૫૨
પત્ર સદુપદેશ.
સબધે બનવાના. જળકમળ અને ધાવમાતાના દ્રષ્ટાંતને સફળ કરવાને આજને દિવસ ખતમ સૂચક છે. આજતા દિવસ પરતંત્રતાને છે કે સ્વતંત્રતાને છે તેના નિણુંય કરાવનાર છે. આજના દિવસ શાક અને હર્ષોંના પડદામાં આત્માને પ્રવેશાવનાર છે. આજતા દિવસ ગૃહસ્થાવાપ્ત આરંભક છે. વિસ ગણો કે આત્મા ગણા, ક ગા. જે કયું તે ભાગવતાં વૈરાગ્ય બળથી ન્યારા રહી અંતમાં રહેશે।. દેવગુરૂતુ' આલબન સદા રાખશેા. ગુરૂના એ!ધ મનન કરશેા. સુખમય થાઓ. કલ્યાણ થાઓ. ૐ શાન્તિઃ રૂ સવત્ ૧૯૬૬ માધ વિક
X
www.kobatirth.org
X
X
***300
*
X
ચાગ્ય ધર્મ લાભ
ધર્માંધા સુશ્રાવક.. વ્યાવહારિક કેળવણીથી મનને કેળા તે તેની સાથે ધાર્મિક કેળવણીથી દરરાજ મનને કેવળવતા રહેશે. વખતના સદુપયેાગ સેાનેરી તક છે. વિકે અબુકે મેાતી પાઈ લે, સાપરાઇ લે. આ કહેણીના અર્થ જે આત્માની સાધ્યદશા તરફ ઉતરશા તે માલમ પડશે કે ધર્મની અત્યન્ત આવશ્યકતા છે. આત્મસ્વરૂપ ગ્રંથ કરીને વાંચી જશે...........પુછતા રહેશે. તેમના સમાગમથી કંઇ પણ આત્માની ચર્ચાના લાભ મેળવી શકશેા. માતાજીના સમાગમથી પણુ આત્મજ્ઞાન જ મેળવવુ જોઇએ. વખતની એવી યાજના કરવી જોઇએ કે જેથી અમુક કાળે અમુક કલાક ધર્મની આરાધના તે થાય. દેવગુરૂ ભક્તિ તે દરરોજ સ્તુતિ દ્વારા થવી જોઇએ. દેવની, સદ્ગુરૂની આ સામુ જોઇ રહી તેમના ગુણે! તથા ઉપદેશનું સ્મરણ કરતાં આત્માની શક્તિ સતેજ થાય છે, અને મનમાં નવીન ભાવ ઉત્પન્ન થાય છે. ષડ્વવ્યવિચારતું પણ મનન કરશેા. એક શ્રદ્ધાથી વર્તવું. જ્યાં ત્યાં ભટકવાની બુદ્ધિ ન રહેવી જોઇએ. તેથી સ્થિરતાની વૃદ્ધિ થશે. અ શાન્તિઃ રૂ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
સુરત.
X
Page #770
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ઉ૫૩
અલખ દેશમેં વાસ હમારાએ રાગ હું તું ને સહુ ભેદ ટળે ઝટ, નિશ્ચય નિર્મલ હું તે; સહુમાં થાય પ્રવૃત્તિ પણ હું જાણું છું નિર્મળ તે. સાપેક્ષાથી સહુ સમજાયું, આતમ પરમાતમ પ્યારે; દસ્ય સ્કૂલમાં નહીં રંગાવું, ઝળહળ ઘટમાં ઉછયારે.
હવાસના બાહ્ય ભાવે, મોહવાસનાથી ન્યારે: કર્મો ભોગવવાના ભેગે, અંતથી ત્યારે મારે. પુદ્ગલ પુદ્ગલમાં પરિણમી, ચેતન નિજપદ પરિણામી; સાક્ષી દ્રષ્ટા પરને હું પણ, ત્યારે છું અંતર્યામી.
દયિક કાયાના ભાવને, દુનિયા મારામાં થાશે; પણ તેથી ત્યારે હું આતમ, સમજણ સાચી સુખ આપે દુનિયા સારો ખોટો કહેવે, પણ તેથી શું? છે મારે; હુ કરનારો આતમ નિજ પદ, સમજી પિતાને તારે. પૂર્વ જન્મને દેખ્યાથી પણ, અચરિજ તેમાં કંઇ નહી; બુદ્ધિસાગર સુરતા નિષદ, આવી નિશ્ચય કામ, રહી.
મુંબાઈ મધ્યે શા. ......... અિરે બધે હૃદય જે તું, રહું છું સુખ શાતામાં; સદા શાંતિ રહે તુજને, ગુરૂના ધર્મના લાભે. બધું વાગ્યું વિચાર્યું મહે, લખું છું લેખમાં ભાઈ; સહજને ધર્મ સાધી લો, હૃદયમાંહિ ધરી સમતા. ઉપાધિ વ્યાપાર, ધરીશ ના લોભની વૃત્તિ; અરે સંતોષમાં રહીને, જીવન રેખા સુધારી લે.
તજી વિકથા પ્રવૃત્તિને, ખરા ઝટ વાંચજે ગ્ર, ... ભલી વૈરાગ્યની વૃત્તિ, હૃદયમાં ધારજે બધુ.
95.
For Private And Personal Use Only
Page #771
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૪
પત્ર સપદેશ.
તનુ રક્ષા યથાશકિત, કરીને ધર્મ આદરજે; સકળ દેષ પરિહરજે, કહ્યું તે સંતનું કરજે. સુધરજે ધમ ઉદ્ધરજે, ઉતર જે આત્મને ધ્યાને; અનન્તા ગુણની વાડી, તણે લાલન સદા બનજે. ખરૂં તું સાધ્ય સાધી લે, અથિરતા આયુની સમજી; મુસાફરને મમત્વ જ શું? જગતની ધર્મશાળામાં. સંબંધી મોહનાં પ્રેર્યા, સગાં એ સર્વ મેમાને; ગણુને લક્ષ્ય અંતનું, સદા ધરજે સુખી રહેજે. બો તું શિષ્ય , ગુરૂઉપદેશ આદરજે ગણી સહુ દશ્યને ન્યારૂ, ભવધિ ત્વરિત તરજે. ખરૂં ચારિત્ર આદરજે, યથાશક્તિ વ્રત ધરજે; અડગ શ્રદ્ધા ખરા જ્ઞાને, ખુમારી શાન્તિની વરજે વિનય ભક્તિ ઘણી ધરજે, અલખનું ગાન ગાજે તુ; વિષયના વેગ વારીને, સદા ઉપયોગમાં રહેજે. અહ રૂપું ભલી કહેણી, ખરી કરણી ખરૂં સેનું; કરી લે ઉચ્ચતા જ્ઞાને, થશે સહુ ભાવીનું ધાર્યું. જગત વ્યવહારને સાક્ષી, વિવેકે દેખજે સાચું; બુદ્ધબ્ધિ સારૂભક્તિ, નિશાની શાંતિની નકકી.
સુણી ભવ્ય ? મલાજ ભવ્ય શહાળ પરથને ઉપર વિચાર પુનઃ પુના હૃદયમાં સ્પરતા હશે, પણ હાલ તેવી પ્રવૃત્તિ જ્ઞાન, ધ્યાન, રમણતાથી હારી થતી નથી. બાહ્યદશામાં ચિત્ત દેવાને વ્યાપાર અનાવાસે ઘટતો જાય છે, તે પણ તમારી ભક્તિમય પ્રવૃત્તિની વૃદ્ધિ અર્થે સહજ લખવું થાય છે. સર્વશાનું ગૂઢરહસ્ય એ છે કે બાહ્ય જગતમાં થતા અહં મમત્વ ભાવ પરિહરી અન્તરની આત્મસૃષ્ટિનું ધ્યાન દ્વારા દર્શન કરી તેમાં મનઃપ્રવૃત્તિને ભેજવી, બાઘના ક્ષણિક માયિક પદાર્થોમાં દક્ષિાભાવ
For Private And Personal Use Only
Page #772
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
9૫૫
વેગે ભોગાદિક પ્રવૃત્તિ થતી હોય તે પણ જ્ઞાની વિરાગ્ય બળે અંતર્થી ન્યારો વતી અપુનર્બન્ધકત્વ પ્રાપ્ત કરીને આત્માભિમુખતાને સેવતે જાય છે. સંસારનાં સુખ વિષ્ઠા સમાન અને ગૃહાદિક જાજરૂ સમાન સમજીને શ્રમણભાવનાથી પુનઃ પુનઃ જાગૃતિ કરવી. સર્વસંગપરિત્યાગરૂપદ્રવ્યસંયમ વિના ભાવ સંયમની દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે, એમ તીર્થંકરનાં વચને અનુભવથી જોતાં સત્ય જણાશે, એમ અમને ભાસે છે. સંસારમાં રહેતાં પણ શાની સંસારને બંદીખાનું સમજે છે, તેથી તે જલપંકજવત ન્યારે વર્તી શકે છે. અનંતભવનાં બાંધેલાં કમ વિખેરવાને માટે મનુષ્ય જન્મમાં યથાયોગ્ય સામગ્રી મળી છે, તેને યથાશક્તિથી સ્વીકાર્યમાં પ્રવર્તાવજે, આત્મસ્વરૂપ ભાવ, રાગાદિકને ઉપશમાવજે, અંતરાત્મદેવને એકાતમાં જ્ઞાન દ્વારા ધ્યાવજે. ચિત્તવૃત્તિને અન્તમાં રમાવજે. સદ્ગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવી મળેલા મનુષ્ય જન્મથી સ્વઋદ્ધિ મેળવજો. ખરેખર સુખ તે અન્તમાં છે તેના ભેગી જેગીને પુનઃ પુનઃ નમન હો. હર્ષથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરે. જે શાન્તિઃ ૩
મુe માણસા.
કિન્તુ વસ્તુતઃ નાસાતીતના ધમ લાભ પૂર્વક શા. મોહનપત્રધારા તમારા સમાચાર જાણ્યા. વિશેષ હું ક્ષેત્ર સ્પર્શના અવધિએ અત્ર છું. અન્તર્ અસખ્યાતપ્રદેશી લોકાલોક પ્રકાશક ક્ષેત્ર છે, તેનાથી તમે ભિન્ન નથી. તેનું અવલોકન અન્તર્ દૃષ્ટિથી કરશે. વિદ્યાપુર તરફ આવવાને પરિણામ મંદ છે. હવે થોડા દિવસ પશ્ચાત અન્યત્ર ગમન થશે. તમારી શાન્તિ તમારી પાસે છે. ક્ષણે ક્ષણે અન્તર્ ઉપયોગ રાખો. ધૂમાડાના બાચક સમાન આ ચક્ષુએ દેખાતું ધન પિતાનું માની નાના મોટા, સુખી દુઃખીને, દુનિયા મનુષ્યો પ્રતિ વ્યવહાર કરે છે, તે વ્યવહાર કલપનારૂપ અસત્ય જાણી અખંડ અક્ષય ધન પ્રતિ લક્ષ્ય આપવું. સંસાર જાણે મોટું સ્વપ્ન. તેમાં શું ખરૂં? સ્વપ્નાને જાણનાર પિતે એક ખરેરવિ રાતિઃ શાંતિઃ શાન્તિઃ
For Private And Personal Use Only
Page #773
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૫૬
www.kobatirth.org
પત્ર· સદુપદેશ.
ॐ नमो वीतरागाय.
વિનયરત્ન સુશ્રાવક... યોગ્ય ધર્મ લાભ. વિશેષ તમારા પત્ર આવ્યા. અત્યાનંદ થયા છે. વિ. હવે લેાદરાથી વિહાર કરવા વિચાર છે. પત્ર લખા તે લોદરાએ લખશે.. ધમ સાધન સારી રીતે કરશે!. અભ્યાસ જે કર્યાં છે તે સારી રીતે પુનઃ પુનઃ અવલોકી જશો. જે જે ધર્મ વિષે સૂચનાઓ આપેલી છે તે ધ્યાનાન્તર થાય નહીં. આત્મતત્ત્વ જ્ઞાતા બનવું, અને જ્ઞાનની મહત્વતા હૃદયમાં સ્થાપન કરવી. શુ કર્તવ્ય છે ? શું કર્યું ? અને શું સંસારમાં કરવાનું ખાકી છે? તેના વિચાર કરવા. એક દિવસ શરીરાકાર રહેલું પુદ્ગલ તેથી આત્મા ભિન્ન થશે. માટે જે કરવાનુ છે તે ભૂલાય નહીં. શ્રહ્મા દૃઢતા વિષે જે સત્ય વાત કરી છે, તે પ્રાણાન્તે પણ વિસરી જાય નહીં, અને સદ્ગુરૂની સેવાભક્તિ એકજ આત્માને અત્યન્ત હિતકારક છે. વંદનાદિ વિનયતા માટે પહેલાથીજ શિખામણ આપી છે.
भटकी भकटी भटकीयो, शिर पटक्युं सोवार; सद्गुरुनी श्रद्धा विना, पाम्यो नहीं भवपार.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ આત્માથી તમારા જેવા વિતય રત્નાને કંઇ લખવું પડે તેમ નથી. મારનાં ઇંડાંને ચિતરવાં પડતાં નથી. ક્ષણવાર પણ તમા કૅમ પ્રમાદ કરશે! ? તમારી કુલીનતા, વિનયતા તેજ તમારા ગુણાને વધારે છે. ઉપદેશ પ્રાસાદ, ન્યાયસાગરને આપ્યા છે બીજું કાંઇ કામકાજ લખશે. પત્ર લાદરે લખશે. ૐ રાન્તિ: રૂ
X
For Private And Personal Use Only
X
મુ. શરીરનિષ્ટ ચેતનનું ક્ષેત્ર. સ્પર્શેના ચેગે માણસા. આત્મ સાધક ભવ્ય.......યાગ્ય. અવ્યાબાધ, અખંડ, અવિનાશી, મગલમય. સ્વકીય ધર્મ લાભ પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિના હેતુએને સયાગ થાઓ. ઇત્યેવમાશીઃ વિશેષ ધર્મીમાં આત્મસયેાગી ચિત્તને ચાજતા હશે. સાંસારિક સંબંધ ચિત્તની વિકલતા કરી બહિર્ગમન કરાવી સ્વભાન ભૂલાવે છે. જો કે અહિં મનતાથી આત્માને યત્કિંચિત પણ સુલાનુમય તાત્ત્વિક
અનતકાલથી લાગેલે
Page #774
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭પ૭
રૂપે નથી, તે પણ મનોવૃત્તિએ. બહિગમનને દઢ સંસ્કાર કર્યો છે, તેથી કારણ સામગ્રી યંગે મન, આત્માના તાબામાં નહીં રહેતાં છટકીને ભટકે છે. મનોનિગ્રહ કર્યા વિના સુખની આશા ઝાંઝવાના જળની પેઠે ભ્રમણરૂપ છે. મન અને મર્કટ બે અતિ ચંચળ છે. માટે જ્ઞાનીઓ મનને મર્કટની ઉપમા આપે છે. ગમ, નિયમ, તપ, તપ, સર્વ મનોનિગ્રહ અથે છે. મનોનિગ્રહ કરવાને તત્પર થએલા ઘણાં છો આડા અવળાં ફાંફાં મારી અને તે થાકે છે; કારણ કે મેટી અગર નાની કુંચીઓને જ ભેગું કરવાથી શું ? આપણે ધારેલું તાળું ઉધેડવું હોય તે જે બેસતી આવે તે કુંચીની જ જરૂર છે. બીજી કુંચીથી તાળું ઉઘેડતાં કાંતે કુંચી ભાગે અથવા તાળું બગડે. માટે સશુરૂએ બતાવેલી ગુરૂગમરૂપયુક્તિકુચીથી કમનું તાળું ઉઘેડી શકાય છે, અને મને નિગ્રહ સહેજે બને છે. સ્વેચ્છાએ લા પ્રયત્નથી જે કાર્ય સિદ્ધ થતું નથી, તે કાર્ય ગુરૂગમ કુચીથી સહેજમાં બની આવે છે. સદગુરૂ વિધાસી અને સલ્લુરૂના અન્તઃકરણથી શુદ્ધ ભકત જે આત્મહિત હરેક રીત્યા કરે છે તે અન્યથી કેટી પ્રયત્ન થવું મુશ્કેલ છે. આપણું મન કેવું છે? અને તેને નિર્વિષ બનાવવું એ ગુરૂ કૃપાધીન છે. ભલે વેદ નામ ધરાવી સહસ્ત્રશઃ માનવે દવાઓ કરે કિંતુ અનુભવી સદ્દગુરૂ, અંતઃકરણના વિકલ્પસંકલ્પગે થએલા અનેક રોગોને સહજવારમાં દૂર કરે છે.
गुरु नामकी औषधी, प्रेमे प्रेमी खाय, मन पुष्टि सुख शान्ति दे अजर अमर हो जाय.
મુહી દત્તપરમાત્મા નામને મન્ત્રોચ્ચારણ કરતાં ચિત્તની પ્રસન્નતા થાય છે. રાગ, દ્વેષ દૂર થાય છે. શ્રદ્ધા ભક્તિથી સદગુરૂનું સ્મરણ કરતાં ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. અનાયાસ મા ગુરૂ ત્રિવિધ તાપને દૂર કરે છે. વિચિત્ર શક્તિ એ છે કે શ્રદ્ધાભક્તિથી ગુરૂનામોચ્ચારણ કરતાં અનંત ભવનાં પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. મને નિગ્રહ થવા અથે ગુરૂભક્તિ, ગુરૂમરણ, ગુરૂનામ સમાન અલાકિક આંષધિ કેઈ, નથી. વૈરાગ્ય, સમતા, કદી ન પ્રાપ્ત થનાર તે પણ ગુરૂપ્રભુ નામ મંત્ર સ્મરણ કરતાં પ્રાદુર્ભવે છે, તે મનના સંકલ્ય વિકલ્પને જય થાય એમાં શી નવાઈ!!! અલબત કંઈ નહીં, મન નવરું બેશી શકતું નથી. માટે તેને કેઈ કાર્યમાં અવશ્ય લગાડવું જોઇએ. મનને ગુરૂ પર દોડાવતાં સ્વાભાવિક
For Private And Personal Use Only
Page #775
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
992
પત્ર સદુપદેશ.
તે કાર્યમાં સ્થિર થઇ જાય છે. માટે યાદ રાખવુ કે, અનેક ગુરૂઆને જે મન ચવિચળ કરે છે, તેના પાશમાં નહીં સાતાં એક ટકાથી સુગમ ઉપાય પ્રભુ પ્રેમ ભક્તિથી આદરવેશ. ગુરૂ પ્રભુ નામેશ્ર્ચારમાં મનની એવી એકાગ્રતા કરવી કે મનમાં એ શબ્દ વિના ખળું કંઇ યાદી આવે નહીં. એમ પ્રભાત સમયમાં વા રાત્રિએ એકાન્ત સ્થાનમાં સર્વ વ્યાવહાકિ . કાર્યથી પરવાર્યા બાદ આ ઉપાયના આદર કર્યું. પરમાત્મ ગુરૂ નામેાચાર કરતાં વચ્ચમાં અનેક ઠેકાણે મન દોડશે, અનેક ઠેકાણે મન જશે. જે વસ્તુની ચાદી ન આવતી હશે, તેની પણ યાદી આવશે. પણ જે જે વિચારા મનમાં ઉઠે તેને વારવા, અને એકાગ્ર ચિત્તથી પરમાત્મ નામેાવ્યારણુ મનમાં કર્યો કરવું. ફુટી કે જેને નાભિ કહે છે તે ઠેકાણે ગુરૂ વા પ્રભુનું સ્થાપન કરી નિશ્ચયચિત્તથી બે ત્રણ કલાક અભ્યાસ જારી રાખવા. એમ કરતાં એક મહીના થતાં અનેક નહિ દીઠેલા અનુભવા દેખાશે અને પેાતાનુ મન વંશ થઇ જશે, અને વિજ્યની વૃદ્ધિ થશે. વિશેષ એજ કે આનંદ આન સર્વત્ર પ્રસરી જશે. એમ દૃઢ અભ્યાસ કરતાં સાક્ષાત્ પ્રભુ, સ્વપ્નમાં દેખાશે અને મસ્તક ઉપર હાથ દેશે. જો એમ તે અભ્યાસ વૃદ્ધિ પામે તા અનેક શકાનું નિરાકરણ સ્વપ્નમાં દેશ પ્રત્યક્ષ દેખાઇ કરશે અને આત્માનુભવ ભાસરશે., થયાં, મધ્યમાં, શૈલી, એ ચાર પ્રકારની વાણીથી આત્મા ભિન્ન છે. પાંચ પ્રકારના દેહથી આત્મા ન્યારા છે. મનથી ગરમા ન્યારા છે. આવા અસખ્યાત પ્રદેશથી અને લોકાલોક પ્રજાવાદ છે. અનત સુખઃઆનંદ જ્ઞાનમય આમા છે. આત્મા સ્વયં પ્રકાશ છે. ોતિર્મ છે. કદી તે ઉત્પન્ન થયા નથી, માટે લગ છે. કદિ તેને વિનાસ થત નથી માટે અવિનાશી છે. ગુરૂદેવનુ છાતીના મધ્ય ભાગમાં. એટલે હૃદયમાંમનમાં નામોચ્ચારણ પૂર્વક જો ધ્યાન કરે તા મહાલાભ થાય છે. અનન્તમત્રમાં કરેલાં પાપ ક્ષય પામે છે, અને વિચિત્ર આત્માનુભવ થાય છે. આત્મા અનન્ત ગુણી છે. આત્મા આત્માને જાણે છે. કને પણ અશુદ્ધ પરિણતિથી આમા ધારણ કરે છે, અને કર્મના ક્ષય પણ આત્મા કરે છે. આ સંસારમાં ભ્રમણાથી આત્મા અંધાય છે. પોતાને વિષે આત્મપણાની બુદ્ધિ જે ભબ્યા ધારણ કરે છે, તે સાંસારિક કાર્ય કરતાં પણુકમથી અધાતા નથી. આત્મ સન્મુખ થએલા ભક્ત પરપરાએ અનંત સુખમય પરમધામ પ્રાપ્ત કરે છે. આ સંસાર સ્વપ્ન સમાન છે. તેમાં સગપણુ આદિપણ સ્વપ્ન જે દેખાય છે તે અવું સ્વપ્ન સમાન છે. તેમાં થતી અહુ પણાની બુદ્ધિ ઉઠાડી
રમજાને રહેવુ. પણ ભૂલવું એનું નથી કે પ્રથમ પગથીયુ ગુરૂદેવ તિજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #776
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર તપદેશ.
ખ
*
-
* *
*
*
છે. ચાર છ માસ સુધી અહંમંત્રને ત્રણ લાખ જપે ત્યારે મન શુદ્ધ થાય છે, અને તારા મને જય થાય છે. તે સર્વ ગુણોને પ્રાપ્ત કરે છે. માટે કાર સહિત પરમાત્મ મંત્ર જપ્યા કરે, અને તેનું ધ્યાન કરવું. ત્યાર બાદ બીજું પગથીયું તમારા હાથમાં આવશે. સમયે સમયે આયુષ્ય ખૂટે છે. માટે આત્મધર્મ સાધક થવામાં માદ કરે નહીં. તમારી સંગતિથી બીજા પણ યોગ્ય ગંભીર શ્રદ્ધાવાનોને પાકી ખાતરી થાય છેઆ માર્ગ બતાવી તેને ઉપકાર કરે. ધર્મ સાધન કરશે. ૩ રાતિઃ શાન્તિઃ શાનિતઃ in
મુ. લેકાથી લે. સુશ્રાવક.........................ધર્મલાભ. સદાકાળ શાશ્વતરૂપે પ્રત્યક્ષ થાઓ, વિશેષ તમારૂ ગમન આત્મામાં થશે કે કેમ? બહિરુ, વ્યવહારભાવે વર્તતાં નિશ્ચય સદ્ધર્મ ભૂલાય નહીં. અહર્નિશ સદ્ગુરૂ દેવ ધ્યાન, તેમનું સ્મરણું તે જ પરમ ગંગા પ્રવાહમાં સ્નાન કરી નિર્મલ થશે. વિશેષ શું તમારા હૃદયમાં સૂર્ય પ્રગટયો છે તેને જાળવી રાખશે? જિન દેવગુરૂ તેજ જ ક્ષણે ક્ષણે આત્મ પ્રતિ ઉપયોગ દેતા રહેશે. આત્માની શ્રાતિ પત્રકાર જગાવશે. જ જ્યાં જાઓ ત્યાંથી પત્ર ઠામ સહિત કારણ યોગે ગોઠવશે.
મુર આવશ્રી અમદાવાદ વાસ્તવ્ય બદ્ધાન્ત, દયાવંત, દેવગુરૂ, ભકિતકારક, વિનયવંત .. ગ્ય ધર્મ લાભ પહોંચે. વિશેષ હાલમાં પત્ર નથી. પરમાત્મ ધ્યાનમાં નિમગ્ન થયા હશો. ફરતાં ને હરતાં મનમેહન પરમાત્મા પાસેના પાસે છે. શરીર
જુદાં દેશ જુદા પણ આત્મામાં પ્રભુ તે પાસે જ છે. શરીર જુદાં તેથી શરીરને દુઃખ પણ મનમાં ક્યાં થી દુઃખ? અનંત સુખમય આત્માની આવી સ્થિતિ થાય છે. સદ્ગણ પ્રીતિથી બુદ્ધિમાં ઉત્પન્ન થએલી મુક્તિ રૂપ વેલડી દરરોજ
For Private And Personal Use Only
Page #777
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६०
પત્ર સદુપદેશ.
વૃદ્ધિ પામે છે. આત્માની પરમાત્મસ્વરૂપતા પ્રગટ કરવી તેને મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી. બાહ્ય ભપકાદેખી લોકો મેહ પામે છે. આત્મા તરફ જ્ઞાની વિના કોણ લક્ષ આપે ? આત્મહિત સાપેક્ષ ક્રિયા વિના ઉત્કૃષ્ટ ક્રિયા વિષ સમાન જાણવી. સાચાભાવે ચિત્તની એકાગ્રતાએ થોડી ધર્મક્રિયા પણ ઘણું ફળ આપે છે. જોકે કોઈને વખાણે અગર નિંદે તેની હાજી. હા ભણવી નહીં. ગુરૂનું તથા દેવનું સ્મરણ તથા તેમનાં વચનોની યાદી કરવી. ખરૂ પુછે તે શ્રદ્ધાજ ફળ આપનારી છે. ઠેકાણે ઠેકાણે ભટકવાથી શું? - ગુરૂએ જે જે ઉપદેશ દીધો હોય તે વિનયથી તેમને સંભારી સ્મરણ કરવાથી ચિત્ત ઠેકાણે આવશે, અને જ્યાં સુધી નેત્રમાં આંસુ ન આવે ત્યાં સુધી સમજવાનું કે સદ્ગુરૂ વચન પર શ્રદ્ધા થઈ નથી, તથા પ્રીતિ પણ થઈ નથી. કસાએલા, પાસ થએલા તમારા હૃદયમાં દેવ ગુરૂભકિતરૂપે કલ્પવૃક્ષ ઉગેલું છે, અને તેને હવે ફળ ફુલ, આવશે. જે જે ગ્રો વંચાવ્યા છે તે તે પિતાની મેળે ધ્યાન ધરી વાંચી જવા, અને સત્યમાર્ગે વર્તવું. સંસાર સાગર સગુણોથી તરાય છે. દેવગુરૂની પ્રીતિ ભક્તિ વિના ગુણે પામી શકાતા નથી. સદગુરૂની નિંદા સાંભળવી નહીં. તેમના ગુણે પ્રકાશવા. પ્રશંસા અને નિંદા, આત્માના ઘરની નથી. તેથી સમજવું કે, નિંદા અગર સ્તુતિ, કીતિ એ તે પુલ છે, તેથી સારે છેઆત્મા થતું નથી, માટે તે તરફ લક્ષ દેવું નહીં. બાહ્ય સંસારમાં રહ્યા છતાં પણ ન્યાય, નીતિ, વિનયથી ધર્મનું સેવન કરવું. મોરનાં ઈડને કણ ચિતરે છે? તેમ તમને શું વધારે કહેવું? જે કહેવાનું છે તે તમારા આત્મામાં છે. તમારા આત્મામાં જ્ઞાનાદિ ગુણેને અક્ષય ભંડાર ભર્યો છે. તેને શી બીજી ચિંતા? આયુષ્ય ક્ષણે ક્ષણે ઓછું થાય છે માટે પ્રમાદમાં કાળ વ્યતીત કરવું નહીં. ધર્મ ધ્યાન કરશે. સતત આત્મોન્નતિમાં તત્પર રહેશો. # શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ |
For Private And Personal Use Only
Page #778
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ॐ नमोऽहते
મુ. મહેસાણા, શ્રી વિધાપુરાશ્રિત આત્મિકગુણાભિલાષક, સગભાવિતાત્મા, સ્યાદાદ તત્ત્વાભિજીજ્ઞાસુ, તત્ત્વયારાધક સ્વભાવ સાધક.......... યોગ્ય ધર્મ લાભ થાઓ. વિશેષ અદ્ર શાન્તિઃ અનાદિકાળથી વિચિત્રકર્મ ગ્રહી આ ચેતન જન્મ જરા મરણ વ્યાપ્ત ચતુર્ગતિમાં એકે દિયથી તે પચેદિયપર્યતના અવતાર ધારણ કરી ભગે. શું એમાં હેતુ–ઉત્તર, અજ્ઞાન– ચાર ગતિના છ અજ્ઞાનરૂપ અંધકારમાં હિતાહિત દેખી શકતા નથી. સિદ્ધ પરમાત્મા સદશ આ પ્રત્યક્ષ શરીરમાં અસંખ્યાતપ્રદેશે કરી વ્યાપેલો આત્મા તેને કેટલું દુઃખ ? દશા કેવી ? શરીરમાં શું સુખ? તે વિચારતાં વિવેક પ્રગટ થતાં ભાસે છે કે, અરે હું ફેગટ ઝાંઝવાના કૃત્રિમ, ક્ષણિક, અસત્ય નીરની શાન્તિની પેઠે આ ક્ષણિક દુઃખદ ભ્રમણારૂપ સંસારમાં સુખની બુદ્ધિથી જમણએ ભૂલ્ય અને સ્વગુણથી ડુ, અને પરભવમાં ફુલ્યો અને હજુ તેમાં રાગું છું, માગું છું. આત્મા તું તે નિરાકાર અને શરીર તે સાકાર-ચેતન ગુણવાન–અને પુદ્ગલ તો જડ,ચેતન અવિનાશી–અને શરીરરૂપ પુદ્ગલ વિનાશી ચેતનની અદ્ધિ નિર્મલ અખુટ અવિનાશી છે, અને પુદ્દગલની માનેલી બાદ્ધિ ભલીન, ક્ષણિક અને સગી વિયોગી છે. ૫ર વતુમાં સુખની બુદ્ધિથી
આ દેખાતી પૃથ્વીની મમતાએ, ધનની મમતાએ, રાજ્યની મમતાએ રાગદ્વેષે કરી કર્મ ઉપાછી નરકગતિના મેમાન થયા. હાલ થાય છે અને ભવિષ્યકાળે થશે. પરભાવે આત્મા અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે પણ અંત આવ્યો નથી. હાલ કંઈક સામગ્રીની યોગ્યતા પ્રાપ્ત થઈ છે, તે કેમ હવે પ્રમાદ થશે? શું વારંવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થનાર છે? ના, નહીં. સંસારમાં અલભ્ય મનુષ્ય જન્મનું ફળ સંસિદ્ધ કરવું, એજ વિવેકની પરિસીમા છે. બાકી ખાવું, પીવું, ઉધ, સંસાર, વ્યવહાર દરેક ગતિમાં આ જીવે અનન્તીવાર કર્યો, પણ તેથી તેને ખરી શાનિત પ્રાપ્ત થઇ નહીં. પુણ્યથી થએલી જે લવલેશ શાતિ તેથી કઇ તાત્વિક શાંતિ મળી કહેવાય નહીં. આત્મામાં રહેલી તાત્વિક શાનિત આત્મજ્ઞાન વિના મળવી મુશ્કેલ છે. કસ્તુરીયા મૃગની પેઠે આ જીવ બાહિરૂથી (બીજી વસ્તુમાંથી ) શાન્તિ મેળવવા ધારે છે. ત્યાં સુધી સમજવું કે ખરૂં તત્વ તેના સમજવામાં આવ્યું નથી. જે છે તે આત્મામાં છે. આત્મામાં જ કરતાં સર્વ લભ્ય થાય છે. આત્માતિરિક્ત બાકીની વસ્તુઓને કે જે મારાથી ભિન્ન ત્રિકાલ છે, તેઓને
96.
For Private And Personal Use Only
Page #779
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
પિતાની કેમ માનું? તેમાં હર્ષ શેક કેમ કરૂં? તેના ના હું કેમ દુઃખી થાઉં. મારૂ શરીર સર્વથી ન્યારૂ છે. સર્વ પદગલિક વસ્તુઓ મારાથી નારી છે. કોઈની થઈ . નથી ને થવાની નથી. નાહક મારી મારી કેમ માનું? મારૂં તે મારાથી પૃથ નથી, અને ન્યારૂ તે મારૂં નથી. જ્યાં રાગ ત્યાં ઠેષ, .જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ, જ્યાં ભગ ત્યાં રે, જ્યાં સલાહ ત્યાં કલેશ, જ્યાં હાસ્ય ત્યાં શોક–એમ અરઘમાલ ન્યાયનું ચક્ર પરભાવે જીવને સદાકાળ લાગી રહ્યું છે. તેને પોતાનું માનવું તે દુઃખ છે, અને તેથી ન્યારા રહેવું તેમાં નિરૂપાધિપણે સુખ છે, અરે જીવની દયા કરે દયા કરે. અરે જીવને શું દુઃખ થયું છે. જે અનન્ત છે. પિતાના જીવને મોહરૂપ કસાઈ દુ:ખ આપે છે. તેને મારે છે, છેદે છે, રોવરાવે છે. તેનાથી પિતાના આત્માને છેડાવે. આત્મા તેનાથી કેમ છુટે? પુરૂષાર્થ કરવાથી આત્મસ્વરૂપ લખીએ તે એ મોહરૂપ કસાઈ આપોઆપ દૂર ખસે છે. આખા જગતમાં મેહથી અંધારૂ વ્યાપી જાય છે, તેને જ્ઞાનરૂપ સૂર્યનાં કિરણે ક્ષણવારમાં વિલય કરે છે. મેહ અંધારૂ, આત્મિકગુણોને અવલંબતાં ક્ષણવારમાં દૂર જાય છે. અરે શું કર્મનું જોર? હું સિદ્ધના સમાન છતાં કર્મવડે પરતંત્ર બન્યો છું.? હા બન્યો છું. પ્રત્યક્ષ તું રંક જેવો થયે છે, અને પરતંત્ર બન્યો છે. તારી પરતંત્રતા કયારે નાશ થાય કે જ્યારે તું પિતાને સ્વતંત્ર સમજે અને સર્વથી પિતાને ન્યારો ગણે ત્યારે. તું સ્વતઃ સ્વતંત્ર આપોઆપ પ્રકાશે. હું અને મારું આ પ્રત્યયથી તું બંધાય છે, અને હું કોઈને નથી, કોઈ મારૂં નથી, સર્વ સંબંધિવગમાં રહ્યા છતાં તેથી ત્યારે છું. શરીરમાં વસ્યા છતાં શરીરથી ન્યારો છું. બેલું છું છતાં બોલવાથી ન્યારો છું. ગમનાગમન કરૂ છું છતાં તેથી હું ત્યારે છું. મારૂં મારામાં સમાયુ છે. જેને ઈચ્છું છું તે મારામાં છે. જેના વિના હું દુઃખી 'થાઉં છું તે મારામાં છે, જેથી હું ત્રણ લોક દેખું તે જ્ઞાન ગુણ મારામાં છે. હું પોતે આત્મા સ્વપર પ્રકાશક છું, તેની મોટાઈ ત્રણ ભુવનમાં પણ માય તેમ નથી. તેની મોટાઈ તેનામાં સમાઈ છે, આ સંસારની ઉપાધિને ઘોર નિદ્રાલુની પેઠે ભૂલી જઉ તે મારું સુખ મને ભાસશે. મારા આમાના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે જાગતે રહું તે સંસારમાં રહ્યા છતાં પણ અસંસારી કહેવાઉં. હું ત્રણ કાલમાં એકરૂપ છું. મારે કોઈ નાશ કરી શકતું નથી. હું ઉત્પન્ન થયે નથી માટે અજ છું. મારે કોઈ શત્રુ નથી. મને નિન્દા લાગતી નથી, સ્તુતિ પણ લાગતી નથી, અને મને ગાળ લાગતી નથી. કારણ કે હું આત્મા અરૂપી છું. તેને બીજી વસ્તુને સ્પર્શ નથી. તે નિંદા સ્તુતિથી મને
For Private And Personal Use Only
Page #780
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
མ
પત્ર સદુપદેશ.
૭૬૩ ་ལམ་འམགཕཆཐམསཨམའགལ་བགའའའགའཁ་ཟའགག་མའགལ་མའའའཕའཀའགབཀགག ་ བ་མའཤགས་འབབ་ཐབའ་བ་དང་ હાનિ લાભ નથી. મારા ગુણો અનાદિકાળથી કર્મના આવરણથી ઢિંકાયા છે. તેથી હું સર્વજ્ઞ છતાં હાલ અલ્પજ્ઞ છું. પણ હું સત્તાએ સર્વજ્ઞ છું. મારું મને મળશે જ. કયારે કે જ્યારે મારી અને કાળજી થાય ત્યારે. આત્માની ચાહના થાય ત્યારે આત્મામાં હું વિકપ સંકલ્પ ત્યાગી શાંત ચિત્તથી રમી શકું તે સ્વપદને ભોગી યોગી થાઉં. એ પદની મને ચાહના થાઓ, સ્વપરને એનું માથાત સ્વરૂપ પ્રાપ્ત થાઓ.
ત્યેયં શ્રી રતિઃ શાન્તિઃ શાંતિઃ
મુ. મહેસાણા, શ્રી રાજનગરે સશુરૂ શરણુધીન, વચનામૃત સેવી, આત્મગુણકાંક્ષી, ગબીર.....- ગ્ય ધર્મ લાભ પહોંચે. વિશેષ પત્ર આવ્યો સમાચાર જાણ્યા, શાતાઠારા તમારી આત્મોન્નતિ સહજસ્વભાવે વૃદ્ધિ પામે. સદગુરૂણામ આમતત્વનું સ્વરૂપ તમારા હૃદયમાં વહો. એક ગુરૂ શ્રદ્ધા સૂર્યના સખી નિર્મળ એવી તમારા હિતાર્થે સ્થિર થાઓ. પુસ્તકોનું તથા ભણવેલા ગ્રંથનું અવલોકન કરવું. ધર્મ કાર્ય લખશો.
મુ. મુંબાઇ, વલસાડ મધ્યે સુબાવક, શા. કેશરીચંદ ગુલાબંદ તથા શા. નાથાલાલ ખૂમચંદ તથા શા. કુલચંદ રામચંદ એગ્ય ધર્મ લાભ
પ્રત્યેક તત્વમાં ઉંડા ઉતરવાને માટે વિચારશક્તિ ખીલવવાની ઘણી જરૂર છે. જેનશાનું અહર્નિશ નિયમાનુસાર વાચન કરવાથી અભિનવ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, આત્માને ગુણુ અપૂર્વ છે. તેને ખીલવવા જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મ ટળતું જાય છે. દરેક કર્મોને ટાળવાના ઉપાયો અવબોધવા જોઈએ. જડ અને ચૈતન્ય તત્ત્વનું પૂર્ણ
For Private And Personal Use Only
Page #781
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સ્વરૂપ અવધવા માટે તીવ્રક્ષયોપશમની આવશ્કતા છે. પ્રત્યેક વિચારે કરવાની કળા પ્રાપ્ત કરવી જોઈએ. તસંબંધી પ્રથમથી કંઇક અવબોધવું જોઈએ. સર્વ બાબતના વિચાર કરતાં આત્મિકવિચારની વિશેષતઃ આવશ્યકતા છે. આત્માનું સ્વરૂપ ઓળખવું અને પરસંગતિ પરિહરવી એજ ચારિત્ર કોટિને ઉત્તમ સિદ્ધાન્ત પૂર્ણ અવાધાય તેવું મનન કરવું જોઈએ. સશુરૂ કૃપાથી ઘણું અવબોધાય છે.
ૐ શાંતિઃ ૩
પાદરા, ૧૯૬૮ ક. વદિ ૧૦ સુરતમાં સુશ્રાવક . નેમચંદભાઈ દેવચંદ એગ્ય ધર્મલાભ.
વિ. હાલમાં હું નિરૂપાધિ અને નિવૃત્તિસ્થાનમાં હોવાથી અને ઉપયોગી જ્ઞાનાદિક બાબતમાં જોડાવાથી પત્ર લખી શક્યા નથી. તમારી પાસે જે પુસ્તકો છે. તે વાચીને શાતિમય જીવન ગાળશે. જે જ્ઞાનથી સર્વ પ્રકારની વાસનાઓ ટળે છે અને સર્વ જી પર કરૂણાભાવ રહે છે, તેમજ સવ છે જેનાથી આત્મવત્ પ્રિય લાગે છે, તે જ્ઞાનની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરશે. તેનાથી હૃદયમાં સમતાભાવ ઉત્પન્ન થાય છે, એવા અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રતિદિન પ્રયત્ન કરશે. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યભાવનાથી આત્માની ભાવના રહેશે. દુર્જનમનુષ્યોના સહવાસથી દૂર રહેશે, અને તેઓને પણ સજજન કરી શકાય એવી શક્તિ પોતાનામાં દેખતા હો તે સુધારવાને માટે સંગતિને લાભ આપવો યોગ્ય છે. જેની સંગતિથી ચિત્તની ચંચળતા થાય તેવા મનુષ્યોની સંગતિથી દૂર રહેશે. આ કાળમાં જેની પાસે બેસવાથી ચિત્ત ઠરે એવાં સ્થાનકે અલ્પ છે. આત્માનું સાનિત ગુણ પેદા થાય તેવા કારણોનું અવલંબન કરવું. આત્માર્થિની સંગતિ નહીં મળે તે ધર્મનાં પુસ્તકો વાંચી શાન્તિમય જીવન ગાળશે.
રાન્તિ: રૂ
For Private And Personal Use Only
Page #782
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૬૫ o.. ---------------~-~~-~
સં. ૧૯૯૮ ફા. વદિ પાદરા શ્રી અમદાવાદ સુશ્રાવક ક. ૩.
હરિગીત. સાક્ષી બને છે પ્રેમને એ પ્રેમ મનમાં જાણજે, છે પ્રેમમાં અદ્વૈત સઘળું પ્રેમ મનમાં આજે; એ શુદ્ધપ્રેમે સ્વાર્થ તૃષ્ણા કામ તૃષ્ણ કટ ટળે, સુવિશુદ્ધપ્રેમી કઈ થાવે સોનુ જેવું ઝળહળે. સારા ગુણોને દેખતો તે શુદ્ધ પ્રેમી જાણુ, સારા ગુણેને રાગ તેજ પ્રેમ મનમાં આવે; સુવિશુદ્ધપ્રેમી ભક્તિ પામે ચિત્તની સ્થિરતા કરે, નિજ હૃદય નિમલ શુદ્ધ પ્રેમે શુદ્ધ ચેતનને વરે. ૨ મતભેદ સઘળા ભાગતા જ્યાં ખેદ સઘળા જાય છે, મહારૂં નહિ હારૂં નહિ જ્યાં વાસનાજ દહાય છે; સુવિશુદ્ધ પ્રેમ જ મુક્તિનું શુભાર માન્ય પ્રેમીએ, એ શુદ્ધરીતિ નીતિમાંહી પ્રેમને ઉલેખીએ. અતિ દૂર પણ પાસે વસે છે શુદ્ધ પ્રેમી જાણીએ, સાચા ગુરૂને દેવ ઉપર પ્રેમ એવો આણીએ; જમાં વસે નહિ પ્રેમ કિચિત પ્રેમશુદ્ધિ ફીજીએ, શુભ આત્મભાવે પરિણમે તે શુદ્ધપ્રેમ ગણુજીએ. તે પારખે છે જ્ઞાની સન્ત શુદ્ધ પ્રેમ દશા ખરી, તે મૂઢ જન નહિ પારખે લવ સ્વાર્થ પ્રેમ દશા ધરી; સુવિશુદ્ધ પ્રેમે હાલીએ મને પ્રેમ પ્યાલા પીજીએ, શુભ બુદ્ધિસાગરજ્ઞાનદર્શનચરણ પ્રેમે રીઝીએ.
For Private And Personal Use Only
Page #783
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. પાદર,
ા ાા ા
૧
કવ્વાલી. લખેલા પત્રને ઉત્તર, લખે હે તે સકલ વાંચો, પ્રભુના પન્થમાં વહેતાં, ગતિ એ પન્થીઓની છે. બને છે ભાવી અનુસાર, પ્રયત્નો પણ થતા એવા, કદી ઉગ નહિ ત્યજવો, સકલ છે યાનની પાછળ. હૃદય ઢીલું બની ઢીલું, નથી ઉત્સાહ વણુ કાંઈ, નથી ઉત્સાહ, પ્રીતિવણ, કરૂં પ્રીતિ પ્રભુધે. અનન્યશુદ્ધપ્રીતિથી, પ્રભુને ધર્મ ધરવાને, ગુણોનાં બીજ વિકસાવી, ગુણોને બાગ શોભાવો. કરીલે શોધ સાચાની, રમણુતા રાખ હરદમ તું, પ્રભુથી લય લગાવીને, વહે આગળ અચળ પ્રેમે.
૩
૪
પામ વૃદ્ધિનિશદિન–સદા સશુરૂના પ્રતાપે, પ્રજ્ઞા હારી નિશદિન વધે, સત્ય સિદ્ધાન્તપીઠે. રાચી માથી પ્રભુ ગુણ લહી, સત્ય આનંદ ચાખે, એવી આશીક નિશદિન દઉં, ધમને લાભ પામે. કર્તા ભોક્ત નિજગુણ તણે, શુદ્ધ ચૈતન્ય સ્વામી, જ્ઞાનાનન્દી વિભુ ગુણમય, શુદ્ધદષ્ટિથકી જે. ભોગી યોગી નિજગુણતણે, ધ્યાનેથી શીઘ થાજે, આશી એવી નિજગુણતણ, જીવને છવ દે છે. કર્તા ચેતન નિ જગુણતણે, કર્મ છે મેક્ષ સિદ્ધિ, સદુ જ્ઞાનાદિ કરણમય છે, સંપ્રદાને ગુણેનું. જે જે દોષો નિજ થકી ટળે તે અપાદાન જાણે, આધારીએ સહજ સુખને એમ લુહયબ્ધિ વાણું.
૨
૩
For Private And Personal Use Only
Page #784
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૭
સં. ૧૯૬૮ વૈશાખ સુદ ૯ પાદર. અમદાવાદ મળે.....
સેહણ. આશા સુફલ પુષ્પની, સુગધ લેવા બહુ ભમે, ગુજારે કરતો રહે કરતો રહે ઉડી ઘણું; નિજ ચિત્ત ચેટયું વલિઓના પુષ્પની સુગંધમાં, પણ જાણતો નહિ વલ્લિઓની પુષ્પ શોભા કારમી. શોભા સુકોમલ વકિલની છેવટે કરમાય છે, પંકજતણું શોભા રહે નહિ મોહ તેને શું? કરે; ભોળા ભ્રમર સમજી ઘણું-તું આવ ઠેકાણે હવે, કૃત્રિમ પુષ્પ સુગંધની શોભાથી દૂર રહે. અન્ય હસે ચર્ચા કરે બહુ–બ્રાન્ત મનડું દેખીને; શીખે ઘણું જાણ્યું ઘણું પ્રજ્ઞાતણ લાલ જ બન્ય, નિજ શુદ્ધ બુદ્ધિ ધારીને ઝટ બ્રાતિ સઘળી ત્યાગી દે, “બુધ્ધિ ” સન્ત સમાગમે તું-આવ ! અંતર્ બાગમાં. ૩
રાપરામાં એક મુનિપર લખેલ પત્ર.
સં. ૧૮૬૮ વૈ. વ. ૨ બોરસદ. પ્રેમી પંખી નિજ મતિથકી સ ચાખવાને, એ વૃક્ષે બહુ બહુ ભ સ્વાદતિખા ગ્રાતે તારી ઈચ્છા હજી પણ રહી ઠામ ઠામે ભમાની, પાડી ટેવો કદિ નહિ ટળે પૂર્ણ યને વિના તે પક્ષી ઝાઝાં જગત તલમાં સર્વના ભાવ જાડા જે તે પંખી મળી તુજ જતાં કઈ સંસ્કાર પી. જેનાં પિછાં સકળ સરખાં તેહનું થાય ટોળું એવાં ટોળાં નયન નિરખ્યાં સર્વના પ્રવ્ય ન્યારા
For Private And Personal Use Only
Page #785
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮
પત્ર સદુપદેશ.
૩
ઠામે ઠામે બહુવિધ ભ મેળ આવ્યું ન સાચે, બોલીને તે પ્રતિત કરતે કેમ ઈચ્છે ફરી તે; જે જે સંગી અભિનવ મળે રંગ તે થાય તેવા, થાશે નક્કી હૃદય પટમાં કતરી રાખ વાક્ય. સારા સંગી જગત વિરલા જાજે એમ નકી, સાચી વાણી હૃદય ધરવી મેળવી મેળ નક્કી; એકલે તું કદિ નહિ રહે બેલ બેલ ઝાઝા, બુદ્ધવધિ ”ના હૃદય ઘરમાં સત્યયુતિ વસે છે.
- શુદ્ધાથી દમ વેશ. ઉંડા હૃદયમાં પેસવા, કૃત્રિમ પ્રેમ જણાવીને, વાણી અને કાયાથકી બહુ પ્રેમના ચાળા કરે. નિજ દીલને અર્યા વિના સાક્ષી હૃદય બનતું નથી, નિજ દીલને દલ મેળવ્યા વણ વિનય વા પ્રેમ જ નથી. જનવેઠને આચારવત નિજવિનયના આચારને, દર્શાવીને દોલ ભે નહી એ વાત દીલમાં આણશે. લેવું અને દેવું અને એ વાત દૌલવણ નહિ થતી, સ્વાર્પણ કર્યા વણ દીલને એ દીલ મળતું નહિ કદી. આશય છુપાવી દીલના આવે અને બેલે ઘણું,
પટે કદી ખૂલે નહિ આશય રહ્યા છે દીલમાં. નિજ દીલને નિર્મલ કર્યા વણ દીલ પરનું નહીં કહે,
જ્યાં સર્વ વાતે મેળ નહિ ત્યાં દીલથી ભેદ જ રહે. એ ભેદ પર્વત જ્યાં રહે ત્યાં દીલ ઉદધિ નહિ મળે, દિલભેદને જ્યાં ભેદ ત્યાં સંબંધ સા નહિ કદી;
જ્યાં પ્રેમના રસથી રસેલાં દૌલ બે એકજ થતાં, શંકા નહીં ત્યાં પ્રેમની દષ્ટાત બાળક, યોગીનું.
For Private And Personal Use Only
Page #786
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
વેધકરસે
આનન્દુમય વન
અને,
શુભપ્રેમના એ વાતના પર્માને પામે અરે કે યાગી; ઐ શુદ્ધ પ્રીતિ ઉદધિમાં આશા અને સ્વાજ નથી, એ ઉચ્ચ કાટી પ્રેમના ભાતા અરે કૈજ્ઞાનિ પુદ્ગલ થકી પુદ્ગલ મળે ત્યાં પ્રેમની ગધજ નથી, ચંતન નિહાળે આત્મને એ પ્રેમની સીમા ખરી; આવી મળે! આશય ગ્રહો નિજ દીલથી ક્લિ મેળવી, યુધિ ” ઉતરે દીલમાં તે દીલ રત્નાને લહે. સ. ૧૯૬૯ વૈશાખ વિદે ૫ એસદ.
Page #787
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
AAAAAAAA
*- ,
,
+
+
+
ન
નનન
રસ્તે સુજા સત્ય તેમાં ચાલ નિદ્રા ત્યાગીને, ગુરૂગમ લઈ ઉત્સાહથી ઝટ પાન્થ આગળ ચાલજે; તું ધ્યાન કર તું ધ્યાન કરે નિજ આત્મ શુદ્ધ સ્વભાવનું, આનંદ અપરંપાર છે નિજ આત્મમાં એ જાણજે. ૫ સદ્ઘન્ય વાંચી આત્મના પન્થ વહ ઉમંગથી, વિકલ્પ પ્રગટે મોહના તે વાર ઉપયોગથી; દીધી શિખામણ શેઠની ઝાંપા સુધી કર નહિ અરે, “બુદ્ધયબ્ધિ” ધર્મેધમ કરી નિજ ધર્મને પ્રગટાવજે. ૬
સં. ૧૮૬૮ વૈશાખ વદિ ૧૦ કાવીઠા.
મુ કાવીઠા, મુ. અમદાવાદ ભ. સુ. જા. દ. . .
ધર્મ લાભ........... ...તમારા પત્રથી તમારી વૃત્તિ જાણું. વિવેક દષ્ટિથી જે વિચાર કરવામાં આવશે તે સાંસારિક પદાર્થોની તૃષ્ણા સમાવવાનો માર્ગ ખુલ્લે થશે. મેહની પ્રબળતાથી જીવ ઘેરાય છે અને તેથી તે ધર્મ માર્ગમાં પ્રેમ ધારણ કરી શકતું નથી અને કદાપિ કંઈ ધર્મ કરણી કરે છે તે તેમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખી શકતા નથી. મેહના ઉદયથી દેવ ગુરૂનાં વચને ઉપર પણ પરિપૂર્ણ રૂચિ થતી નથી અને સ્વાર્થિક પ્રપમાં રૂચિ થાય છે. આવી દશા જેના હૃદયમાં તીવ્ર વર્તે છે તેને સંસારમાંથી એકદમ કયાંથી શ્રી શકાય? જીવ જાણીને પ્રમાદ કરે છે. પિતે જાણે છે કે મારું આયુષ્ય નિષ્ફલ ચાલ્યું જાય છે તે પણ તે આંખ આડા કાન કરીને આડા માર્ગે ચાલ્યો જાય છે અને દુકૃત્યોને કિંચિત માત્ર પણ પશ્ચાતાપ કરતા નથી. મેહનીય કર્મની ઘેનમાં ઘેરાએલો મનુષ્ય જે ક્ષણિક પદાર્થો છે તેમાં નિત્ય બુદ્ધિ ધારણ કરે છે અને લોકોત્તર સશુરૂના ઉપદેશને પણ હૃદયમાં ઉતારી શક્તિ નથી. બાહ્ય લક્ષ્મીની અસ્થિરતાના સંબંધથી જેનું ચિત્ત અસ્થિર છે તે બાહ્ય લક્ષ્મીના પૂજારી બનીને, સત્તાએ ત્રણ ભુવનના નાથ છતાં પણ સેવક બને છે અને સતિષ વિનાની જીદગી ગાળીને આત્મિક સુખની ગંધ પણ ગ્રહણ કરી શક્તા નથી. રત્ન દ્વીપમાં આવીને પત્થર લઈને
For Private And Personal Use Only
Page #788
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જીવ પાછો ફરે એવું ન થાય તે માટે વારંવાર ઉપગ ધારણ કરવાની જરૂર છે.
કાવીઠા વૈશાખ વદિ ૧૦ સં. ૧૮૬૮.
મું. કાવીઠા ( બોરસદ પાસે) સં. ૧૮૬૮ ૨. વદિ ૧૦ સુ. સુ. વિ. યોગ્ય ધર્મ લાભ.
વિશેષ તમારે પત્ર આવ્યું છત્તાંત જાણે. લેભ કરવાથી ચિત્તની ચંચલતા થાય છે, અને તેથી અનેક પા૫ કૃત્યો સેવાય છે. જડ વસ્તુઓની પ્રાપ્તિથી ખરેખર આત્માને આનંદ મલાત નથી. પાડે સરોવરને જેમ ડેાળી નાખે છે તેમ લોભ રૂપ પાડે પણ શાનિત સરોવરને ઓળી દે છે. ભરૂપ સમુદ્રને પાર પામી શકાતું નથી અને તેથી અનેક જીવોને પરિતાપ ઉપજાવી શકાય છે. જેને દુનીઆની વસ્તુઓ નાકના મેલ સમાન લાગે છે તે સન્ત પુરૂષ પોતાના હૃદયની શુદ્ધિ કરીને આત્મતવ સન્મુખ થઈ શકે છે. સગ્રન્થ વાંચીને તેને અન્તસ્માં વિચાર કરવામાં આવે તે બાહ્ય લક્ષ્મી કરતાં આન્તરિક લક્ષ્મી ઉપર અનન્ત ઘણો પ્રેમ પ્રગટયા વિના રહે નહિ. જે વસ્તુ પિતાની નથી તેની પ્રાપ્તિ અર્થે જીવ વલખાં મારે છે અને તે વસ્તુઓનું પરમેશ્વર કરતાં અધિક ધ્યાન ધરીને પિતાની યાચક દશાનું સંસારમાં નાટક કરીને અને દેખાડે છે. વિષને વિષ તરીકે જાણિનાર તે અમૃતરૂ૫ રૂચિ ધારણ કરીને અમૃતને સેવક બનીને વિષના નાટકની મિથ્યા દશાને દૂર કરે છે. ઘડીમાત્ર શોક કરવાથી કંઈ વળવાનું નથી. સ્મશાન વૈરાગ્યનો ક્ષણ સ્થાયી સ્વભાવ છે. માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને આત્માના શુદ્ધ ધર્મની મૂર્તિ બનવા પ્રયત્ન કરે.
For Private And Personal Use Only
Page #789
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
X
પત્ર 'સદુપદેશ.
કર્તવ્ય.
સ્વાદુ સુફળને ચાખ પણ છેદીશ નહિ તું વૃક્ષને,
ડીશ ના;
પુષ્પા સુગધી સંઘ પણ નું ધ્યેયને સાંભળ મનેાહર શબ્દને પણ વાઘને ભાંગીશ ના, જલપાન કર તું ગ્રૂપનું પણ રૃપમાં તરીશ ના. સર્વત્ર કરતું ભાગમાં પણ પુષ્પને ડીશ ના, જે જે દીએ અન્યા તને તે આત્મનુ' માનીશ ના; ઉંચા ચઢી નીચાં પગથીઆં ભાંગ નહિ પરના નાં, જેના થકી ઉંચા થયા તેને ગણીશ ના નીચ તું. એ દેવું સઘળું ચૂકવીને શા થા તું સૃષ્ટિના, પણ અન્યને પીડીશ ના એ ગુપ્ત કુચી મુક્તિની; જે વાડ, ફળને રક્ષતી તે વાડને ભાંગીશ ના, પયપાન જેવું તું કરે તેના કરીશ જે દીપથી દેખ્યુ ધણું તે દીપને એલવ નહી, કૃતવેદી હૈ દાન્યના તું પાદંતે ભજવીશ ના; કાંટા ઘણા દૂર કરી તું ચાલ આગળ માર્ગમાં, પશુ મામાં તું નાંખ નહિ કાંટા ઘણા દુદ્ધિથી, જે જે પુછે તે પન્થીઓને માર્ગ તુ ખતલાવજે, પણ પંથીઓથી લડ નહિ એ વાત દિલમાં લાવો; ઈચ્છા પ્રમાણે ખા ધણું એવું કરીશ નહિ સને, “ મુખ્યબ્ધિ” જે જે તું લહે તે અન્યને પણ આપજે. સ. ૧૯૬૯ વૈશાખ વિદ ૧૨ સેમવાર
ના નાશ તું.
૫
મુ વડતાલ,
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૪
Page #790
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ વસેા.
તત્ર. સુશ્રાવક, ઝવેરી જીવણુચંદભાઇ ધમચંદ યાગ્ય ધર્મ લાભ. વિશેષ તમારા પત્ર પાદરાએ લખેલા પહેાંચ્યા છે. વિશેષ હુ વિહારમાં હોવાથી અને ઉપદેશ દેવામાં પ્રવૃત્ત થવાથી પત્ર લખી શક્યા નથી, વિશેષ ગુરૂકુળ માટે તમાએ લખ્યું તે જાણ્યું. ગુરૂકૂળના વિચારાને ગામેગામ અને દેશીદેશ ફેલાવા થાય છે. જંતાના મોટા ભાગ જૈન ગુરૂકૂળ સ્થાપવામાં પાછળથી સામેલ થશે, એવા સભવ રહે છે. તીથ સ્થળની પાસે જૈન ગુરૂકુળ સ્થાપવું એમ તમારા વિચાર છે, અને તેમાં મુખ્ય કારણ યાત્રિક જૈતેની મદદ મળવાનું દર્શાવા છે. તમારૂ લખવુ અમુક અપેક્ષાએ સત્ય છે. જડીઆ તીર્થં નર્મદાની પાસેના પ્રદેશમાં જૈન ગુરૂકુળ સ્થાપવામાં આવે તો ઠીક લાગે છે. તમે તમારા જેવા ત્રણ ચાર ગૃહસ્થાને જૈન ગુરૂકુળમાં આત્મભાગ આપવાને માટે ઉભા કરે તો તે ચેાગ્ય છે. નકામી તકરારામાં પક્ષ પાડીને જેતેા લાખા રૂપીઆનુ પાણી કરી દે અને આવી ઉત્તમ બાબતમાં લક્ષ્મી ખરચવા લક્ષ્ય રાખતા નથી, એ કેટલું બધું દિલગીર થવા જેવું છે ! ! ! જૈનાની લક્ષ્મીના જૈન ગુરૂકુળ જેવી સંસ્થાઓમાં વ્યય થાય તે જેતાની ભાવી પ્રશ્નના ઉદ્ધાર થયા વિના રહે નહિ. ગુરૂકુળ જેવી સસ્થા સ્થાપતાં આત્મભાગ આપ્યા વિના છૂટકો નથી. આડે દશ વર્ષથી જૈન ગુરૂકુલના ઉહાપોહ અનેક રીતે જાહેર કરાય છે પણ જેનેાના ભાવી ઉદય પ્રમાણે અનશે.
×
७७७
જૈનોના ઉદ્ય આવી સંસ્થાઓના માર્ગમાં પ્રવૃત્તિ કરતાં થવાના છે, એમ નક્કી માનશેા. દુઃખ વેઠીને પણ આ કાર્ય જૈનોએ કરવુ જ બેઇએ. જેનેાના ઉય માટે આત્મભાગ નહિ આપવામાં આવે તેા.. ભવિષ્યની જૈત પ્રજા માટે આપણે સાપ જેવા ગણાઇશું, ભવિષ્યની જૈન પ્રજાના ઉદય આ પણા ઉપર આધાર રાખે છે. જે જેને કાંઈ કરતા નથી અને જે કરે છે તેના સંબંધી લવારો કરે છે, એવા જૈનેની ટકટક ઉપર કઇ લક્ષ આપવું જોઇએ નહિ. તમા અન્ય કાર્યોંમાંથી ચિત્ત ખેંચી લઇને આવાં ઉત્તમ કાર્યામાં આપો તેા ભવિષ્યની જૈન પ્રજાને માટે ઉત્તમ બીજ વાવનારા ગણાશા. જૈન આને જાગૃત કરે. આ સબંધી વિશેષ પ્રયત્ન કરો. અમારે તા ઉપદેશ આપવાનુ કાર્ય છે. પણ તમારે તે કરવાનુ છે. આ સબંધમાં ખાનગી ગુરૂકુળના હિમાયતીનુ એક મડળ ભરીને વિચારો ફેલાવા તે શુભ પરિણામ આવશે. ૐ શાન્તિઃ વૈશાખ વિદ ૦)) ૧૯૬૮,
X
For Private And Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ. ----------------
મુ વસો સં. ૧૮૬૮ વ. વદિ ૦))
સુશ્રાવક શા. લ૦ ક. યોગ્ય ધર્મલાભ,............. વિશેષ ધર્મકાર્યો કર્યા છતાં ખેદ અને અરૂચિ આવે એમ બને છે. ધર્મ સેવા બજાવતાં આત્માનો શુભ પરિણામ વધે તેમ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મ સેવા કરનાર સાપેક્ષદષ્ટિથી પિતાને અધિકાર તપાસીને સેવકની પેઠે અધિકારપર પ્રાપ્ત થએલાં કાર્યો કરવામાં કિંચિત માત્ર અરૂચિ ન ધારણ કરવી, નિષ્કામવૃત્તિથી પારમાર્થિક કાર્યોમાં મન, વાણી, અને કાયાને ઉપ
ગ કરવાને છે સતપુરૂષેની આવી સ્વભાવિક પ્રવૃત્તિ હોય છે. સતપુરૂષોને પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય છે તે કર્યા કરે છે, તેના ફળ સામું જોતા નથી અને તેમજ ઉત્સાહને ત્યાગ કરતા નથી. સર્વ
ગ્ય કર્મ કરવાં પણ તેમાં નિલેપ રહેવું એ જ તેમને મુખ્ય ઉદ્દેશ હોય છે. તેઓ અધિકાર પરત્વે કરવા યોગ્ય કાર્યોને કરે છે, પ્રતિદિન સગુણ વડે આત્માની પુષ્ટિ થાય એવી પ્રવૃત્તિ કર્યા કરશે. ધર્મની આરાધના કરતાં કદિ ઢીલા બનવું નહિ.
મુકામ વસે. સુશ્રાવક શા. માત્ર મ. બાયોગ્ય ધર્મલાભ. તમારે પત્ર પહોંચો. વિ. જન ગુરૂકુલ સ્થાપવામાં આવે તો જૈનેને ઉદય થાય. તેની જના. પણું ઘડવામાં આવે અને તે ચોગ્ય પુરૂષકારા ચલાવવામાં આવે એમ વિચાર કરું છું. હાલ હું વિહારમાં છું. આર્ય સમાજીઓ વગેરે પોતાના ધર્મની ઉન્નતિ માટે બહુ પ્રયાસ કરે છે. જેમાં હાલ સંકુચિત દૃષ્ટિ અને વહરાના નાડાની જેવી ધર્મ કાર્ય પ્રવૃત્તિ પ્રાયઃ જોવામાં આવે છે, હે રેડે અને વાણુઓ વરઘોડે એ કહેવત પ્રમાણે હાલ જેને બાહ્ય ધામધુમમાં લાખો રૂપીઆ ખચી નાંખે છે. જે સત્ય છે તે સત્યનો પ્રકાશ કરવા માટે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. સદ્દવિચારનાં બીજ વાવીશું અને તે ગમે ત્યારે પણ અંકુરાઓ પ્રગટાવશે. જૈન ધર્મની સેવા કરવી એજ અમારી જંદગીને મૂળ સિદ્ધાત છે, જે મનુષ્ય દુનીઆના સર્વ ધર્મવાળાઓની ચળ
For Private And Personal Use Only
Page #792
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
વળ જાણતા નથી તે પ્રાયઃ પાતાના ધર્મની કઇ દિશાએ ઉન્નત્તિ કરવી તે સમ્યગ્ અવમેાધી શકતા નથી. સુરતમાં તડાં પડયાં તે માટે લખ્યુ તે બાબતમાં જાણવાનું કે તેમાં કઇ જૈનનુ શ્રેય: સમજાતું નથી. અને હું તે તે ખાબત લક્ષ્ય નહિ રાખતાં મારા કાની દિશા સામુ ોને ધર્મ પ્રવૃત્તિ કર્યા કરૂ છું. એક દિવસ એ આવશે કે મૂર્ખાઓની અધશ્રદ્ધામાટે વિદ્યાનાને ધણું લાગી આવશે. ગુરૂકુળ માટે ગામેગામ સારા વિચારા ફેલાવુ છુ, પશ્ચાત્ એ કાર્યને ગમે તે ઉપાડી લે. સદ્વિચારાના ફેલાવા કરવા એ અમારી ક્રુજ છે, પશ્ચાત શૂરા જૈતા જે દેશમાં હશે તે દેશમાં ગુરૂકુળ સ્થાન પવાના વિચાર તે અમલમાં મૂકશે. પુણ્યશાળી આ કાર્ય પાર પાડી શકે તેમ છે. હાલના સમય આ માટે અનુકુળ જણાતા નથી. એકદમ ઉતાવળ કરવામાં આવશે નહિ. કારણ કે શુભ સગ્રેગેાની અપેક્ષા રાખવી ઘટે છે, અને જેનામાં યોગ્ય જેનો કે જેઓ ગુરૂકુળનું કાર્ય ઉપાડી લે એવા પાકો ત્યારે વિચારીને તે અમલમાં મુકશે. શૂરવીર જેને આ કાર્યને ઉપાડી લેશે. ધર્મ સાધન કરશે,
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ પ
સુ॰ વસેા.
મુંબાઇ સુશ્રાવક ઝવેરી. જીવનચંદ્ર પન્નાલાલભાઇ ચાગ્ય ધર્મ લાભ.
अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः नित्यं संनिहितो मृत्युः कर्त्तव्यो धर्मसंग्रहः ॥ १. न वैराग्यात् परं भाग्यं, न बोधाद् परमंसुखं ન શિનાવ્પતા, ન સંસારાત્પરg:
For Private And Personal Use Only
તમારા પત્ર મળ્યા. મનુષ્યની જીંદગી કાઇ અપૂર્વ કાર્ય કરવાને માટે નિર્માણુ થઇ છે. શરીરમાં રહેલે આત્મા પણ તત્સંબધી સાક્ષી પૂરે છે. આત્માને અનુભવ પણ નિત્ય સુખની દિશા જણાવે છે છતાં કેમ ? વીતરાગ ભાગમાં ગમન થતું નથી ? તેનુ કારણ એ છે કે મેાહનીય કર્મની ચેનથી આત્મા ઘેરાય છે અને તેથી તે ઇંદ્રિય સુખમાં મગ્ન થઇને સદાનુ સર્વથા ક વ્ય કાર્ય વિસરી જાય છે. આમ ક્યાં સુધી થવા દેવુ... ? આત્માની શક્તિ ફેારવ્યા વિના મેહનાં
Page #793
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૭
આવરણ ટળવાનાં નથી. કરવાને માટે ક્ષણે ક્ષણે છે. ૐ શાન્તિઃ રૂ.
X
www.kobatirth.org
*
પત્ર સદુપદેશ.
આત્મારૂપ સૂર્ય ઉપર વિટાયેલું કર્મ રૂપ વાદળ દૂર ઉચ્ચ વૈરાગ્ય ભાવના ભાવવાના ઉદ્યમ કરવા ઘટે
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. વસા.
સુશ્રાવક ઝવેરી તેમ ́દ દેવ ચદ તથા ઝવેરી લલ્લુભાઇ ધર્મ ચંદભાઇ ચાગ્ય ધર્મલાભ. વિશેષ સંસારિક ઉપાધિચામાં રહ્યા છતાં શાલિભદ્ર અને ધન્નાકુમારના વૈરાગ્યનુ સ્મરણ કરશે!. શ્રી વીરપ્રભુના શાસનમાં અનેક કાંટા દેખીને મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરશે. દુનિયા રીઝવવા કરતાં એક પેાતાના આત્માને સદ્ગુણેાવર્ડ રીઝવા એ અનન્ત ગુણ ઉત્તમ કા છે. અાનિ અને અશાન્તિ પ્રિય મનુષ્યાના સહવાસથી શાન્તિના માર્ગમાં ચાલનારાઓને પણ અશાન્તિ અને ફ્લેશની વિટંબના નડે છે. લહુ કદાગ્રહમાં રાચી માચી રહેલ. ગુઆના ઉપદેશથી ઘણા વેાના ભાવ પ્રમાણ હાય છે તેથી જ્ઞાનીના મનમાં કરૂણા ઉત્પન્ન થાય છે. સત્ય અને સમભાવ ગુણને ગ્રહણ કરીને ઉત્તમ મનુષ્યા મેક્ષ માર્ગમાં નિર્ભયપણે સચરે છે. શ્રી ભરત ચક્રવર્તિના વૈરાગ્યનું સ્મરણ કરીને જલમાં કમલ જેવા આત્મા બનાવવાને ધર્મની આરાધના કરે.
X
X
For Private And Personal Use Only
X
સુકામ સુઆઇ સ. ૧૯૬૯ વૈશાખ સુદિ ૨
અમદાવાદ તંત્ર સુશ્રાવક શા. લલ્લુભાઇ રાયજી ચાગ્ય તથા તમારા સુપુત્ર ચેાગ્ય ધર્મ લાભ. વિ. કેટલાક દિવસ પહેલાં તમારા પત્ર આવ્યા હતા તે પહોંચ્યો અને તેમજ અન્ય મનુષ્યો દ્વારા તમારી હકીક્ત જાણીને લખવાનું કે તમારા ઉપર આવી પડેલી ઉપાધિયાથી ગભરાઇ ન જતાં ધૈર્ય ધારણ કરશે, પૂર્વ ભવમાં જેવાં કમ ખાંધ્યાં હોય છે તેવાં ઉધ્યમાં આવે છે. હસતાં હસતાં પણ જે કર્મ બાંધવામાં આવે છે તે રાતાં પણ છૂઢતાં નથી. દુનિયામાં મેટા
Page #794
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ
મનુષ્યોને દુખ પડે છે. ચન્દ્ર અને સૂર્યના ઉપર ગ્રહણ છે પણ તારા ઉપર ગ્રહણ નથી. પદગલિક વસ્તુઓની લીલા સદાકાલ એક સરખી રહેતી નથી. લક્ષ્મીના વખતમાં તમોએ પિતાની શક્તિ પ્રમાણે બોર્ડીંગ વગેરેમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો છે અને ગરીબ દુઃખી મનુષ્યને તથા સ્વજાતિ મનુષ્યોને જે જે સહાય આપી છે તે માટે તમારું નામ અમર રહેશે. લક્ષ્મી ચપળ છે. કોઈના ઘેર તે સદાકાલ રહેતી નથી. લક્ષ્મી જાય છે અને આવે છે. ઉત્તમ મનુષ્યો, બાહ્ય લક્ષ્મીનો શેક કરતા નથી. તેમજ બાહ્ય લક્ષ્મીનો શેક કરવાથી કંઈ તે પિતાની પાસે આવતી નથી. તેમજ લક્ષ્મીના જવાથી હિમ્મત હારી જતા નથી. હરિચંદ્ર અને નળરાજાને કેટલાં બધાં દુઃખે પડ્યાં હતાં !!! તેના વિચાર કરે. શ્રીવીર પ્રભુને કેટલા પરિષહ નડ્યા હતા તેને વિચાર કરે. સીતા અને દમયંતીએ બહુ વિપત્તિ ભોગવી હતી. જેણે આત્મા અને કર્મનું સ્વરૂપ જાણ્યું છે તેના મનમાં સંકટ વખતે પણ સંવરની અંતર્ની લક્ષ્મી વર્તે છે તેથી તેને બાહ્ય લક્ષ્મી કંઈ હિસાબમાં નથી. પિતાના આત્માના ગુણે પ્રકટાવવા માટે સદાકાલ પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્ય લક્ષ્મી કદી પોતાની થઈ નથી અને કદી પિતાની થનાર નથી અને તેમજ છે. બાહ્યલક્ષ્મીથી કોઈ ખરે સુખી થયો નથી. વર્તમાનમાં ખરે સુખી કઈ નથી અને ભવિષ્યમાં કોઈ થનાર નથી. બાહ્યલમીવડે મળેલું ભાન ક્ષણિક હોવાથી સદાકાલ કોઈને રહ્યું નથી અને કેઈને રહેનાર નથી. ઉત્તમ મનુષ્યો લક્ષ્મી પ્રાપ્ત થતાં હર્ષાયમાન થતા નથી અને લક્ષ્મીનો નાશ થતાં શેક ધારણ કરતા નથી. બાહ્ય લક્ષ્મી જડ છે. તે પોતે તે કંઈ સમજી શકતી નથી. તેની સંગતિથી પિતાના ગુણો વૃદ્ધિ પામતા નથી. ઉત્તમ મનુષ્યો પિતાના સહજ સુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. ત્રણ ભુવનમાં કોઈ લક્ષ્મીવડે સદાકાલ પૂજ્ય બ નથી અને ભવિષ્યમાં કઈ બનનાર નથી. ઉત્તમ મનુષ્પો નીતિના માર્ગે પ્રતિ કરે છે અને મેરૂ પર્વતની પિઠે ધીર બનીને પિતાનું જીવન વહે છે. બાહ્યલક્ષ્મીથી ખરૂં સુખ મળવાનું હેત તે તીર્થકરે ગૃહસ્થાવાસને ત્યાગ કરીને દક્ષા અંગીકાર કરત જ નહીં. ઉત્તમમનુષ્યો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સત્ય લક્ષ્મી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પગલિક વસ્તુઓમાં કદી મારાપણુની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. શાહિ , શાક , શાહિરા દુબr auf. જિ जगमें कीर्तिगाजी, लब पुगलकी बाजी, आप स्वभावमरे अवधू વધા મનને એના એ આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખીને આત્માના ગુ.
For Private And Personal Use Only
Page #795
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
992
પત્ર સદુપદેશ.
સેને પ્રકટાવવા જોઈએ. ઉત્તમ મનુષ્ય લક્ષ્મીને એક જાતની ઉપાધિ ગણે છે અને નિરૂપાધિદશાની જીદગી ગાળવા માટે સદાકાલ પ્રયત્ન કરે છે. બાહ્ય વસ્તુઓની તૃષ્ણાથી કંઈ સુખ થવાનું નથી. પ્રારબ્ધથી શરીરને નિર્વાહ તો ગમે તે પ્રકારે થયા કરે છે. પુત્રના કર્મ પ્રમાણે પુત્રોનું થયા કરશે એમ નિશ્ચય કરીને પિતાના આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ લે જોઈએ. સટ્ટા આદિના વ્યવહારથી મનુષ્યનું મન સદાકાળ ચંચળ રહે છે અને તેથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થઈ શકતી નથી એ સંબંધી પૂર્વે તમને ખાસ સદો નહીં કરે એમ ભાર દઈ કહ્યું હતું. ખેર હવે કથિત ઉપદેશ લક્ષ્યમાં રાખીને ચિત્તની સમાધિ રહે એવા આલંબને વડે શરીર નિર્વાહ ચલાવ જોઈએ. ઉત્તમ મનુષ્ય ભવિષ્યની ચિન્તાઓ કરીને દુઃખી થતા નથી. ભાવી બનવાનું હશે તે બનશે એમ ઉપયોગ ધારો. પિતાના કુટુંબને સદુપદેશવડે હૈયે આપવું. ધાર્મિક પુસ્તકો વાંચીને અને તેમજ અન્યની પાસે વંચાવિને સંતોષ ધારણ કરવો. આત્માના ગુણોમાં રમતા કરવી. મનમાં થતા વિકલ્પ સંકલ્પ ટાળવા પ્રયત્ન કરવો. આત્માને આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. પ્રમાદ દશા ટાળીને ધર્મ સાધન કરવામાં સદાકાલ તત્પર રહેવું. इत्वेवं ॐ शान्तिः ३
મુકામ અમદાવાદ સં. ૧૬૮ અશા વદિ ૩.
શ્રી મુંબઈ તત્ર જૈન શ્વેતાંબર કોન્ફસના સેક્રેટરી શા. કલ્યાણચંદ સૌભાગ્યચંદ તથા ભાઈ અમરચંદ વગેરે યોગ્ય ધર્મ લાભ વિ, તમારે પત્ર પહે, કોન્ફરન્સ હરેલ્ડ માટે સૂચવેલી સૂચના પ્રમાણે સુધારે કરવાનું લખ્યું તે જાયું છે. જૈનેના વાર્તમાનિક બારીક મામલા પ્રસંગે મધ્યસ્થત્વ ધારીને પડેલા ભેદ સમાય એવી દીર્ધ દૃષ્ટિ વાપરીને યથાશક્તિ પ્રયત્ન કરશે. જેમાં સંપ વધે તે માટે તમારા જેવા પ્રયત્ન કરશે તે અને પાછી શાતિ થઈ જશે. સુશ્રાવક ગુલાબચંદ ઠઠ્ઠા તથા શા. મેતિચંદ ગિરધર કાપડીયાને કોન્ફરન્સ ભરવા સંબંધી શે વિચાર છે ? તે લખી જણાવશે. કોન્ફરન્સ ભરવાની આવશ્યકતા છે પણ તેના આગેવાનોએ સમયજ્ઞ થવું જોઈએ અને જાહેર હિમ્મત ન ગુમાવવી જોઈએ. વલસાડમાં કેન્ફરન્સ ભરવા સંબંધી
For Private And Personal Use Only
Page #796
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ
99
વ્યિવસ્થા કરી હતી અને ત્યાંને સંધ અમારા ઉપદેશથી કાર્ય ઉપાડી લેત પણ આધુનિક કલેશની વિટંબનાથી બાજી પાછી સંકેલી લેવી પડી હતી તે સંબંધી હકીક્ત, શા. ગુલાબચંદ દ્વાન જાણવામાં હતી. કેઈપણું કાર્ય કરતાં વિટબના ભેગવવી પડે છે. ગામડા કરતાં શહેરમાં કોન્ફરન્સ ભરવાની સગવડતા અને કાર્યવાહકોને પણ સુગમતા થાય એમ બનવું સ્વાભાવિક છે. કોન્ફરન્સને જૈનેને માટે ભાગ ચહાય છે અને તે પ્રગતિ માર્ગમાં હેતુભૂત છે પણ તેની સાથે જણાવવાનું કે કેન્ફરન્સના આગેવાનોએ અને તેના લાગતા વળગતાઓએ ચારે તરફથી ઘણું સંભાળીને પ્રવર્તવું જોઈએ. અનેક જૈનેનાં મન મેળવીને અને અનેક જૈનેને પિતાના વિચાર આપીને તથા ઠરાવ પ્રમાણે વતને ધીમી ધીમી ગતિ કરીને સંગીન સુધારા જોઈએ. કેઈપણ બાબતમાં બે મતભેદ પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પણ તેમાં સત્ય શું ? છે તેને નિર્ણય કરવે જોઈએ. અન્ય કરતાં જૈનમ પાછળ રહે એમ તે કદી ઈચ્છવા ગ્ય નથી. અન્ય કરતાં જૈનકમ આગળ વધે એવા ઉપાયો લેવા જોઈએ. તુર્ત વાવેલાં બીજ કંઇ એકદમ ફળ આપી શકતાં નથી. બીજવાવનારાઓએ પિતાને ફળ મળે એવી આશાએજ બીજ ન વાવવાં જોઈએ પણ ભવિષ્યની પ્રજા માટે સત્કાર્યનાં બીજો વાવવાં જોઈએ. જેમાં હાલ ચાલને કુસંપ સદાકાલ રહેવાનું નથી. જે થાય છે તે સારાને માટે થાય છે. ભવિષ્યમાં કંઈ સારું પરિણામ આવવાનું હશે તો કોણ જાણે. ગંભીરતા અને સહનશીલતા ધારણ કરીને જૈનબંધુઓનું ભલું કરવા પ્રયત્ન કરશે. મનમાં પ્રગટ થતા ખેદને શમાવી દેશો. શ્રીવીતરાગ ધર્મની આરાધના કરશે. પ્રભુભક્તિમાં સદાકાલ તત્પર રહેવું. જૈનધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે નહિ. ધર્મનાં કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરવી. પરભવનું ભાતું બાંધવામાં ખામી રાખવી નહિ. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાં સુધી ધર્મની સાધના ખરાભાવથી કરશે. ઘરમાં એક આગેવાન ધર્મ હોય છે તે આખા ઘરના મનુષ્યોને ધમ બનાવે છે. ફ. ફારિત રૂ.
For Private And Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
પત્ર સદુપદેશ.
મુ વસે ૧૯૬૮ જેઠ સુદિ ૧ ધર્મજીજ્ઞાસુ, સુશ્રાવક શા. ડાહ્યાભાઈ કેશુરભાઈ તથા શા. નાથાલાલ ફુલચંદ ત્થા શા. હીરાભાઈ થા લલ્લુભાઈ ત્યા વીરચંદભાઈ વગેરે
ગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યો. પાદરાથી ગામેગામ વિહાર કરીને વસ સુધી અવાયું છે. યથાશિત વિહારમાં ઉપદેશ દેવાય છે. કેશરીના મરણથી તેમને ધર્મોત્સાહ પ્રેરક પુરૂષની ખોટ પડી છે પણ હવે તમે પિતેજ જૈન ધર્મની સેવા કરવામાં સર્વને ધર્મોત્સાહ પ્રેરક બનશે. સદ્ગુરૂના ઉપદેશથી જેનું હૃદય ભેદાયું નથી તે ઉપર ઉપરથી કારણ મને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, પૂર્ણ શ્રદ્ધા ધારીને ધર્મની આરાધના કરનારાઓ ધર્મશાસ્ત્ર વાંચીને ધમમાર્ગમાં ઉંડા ઉતરે છે. ધર્મમાર્ગમાં જેને રસ પડે છે તે મનુષ્ય ખરેખર ધર્મમાગમાં ગમન કરી શકે છે. આત્મભેગ આપ્યા વિના જૈન ધર્મની આરાધના થઈ શકતી નથી એ નકી માનશે. દશ પંદર ગોદડીઓ ઓઢીને ઉંધી ગયેલા મનુષ્યને શ્રી સલ્લુરૂ બેધરૂપ લાકડીવડે જગાડે છે તેપણ તે જરા હાલીને પાછો ઊંધી જાય છે. પુનઃ જાગે છે. પુનઃ ઉધે છે. હવે તે બરાબર જાગ્રત થઈને ધર્મમાર્ગમાં ગમન કરશે. સર્વને ધર્મલાભ જણાવશે.
જેવી મળે છે સંગતિ તેવા અરે તું થઈ જ, સંકલ્પ જે જે તેં કર્યા તે પર્ણવત્ બહુ હાલતા; પ્રતિ પક્ષીઓના સંગને સંબંધ પામી મુંઝતે, પ્રાબલ્ય નહિ નિજ બુદ્ધિનું તેથી અરે તું ડગમગે... ૧ ભરમાય છે શંકાય છે સંબંધ પણ રાખે અરે, એ શિષ્યને સંબંધ હલદર વસ્ત્ર જે જાણ; એવા સંબધે શિષ્યનો ઉદ્ધાર થાત નહિ કદી, જે શિષ્ય નહિ અન્તર્ થકી તે રઝ વાનનું જાણવું. શ્રદ્ધા અને પ્રેમ વણ તો શિષ્ય નહિ કો જગ વિષે, શ્રદ્ધા અને ભક્તિ વિનાના શિષ્ય પત્થરના સમ,
For Private And Personal Use Only
Page #798
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૮૧
નન
ManomenarenA
સંબંધ તન ને મેળને એ મેળની કિંમત નથી, મેંલા ઘણા ચેલા થતા એ શિષ્ય નહિ છે સ્વપ્નમાં બેલે જગતના સાંભળીને ગારના ખીલા બને, એવું થયું બહુ વારૂ એમાં જ્ઞાન ખામી જણવી; નિજ ફરજ જાણી એ કહ્યું શુભ સાર લેજે ચિત્તમાં, લેવું નથી દેવું નથી એ વાતમાં મારે જરા. પરવા નથી મુજ ઈન્દ્રની કે ચન્દ્રની નાગેન્દ્રની, જેવું સુઝાડે બુદ્ધિ તેવું કર મને પરવા નથી; પૃથ્વીતણી શય્યા કરીને ચન્દ્ર ભાનુ દીવડા, આકાશના તંબુ વિષે નિજ આત્મમાંહી મસ્ત છું. મળશે અરે જેવા હૃદયથી સાર તે પામશે, કથની કરે સહુ કે અરે જેવું કરે તે ભોગવે; આલમ બધી નિજ દીલના બહુ તાનમાં મસ્તાન છે, બુદ્ધયબ્ધિ” અન્તમાં રમણતા સર્વ સુખનું સ્થાન છે.
સં. ૧૮૬૮ જેઠ સુદિ ૩ મ. વસે.
મુકામ વડોદરા, તત્ર અનિરાજ શ્રી પ્રવર્તક શ્રી. ૧૦૦૮ શ્રી કાતિ વિજયજી તથા મુનિરાજ શ્રી. હંસવિજયજી વગેરે ગ્ય, વસોથી લે. બુદ્ધિસાગરની ૧૦૦૮ વાર વંદના અવધારશે. વિશેષ મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજને જૈન ગુરૂકુળ સ્થાપવા વિચાર છે એમ સાંભળ્યું છે અને મારો પણ છે. તેઓએ અદ્યાપિપર્યન્ત તે માટે કેવા પ્રકારના વિચાર કર્યા છે તે જણાવશે તે આભાર માનવામાં આવશે. પ્રવર્તકશ્રીને માલુમ થાય કે ત્યાં ભેગા થવાથી આપના સમૂહ વડે કાઈપણ ઉત્તમ કાર્ય થાય છે તે વિદ્વાનોએ બુદ્ધિગમ્ય સ્વાતંત્ર્ય અને આધુનિક દશાને વિચાર કરીને જૈનધર્મને ઉદય કરવા વિશાલદષ્ટિથી પ્રયત્ન કરવું જોઈએ. વિશાલ દૃષ્ટિ અને ભલાભાવને ધારીને વર્તમાનની સેનાની તકને ન ખેવી જોઈએ. નિરક્ષર ધનતિના
For Private And Personal Use Only
Page #799
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
પત્ર સદુપદેશ.
સંકુચિત વાતાવરણને તાબે ન થતાં સ્વહૃદય અવિરુદ્ધ અને ધર્માવિરૂદ્ધ કાર્યને કરવાં જોઈએ. દીર્ધદષ્ટિથી વિચાર કરીને કાર્ય કરશે. જૈન ધર્મની વિજય પતાકા ફરકે એમ જેવા ઈચ્છું છું. જાના અને નવામાંથી સત્ય લેઈ વિશાલદષ્ટિથી કાર્ય કરશે.
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ ૪
મુ. વસે રાધનપુર મધ્યે સુશ્રાવક પંડિત હરગોવિન્દદાસ ત્રિકમદાસ તથા પંડિત વેલસિંહ છગનલાલ ગ્ય ધર્મલાભ વિ. તમારે પત્ર આવ્યા તે પહેંચે. જૈનધર્મને ફેલાવો કરવા માટે પરસ્પર સહાય કરીને પિતાની ફરજ અદા કરવી એ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે. પરસ્પર એક બીજાનું શ્રેયઃ કરવામાં જે ઉન્નતિભાવને રસ રેડાય છે તે રસથી સ્વ અને અન્યને આપણે ઉત્તમ બનાવી શકીએ છીએ. જે મનુષ્યો વિશાલદષ્ટિ ધારણ કરીને પ્રત્યેક મનુષ્યની સાથે અમુક વિષયમાં ખરા અંત:કરણથી મળતા રહીને જૈનધર્મની સેવા કરે છે. તેઓ પોતાની જીંદગીની સાથે અનેક મનુષ્યોની જીંદગી ઉત્તમ કરી શકે છે. જે મનુષ્ય પોતાની ઉન્નતિ અને મહત્તા ઇચ્છતા હોય તેઓએ અન્યોના ઉપર તેવી દષ્ટિથી વર્તવું જોઈએ. જૈનધર્મની ઉન્નતિના માટે આત્મભેગ આપનાશઓનાં હૃદયો બહુ ગંભીર, વિશાલ, વિશ્વાસી, પ્રેમ અને ગુણાનુરાગ આદિ સગુણથી ભરેલાં હોવાં જોઈએ. સ્વાર્થ અને આશા વિનાના ધમરનેહથી જોડાયેલા મનુષ્યો પિતાની જીંદગીને ઉત્તમ બનાવી શકે છે, ભાષા પાંડિત્ય આદિ શક્તિઓ બહુ ઉપયોગી છે છતાં તેની સાથે શુદ્ધ પ્રેમ, ગંભીરતા, સેજન્ય, સંપ, સહનશીલતા, કૃતજ્ઞ, આદિ જે ગુણ હોય છે તે તે મનુષ્યો પિતાના આત્માને વહાણ જે બનાવીને હજારે જીવને આશ્રય આપી સંસારસાગરને તરી જાય છે, જૈન કોમમાં આત્મિક સદ્ગણની વૃદ્ધિ થાય તેવા અનેક ઉપાયોને જવાની જરૂર છે. આપણે પણ પિતે તે પ્રમાણે પ્રયત્ન કરીશું તે અન્યોને સહાય કરી શકીશું. ધર્મ સાધન કરશે.
સંવત ૧૭૬૮ જેઠ સુદિ ૫.
For Private And Personal Use Only
Page #800
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19૮૩
મુ. વસે સુશ્રાવક શા... ............ થોગ્ય ધર્મ લાભ. વિ. તમોએ લખેલી હકીકત વાંચી સમાચાર જાણ્યા છે. તો શંકા વિગેરેની બાબતમાં ચંપાંગલીમાં શા. લલ્લુભાઈ કરમચંદ કાપડ દલાલને હકીક્ત જણાવશે. એટલે તે પિતે ઉત્તર આપશે વા લખી જણાવશે, એટલે સમાધાન કરીશ. પત્રમાં હકીકત કેટલી લખી શકાય. વિશેષ સગ્રંથ વાંચીને પ્રતિદિન આત્માના સદ્ગુણે ખીલવવા પ્રયત્ન કરશે. દુનિયામાં જે જે મનુષ્યોમાં સદ્ગુણ દેખાય તે તે સદ્દગુણોની અનુમોદના કરવી. જૈનાગમમાં આત્માની પરમાત્મદશા થવા માટે પરિપૂર્ણ ઉત્તમ ઉપાયો બતાવ્યા છે. જેમ જેમ અનુભવદષ્ટિ ખીલતી જાય છે, તેમ તેમ જૈનાગમાંથી ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કરી શકાય છે. આત્માના ગુણોની પ્રકટતા કરવા માટે દ્રવ્ય અને ભાવથી અપ્રમતપણે સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. આ દુનિયામાં મનુષ્ય જેવી જેવી સંગતિ પામે છે તેથી તે સંગતિના અનુસાર તેવા તેવા પ્રકારની મનોવૃત્તિને ધારણ કરે છે. ચાલણીની પેઠે કાંકરાને જેઓ સંગ્રહ કરે છે, તેઓ ગુણાનુરાગદષ્ટિ વિના અવગુણ તરફ ઘસડાય છે. દેવગુરૂ ધર્મનું સાધન કરવું.
સંવત ૧૮૬૮ ના જેઠ સુદિ પ.
શ્રી અમદાવાદ, તા. ૬-૯-૧૨
શ્રી પાદરામધે શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલશ. મેહનલાલ હિમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. પત્ર આવ્યો તે પહોંચ્યો. શરીર કંઈ જોઈએ તેવું ઠીક રહેતું નથી તેપણુ કાર્યમાં તેનો ઉપયોગ થયા કરે છે. દેહમાં આત્મબુદ્ધિ રાખીને આત્માને ન ભૂલવું જોઈએ. આત્મા પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત છે. તેનામાં વિશ્વાસ રાખી તેની ઉપાસના કરનાર પણ આત્મા છે. આધ્યાત્મિક પુસ્તકો વાંચીને પણ કલાકોના કલાકો પર્યવ એક સતત વિચારપ્રવાહ વહેવાથી આત્માની પ્રતીતિ થાય છે, આત્માનું ધ્યાન ધર્યા વિના આત્માની
For Private And Personal Use Only
Page #801
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19૮૪
પત્ર સદુપદેશ.
અનુભવ પ્રતીતિ થતી નથી. હાલ તે તેવી આત્મદશાના વિચારની શ્રેણિથી આત્માને વિચારવાની પ્રવૃતિ અંગીકાર કરવા યોગ્ય છે. ધ્યાન ભાવનાવડે આત્માનો અનુભવ કર્યા વિના આગળ ચડાશે નહિ. પુસ્તક દ્વારા આત્માના ગુણે વાંચી ગયા એટલે બસ થઈ ગયું એવા સંતેષ ન માની લેવો જોઈએ. કારણ કે ચારિત્રભાવનાવડે વાસનાઓનાં મૂળ હઠાવ્યા વિના ઉપર ઉપરનું વાચિકજ્ઞાન પરિપકવદશાવાળું થઈ શકશે નહિ. પિતાને આત્મા પિતાના સ્વરૂપની સાક્ષી એવી આપે છે કે આજ સ્વરૂપ ખરૂં છે અને તે માટે સર્વે પ્રાણે કુરબાન છે એજ પકવજ્ઞાન ગણાય અને એવું પકવ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ વિચાર્યા વિના પ્રગટી શકે નહિ. પિતાની મેળે એકાન્તમાં વિચારેવડે આત્માનું સ્વરૂપ અનુભવવું જોઈએ. હિંદુસ્તાન આદિ ચારે ખંડના નકશા જોયા પછી ચારે ખંડને સાક્ષાત જેવા જોઈએ. તે પ્રમાણે આત્માના સ્વરૂપને પ્રતિપાદન કરનારા એવા ગ્રન્યોરૂપ નકશાઓ જેઈને પણ આત્માને સાક્ષાત અનુભવવા સદવિચાર કરવા જોઈએ. આત્માનું ધ્યાન કરીને સહજાનન્દ અનુભવે. ૩ તિઃ
મુર વસે પાદરા તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂભક્તિકારક, સુશ્રાવક, વકીલજી શા. મોહનલાલભાઈ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. પત્રમાં લખેલી સવે હકીકત જાણી છે. ચોમાસા માટે ભાવિભાવ હશે તેમ બનશે. મેં મારું ચોમાસાનું કાર્ય તમને બે માસમાં કરી આપ્યું છે, અને બાકીનું કાર્ય કરવા ભાવ છે. મારા ધારવા પ્રમાણે તમને મારાથી ચોમાસામાં જ વિશેષ લાભ થાય તેવું અવબોધાતું નથી. અન્ય કેઈ સાધુને ચોમાસું લાવવામાં ઉપયોગ રાખવા એ આવશ્યક કાર્ય છે. પ્રાયઃ અમદાવાદ ગયા બાદ ચોમાસું ક્યાં થશે તેને કંઈ નિર્ણય કરી શકાય. વિશેષ હકીક્ત રૂબરૂમાં મળી શકશે મનુષ્ય સાનુકુલ સંયોગ છે છે પણ તેઓને પુરૂષાર્થ અને ભાગ્ય આદિ કારણ ઉ૫ર આધાર રહે છે. તમારા આત્માનું કલ્યાણ વિશેષતઃ બને એમ ઇચ્છું છું. ઉત્તરદિશા પ્રતિ પ્રયાણ થવા માટે અન્તથી પ્રેરણા થાય છે. તમે જાણે છે કે કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યામંએ
For Private And Personal Use Only
Page #802
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
પાંચ કારણોથી કાર્યની સિદ્ધિ થાય છે. મારા અમુક આશાને મેં તમારી આગળ જણાવ્યા નથી, અને તે કહેવાનો વખત આવ્યું નથી, તેમ છતાં અનુમાન કરી ને આશય થકી ભિન્નવિચારોની કલ્પનાને હૃદયમાં અવકાશ ન મળે એમ બને તે સારૂં. પંચમકાલમાં આત્માનું સાધન કરવામાં સર્વ પ્રકારની સામગ્રી મળવી એ મહાભાગ્યની વાત છે. સાધુઓને ક્યા સાસુકુલ અને કયા પ્રતિકુલ સંગે છે તે દક્ષશ્રાવકે જાણે છે, અને સાધુઓની ભક્તિ કરે છે. પાદરાના શ્રાવકોને કોઈ બરાબર ઠેકાણે લાવે એવા સાધુની જરૂર છે. દુનિયાના કેટલાક મનુષ્યો ધામધૂમને પૂજે છે, કેટલાક ધમાધમને પૂજે છે, અને કેટલાક સગુણોને પૂજે છે. સર્વ મનુષ્યોના ભિન્નભિન્નવૃત્તિના અનુસાર ભિન્નભિન્ન અધિકાર હોવાથી એક જ વસ્તુ અને એકસરખી લાગી શકે નહિ. સદાકાલ ધર્મ સાધન કરશો.
સંવત ૧૮૬૮ ને જેઠ સુદિ
મુ. વસ, કપડવણજ. બહાવંત, સુશ્રાવક. જેસંગભાઈ પ્રેમાભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. તમારા લેખની ઉત્તમતા વધતી જાય છે, એવા પ્રકારના લેખ જૈનાગમ અવિહતાએ લખતા રહેશે. શ્રુતજ્ઞાનની પ્રતિદિન વૃદ્ધિ થાય અને વિચારોને પ્રકાશ વધતો જાય એવા સદુપયનું પ્રતિદિનિ સેવન કર્યા કરશે. તેની સાપેસલાએ વિશાલદષ્ટિ ધારણ કરીને શ્રીવીરપ્રભુના ધર્મને ફેલાવો કરવા માટે પ્રયત્ન કરશે. આત્માની શક્તિયોને ખીલવવા માટે કરો પ્રયત્ન કદાપિ કાલે નિબળ જવાને નથી. પોતાની શક્તિને સદુપયોગ જેમ બને તેમ વિશેષ કરશો. નિયમસર પ્રતિદિન માત્મશક્તિોને અભ્યાસ કરવામાં અત્યંત ગુપ્ત રહસ્ય સમાયું છે, તેનો વિચાર કરશે તે અનુભવ આવ્યા વિના રહેશે નહિ. જે પુસ્તક વાંચવું તેના કર્તાને ઉદેશ પરિપૂર્ણ અનુભવીને વિવેકશક્તિથી આગળ વધવા પ્રયત્ન કરશે. ગુરૂઓ અને શાસ્ત્ર દિશા દેખાડી શકે છે, બાકી તે તરક પ્રયાણ કરીને આત્મશક્તિને ખીલવવી એ શિષ્યની ફરજ છે. સાંસાના વિચારને ફેલાવે કરો એ શિષ્યને ધર્મ છે. શ્રી મહાવીર પ્રભુના
For Private And Personal Use Only
Page #803
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સાશનને અભ્યદય કરવા જેનેએ એકશુદ્ધપ્રેમભક્તિની સાંકળે બંધાઈને, મોક્ષમાર્ગમાં સાથી બનીને લાખો કરે મનુષ્યને દોરવવાના છે, પણ તે કાર્ય ખરેખર આત્મશક્તિ ફોરવા વિના બની શકે તેમ નથી, માટે આગળ વધવા પ્રયત્ન કરશે.
સં. ૧૮૬૮ ના જેઠ સુદિ ૭.
સં. ૧૮૬૮ ના અશાડ વદિ ૧
મુ. અમદાવાદ શ્રી કપડવણજ. તત્ર સુશ્રાવક શા. જેસંગભાઈ પ્રેમાભાઈ ગ્ય ધર્મ લાભ. વિશેષ જૈનધર્મની આરાધના કરવા સતત ઉધમ કર્યા કરશો. દ્રવ્યાનુ
ગનું જ્ઞાન પામેલા એવા જેને અન્યમનુષ્યને પિતાનાં ધર્મત સમજાવી શકે છે. જેને જૈનતનું જ્ઞાન પામે તે તેઓ અન્યને પણ ઉપકાર કરી શકે. આચાર પાળનારા એવા કેટલાક જૈને આચારનું પણ જ્ઞાન ધરાવી શકતા નથી અને તેથી તેઓ પૃચ્છકોની શંકાઓને પણ પ્રત્યુત્તર દેઇ શકતા નથી. આચારોનાં ઉચ્ચરહોને અવબોધીને સદાચારને પાળનાર એવા જૈને ખરેખર સદાચારોથી ભ્રષ્ટ થઇ શકતા નથી અને ગાડરીયા પ્રવાહથી આચારે પાળનારાઓ કદાપિ અન્યના સંસર્ગથી જન ધર્મથી ભ્રષ્ટ પણ થઈ શકે છે. ભારવાડ, દક્ષિણ વગેરે દેશમાં તત્વજ્ઞાન વિનાના ઘણા શ્રાવકેનાં કુળ અન્યદર્શનીઓના સંસર્ગથી જેનાથી ભ્રષ્ટ થયાં તેમાં ખરું કારણ તે એ છે કે તેઓએ જૈનતનું પરિપૂર્ણ શાન કર્યું નહિ, તેમજ તેઓએ જૈન ધર્માચારાનાં ઉત્તમ રહસ્ય જામાં નહિ. ગાડયાપ્રવાહથી પણ આચારે પાળવાને કેઈને નિષેધ કરે નહિ પણ તેઓને આચારનાં ઉચ્ચરહ સમજાય એવા વર્તમાનકાલ માટે તથા ભવિષ્યકાલને માટે પણ ઉપાય જવા. દુનિયામાં સર્વે પરિપૂર્ણ તને જાણનાર પણ થઈ શકે નહિ તેમજ સર્વે કંઈ અજ્ઞાની પણ રહે નહિ. દુનિયામાં સર્વે પરિપૂર્ણ આચારયુક્ત બની શકે નહિ. તેમજ સર્વે મનુષ્યો સર્વ પ્રકારના શુભાચારથી ભ્રષ્ટ બની શકે નહિ. મધ્યમમાર્ગે જૈન ધર્મ મેટા ભાગે આચારે અને વિચારોથી વહ્યા કરે છે. સર્વ મનુષ્યને
For Private And Personal Use Only
Page #804
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
તત્ત્વજ્ઞાની બનાવવા એવી મનમાં ઉચ્ચભાવના રાખવી. તત્ત્વજ્ઞાનના પાતે
જોડાય એમ નમત રહેશે,
X
અભ્યાસ કરવા અને જમાનાને અનુસાર અન્યા પણ ધમાં પ્રવૃત્તિ કરવી. ધર્મ સાધનમાં સદાકાળ પ્રવૃત્તિ કરી
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
મુ. ખેડા.
અમદાવાદ. શ્રદ્ધાળુ, દયાળુ, દેવગુરૂભક્તિકારક ભગતજી વીરચંદભાઇ ગોકલભાઇ ચેાગ્યલાભ. જે મનુષ્યો સદ્વિચારોવડે અને સદાચારીવડે પોતાના આત્માના ગુણાને પ્રકાશ કરવા ઇચ્છે છે તેએની જીંદગી પ્રશસ્ય છે. મનુષ્ય પુણ્ય અગર પાપનાં જેવાં કાર્યો કરે છે, તે તે પ્રમાણે તેઓ પુણ્ય અને પાપ કુલના ભોક્તા બને છે. કર્મના અચલ સિદ્ધાંત કોઇ ફેરવવા શક્તિમાન થતા નથી. જેવું વાવવામાં આવે છે તેવું લણવામાં આવે છે, મનુષ્યના ભવમાં ધર્મ કરવાની સામગ્રી પ્રાપ્ત થયા છતાં જેએ પ્રમાદના વશમાં પડીને ધ સામુ જોતા નથી. તે છેવટે માખીની પેઠે પગ ધસે છે, અને પશ્ચાત્તાપ કરીને છેલ્લા શ્વાસ મૂકે છે. ધર્મનાં કૃત્યો કરવાં પોતાના હાથમાં છે. મનુષ્ય ગમે તેવા ઉચ્ચ હાય છે તાપણ તેઓ પ્રમાદના વશમાં પડીને પેાતાની જીંદગીને ધૂળમાં રગદોળે છે. લક્ષ્મી અને વિદ્યા પામીને એ તેના સદુપ યેાગ કરતા નથી તે પણ પોતાની જીંદગીનું સાધ્યબિંદુ ભૂલે છે, અને ઇતર સામાન્ય મનુષ્યાની પેઠે પોતાની જીંદગી ગુજારે છે. મનુષ્ય જીંદગીની કીંમત જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે. દાના ત્યાગ કરવાના અભ્યાસ અને સદ્ગુણાના પ્રાપ્ત કરવાને અભ્યાસ પ્રતિદિન વધવા જોઇએ. પોતાના આત્મામાં સઙ્ગાને પ્રકાશ કરવાના જે અભ્યાસ સેવે છે તે મનુષ્ય અન્યાને પણ સદ્ગુણ્ણાના પ્રકાશ કરવામાં મદદગાર સહાકાર બની શકે છે. ધમ સાધન કરવામાં વિશેષતા ઉદ્યમ કરશે.
X
For Private And Personal Use Only
x
७८७
X
Page #805
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. અમદાવાદ.
સુરત તત્ર સુશ્રાવક વકીલ છોટુભાઈ ગુલાબચંદ તથા શા. નેમચંદભાઈ દેવચંદભાઈ ધર્મલાભ.
વિશેષ ધર્મની આરાધના કરવાની છે તે સદાના સુખ માટે કરવાની છે પણ તેમાં ઉપગ રાખવાની જરૂર છે. જે વખત પિતાના આત્માના. ધર્મમાં રમણતા થાય છે તે વખતે બાહ્યભાવની પરિણતિ મન્દ પડે છે. જે વખતે મનુષ્ય ખરા ધર્મના ભાવથી ધર્મ પ્રવૃત્તિ કરે છે. તે વખતે તે આખી દુનિયાના ઉપર શુદ્ધપ્રેમ ધારણ કરે છે અને કલેશમાં ધર્મને અંશ પણ તે માની શકતું નથી. જે વખતે આત્મા પિતાને શુદ્ધધર્મને નિશ્ચય કરે છે તે વખતે બાહ્યભાવમાં ધર્મ નથી એવો નિશ્ચય થવાથી ધર્મને નામે થતાં યુદ્ધોથી દૂર ઉભે રહે છે અને અસત પક્ષમાં તણાતું નથી. જે વખતે મનુષ્ય જૈનધર્મને સ્વાભાવિક રહસ્યને પ્રાપ્ત કરે છે તે વખતે ગચ્છના મારામારીધર્મને અવેલકત નથી. શ્રી અનન્તકૃપાળુમહાવીર પ્રભુનું દર્શન કર્યા બાદ જૈનશાસનનું અન્તરંગ સ્વરૂપ એવું તે ચેખું આભામાં અવબોધાય છે કે તેથી સર્પ જેમ કાંચળીને ઉતારી દે છે તેમ ધામધુમ અને ધમાધમમાં જેનશાસનની ઉન્નતિબુદ્ધિને જે ખોટે ભ્રમ વસી ગયો હોય છે તેને ટાળી દે છે. જે વખતે મહાવીર પ્રભુનાં સત્યસિદ્ધાંતો સમજવાની શક્તિ પ્રગટ થાય છે તે વખતે આત્મામાં એવો અપૂર્વ વિલાસ પ્રગટે છે કે જે વીલ્લાસથી સત્યસાધુઓને પારખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને સાધુના આચારથી સાધુ પારખી શકાય છે પણ તે આત્મભાવથી દૂર રહે તે સાધુ ગણાય નહિ, એમ મનમાં નિશ્ચય કરવો જોઈએ. નકામી ધમાધમ કરનારા કુસપી મનુજ જૈન શાસનમાં કલેશ કરાવનારા છે એમ મનમાં નિશ્ચય કરવો જોઈએ. કલેશ કરાવનાર જૈનશાસનમાં ધર્મને નામે ઝઘડા ઘલાવનાર, ઈર્ષા અને નિન્દાની મૂતિઓ હોવા છતાં જેઓ પિતાને ધર્મના રક્ષક ગણે છે તેઓ ખરેખર ધમના રક્ષક ગણાય નહીં પણ ભક્ષક ગણી શકાય. પંચમકાલમાં જે વિવેક રૂપ કાળજું ઠેકાણે ન હોય તે સ્વભાવમાં રમણતા કરી શકાય નહિ, જૈનધર્મમાં કાલાન્ગે અનેક ભેદ પડ્યા છે તેમાંથી ૪૫ આગમ આદિના આધારે રસત્ય શોધીને પિતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. મૂર્ખાઓના નાયક બનવા કરતાં મૂર્ખાઓથી હજાર ગાઉ દૂર રહેવું એ ઉત્તમ સમાધિ માગે છે. જેનશાસનની અવનતિ કરનાર મુખઓને કોઈપણ રીતે પુષ્ટિ
For Private And Personal Use Only
Page #806
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૮૮.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આપવી તે ખરેખર કલ્પવૃક્ષ ઉપર કુહાડો મારવા બરાબર છે. નિરક્ષર, મનુષ્યોથી જૈનશાસનથી રક્ષા થવાની નથી અને તેઓ જૈનધર્મની સેવા કરનારાઓને પરિપૂર્ણ સહાય આપી શકવાના નથી. જ્ઞાનમાર્ગ દ્વારા તેઓ જૈનશાસનને ઉગ કરી શકવાના નથી. ગચ્છ કદાગ્રહ અને સામાન્ય ભેદથી જેનોએ કલેશ કરીને બહુ ખયું છે અને તેથી તેઓ વર્તમાનમાં બહુ હાનિ પામે છે અને ભવિષ્યને બગાડે છે. વિવેકદ્રષ્ટિથી જૈનધર્મની રક્ષા કરનારા ઓના સાથી બનીને શ્રી વીરવચનની આરાધના કરવી જોઈએ અને તે દ્વારા આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સત્યને અંતે જય થનાર છે. લાખ મણ કાષ્ટનો એક અગ્નિના કણઆથી નાશ થાય છે તદત જ્ઞાનાગ્નિથી સર્વકર્મને નાશ થાય છે. ઓર પત્તિ સં. ૧૮૬૭ જેઠ વદિ ૬.
મુ અમદાવાદ સંવત ૧૮૬૮ જેઠ વદ ૦)). , સુબાવક ભાઈ ધર્મસિંહ પુરૂષોત્તમ યોગ્ય ધર્મલાભ.
વિ. તારે પત્ર પહોંચે. તે ઉપર લક્ષ્ય દેવાશે, વિચારાશે, સુધારાશે પક્ષાત જેવી ભવિતવ્યતા. જે ઉદેશથી કાયને પ્રારંભ કરવામાં આવે છે તે ઉદેશ લક્ષ્ય બહાર જવાથી ધારેલું કાર્ય પરિપૂર્ણ સિદ્ધ થતું નથી, જે જે બનાવો બને છે તે નવીન અનુભવનું શિક્ષણ આપીને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે વસ્તુની અસ્તિતા જે જે કારણે વડે થઈ હોય છે તે તે કારણો વડે તે જાતનું પ્રયોજન સિદ્ધ નથી થતું ત્યારે તે વસ્તુની તેરૂપે અસ્તિતા રહેતી નથી, તેમજ અન્યરૂપે તેનું પરિવર્તન મેડું વહેલું થયા વિના રહેતું નથી. ઉપયુક્ત કુદ્રતને અવિચલ નિયમ સદા ચાલ્યા કરે છે. સંસ્થાઓ ચલાવનારા લાયક મનુષ્યની હજુ આપણુમાં ખોટ છે. ગુરૂકુલની સંસ્થા વિના જૈનમમાં ઉદયહેતુભૂત નવીન ચૈતન્ય જાગ્રત થવાનું નથી. રૂપા
ન્તરે પણ ગુરૂકુળ સંસ્થા જેવી સંસ્થા પ્રકટયા વિના આપણે ઉદય નથી. નવીન યુગનાં બાળકે ! ! ! હવે તમે નવીન યુગ પ્રવર્તક ગુરૂકુળ સંસ્થા વિગેરેના વિચારેને ફેલાવે. યથાશકિત મેળવેલી શકિતને સદુપયેગ કરો.
For Private And Personal Use Only
Page #807
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આજથી પચાસ વર્ષ પશ્ચાત્ થનારી પ્રજા ગુરૂકુળના જેવી અન્ય સંસ્થાઓથી પિતાની ઉન્નતિ કરી શકશે તેના માટે વર્તમાનમાં સદ્દવિચારોને ફેલાવે અને મહાકાર્યો કરવાને માટે માનવજન છે. ઉદયનાં કાર્ય કરે. તિઃ ૩
x
. અમદાવાદ. વલસાડ. તત્ર કહાવંત, દયાવંત, દેવગુભક્તિકારક શા. નાથાલાલ ખુમચંદ, શા. ડાહ્યાભાઈ કેશુભાઈ, હીરાચંદ મોતીચંદ તથા રાયચંદભાઈ મેધાજી વિગેરે સંધસમસ્ત યોગ્ય ધર્મલાભ. વિશેષ. ધાર્મિકજ્ઞાનની પ્રાપ્તિ વારતે દરરોજ પ્રયત્ન કરશો.
જે વખતે મનુષ્ય, ધર્મના વિચારો કરતું નથી તે વખતે તેની પાસે અધર્મના વિચાર આવે છે. મનુષ્યની જીંદગીમાં જેટલું કરવાનું હોય છે તેટલું કરી શકાય છે. વલસાડમાં સંધ ધારે તો તે પિતાના ગામમાં ધાર્મિક કેળવણીને પ્રચાર સારી રીતે કરી શકે. જે મનુષ્ય ઉંઘમાં રહે છે અને કર્મના પર આધાર રાખીને ઉધે છે અને ઉદ્યમ કરતા નથી. તે મનુષ્ય પોતાની પાછળ ભવિષ્યની પ્રજા માટે સારાંફળ મૂકી જતા નથી, અને તેથી ભવિષ્યની પ્રજા તેમની યાદી કરી શકતી નથી. આપણે દરરોજ કંઈ કરવું જ જોઈએ. એક ક્ષણમાત્ર પણ બેશી ન રહેવું જોઈએ. આપણા માથે ધણી ફરજો છે. અને તે અદા કર્યા સિવાય, છૂટકે નથી. ધર્મનાં કાર્યો પાંગળાં છે. તેને કોઇ ચલાવનાર જોઈએ. જેનોની ઉન્નતિની સારી તક કદી ન ખોવી જોઈએ. ભેદભાવમાં અને સ્વાર્થબુદ્ધિના કલેશેને ત્યાગ કરીને જનોની ઉન્નતિ માટે ઉદ્યમ કરે. કેશરીસિંહના પરલોકગમન પશ્ચાત તેની ખોટ પૂરાય, એવા સર્વે બને, અને જેને આગળ લાવી શકાય તેવો યે ઉદ્યમ કરે. જેને આરંભે શરા છે.અને પાછળથી મુડદાલ બની જાય છે. આપણી ભૂલને આપણે જોવી
જોઈએ, અને કુરીવાજોને ત્યાગ કરીને સંઘની ઉન્નતિ થાય અને જેનતને દુનિયામાં પ્રચાર થાય તેવાં કાર્ય કરે અને કરનારને સહાય આપે. ધર્મસાધનમાં એકક્ષણ પણ પ્રમાદ ન કરશે. ૐ તત રૂ.
સંવત ૧૮૮ ના જેઠ વદ ૦))
For Private And Personal Use Only
Page #808
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેસ
X
સુ. અમદાવાદ.
પાદરા. સુશ્રાવક શા. મેાહનલાલ હીમચંદભાઇ તથા મણિલાલ યોગ્ય ધર્મલાભ વિ. જેના હૃદયમાં જ્ઞાનના અંકુરો પગટયા છે તેનુ હ્રદય ઉત્તમ ભાવનાએવડે સિદ્ધ થતું જાય છે. ઉત્તમ આચારાના સુમકેતુભૂત સત્” વિચારાના જેના મનમાં પ્રવાહ વહે છે તે મનુષ્ય સંસારમાં નિલે પદશા ધા રણુ કરવાને માટે સમર્થી અને છે. પંચસમિતિ કરતાં ત્રણ ગુપ્તિનું ચારિત્ર ઉત્તમ અને ઉત્સ રૂપ છે. ઉત્તમ ચારિત્ર ખરેખર આત્માને પોતાના મૂલ ધર્મભાં લેઇ જાય છે. પાંચસમિતિપ અપવાદચારિત્ર પાળતાં છતાં પણ શુ ગુપ્તિરૂપ ચારિત્રની ઇચ્છા ધારવી જોઇએ. મને ગુપ્તિની વ્યાખ્યા સારી રીતે અવમેધવી જોઇએ. ભનાગુપ્તિની આવશ્યકતા છે અને તેની પ્રાપ્તિ માટે દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. મને ગુપ્તિની અમુક અશે પણુ સિદ્ધિ કર્યાં વિના સિદ્ધાનદરસને સ્વાદ લેઈ શકાતા નથી. મનેગુપ્તિના ઉપદેશ દેનારા તા ધણા મનુષ્યા મળી આવે છે, કિન્તુ મને ગુપ્તિની સિદ્ધિ કરનારા તે અલ્પ મનુષ્યા હૈાય છે. હીરાના વ્યાપાર સમાન ખરેખર મનાગુપ્તિના વેપાર છે. નિર્વિકલ્પદાનું સ્પષ્ટાર મતગુપ્તિ છે. મનેાગુપ્તિના સામ્રાજ્યના જે રાજા બને છે તેઓ અન્તર્ પ્રદેશમાં શહેનશાહ બને છે. જામશા થતાં જેમ સ્વપ્નદશાનું ભાન રહેતું નથી તેમ મનાગુપ્તિના વ્યાપારમાં પ્રવૃત્ત થવાથી ખાદ્યવિકલ્પદશાનું ભાન રહેતું નથી. આવી મને ગુપ્તિની પશુ પ્રયત્નવડે અમુક અંશે સિદ્ધિ થાય છે. ઉદ્યમ કરા, ઉત્સાહ ધરા અને અતમાં વેરો. ખાળમાંથી મન હઠાવી છે. દુનિયાના ચિત્રાને ભુલી જાઓ. મનને અશુભ વિચારામાં પ્રવૃત્ત ન થવા દેછે. એક આત્માના ઉપયેગમાં રહેા. એક સ્થિર ઉપયેાગથી આત્મા સામું જોઇ રહે. ઉંધ ન આવે તેની સાધતા રાખે. મિનિટ બે મિનિટ એમ ઉત્તરાત્તર મનાગુપ્તિમાં રહ્યા કરી. મનના વ્યાપારને ગાપવા અને આત્મભાવે હું છું એમ દૃઢસપ કરીને આત્મામાં સ્થિર થાઓ અને એના અમુક કાલપર્યંત અનુભવ કરે. એક અનુભવ પેાતાની પદ્માત્ અન્ય અનુભવને પ્રગટ ફરશે અને આત્મા આનંદમય જણાશે. ॐ शांतिः ३.
સં. ૧૯૬૮ ના જે* વિદ ૦))
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
9-1
x
Page #809
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૮૨
પત્ર સદુપદેશ.
સંવત ૧૮૬૮ અધિક અણાડ વદિ ૬
મુ અમદાવાદ મુંબાઈ મધ્યે સુબ્રાવક, ઝવેરી જીવણલાલ પનાલાલ બાબુગ્ય ધર્મલાભ. મન, વાણી અને કાયા વડે પિતાના આત્માનું, અન્યાત્માઓનું કલ્યાણ કરનારા સત્યપુરૂષોને કલ્પવૃક્ષની પિડે આશ્રય કરવા ગ્ય છે. સપુરૂષની આન્તરડીને આશીર્વાદ ખરેખર શુભાશાઓને ઉદયનું ઉત્તમ લક્ષણ છે. જેને દેવતાઓ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે વસ્તુઓ વડે પુરૂષોની સેવા કરનારા ભકત અલ્પકાળમાં મુક્તિના દ્વાર આગળ આવી શકે છે. જે મનુષ્યો ઉન્નતિને ઇચ્છે છે, અને જેઓની ઉન્નતિ થાય છે, તેના ઉપર
પુરૂષોની કૃપા છે એમ અવબોધવું. જગતના પદાર્થો મેળવવાના વિચારે કરતાં તેઓને સદુપયોગ કરવામાં ઉદાર પુરૂષનું ચિત્ત વિચાર કર્યા કરે છે. જેને કદી વિનાશ નથી, અને જેનામાં પરિપૂર્ણ શાંતિ છે, એવા પરમાત્મા દેવનું ધ્યાન કરનારા મનુષ્ય ખરેખર અશાન્ત એવા જગતમાં શક્તિને અનુભવ લઈ શકે છે. પરમશાન્તમાર્ગમાં ગમન કરવું જોઈએ કે જેથી આપણું ભવિષ્ય ચળકતું થાય. આપણી બુદ્ધિ, વાણી અને કાયા વડે એવો ઉત્તમ પુરૂષાર્થ સેવો જોઈએ કે જેથી દષ્ટિ નાંખતાં જેને પાર આવે નહિ એવા સંસાર સાગરની પેલી પાર જઈ શકાય. આત્મામાં અનંત બળ છે. એમ જાણીને બેશી નહિ રહેતાં આત્મામાં અનંત બળ પ્રકટાવવા ઉધમ કરવો જોઈએ. આંખ મીંચીને અને ધ્યાન ધરીને જરા જુઓ કે તમારું
સ્થાન અને સુખ કયાં છે? એ બધું આત્મામાં છે. પરમાત્માને સેવીને તે પ્રાપ્ત કરી. રતિઃ
મુ. અમદાવાદ સંવત્ ૧૯૬૮ અધિક અશોડ વદિ ૧૩. તત્ર સુશ્રાવક ઝવેરી શા. લલુભાઈ ધર્મચંદ યોગ્ય ધર્મ લાભ. વિ. પ્રભુ ભક્તિમાં વિશેષ લક્ષ્ય રાખશે. જેઓ પ્રભુ ભકિતમાં લીન બની જાય છે તેઓ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે, પ્રભુ ભકિત કરતાં કરતાં
For Private And Personal Use Only
Page #810
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
100
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
પ્રભુની સાથે એય કરી દેવુ જોઇએ. પ્રભુના સદ્ગુણેાના ધ્યાન વડે આત્માને પોષવા જોઇએ. દુનિયામાં એવી ફાઈ વસ્તુ નથી કે જે પ્રભુના ધ્યાનથી પ્રાપ્ત ન થાય. શુદ્ધ પ્રેમથી જ પ્રભુભકિતરૂપ અમૃતરસનું પાન કરી શકાય છે. પ્રભુ ભકિતથી પૂર્વનાં પાપકમ પણ પુણ્યરૂપે પરિણમે છે. આપણે પ્રભુના ઉપર્ અત્યંત શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. પ્રભુના ઉપદેશ શ્રવણુ મનન ફરવા ચેાગ્ય છે. પ્રભુમાં એટલો બધો પ્રેમ વધારવા જોઇએ કે જેથી જ્યાં ત્યાં પ્રભુનું ચિત્ર ખરેખર હૃદય ચક્ષુ આગળ ખડું થાય. પ્રભુ ભકિત કરનારે ધ નામના મુકિત મહેલના પગથીયા પર સ્થિર રહેવું જોઇએ. દુનિયામાં સવ વેનું ભલુ કરવાની બુદ્ધિ જેમ જેમ અંતમાં વિશેષ પ્રકટશે તેમ તેમ પ્રભુના ભકિતના ઉચ્ચ પ્રદેશમાં વિચરવાનું થશે. પ્રભુમાં ધારેલી પૂજ્ય ભકિતના પ્રવાહ એટલો બધો વહેવા જોઇએ કે જેથી આખુ જગત્ પણ તે ભકિત રસના પ્રવાહમાં પ્રવાહિત થઇ જાય. આપણે મનુષ્યને અવતાર લેને મનુષ્ય જ રહેવાનુ નથી પણ આગળ વધીને પરમાત્મા થવાનું છે. એ વાત આપણા લક્ષ્યની બહાર ન રહેવી જોઇએ. આપણા આત્મામાં શુદ્ધ ભક્તિના પ્રવાહ ખરેખર ગંગાના પ્રવાહની પેઠે એકાંડે પૂર્ણ વહેવા જોઇએ. પ્રભુની ખરી ભકિત અને સતેાંની ખરી સેવાથી મનુષ્ય આખી દુનિયાને પોતાની તરફ આકર્ષી શકે છે. મનુષ્યની જીંદગીના જેટલા ક્ષણૢા, પ્રભુ ભકિત સેવા વગેરેમાં ગયા તેટલાજ લેખે છે. પ્રભુની ખરી ભકિતમાં આખી દુનિયાનું મમત્વ ત્યાગી શકાય છે તે પછી કુટુંબ ધન વગેરેનું તે અતર્થી મમત્વ ન રહે એમાં શુ કહેવું ? પરમાત્મા વીતરાગ દેવનું ક્ષણે ક્ષણે સ્મરણુ કરો. આપણા આત્માને આપણે ઉચ્ચ શુદ્ધ બનાવવા હાય તા વીતરાગની ભકિત તરફ્ લક્ષ્ય રાખવુ જોઇએ. આનંદ, ઉત્સાહ, હર્ષ, શુદ્ધ પ્રેમ, પરાપકાર, ઉત્તમ વૈરાગ્ય વગેરે ગુણો વધે તે જાણવું કે મારો આત્મા હવે પ્રભુ ભકિતમાં આગળ વધ્યા. તમારા આત્મા તેવા થા. ૐ શાંતિઃ
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
923
X
Page #811
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.૪
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સુ. અમદાવાદ. સંવત્ ૧૯૬૮ અધિક અશાડ વદિ ૧૩.
સુશ્રાવક વકીલ શા. મેહનલાલ હીમભાઇ સાબ ધર્મલાભ વિ. પત્ર મળ્યા. શરીર નિરાગી થયું છે. અને ધર્મકાર્યમાં તેડાયુ છે. શરીરની આરાગ્યતા બગડવાથી જે કે ધર્મની પ્રચલિત સાધનામાં વિધ નડે છે તથાપિ વૈરાગ્યભાવ તા વધે છે. દુનિયામાં જો રોગ ન હોત તા ભવના ભય રહેતજ નહિ, અને રારીરની મમતા ટળત નહિ. રાગે પણ એક જાતના શિક્ષકા છે. અને તે સારગ્રાહિમનુષ્યોને ઘણું શીખવીને પાછા ચાલ્યા જાય છે, જ્ઞાન સાટા કરવામાં કયની ગરજ તે સારે છે. ખરૂં' પકવ જ્ઞાન ખરેખર રેગાના વખતમાં અન્તર્ર્થી સામર્થ્ય આપે છે અને આત્માને રગેડના વખતમાં શૂરવીર બનાવે છે. વાચિકનાન તા ઉષ્ણુતાના સાગામાં પુષ્પની જેવી અવસ્થા થાય છે તેવી અવસ્થાને પામે છે. રોગોના સબંધે આપણામાં કેટલું સામર્થ્ય પ્રગટયુ છે તેના અનુભવ થાય છે. રીંગો ખરેખર પ્રમાદ દશાનું મૂળ છે. જ્યાં કમ છે ત્યાં રોગ છે. રાગે આપણને એવા પાઠ શીખવે છે કે તમે મારાથી દૂર થાઓ એવી દશા પ્રાપ્ત કરેા. શરીર ઉપરથી કેટલુ' આપણુ' મમત્વ દૂર થયું છે તે આપણને ગુરૂની પેઠે પરીક્ષા લઇને રાગ જણાવે છે. પડિંત મરણ થાય અને તે વખતે સમાધિ રહે એવા શુદ્ઘનાનરૂપે આપણે આત્મા પરિણમે એવી દશા પ્રાપ્ત કરવી જોઇએ. સર્વ પ્રકારનાં મરણને આપણે ભૂલી જવાં જોઈએ, અને અત્યંત નિર્ભય દશામાં આત્માને મૂકવા જોઇએ. ૐ સાંતિઃ ફ્
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
સુ. અમદાવાદ
સુશ્રાવક કાપડીયા
ચોગ્ય ધર્મ લાભ. વિ. તમારા પત્ર પહોંચ્યા. વાંચી ખીના જાણી. જમાનાને અનુસરી જૈનાએ પ્રગતિ કરવી અને તેમજ જૈનધર્મના ફેલાવા માટે અનેક ઉપાયા કરવા એ તેમની ખરી જ છે. જૈનાએ આ શાંતિના જમાનારૂપ સેનાની તક ખેાવી જોતી નથી. જે સાનેરી તક પામીને પ્રગતિને બદલે અવનતિના માર્ગ તરફ પ્રવૃતિ કરવામાં આવશે તે પાતાની ભૂલનું અશુભ પરિણામ ભોગવવુ
Page #812
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૫
પડશે અને ભવિષ્યની જૈન પ્રજાના શ્રાપના ભંગ થવું પડશે. પ્રગતિમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં જે જે વિદને આવે તેને મારી હઠાવવાં જોઈએ. આપણા સવિચારે અને આપણું સહન ખરેખર આપણી ચારે બાજુએ એવા શુભ સંગે ઉત્પન્ન કરે છે કે જેથી આપણાથી અન્ય મનુષ્યનું ભલું થઈ શકે છે. માનસિક, વાચિક, અને કાયિક શકિતોને ખીલવવાની શુભ કેળવણીને આવકાર આપીને આપણે સ્વાશ્રયી બનવું જોઈએ. પરાશ્રયી ભિક્ષાની ઈચ્છા ન કરતાં સ્વાશ્રયી બનીને આપણે દુનિયાની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી જૈનાગમાં કથેલા સદ્વિચારેને ફેલાવવા માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. જેનેપર ઝઝુમી રહેલાં કલેશનાં વાદળે અને વિખરાશે, અને તે માટે આપણે સંપના માર્ગમાં આગળ વધવા આત્મભોગ આપવો જોઈએ. જે આપણે વિચારે સારા છે અને તેથી જગતનું કલ્યાણ થવાનું છે, એમ નિશ્ચય થતો હોય તો સત્ય વિચારનો ફેલાવો કરવા કેમ સ્વાર્પણ ન કરવું જોઈએ? આપણું જૈન ધર્મની ભવિષ્યમાં ઉન્નતિની આશા આપણા વર્તમાન કાલના ઉદ્યમ ઉપર આધાર રાખે છે સવિયારે ગમે ત્યાં ગમે તેવા મનુષ્યમાં અમુક ગ્યતાએ પ્રકટી શકે છે. સત્ય વિચારે ગમે ત્યાં પ્રકટી નીકળવાના. જગતને દયા-સત્ય, બ્રહ્મચર્ય, સંપ-શુદ્ધ પ્રેમ, આત્મદષ્ટિ આદિસગુણથી જ શાન્તિ થવાની છે. આપણે જેનધર્મ ખરેખર આખી દુનિયાના મનુષ્યોને ધર્મ છે, એમ માનીને આખી દુનિયાના મનુષ્યોના હૃદયમાં તે પ્રકટી નીકળે એવા ઉપાવડે જગતને જેનધર્મનું દાન તેજ ખરી જગત સેવા છે. એમ માનીને સેવા ધર્મમાં આગળ વધવું જોઈએ. પાશ્ચાત્યાની પ્રવૃત્તિને આપણે શુભ રૂપમાં ફેરવીને તેવડે ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે આગળ વધવું જોઈએ. પ્રવૃત્તિ વિના ચેન પડતું નથી. ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો થતો નથી ત્યારે ઉપર્યુક્ત જગત સેવા રૂપ પ્રવૃતિમાં ભાગ લેવા માટે કેમ આત્મભોગ ન આપવું જોઈએ? આત્માને વિશાલ દષ્ટિ અને શુદ્ધ પ્રેમ ગમે છે. આત્માને ધર્મ ખરેખર આત્માને ગમે છે. આપણને શ્રીમહાવીરની વાણી પિતાને ખરે આત્મધર્મ જણાવે છે અને તે માર્ગે આપણે સદ્દવિચારોથી અને સદ્દવર્તનથી ગમન કરવું જોઈએ. વિચાર દષ્ટથી જૈન ધર્મને જગતમાં વિસ્તાર થઈ શકશે. શ્રી મહાવીરની વાણુને સદેશે આખી દુનિયાને પહોંચાડે. આખી દુનિયાના મનુષ્યોના હૃદયમાં મહાવીરની વાણીને અમૃતરસ રેડે. એવી જગત સેવા કરવાને લાયક બને અને જગત સેવા કરે. આપણે અને આપણા ધર્મને ઉદ્ધાર આપણું હાથે થવાનું છે. વિદ્ધ
For Private And Personal Use Only
Page #813
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છટક
પત્ર સદુપદેશ.
સતિષીઓ ઉપર પણ કરૂણભાવ ચિંતવીને તેઓને હરક્ત ન કરતાં જૈનધર્મ વડે જગત્ સેવા કરવા માટે પ્રગતિ માર્ગમાં પ્રવૃત્ત થાઓ. આપણા અન્તઃકરણના શુભધના જુસ્સાવડે આપણે માર્ગ ખુલ્લો કરી શકીશું અને કાંટાઓને દૂર ફેકી દેઈશું. તમારા મિત્રોમાં, સંબંધીઓમાં ધર્મને રસ રેડે અને તેઓને પિષો. તમારા વિચારે ફેલાય તેવા ઉપાયો આદરે. આપણે શ્રી મહાવીરના સેવકો છીએ. તેમના સંદેશાને જગતમાં પહોંચાડવા માટે આપણે તારનાં દોરડાં જેવા વા તાર માસ્તર જેવા બનવાનું છે. વહાલા બન્ધો જાગે અને આખા જગતને જગાડે. શુભ લેખો લખો અને આર્યાવર્તમાં માહાત્માઓ ઉત્પન્ન થાય તેવા ઉપાય છે. આપણે સેવાધર્મ, ભક્તિધર્મ, યિાધર્મ, અને જ્ઞાનધર્મ છે અધિકાર પરત્વે આદરે. ૩ૐ શાંતિઃ સંવત ૧૮૬૮ અસાડ સુદિ ૧.
સંવત ૧૮૬૭ વૈશાખ સુદિ ૧.
મુ, મુંબાઈ,
શ્રી અમદાવાદ મધ્યે સુબ્રાવક શેઠ લાલભાઈ દલપતભાઈ યોગ્ય ધર્મલાભઃ-વિશેષ અદ્રશાન્તિઃ તત્રાસ્તુ. જૈન કોમમાં હાલ જે ચર્ચા ચાલે છે તેનાથી ભવિષ્યમાં શસ્થિતિ થશે તે કળી શકાતું નથી.
તમેએ અમને મુબાઈ ચત્રમાસમાં મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે સાધુઓમાં પડેલા બે મતને શ્રાવથી નિવેડો લાવી શકાય નહિ, પરંતુ જે કઈ રીતે તમારા જેવા સુશ્રાવકોથી સાધુ વર્ગમાં પડેલા ભેદનું સમાધાન થતું હોય તે બહુ સારૂ. આપણી વચ્ચે જે વાતચિત થઈ તે આધારે જોતાં ભારે હાલ બને તે રીતે સમાધાન કરાવવા પ્રયત્ન કરે ઇત્યાદિ વિચાર પર હું આવું છું. તથાપિ કેટલાક સંગે સાનુકુલ ન હોવાથી મારાથી મારા વિચારે પ્રમાણે પ્રવર્તી શકાશે નહિ એમ લાગે છે. અાથી કદાગ્રહ કરીને હાલ જે બન્ને પક્ષકારે અનુચિત પ્રવૃત્તિ કરે છે તેથી જૈનસંધમાં
For Private And Personal Use Only
Page #814
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
છ9
અનેક મનુષ્યો કમ બાંધી શકશે. જેઓની શક્તિ છે તે હાલ સ્વશક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરીને જૈન શાસનની સેવા બજાવી શકતા નથી. મને એવી બાબતમાં પડવાથી લાભ તથા આત્મહિત અવબેધાતું નથી તેથી મારી ઉપર્યુક્ત બાબતમાં ઉપેક્ષા દેખીને બન્ને પક્ષ તરફના લોકો ગમે તે માની લે છે તે પણ મારે તે મારા વિચારોને અવલંબીને ચાલવાનું છે. મારાથી બને ત્યાં સુધી કોઈને હરકત ન થાઓ એમ ઇચ્છું છું. જેનામેના અનુસારે સત્યને ઉપદેશ દે અને જેનાથી વિરૂદ્ધ કોઈનું મન્તવ્ય હોય તે તે ન માનવું અને જૈનશાસનની ઉન્નતિ અર્થે જે યોગ્ય લાગે તે શુભપ્રવૃત્તિ કરવી એમ મને ઠીક લાગે છે. જેનામેના આધારે ઉપદેશ દે અને બને ત્યાં સુધી જૈન સંઘમાં કલેશની ઉદીરણા ન થાય એવી રીતે ધર્મ પ્રવૃત્તિ કરવી એમ મારું મન્તવ્ય છે. તમે જેન સંધમાં શાન્તિ વ એવા હાલમાં જ ઉપાય લેશે તો ભવિષ્યમાં જૈન સંઘને અનિષ્ટ પરિણામ ભોગવવું પડશે નહિ. અહંકારત્યાગ અને સમયસૂચકતા એ બે ગુણેને લક્ષ્યમાં રાખીને જૈન ધર્મના આગેવાને હાલ પ્રવૃત્તિ કરશે તે જૈન શાસનની શોભામાં વધારે થશે. જૈન ધર્મના પ્રવર્તએ દીર્ધદષ્ટિ અને સમય સૂચકતા વાપરીને જૈનશાસનની ઉન્નતિમાં ભાગ લેવા જોઈએ. જૈનસંધમાં સામાન્ય જે ક્લેશની ઉદીરણું ચાલે છે તેની સામાં આંખ મીંચામણાં કરીને આગેવાને બેસી રહેશે તે બે કાચંડાની લડાઈથી જેમ આખા વન અને તેમાં રહેનાર પ્રાણીઓનો નાશ થયે એમ જૈન સંઘમાં પણ તેનાથી કિંચિત હાનિ પ્રાપ્ત થઈ શકશે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ જૈન સંધ પાંચમા આરાના છેડા સુધી પ્રવર્તવાને છે. જૈન શાસનમાં કોઈ પન્થ ઉભો કરવા માગશે તે તે ચાલનાર નથી, સત્યના બળથી અસત્યને નાશ થાય છે. ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓમાં જે સંપ હશે તે તેના સામું કેાઈનાથી જોઈ શકાશે નહિ. જૈનધર્મની રીતિએ જે ચાલશે તે મેક્ષ પ્રાપ્ત કરી શકશે. કેટલાક ઉછાંછળા લેખકેથી જનોના મનમાં અસ૬ વિચારેની અસર થાય છે. જુના અને નવા એ બે જમાનાને લખી જૈનાગમને બાધ ન આવે તે પ્રમાણે ચતુર્વિધ સંધ પ્રવૃત્તિ કરે તે ખરેખર જૈન ધર્મની ઉન્નતિ થયા વિના રહે નહિ. કેળવાયેલાઓએ જૈનશાસ્ત્ર સંબંધી ઘણું જાણવું જોઈએ. સામાન્ય મત ભેદોને દૂર કરીને એક બીજાની સાથે પ્રેમ ધારીને પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રતિપાદકશેલીથી જૈન લેખકેએ લેખે લખવા જોઈએ. જો કે તેમાં પણ કંઈ એકાને કહેવાનું નથી.
For Private And Personal Use Only
Page #815
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८
પત્ર સદુપદેશ.
દુનિયામાં મતભેદ હોય છે. પરસ્પર એકબીજાના વિચારોમાં પણ મતભેદ પડે છે પણ મતભેદને અપેક્ષાએ અન્ત લાવી શકાય છે. મતભેદના વિચારોનું સાપેક્ષનયવાદથી સમાધાન લાવી શકાય છે. વિવેકબુદ્ધિથી મતભેદ ટાળવા જોઈએ. પણ મતભેદથી સ્થૂલ જગતમાં કલેશનાં આન્દોલને ન પ્રગટે એવો હૃદયમાં ખ્યાલ લાવવામાં આવે તે મતદાગ્રહને અન્ત આવી જાય. જેઓને નયેની અપેક્ષાએ આગમોના આધારે વિવેકબુદ્ધિ પ્રગટી હોય છે તેઓ મતભેદથી પૂલ જગતમાં યુદ્ધદેવને આમંત્રણ કરતા નથી. મતભેદથી પરસ્પર મળેલા અન્તઃકરણ જુદાં થાય છે અને જે આંખમાં પ્રેમ હોય છે તે આંખમાં હેપ પ્રકટે છે, અને એક જનાજ્ઞાની સાંકળે બંધાયલા સંધમાં મહાન ભેદ પ્રકટે છે. મતભેદથી ગુરૂ અને ભકતનાં હૃદય જુદાં પડે છે. મતભેદ પડાવનારા મનુષ્યો શાન્તિના સામ્રાજ્યમાં રાક્ષસનું આચરણ આચરે છે. મતભેદ ગમે તેટલા પડે છે કઈ પડાવ પણ જેઓની સ્યાદાદદષ્ટિ થઈ હોય છે તેઓ તે નયેની અપેક્ષાએ સર્વમાંથી સત્ય જુએ છે. હાલાહલને પણ જે અમૃતરૂપે પરિણમાવી શકે છે તે સામાન્ય બાબતને શુભરૂપે પરિણુમાવે તેમાં શું આશ્ચર્ય ? તઠત જેઓ મિથ્યાશ્રુતને પણ સભ્યશ્રત રૂપે પરિણમાવી શકે છે. તેઓને મતભેદ-પક્ષપાતની કંઈ અસર થઈ શકતી નથી. મનુષ્ય સ્યાદવાદદષ્ટિથી સઘળું વિલોકે તે મતભેદને સહેજે દૂર કરી શકે, વા મતભેદથી યુદ્ધ આરંભે નહિ. જેઓના મનમાં રાગદ્વેષને નાશ કરવાની ઈચ્છા વર્તે છે તેઓ મતભેદના પક્ષપાતમાં પડીને પિતાના આત્માનું તથા અન્યનું અકલ્યાણ કરવા પ્રયત્ન કરતા નથી. આ જગતમાંથી સર્વથા સર્વદા સર્વમાં મતભેદ ન પડે એમ તે કદી બની શકે નહિ. મતભેદથી મગજ તપાવીને કરૂણ અને મૈત્રીભાવનાને દેશવટે આપીને અન્ય મનુષ્યનું અશુભ તે કદી ઈચ્છવું જોઈએ નહિ. જેનાગો ઉદારભાવ શિખવે છે અને ઉદારભાવ રાખવાનું કહે છે તથા મતસહિષ્ણુતાને ક્ષમાના પાઠ તરીકે જણાવીને તેને આચારમાં મૂકવાનું કથે છે પણ તેથી એમ ન સમજવું કે સોપદેશ દેવાનું કાર્ય બંધ કરી દેવું. આગમોમાં કથેલી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જૈનશાસનના સેવક બનીને આખી દુનિયા આગળ સત્યધર્મ ધરવામાં જે દુઃખો આવી પડે તે સહેવાં અને જગતને ઉદારભાવ તથા મસહિષ્ણુતાને પાઠ શીખવવો અને આગળ વધવું. અજ્ઞાન મનુષ્યની અનુપયેગી ધાંધળથી સુજ્ઞમનુષ્યોએ સત્યમાર્ગને પરિહાર કરી અસત્ય માર્ગમાં પગલું ન દેવું જોઈએ. પક્ષાપક્ષીમાં અસત્ય
For Private And Personal Use Only
Page #816
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
અને બીન ઉપયોગી ધાંધળ ચાલતી હોય છે અને તેનું પ્રાબલ્ય વધીને અને આડે માર્ગે દોરવાનું રૂપ લે છે ત્યારે અપેક્ષાશૈલીને જાણનારા સુત્તમનુષ્યો સત્યને હૃદયમાં રાખીને સત્યનો જય ઈચ્છે છે, અને આજુબાજુના સાનુકૂળ સયોગો કે જેવડે સમાધાન થાય તેવું નથી જેતા તે તત્સમયે તટસ્થ જેવી દશા ધારણ કરે છે અને સમયને અપેક્ષાએ જણાવે છે, તેવા સમયમાં તેઓને ઘણું સહેવું પડે છે અને તેવી દશામાં આત્મબળ કેટલું છે તેની ખરેખરી કસોટી થાય છે. મતભેદને નિવૃત્ત કરવાની શકિત ખરેખર સ્યાદાદભાવમાં રહી છે. જ્યાં સુધી દુનિયાને સ્યાદાદભાવનું ઉચ જ્ઞાન નહિ થાય ત્યાં સુધી મતભેદરૂ૫ મગરના મુખમાંથી નીકળી શકવાની નથી. આખી દુનિયામાં તે શકિત પ્રગટ થાય એમ આપણી ભાવના છે. આપણે તે સ્યાદાદદષ્ટિએ સર્વ મતભેદોને સમાવવા પ્રયત્ન કરવો જોઈએ. વાયુના યોગે દીપકની શિખા કરે છે પરન્તુ જે વાયુ નથી હૈતો તે દીપકની શિખા સ્થિર રહે છે તઠત જ્યાં સુધી આત્મામાં એકાન્તદષ્ટિ હોય છે ત્યાં સુધી મતભેદથી આત્મા મનની ચંચળતા પ્રગટ કરે છે અને પોતે પારકાના દુઃખે ચંચળ બને છે. અન્ય મનુબોની મતભેદ દષ્ટિ હોય તેથી તેના ઉપર દ્વેષ કરીને જ્ઞાનીઓએ શા માટે ચંચળ બનવું જોઈએ? અને શા માટે એકાન્તદષ્ટિએ ઉપર દ્વેષ કરવો જોઈએ? દદીઓને રેગ દેખીને દદીઓ ઉપર દાકતરેએ શા માટે ખેદ વા દેષ કરવો જોઈએ. દાક્તરોએ તે દર્દીઓને રગ ટાળવા પ્રયત્ન કરે જોઈએ, અને તેઓના ઉપર દયાભાવ લાવવો જોઈએ. એક દર્દીના સંસર્ગથી અને રેગ ચેપ લાગે એવું જે ધારવામાં આવે તો તે ઠીક છે પણ દાક્તરેએ અન્ય મનુષ્યોને જણાવવું જોઈએ કે અમુક રોગીને સંસર્ગ ન કરે પણ અમુક રોગીપર દ્વેષ ન કરે, પણ રોગીના ચેપના લીધે પ્રયજન વિનાની અને ઘણુઓને હરકત કરનારી એવી નકામી ધાંધળ કરવાની પ્રવૃત્તિ કઈ રીતે પ્રશંસવા યોગ્ય ગણી શકાય નહિ. વિવેક, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શુદ્ધપ્રેમ, ઉત્તમ બંધારણવડે અન્ય મનુષ્યોને ધર્મમાગ તરફ વાળી શકાય છે. સત્ય કદી છાનું રહેવાનું નથી અને અસત્ય કદી ખોટું પડયા વિના રહેવાનું નથી.
મતભેદને નાશ કરવાની ઇચ્છાવાળાઓએ કોઈને પિતાના મનમાં જે જે વિધી વિચારે થતા હોય તે એકદમ કહેવા નહિ અને બનતા પ્રયત્ન એવા ઉપાયે લેવા જોઈએ કે મતભેદની ઉપશાન્તિ થાય,
For Private And Personal Use Only
Page #817
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૦
પત્ર સદુપદેશ.
• શાન્ત મન કરીને સર્વત્ર શક્તિ પ્રસરાવવા બને તે ઉપાય કરવા. જે ભાવિ હોય છે તે બને છે અને તે પ્રમાણે સચોગો મળે છે. સર્વનું ભલું થાઓ. સર્વત્ર શાતિ પ્રસરે એવી ભાવના સફળ થાઓ.
મનુષ્યોએ કાનના કાચા થઈને એક પક્ષીમત કદી બાંધી લેવો નહિ. કોઈ પણ બાબતને મત બાંધતાં પહેલાં પિતાના હૃદયમાં સત્યનો નિર્ણય કરવા પ્રયત્ન કરવો જોઈએ. દુર્જને અનેક પ્રકારના ગપગોળા ફેકે છે તે ગપ્પગળાઓને કાનના કાચા અને અલના આંધળા મનુષ્યો સત્ય માની લે છે. પરસ્પર એક બીજાના દંષથી યુક્તિબાજે એવી એવી અકલ્પનીય વાતો કરે છે કે જેથી આગળ પાછળને વિચાર નહિ કરનારા અને બાબાવાકય પ્રમાણે એમ માનનારા છે તે તે ગપ્પાને સત્ય માનીને ઘણી ભૂલો કરીને આડા માર્ગે દોરાય છે. માટે કલેશની ઉદીરણાના કોલાહલોમાં થતા અકલ્પનીયપ્રપંચોથી શુ મનુષ્યો એકદમ કોઈપણ જાતને અમૂક વ્યક્તિ સંબંધી મત બાંધી લેતા નથી અને સભ્ય ઉપયોગ વડે ચારે બાજુઓને તપાસ કરીને અમુક નિર્ણય પર આવવા પ્રયત્ન કરે છે અને કોઈનાથી વિરૂદ્ધ મત બાંધવામાં ભૂલ ન થાય એમ વારંવાર વિચાર કરે છે, તથા જાતે તપાસ કરીને કોઈ બાબતને અભિપ્રાય આપી હોય તે તે આપી શકે છે.
ઉપર્યુક્ત બાબત પર ધ્યાન આપીને ગ્રાહ્ય સારને આકર્ષશે અને સબુદ્ધિથી સ્વપરના હિતાર્થે જે યોગ્ય લાગે તે કરશે. આ કાલમાં ગુણાનુરાગ ધારણ કરે તેઓને ધન્યવાદ ઘટે છે. આ કાલમાં ગુણ મૂકીને કાકની પિઠે ચાંદાં ખળનારા મનુષ્યની ખોટ નથી. અવગુણે કોઈનામાં દેખવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ કાલમાં ગુણ દેખવામાં આશ્ચર્ય છે. દોષ દેખનારા તો લાખો મળી આવે છે પણ દોષોને ટાળવાને ખપ કરનાર તે લાખોમાં છેડા મળી આવે છે. જૈન શાસનની ઉન્નતિ થાય તેવાં કાર્યો કરવામાં સદાકાલ લક્ષ્ય આપતા રહેશે. જેનધર્મ પામીને જે મનુષ્ય પ્રમાદ કરે છે તે ચિન્તામણિ સમાન નરભવને હારી જાય છે.
लब्ध्वापि शासनं जैन, यो रागादिषु रण्यति
स हारयति काचेन, मूढश्चिंतागणिं हहा ॥ १ ॥ જેનાગોની શ્રદ્ધા, અને તેઓનું શ્રવણ, મનન, વિરતિ, પ્રભુ ભક્તિ, વ્રતની આરાધના, સંધની ભકિત, જન શાસનની પ્રભાવના ઈત્યાદિ વડે સ્વાભાને પ્રકાશ કરશે અને અન્ય જીવોનું કલ્યાણ કરવા પ્રયત્ન કરશે.
ૐ શારિત 3 મુંબાઈ-લાલબાગ,
For Private And Personal Use Only
Page #818
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
પત્ર સદુપદેશ.
સંવત્ ૧૯૬૮ અસાડ સુદિ ૭ સુ. અમદાવાદ.
મુંબાઇ. સુશ્રાવક ઝવેરી જીવણુચ દ્રભાઇ ધમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. ઉત્તમ પુરૂષો દીર્ધ દૃષ્ટિ ધારણ કરીને સ્વપરકલ્યાણાર્થે ચાગ્ય પ્રવૃત્તિ આદરે છે. ક્ષણિક આયુષ્ય અવ»ાધીને જે ધમ કાર્યાંથી સ્વપરની ઉન્નતિ થાય તેવાં કાર્યાં કરવાં જોઇએ. સત્યના માર્ગમાં ગમન કરવું અને અસત્ય માર્ગથી પાછા હડવું. દુનિયાના મનુષ્યેાના ભિન્ન ભિન્ન વિચારા સાંભળીને તેમાંથી સ્વમુયનુસારે સાર ખેંચવા. વીતરાગનાં વચનાના આધારે આત્મકલ્યાણ કરવા પ્રયત્નશીલ થયું. આ જગતમાં જે મનુષ્ય સત્યવિવેકથી કાર્ય કરે છે તે મુક્તિને પામે છે. પેાતાના મનમાં જે જે વિચારે ઉઠે તે ખરાખર યોગ્ય છે કે કેમ ? તેને પુનઃ પુનઃ વિચાર કરી જવા. અનુભવી બુદ્ધિશાળી અને રેલ મનુષ્યોના સદ્વિચારોના અનુસારે ધાર્મિક કાર્યાં કરવાથી પરિણામે ભવિષ્યમાં અત્યંત લાભ થાય છે. સજ્જન અને જ્ઞાની મનુષ્યનાં હૃદય ધણાં ગંભીર અને અનેક આશયાથી ભરેલાં હાય છે. તેના આશયેાને અવમેધવા પ્રયત્ન કરવા જોઇએ. ઉત્તમ પુરૂષષ પોતાનાં કાર્ય સમાપ્ત કરીને અન્યાને તેઓનું પરિણામ બતાવે છે. વમાન અને ભવિષ્યકાલમાં કરાડા મનુષ્યાને જે ગુરૂકુળ વિગેરે ધર્મ કાર્યો કરવાથી સુખ મળે તે તે કાર્યાંના આરંભ કરીને તેને પૂર્ણ કરવા લક્ષ્ય દેવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના સદાકાળ કર્યાં કરવી. જડ વસ્તુએમાં સુખ નથી એમ નિશ્ચય કરીને વીતરાગ વાણી અનુસારે વ્યવહાર અને નિશ્ચય નયથી જૈન ધર્મની આરાધના કરશે! દેવગુરૂ ધર્મની આરાધનામાં તત્પર રહેશેા આત્મ શાંતિ તરફ ઉપયોગ દેશે. ૐ શાન્તિઃ રૂ
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૦૧
X
મુ. અમદાવાદ સ. ૧૯૬૮ અશાડ સુદિ ૧૨.
સુરત. સુશ્રાવક શા. હૈદભાઇ દેવચંદભાઇ ચાગ્ય ધર્મલાભ. પત્ર પહોંચ્યા. પૂર્વે જણાવવામાં આવ્યુ છે કે સાધકે આત્માની ઉચ્ચ દશા કરવી હાય તા તેણે મન, વાણી અને કાયાના સદુપયોગ કરવા, કાયાના કર્તા આત્મા છે, કાયા રૂપ મદિરમાં વાસ કરનાર આત્મા છે, કાયાનું યેાગ્યરીત્યા · પાણ કરવું. પરંતુ કાયાનું મમત્વ ભૂલી જવું. સર્વ પ્રકારની વાસનાએથી મુક્ત થવું એ નાનનુ' ફળ છે, જે જે અશુભેચ્છાઅે પ્રગટ થાય છે તેને
101
Page #819
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જીતવી જોઈએ, સાંસારિક પદાર્થોના ભોગની ઈચ્છાઓને કદી અન્ત આવવાને નથી, મોક્ષમાર્ગ પર ચાલતાં એક બીના ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે ધમધતા, અષમતાંતરીઓ પર થતે તિરસ્કાર અને ધર્મમાં પડેલા વહેમ ઇત્યાદિ અશુભ વૃત્તિને ભૂલી જવી જોઈએ. મોક્ષ માર્ગની મુસાફરી કરનારાઓએ આત્માના સત્ય સિદ્ધાંત પર અડગ રહેવું જોઈએ, સર્વ પ્રકારના આગમ, ગ્રંથો, વેદો વગેરે જેનામાંથી નીકળ્યાં છે. નીકળે છે અને નીકળશે તે આત્મા છે, સર્વ જ્ઞાનનો ભંડાર એવો આત્મા આ દેખાતા શરીરમાં રહેલો છે તેની પ્રાપ્તિ તેજ ઉત્તમોત્તમ કાર્ય અવધવું જોઈએ. મોક્ષની મુસાફરી કરનારાએ જગતના છ પદાર્થ પર મમત્વ ન કરવું, અને પિતાની પાસે જે કંઈ હોય તે જગતના ભલા માટે વાપરવું. શરીર, લક્ષ્મી, ભોજન વડે અન્યોને સ્કૂલ શરીરને પિપી શકાય છે, અને આત્મજ્ઞાનવડે અન્યોના આત્માને પાપી શકાય છે. આત્માના ગુણોની પણિ થાય તેવી રીતે આત્માને પિષધ વડે પિષનાર શ્રી સદ્ગુરૂ છે. ગુરૂની કૃપાથી ખરો પિષધ, સામાયિક વા ખરી પ્રભુ પૂજા થાય તે આત્મામાંથી આનંદ રૂપ ખુશ મહેક્યા વિના રહે નહિ, આત્માને આનંદ પ્રાપ્ત કરો. તે જ ખરે ધર્મ, તપ, જપ અને સંયમ છે. આંખ મીંચીને અંતમાં આ બાબતને વિચાર કરે અને સત્ય માર્ગ પર ચાલે. ફાતિઃ ૩
મુ. અમદાવાદ સંવત ૧૯૬૮ અસાડ સુદ ૧૩. તત્ર વિનેય સુબ્રાવક શા. પ્ર. ઉ૦ ....... ... ધર્મલાભ. વિ. સર્વયોગમાં શ્રેષ્ઠ એવા જ્ઞાન-દર્શન ચારિત્ર રોગનું આરાધન કરશે. દ્રવ્ય સમવની પ્રાપ્તિથી તવશ્રદ્ધાન રૂચિની અપેક્ષાએ ભાવ સમ્યકત્વની અતિતાનું અનુમાન થાય છે. વીતરાગ વચનપર તવશ્રદ્ધાન પૂર્વક પૂર્ણ રૂચિ થવી એજ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ છે. વીતરાગ તાવની શ્રદ્ધા અને ચારિત્રની રૂચિ પિતાના આત્મામાં છે કે નહિ તેને પોતાની મેળે અનુનાનથી અનુભવ થાય છે. ભવ્ય જીવ આશ્રયી દ્રવ્ય સમ્યકત્વરૂપ કારણની અસ્તિતાએ ભાવ સમ્યકત્વરૂપ કાર્યની અસ્તિતા અવબોધવી. નિશ્ચયનયની અપેક્ષાએ કારણ કાર્યભાવ એક સમાન કાળમાં વર્તે છે, નિશ્ચયનયની અપેક્ષાએ ઉપર
For Private And Personal Use Only
Page #820
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૨૩
-------------~----------- - શમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ સમ્યકત્વ અવબોધવાં. ઉપશમાદિ સમ્યકત્વ અરૂપી છે. તેથી તેઓને કેવલી જાણી શકે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર માર્ગની દૃઢ ભાવથી આરાધના કરવી. ઉં. રાતિઃ ૩.
મુ. અમદાવાદ સંવત ૧૮૬૮ અસાડ સુદિ ૧૩. મું. સાણંદ તત્ર શા. ........... તથા શા.
, ગ્ય ધર્મ લાભ.
વહેલે વેગે ગમન કરજે મુક્તિના માર્ગમાંહી, શ્રદ્ધા સાચી ત્વરિત બનશે પામીને શર્મ આંહી; સગુણેના ઉપવનવિષે ખૂબ આરામ લેજે, આવે છે જે નિજ સમીપમાં તેને સત્ય દે જે. સાક્ષી ને સકલ નિરખી સાર લે સત્ય પ્રેમ, ઉડે ઉડે અનુભવ કરી ચાલજે નિત્ય નેમે; વાંચી ગ્રન્થ મનન કરીને ચાલજે સામ્યભાવે, આત્મા પેઠે સકલ દૈવને દેખજે શુદ્ધભાવે. મુક્તિ માટે મનુ ભવ મળે હાર ના તું હવે, એ વિવેકી હૃદય દીપના તેજથી ખૂબ ચેતે, હારે મા તું હિમત કદિએ હિમ્મતે મર્દ થાવું, સાચું શર્ય પ્રકટ કરીને હિમ્મતે મોક્ષ જવું. છે ૩ અજ્ઞો, બોલે પ્રતિકૂળ ઘણું લક્ષ ના રાખ તેમાં, નાની બોલે સુખ કર સદા લક્ષ તું રાખ એમાં; ન્યારા પંથે સકલ જનના સર્વની વાત ન્યારી, સાચું લાગે ગ્રહણ કરે છે એમ બુદ્ધ બ્ધિ ભાખે. તે જ !
૩ રતિઃ રૂ.
For Private And Personal Use Only
Page #821
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૪
પત્ર સદુપદેશ.
-
--
મુ. વિજાપુર શ્રી સાણંદ મધ્યે શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્ય પ્રભાવક વિનયવંત સુશ્રાવક શેઠ ચુનીલાલભાઈ ઉમેદભાઈ તથા શાંતિલાલ તથા કેશવલાલ વગેરે યોગ્ય ધર્મલાભ પહોંચે. તમારે પત્ર આવ્યો તે પહોંચ્યો છે વાંચી સમાચાર જાણ્યા છે તમે એકવાર આવી જશે. ગાડીના ટેમ વિશેષ છે તેથી વાર લાગશે નહિ. મોટા ગુરૂ મહારાજ તથા ન્યાયસાગરના ધર્મલાભ પહોંચે. મનુષ્ય જીંદગાની પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. ગયા વખત પાછો આવનાર નથી માટે ધર્મ સાધનમાં પ્રમાદ કરવો નહિ. સારાં સારાં પુસ્તકો વાંચવાને વિશેષ મહાવરે રાખે. આયુષ્ય ચળ છે, દુર્લભ અમૂલ્ય વખતની કીંમત જ્ઞાનીઓ આંકી શકતા નથી માટે તેની સાર્થકતા કરવી. ફુલ્યવં તા. ૨૪ જુલાઈ ૧૮૦૫.
મુ. વિજાપુર. સાણંદ મધ્યે દેવગુરૂ ભકિતકારક પુજ્યપ્રભાવક સુશ્રાવક ચુનીલાલભાઈ ઉમેદભાઇ મેગ્ય ધર્મલાભ પહોંચે, અત્રે દેવગુરૂ ધર્મ પ્રભાવે કુશલ વર્તે છે. તમારી તરફ તે પ્રમાણે વર્તમાન હશે. ધર્મ સાધન કરજો. હાલ વિજાપુર ક્ષેત્ર સ્પર્શના થઈ છે. બનશે તે વિજાપુરથી કેશરીયાજી ઋષભદેવજીના સંધમાં જવા વિચાર છે. અંતઃકરણથી ધર્મકામમાં ઉધમવંત રહેજે. મનુ જન્મ આવેલ ફરી ફરી મળવો દુર્લભ છે. ધર્મ મનુજન્મનું સારતત્વ છે. ચિંતામણિ પુસ્તક છપાવવા તાકીદ કરશે. સમાજને ભલામણ કરશો. ગુરૂ મહારાજે સર્વને ધમલાભ ૩ રતિઃ ૩ વી. સં. ૨૪૩૨ મૃગશીર્ષ કૃષ્ણપક્ષ ૧૩.
For Private And Personal Use Only
Page #822
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
X
ફે. નરસી કેસવજી ની ધ શાળા.
શ્રી સાણંદ તત્ર શ્રાવત સુશ્રાવક શા ..... વગેરે ચેાગ્ય ધર્મ લાભ.
X
X
************
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. પાલીતાણા.
વિ. દ્રવ્ય ભાવથી યથા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલાનુ ભાવે ધર્મની સાધના થાય છે. તીના સ્થાનમાં ધ્યાનનાં અવલંબને અવલખાય છે. આત્માનું વિશેષતઃ ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપને વિચાર કરૂ છું. જગમાં સારમાં સાર એ કે કર્માવરણાનો નાશ થાય અને જ્ઞાનાદિક ગુણાની ઉત્પત્તિ થાય તેમ પ્રવ્રુત્તિ કરવી. મનમાં ઉઠતા રાગ દ્વેષના વિચારોને દાખવામાં આવે તા કઇંક આત્મ શાંતિને અનુભવ થઇ શકે છે. અનેક પ્રકારની રાગદ્વેષ કારક ઉપાધિના સ’સગર્ગાથી આત્માને દૂર રાખવામાં આવે તે શુદ્ધ ચારિત્ર પદને અનુભવ આવી શકે છે. સત્ય અને અસત્યના નિશ્ચયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. સદ્ગુરૂ સમાગમથી સદ્નાનની પ્રાપ્તિ કરવામાં આવે તેા આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને
અવલ બેજ. સદ્યાને અત્યંત દૃઢ નિશ્ચયથી વાંચવા જોઇએ. વાંચીને સાર ખેચવા જોઇએ. અપેક્ષાએ સમજવી જોઇએ. નિમિત્ત અને ઉપાદાન હેતુનુ જ્ઞાન વું જોઇએ. સાધ્ય બિંદુ પરમાત્મ તત્ત્વ છે. એમ નિશ્ચય થવા જોઇએ. પેાતાના આત્માને તારવા માટે અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાના છે એવી સ્થિતિમાં આત્માને મૂકવા પ્રયત્ન કરો. ૐ શાન્તિઃ રૂ
તા. ૧૭ જાન્યુઆરી સન ૧૯૧૦
*********
For Private And Personal Use Only
૮૦૫
x
તથા
મુ. ડુમસ. વિજયભાગ,
તથા
તથા
******......
*****
.........
સાણંદ સુશ્રાવક શા. યેાગ્ય ધર્મ લાલ. તથા યોગ્ય ધર્મ લાભ. વિશેષ ચૈત્ર સુદિ આઠમના રોજ પૂજા વખતે એક કલાક ઈષ્ટ મંત્ર જાપ તથા ધ્યાન જે નાટકમાં ભજના ગવાયછે તેમાં મારી વૈરાગ્યનાં ભજનો ગાવાથી ફાયદો
કઇ સારા વિચારા આવે તેમ કરવુ. પ્રેરણા નથી. કાનામુખે હાથ દેવાય.
Page #823
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
2;
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સમજાતા નથી. હા કે નામાં મારી વૃત્તિ નથી. સર્વે ભેગા થઇ પુસ્તકા વાંચશેા પ્રમાદનો ત્યાગ કરી. જ્ઞાન ક્રિયાથી મેાક્ષ મળશે. ૐ શાન્તિઃ
તા. ૧૪ એપ્રીલ. સન. ૧૯૧૦
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
મુ. અમદાવાદ. તા. ૫-૯-૧૯૧૨.
શ્રી વાદરા મધ્યે સુશ્રાવક શા. કેશવલાલ લાલચંદ યાગ્ય ધર્મ લાભ, વિશેષ તમારા પુત્ર ભાઇ ભીખાનું મૃત્યુ જાણી લખવાનુ કે તમેા ભીખાના મૃત્યુથી દિલગીરી કરશે નહિં. દુનિયામાં જન્મ અને મરણની ઘટમાળ ચાલ્યા કરે છે. જેના જન્મ છે. તેનું મરણ પણ છે. જ્ઞાની પુરૂષા જન્મ અને મરણથી દિલગીર થતા નથી. તેઓ જાણે છે કે શરીર સદાકાળ બદલાયા કરે છે. સર્વ મનુષ્યો પોતાની આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરીને અન્ય દેહરૂપ વસ્રને ગ્રહણ કરે છે. જે વસ્તુને શાક કરવામાં આવે છે. તે વસ્તુ કાંઇ પેાતાના તામાની નથી, અને તેના ઉપર કાંઇ પેાતાના હક નથી, અને જે વસ્તુ પેાતાની છે તેની ક્લિગીરી નથી. મનુખ્યા મોટા ભાગ્યે ભ્રાંતિથી સ્વાની ખાતર ડેકૂટે છે. પેાતાના સ્વા મૂકી દેવામાં આવે ને પરમાર્થદૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે અજ્ઞાન દૃષ્ટિ અને મેાહનુ જોર દૂર થઇ શકે. આત્મા નિશ્ચયની અપેક્ષાથી મરતા નથી. કર્માનુસારે આત્મા અન્ય ગતિમાં જાય છે. રોનારાએ જે આત્માને રાતા હોય તે અમર આત્માને રાવુ એ કદી બનવા ચાગ્ય નથી તે બે રનારાએ શરીરને રાતા હોય તે સમજવું જોઇએ કે શરીર ક્ષણિક છે અને પરપોટાની માફક ચંચળ નાશવત છે. શરીર જડ છે તે કાંઇ રાતારની મતલબ સમજી શકતું નથી. માટે તે શરીરનું રૂદન કરવાથી કાયદો થવાના નથી. મરનારના ગુણા સંભાળીને જો દિલગીર થવાનુ હાય ! સમજવાનું કે દિલગીરીની સાથે ગુણાને લેતાં મેહના ત્યાગ કરીને સમભાવદૃષ્ટિથી ગુણાને ગ્રહણ કરવા તે વધારે હિતકર છે. દિલગીરી શા માટે કરવી જોઇએ ? દુનિયામાં વસ્તુતઃ વિચાર કરીએ તે દિલગીરી કરવાનુ કાંઇ પણ પ્રયેાજન જણાતુ નથી. આપણને જેને સબધ થાય છે તેના સંબંધે આપણે આગળ વધવુ નેએ. આ દુનિયા એક
Page #824
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૦૭
મુસાફરખાનું છે, અને તેમાં આપણે બધા મુસાફરે છઈએ. સર્વને વહેલા મોડા પિતાને ભાગ લેવાને છે. વળી મુસાફરોના જવાથી દિલગીરી શા માટે કરવી જોઈએ? કારણ કે આપણે પણ મુસાફરજ છઇએ. અને આપણું મુસાફરીથી અન્યોને ચિંતા ન થાય તેમ વર્તવું જોઈએ. આપણી મુસાકરીના સંબંધમાં જે જે મનુષ્યો આવતા હોય તે તે મનુષ્યને મોહ ધારણ ન કરવો જોઈએ. પણ અંતથી નિર્મોહદશા ધારણ કરીને વીતરાગના માર્ગમાં આગળ વધવું જોઈએ. આપણે આ જગતને પિતાનું માનીશું તે બંધાવું પડશે. જગતમાં મેહદષ્ટિથી બંધાવું તે યોગ્ય નથી. અજ્ઞાન દષ્ટિથી જો આ જગત પ્રત્યે જોવામાં આવે તે જગત પિતાને બંધનરૂપ થશે, અને જ્ઞાનદષ્ટિથી જાત પ્રત્યે જોવામાં આવે તે મેહનું જોર ટળી જશે. આપણું જીવન પુત્રાદિના જીવન ઉપર આધાર રાખતું નથી. આપણે બીજાના ઉપર આધાર રાખીને દુઃખનાં રોદડાં રોઈએ તે છતી આંખે નહિ દેખવા જેવું છે. જે જે બનાવો બને છે તેમાંથી આપણને કાંઇપણ જોવાનું મળે છે. શીખવાનું મળે છે. વિવેક બુદ્ધિથી વિચાર કરીને શોકના સ્થાનકોનું નિવારણ કરવું જોઈએ. ભીખાને આત્મા એ સ્વતંત્ર હતું એ કંઈ બંધાચલે ન હતો. માટે એને શક છોડી દો, અને હૃદયમાં હિંમત ધારણ કરે, ભાઈ નેમચંદના મૃત્યુ નિમિત્તે લખાયલે શેક નિવારણ નિબંધ વાંચે, અને તમારા આત્મા ઉપર આવતાં રાગદ્વેષોના આવરણે દૂર કરે. તમારા આત્માને શુદ્ધ કરે. તમારો આત્મા જ વિચારવા યોગ્ય છે. ધ્યાન કરવા
ગ છે. બાહ્ય વસ્તુની મમત્વ કલ્પનાનું બંધન ત્યજી દ્યો, અને વીતરાગ ભાર્ગ ઉપર સ્થિર થાવ. આપણેજ મોહને ત્યજીએ છીએ. શાંતિના માર્ગ તરફ વળે, અને ભીખાના આત્માની શાંતિ ઈચ્છો. હું પણ તેના આત્માની શાંતિ ઈચ્છું છું. ભીખાના જન્મ અને મરણમાં સમભાવ દૃષ્ટિવાળા થાવ. સમભાવ દૃષ્ટિથી પિતાના આત્માને અને પરના આત્માને દેખશો તે જગતનું મેહ ટક ભુલી જશે, અને તમારા આત્માની તમે શાંતિ પામશો.
સંવત ૧૮૬૮ શ્રાવણ વદિ ૮.
For Private And Personal Use Only
Page #825
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
પત્ર સદુપદેશ.
મુ વિજાપુર શ્રી સાણંદ મધ્યે શ્રદ્ધાનંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક વિનયવંત સુશ્રાવક શેઠ ચુનીલાલભાઈ ઉમેદભાઈ તથા શાંતિલાલ તથા કેશવલાલ વગેરે ગ્ય ધર્મલાભ પહોંચે. તમારે પત્ર આવ્યા તે પહોંચ્યો છે. વાંચી સમાચાર જાણ્યા છે. તમે એકવાર આવી જશે અને નોટબુક જે અમે લખીએ છીએ વા નવાં પુસ્તક તરીકે શીશાપેનના અક્ષરથી લખું છું તે લેતા આવશો. ગાડીના ટાઈમ વિશેષ છે તેથી વાર લાગશે નહિ. મેટા ગુરૂ મહારાજ તથા ન્યાયસાગરના ધર્મલાભ પહોંચે. મનુષ્ય જીંદગાની પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. ગયા વખત પાછા આવનાર નથી, માટે ધર્મ સાધનમાં પ્રમાદ કરવો નહીં, સારાં સારાં પુસ્તક વાંચવાને વિશેષ મહાવરે રાખવો. આયુષ્ય ચંચળ છે. દુર્લભ અમૂલ્ય વખતની કીમત અજ્ઞાનીઓ કરી શકતા નથી માટે તેની સાર્થકતા કરવી. ત્ય રતિઃ શાંતિઃ શાંતિઃ
તા. ૨૪ જુલાઈ સને ૧૯૦૫
પત્ર મુ. વિજાપુર સાણંદ મધ્ય દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુબ્રાવક ચુનીલાલભાઈ ઉમેદભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરૂ ધર્મ પ્રભાવે કુશલ વર્તે છે.
મારી તરફ તે પ્રમાણે વર્તમાન હશે, ધર્મ સાધન કરશો, હાલ વિજાપુર ક્ષેત્રે સ્પર્શના થઈ છે. બનશે તે શ્રી ઋષભદેવજીના સંધમાં કેશરીયાજી જવા વિચાર છે, ધર્મ કામમાં ઉધમવંત રહેજે, મનુષ્યજન્મ આવેલ ફરી ફરી મળવા દુર્લભ છે. ધર્મ મનુજન્મનું સાર ધર્મ તત્વ છે. ચિંતામણિ પુસ્તક છપાવવા તાકિદ આપજે, સમાજને ભલામણ કરશે, ગુરૂ મહારાજે સર્વને ધર્મલાભ કહેવરાવ્યા છે. વી. સંવત ૨૪૩૨ મુર્ગશીર્ષ કૃષ્ણપક્ષ ૧૩ તા. ૨૪ ડીસેમ્બર સને ૧૮૦૫.
For Private And Personal Use Only
Page #826
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
X
મુ. વિજાપુર. સત્ર શ્રાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક શા. ચુનીલાલભાઇ ઉમેદભાઇ તથા શાંતિલાલ વગેરે યોગ્ય ધર્મલાભ વિ. અત્રે કેશરીયાજીની યાત્રા કરી ગુરૂ મહારાજ સહિત આવવાનું થયું છે. શાંતિ છે. પ્રાંતિજમાં સાધ્વી રત્નશ્રીનું શરીર તાવથી નરમ થયુ` છે. તે સહેજ લખ્યું છે. મેટા મહારાજ ત્યાં દર્શન આપવા જવાના છે. ત્યાં સાધુ મહારાજ કાણુ કાણુ ક્યાં કયાં સુધીની સ્થિતિએ રહેનાર છે તે જણાવશેા. આત્મહિત પ્રતિલક્ષ આપશે. ધ કૃત્ય સાર છે. બાકી સસારની ખટપટ કાઇની સાથે આવનાર નથી. કાઇ કાઇનું નથી. આ જુવાન શરીર તરફ જરા રાક્ષસી તલપ મારશે, માટે ચેતા લેશેા. રાગદ્વેષ રહિત ધર્મનું શરણુ સારભૂત હેવું શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૯૦.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૦૮૩
×
ઠે. નરશી કેશવજીની ધર્મશાળા
મુ. પાલીતાણા.
શ્રી સાણુંદ તંત્ર શ્રદ્ધાવ ́ત સુશ્રાવક શા. મણિલાલ વાડીલાલ શા. સુખલાલ ઉઝમશી શા. આત્મારામ ખેમચંદ તથા ખેાડીદાસ (પ્રેમાનદ)વગેરે યોગ્ય ધર્મ લાભ. વિ. દ્રવ્યભાવથી યથાયાગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલાનુભાવે ધર્મની સાધના થાય છે, તીથૅના સ્થાનમાં ધ્યાનનાં અવલંબને અવલખાય છે. આત્માનું વિશેષતઃ ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપના નિશ્ચય કરૂ છું. જગમાં સાર એ છે કે કર્મીવરણાના નાશ થાય અને જ્ઞાનાદિક ગુણાની ઉત્પત્તિ થાય તેમ પ્રવૃતિ કરવી. મનમાં ઉઠતા રાગદ્વેષના વિચારાને દાબવામાં આવે તે કંઇક આત્મ શાંતિના અનુભવ થઈ શકે છે. અનેક પ્રારની રાગદ્વેષકારક ઉપાધિના સમગ્રંથી આત્માને દૂર રાખવામાં આવે તે શુદ્ધ ચારિત્રપદના અનુભવ આપી શકે છે. સત્યુ અને અસત્યના નિશ્ચયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. 'સદ્ગુરૂ સમાગમથી સાનની પ્રાપ્તિ કરવામાં આવે તે આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને અવલ એન્જ સદ્ધયાને અત્ય‘તદૃઢનિશ્ચયથી વાંચવા જોઈએ, વાંચીને સાર ખેંચવા જોઇએ. અપેક્ષાએ સમજવી જોઇએ. નિમિત્ત અને ઉપાદાન હેતુનું નાન
102
Page #827
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ ૦
પત્ર સદુપદેશ.
+ ,
, , , , , ,
.
.
. • •
- •
- •
••
.
. •••
..
થવું જોઇએ, સાધ્યબિંદુ પરમાત્મતત્વ છે એમ નિશ્ચય થવો જોઈએ. પિતાના આત્માને તારવા માટે પશ્ચાત અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાનું છે. એવી સ્થિતિમાં આત્માને મૂકવ-પ્રયત્ન કરે. ૐ શરતઃ ૩ તા. 19 જાન્યુઆરી સન ૧૮૧૦
મુ. ડુમસ વિજયબાગ. સુશ્રાવક છે. મણિલાલ વાડીલાલ તથા ભાઈ સુખલાલ તથા ભાઈ આત્મારામ યેચ્ય ધર્મ લાભ તથા પ્રેમાનંદ યોગ્ય ધર્મ લાભ.
વિશેષ ચૈત્ર સુદિ આઠમના રોજ પૂજા વખતે એક કલાક ઇષ્ટમંત્ર જપ તથા ધ્યાન કરવું તેથી જે કંઈ સારા વિચારો આવે તેમ કરવું.
નાટકમાં ભજન ગવાય છે તેમાં મારી પ્રેરણું નથી. કે ના મુખે હાથ દેવાય. વૈરાગ્યનાં ભજને ગાવાથી કુફાયદો સમજાતો નથી, હા કે નામાં મારી વૃત્તિ નથી, સર્વે ભેગા થઈ પુસ્તકો વાંચશે, પ્રમાદને ત્યાગ કરે. જ્ઞાનથી મેક્ષ મળશે. ૩ રાતિઃ 3 તા. ૧૪ એપ્રિલ સન ૧૯૧૦
મુકામ મુંબાઇ. - સુબ્રાવક શા. ત્રિભૂવનદાસ મલકચંદ ગ્ય ધર્મ લાભ. વિશેષ તમારો પત્ર આવ્યું તે પહોંચ્યો છે. કેટલીક ધાર્મિક પ્રવૃત્તિોમાં ચિત્ત હોવાથી પત્ર લખી શકાયું નથી. વિશેષ હાલમાં આનંદઘનવીશી, દેવચંદકૃત ચોવીશી અને આત્મપ્રકાશ વાંચવાને મહાવરો રાખો. પિતાનું હિત કરનાર પિતાને આમા છે. ગુરૂઓ પાસેથી તત્ત્વજ્ઞાન લેવાની યુક્તિયોને આચારમાં મૂકવી જોઈએ. હૃદયમાં આત્મતત્વ પ્રાપ્ત કરવાની કાળજી રાખવી જોઈએ. ધર્મ સંબંધી જે જે વિચારે થાય તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો જોઈએ. આત્મલી, આત્મશ્રદ્ધા, આત્મભક્તિ, આત્મપ્રેમ, આત્મપાસના, આત્માની શુદ્ધતા, વગેરે બાબતો પર કલાકોના કલાકો પર્યત વિચાર કરવાથી કંઈક
For Private And Personal Use Only
Page #828
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
×
www.kobatirth.org
*
પત્ર સદુપદેશ.
આત્મપ્રદેશમાં ઉંડા ઉતરવાના અધિકાર પ્રાપ્ત થશે. આલખન વિના કઈ થતું નથી. એમ કહી પશ્ચાત્ કમ્રપણ પ્રયત્ન કર્યા વિનાં પ્રમાદમાં જીવન ગાળવું એ કધ તીવ્રજિજ્ઞાસાને ભાવ નથી. આત્મા ઉપર ખરા પ્રેમ પ્રગટવા જોઇએ. સાધ્ય દૃષ્ટિ લક્ષ્યમાં રાખી ઉપયેાગ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિ કરવી જોઇએ. પ્રતિદિન અભિનવજ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. પ્રમાદીમનુષ્ય પોતાનું અગર અન્યનું ધ્યેયઃ કરવા સમર્થ થતા નથી. જાગ્રત થા. દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરો. મેક્ષ માર્ગના મુસાફર અનેા. પાતાની શક્તિ પ્રગટાવ્યા વિના ઉચ્ચ થવાતું નથી. અવલમાન વ∞ નહીં. પોતાનુ તત્ત્વ વિચારા. ૭ રાાન્તિઃ ૩ વૈશાખ સુદિ ૩ સંવત્ ૧૯૬૭
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૭ ના ચૈતર વદિ ૧૧ લાલબાગ~~~પાંજરાપાળ મુ. મુંબાઇ
( નથી સસારમાં શાન્તિ ”) કવ્વાલિ.
જગતમાં વપ્નવત્ દીઠું, રહે વ્હાલું નહીં કોઇ; પલકમાં સુખ પલકમાં દુ:ખ, નથી સંસારમાં શાન્તિ.
નથી પ્યારી નથી પ્યારૂ, કરેલી કલ્પના ખેાટી; હસેા તે શું ? રૂવે તે શુ ? નથી સસારમાં શાન્તિ
મળેલા મેળ કયાં સુધી, લખેલા લેખ કયાં સુધી; ધરેલુ દેહ કયાં સુધી, નથી સસારમાં શાન્તિ રૂવે કાને જુએ કાને, હવે તા માર્ગ પકડી લે, મઝા નહિ મેજ માર્યાથી, હવે તે જોઇ લે સાચું; જવું પડશે ઉધાડે હસ્ત, નથી સસારમાં શાન્તિ. કળાઓ કેળવેા કાડી, ભણા ભાષા કરેાડા પણુ, કરી લે જ્ઞાનજિન ભાખ્યું, નથી સસારમાં શાન્તિ
For Private And Personal Use Only
તજી દે ભ્રાન્તિ મનમાંની; નથી સસારમાં
શાન્તિ
૧
૧
·3
Page #829
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૧૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ઉધાડું દાર મુક્તિનું, કરી લે યેાગ્યતા પૂરી; તજી મમતા ધરી લે સત્ય, ના સસારમાં શાન્તિ.
ચપળતા ચિત્તની ત્યાગી, ગુરૂ આના ધરી શિરપર; કરી લે કાર્ય પેાતાનું, નથી સંસારમાં શાન્તિ. અરે નહિ હાર નરભવને, ધરા લે સદ્ગુણા પ્રેમે; નકામા વાત છોડી દે, નથી સસારમાં શાન્તિ.
લખ્યા આ પત્ર ચંદુલાલ, પ્રસંગે મેધ દેવાયા, નથી
X
ગઇ માતા ગઇ પત્ની, અરે એ માર્ગ છેવટના, સમજ સમજુ હવે તા ઝટ, નથી સસારમાં શાન્તિ ૧૦ મળ્યા તે સજાવાના, મળે તેનું સદા એવું; ખરા મહાવીરને ધર્મજ, નથી સંસારમાં શાન્તિ. ૧૧ વખત પાછો નહીં આવે;
મનન કર જ્ઞાનિના ગ્રન્થા,
તજી આળસ થજે નમત, નથી સસારમાં શાન્તિ. ૧૨
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂચે તે ધારજે મનમાં, ધણાં કર્મો વિલય કરવા, મુયશ્વિસન્તના ચરણે,
રૂચે તે! માનજે મીઠું, લખેલું સર્વ કરૂણાએ; નથી સ’સારમાં શાન્તિ. ૧૩ હૃદયમાં ધાર નિશ્ચયને; સદા સંસારમાં શાન્તિ. ૧૪ વિચારી ધર્મ આદરજે; સસારમાં શાન્તિ. ૧૫
×
X
*
For Private And Personal Use Only
७
*
८
મું. સુરત ગાધીપુરા,
સુશ્રાવક શા. વી. કૃ. યોગ્ય ધમ લાભ. વિશેષ—તમેાને જણાવવાનુ’ કે દેહને પોતાનું ધારા નહિ. તમે જે આત્મપ્રદેશમાં રહે છે. તેમાં એક લક્ષ્ય રાખા તા ખરેખર મૂકાશે.
x
e
*
Page #830
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
እ
સુરત ગેાપીપુરા,
શ્રદ્દાવત, ધ્યાવત, દેવગુરૂ ભક્તિકારક, સુશ્રાવક શા. વીરચંદ્રભાઇ કૃષ્ણાજી ચેાગ્ય ધર્મ લાભ. વિશેષ-આત્માના જ્ઞાનાદિ ગુણોની શક્તિયેા વધારવા પ્રતિદિન સદુઘમ કરવા ઘટે છે. આત્મદશામાં રમણતા વિશેષતઃ કરવી ધરે છે. જે જે કરવું તેમાં વિવેકદૃષ્ટિથી આત્મયોગ રાખવા જોઇએ. સાધ્યદૃષ્ટિ તે ગમે તે પ્રસંગેામાં ભૂલાવી ન જોઇએ. શાતાના અને અશાતાના સગામાં સદાકાલ સમાનતા રહે એવી આત્મા કરવા માટે આત્માના ઉપયેાગ તે તે પ્રસંગે રાખવા જોઇએ. અશુાપયેગ ટાળીને શુદ્ધાપયોગ કરવા પ્રયત્ન કરવા જોઇએ. જેટલી સાધ્ય દૃષ્ટિની સ્થિરતા માટે કરશે! તેટલું તમારૂં છે. એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા યેાગ્ય નથી. પોતાનુ કોઇ નથી. ત્તિયાના દાસ ખનવું ન જોઇએ. તૃત્તિયાને ન પાષતાં આત્માના સદ્ગુણાને પોષવા જોઇએ. તમારૂં તે સહજપણે તમારૂં છે. ધમ સાધન કરશેા. આત્મ સ્વભાવ રમણતાને વ્યાપારજ વધારશેા. હતા અને શાકના વ્યાપાર ઘટાડશે.. નિવૃત્તિ ધન પ્રાપ્ત કરશેા. * રાાન્તિઃ રૂ
X
સુ. બા. મા. વી. ધમ લાભ.
કવ્વાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
નહીં મળશે નહીં મળશે, ખરેખર જોલે મનમાં; મલ્હી ર્ગ લાગ્યા કે, વિચારે તે બધુ મનમાં. નથી તે શેાધવા માટે, જીવન હામ્યુ અરે ભૂલી, ખરી નહિ ચેટ લાગ્યાથી, રહ્યા છે. બાહ્યમાં ઝૂલી.
નથી આનંદ તે માના, નથી પરવા અરે તેની, નથી ધાર્યુ કદી મનમાં, જીવન હામી અરે લેવે, નથી પ્યારા તે અંતર્ના, અરે જો પ્યાર તે કેવેા. રહી મીઠાસ સાકરમાં, અનુભવ ત્યાં જ પેાતાના, ખરેખર તેમ આતમનું, રહે નહિ ધ્યાનમાં છાનો
ખરેખર છે જ તે છાને, અરે જે છે તેા લેવાના.
For Private And Personal Use Only
૮૧૩
૧
४
Page #831
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2૧૪
પત્ર સપદેશ.
હજી જીવી ગ્રહ તેને અખંડાનંદ છે આ, અરે એ ભવ્ય જે પોતે, લઈ લે ધર્મને કહા. ૬ હજી હાથે અરે બાજી, ધરીલે ધ્યાનમાં સાચું,
બુદ્ધબ્ધિસંત સેવામાં, સદા રહેવું સદા રાચું ૭ - લિ. બુદ્ધિસાગરના ધર્મ લાભ. ધર્મ સાધન કરશે. સંતની સેવા કરવાથી જ સુખ છે. સંતની પાસે સદા કાળ રહેવા ઈચ્છવું.
.................શ્રી. ભા. સુ. શ્રા. ચં. વી. યોગ્ય ધર્મલાભ, આટલી વયમાં આટલા વ્યાપારમાં જ્યારે ધર્મ સાધનને વખત નથી મળતા તે અન્ય દશામાં તે શું કહેવું ? શુભાશુભસાનુકુલ પ્રતિકુલ સીગોમાં સર્વ જીવ મૂકાય છે. તું વિચાર કરીશ તે હને માલુમ પડશે કે જ્ઞાનીઓએ વૈરાગીદશા સ્વીકારી છે તેનું કારણું ખરેખર ઉંટના અઢાર વાંકા જે આ સંસાર છે. સંસારમાં કંઈને કંઈ બાકી રહેવાનું. સર્વેમાં કંઈને કંઇ રહેવાનું. સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કોઈને પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી માટે સંસારમાં વિકલ્પસંકલ્પ કરીને નકામે આત્મવીર્યને ક્ષય કરે એગ્ય નથી. હારા મન પ્રમાણે સર્વસાનુકુલતા થાય તે પછી દુઃખ કયાંથી અને વૈરાગ પણ ક્યાંથી થાય. અને પછી સંસાર દુઃખમય છે એવું વીતરાગ દેવનું વાક્ય પણ ક્યાંથી અનુભવાય. દુઃખ અને ઉપાધિઓ વેઠીને આગળ વધવાનું છે. સર્વત્ર ઉચ્ચ કેટીએ ચઢેલાઓ માટે એ અનુભવ આવશે. મહાપુરૂષનો આશ્રય એજ સુખનું કારણ છે. કોઈ પણ સામાન્ય પ્રસંગથી ભળભળીયા બની જવાથી અને ગભીરતા ત્યજવાથી ધાર્યા કરતાં વિશેષ અલાભ થાય છે અને બોલવું અને કરેલું પાછું સંકેલી લેતાં ઘણી મહેનત પડે છે. પિતાને સાનુકુલ સર્વ મનુષ્યને સમાગમ ન થાય તેથી દીલગીર થવું નહિ. પિતાના મનના ઉભરા કાઢવા હોય તો કઈ જ્ઞાનીની પાસે કાઢવા કે જેથી કંઈ શાન્તિ મળે અને કઈ શિખવાનું મળે. આ જગતમાં ધર્મની સાધના એક સાર ભૂત છે. લખેલું રૂચે અને શ્રદ્ધામાં સત્ય ભાસે તે ધાર્મિક જીવનને સુધારી ઉચ્ચ કરશો. .........ધર્મલાભ કહેશો.
For Private And Personal Use Only
Page #832
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૧૫
સં. ૧૮૭૦ ચૈત્ર વદિ ૮
आत्मप्रभुभक्तिप्रेमोद्गारः મુ. પુ. શા. વી. ધર્મલાભ.
( ધીરાના પદને રાગ. ) સમજાવ્યો હતો સાનેરે ચમકાવી રહારૂં રૂપ મને, આંખેથી હવે ખેંચીને લીધે હાલા હારી કને; ઝગમગ જોતિ ઝળકાવી હે દેખા દેદાર, પ્રેમ ત્યારથી હારી સાથે પ્રગટયો અપરંપાર; સંતાય તું અંધારે ઘાયલ થઈ હુને. સમજાવ્યો-૧ ચેન પડે ના હીરાવણ કંઇ, મનમારું અકળાય, અમૃતને આસ્વાદ્યા પછીથી, બાકુલા કોણ ખાય; વિરહનાં દુઃખડાં વેઠીરે, શેવું બીજું કોણ ગણે. સમજાવ્યો-ર લાજ મર્યાદા જનની છેડી, તુજ વિણ ઇષ્ટ ન કઈ કથની કરણી જગતની છોડી, આંખે વાટે રહ્યા જોઇ; બુદ્ધિસાગર વાલમરે, મળે ઝટ પ્રેમે ભણે. સમજા -૩
ભાવાર્થ –હે અસંખ્યપ્રદેશી પરમાત્મસ્વામિન્ !!! તે મને હારૂં મૂલસ્વરૂપ ચમકાવી દેખાડયું હતું અને શાને સમજાવ્યો હતે. હું હારી અનંત
તિર્મયચક્ષુઓથી આકર્ષીને મહને તારી પાસે ખેંચી લીધે. જ્યારથી હે પરમાત્મન ! હે ઝળહળ ઝગમગ અરૂપતિ ઝળકાવીને હારે દેદાર દેખાડે હતો ત્યારથી હારા ઉપર અપરંપાર પ્રેમ પ્રગટે છે. હારૂં અરૂપજ્યોતિ સ્વરૂપ દર્શાવીને પાછો માયાના પડદામાં સંતાઈ ગયો ત્યારથી મને ચેન પડતું નથી, અને પૂર્વે દેદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુદ્ધ પ્રેમથી ઘાયલ થઈને જ્યાં ત્યાં શોધ્યા કરું છું. જ્યારથી દર્શન દેઈ તું માયા આવરણમાં સંતાઈ ગયો ત્યારથી મહને હારા વિના જરા માત્ર ચેન પડતું નથી અને મારૂ મન અત્યંત અકળાય છે. અમૃત ને સ્વાધ્યાપછી બકુલા વગેરે કુજન કોણ ખાય ? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યું હારથી મહને
For Private And Personal Use Only
Page #833
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૧૬
www.kobatirth.org
×
પુત્ર સદુપદેશ.
અન્ય કશું કંઇ ગમતું નથી. હારા વિરહનાં દુઃખ વેઠીને હને શેાધૂંધ્યું. હારા વિના અન્ય કાણુ એવી સ્થિતિ થયા પછી હિસાખમાં ગણે. અર્થાત્ કાપણુ ગણું નહિ. જ્યારથી સારૂ રૂપ દેખું અને અપૂર્વ પ્રેમ પ્રગટયા ત્યારથી મેં જગની લાજ અને વ્યવહાર મર્યાદા ત્યજી દીધી છે. હારા વિરહથી અગ્નિજવાલાએ ઉઠેછે, તેની હે પ્રભુ ! ! ! હને કેમ દયા આવતી નથી. નક્કી કહુ છુ કે હારા વિના મતે અન્ય વસ્તુ ઇષ્ટ નથી. તુંજ મ્હારા વ્હાલેા છું. તું નાની છે. અને એ બધું જાણ્યા છતાં હજી કેમ સંતા કુકડીની રમત રમેછે. મ્હને વધારે સતાવીને દુ:ખી કરવામાં હને શું સારૂ લાગે છે ? હે અનન્તસુખના સ્વામી. ત્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અનેક કરણીને અે ત્યાગ કર્યાં છે. મારી જ્ઞાન ચક્ષુએ હને મળવાની વાટે હારી રાહુ દેખી રહ્યા છું. બુદ્ધિસાગર કહે છે કે જ્ઞાનના સાગર હવે તમે રિત મળેા. એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે. ૐ શાન્તિઃ રૂ
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
મુ. પેથાપુર.
સ. ૧૯૭૧ જે દિ ૧૪
શ્રી. પુ. સુ. વી.
યેાગ્ય ધર્મ લાભ.
જાણ્યા છે; કમાઇ લે.
તમારા પત્ર આવ્યે તે, વિચારી સાર થતી આત્માન્નતિ જેથી, કમાવાનું થશે જે ત્યાગથી ભક્તિ, તદા વૈરાગ્યની સ્થિરતા; વંશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનુ કમાઇ લે. ટો અધ્યાસ દ્મ પરથી, થએલ્લે નામ રૂપેાના; તા આનન્દની પ્રાપ્તિ, થતા સંતાય આત્મામાં.
અરે જે ચૂંથણાં દ્યે, સદા પુદ્ગલતાં ભાવે; વિપાકાના પ્રવાહેામાં, તાતા તે નથી ભતા.
૧
Page #834
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19.
વિપાકે ભગવે કર્મો, હદયમાં સાક્ષીધર થઈને; સેવે રાચે નહીં તેમાં, રહી અન્તર્થક ન્યારા. ૫ ત્યજે યાચકતણું વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે; કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના. ૬ પડીને પાંજરા મધે, ધરે આનન્દ કે માનવ; બજાવે દેવની આજ્ઞાનું રહી નિર્લેપ અન્નથી. ૭ અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જ કાળજી મનમાં, કમાવાનું ૫છે શું છે? ૮ જગતને ખૂબ રીઝવવા, પ્રવર્તે પાર ન આવે; પલકનાં આંસુડાં પાળે, પછીથી તે હતો તેવો. ૮ અતઃ મનમાં ખરા ભાવે, ખરું તે સત્ય ધારીને; ત્યજી શયતાનની સંગત, કમાવાનું કમાઈ લો. ૧૦ નિજાત્કાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેલા ગમાવો ના, કમાવાનું કમાઈ લે. ૧૧ પછીથી ખૂબ પસ્તાશે, નહીં ચેતો યદિ મનમાં; વિચારો ખૂબ એકાન્ત, નિપાત્માનું કર્યું શું? હે. ૧૨ નથી આબરે મુક્તિ, નથી કંઈ કરંજનમાં, ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુક્તિ થાવાની. ૧૩ ધરે અધ્યાત્મની રહેણું, વિવેકે ટેકને કીધી; પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાઈ લે. ૧૪ કદી કર્તવ્યથી પાછા, હઠ ના બૈર્યને ધાર; બુદ્ધ બ્ધિધર્મકર્તવ્ય, પ્રવર્તી કરી છે. ૧૫
ૐ શાન્તિઃ રૂ
108
For Private And Personal Use Only
Page #835
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૮
પત્ર સદુપદેશ.
પાદરાવાળા સુશ્રાવક વકીલ મેહનલાલ હિમચંદભાઈ પર
લખાયલા પો.
મુ. વડોદરા-મામાનીપળ પાદરા મધ્ય સુશ્રાવક વકીલ મોહનલાલ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ.
વિશેષ—પંચમ કાળમાં દુઃખમય દશા છે, સુખશાંતિ ઘણું દુર્લભ છે. તે પણ હીંમત હારી જવી નહિ. આત્મા અને પરમાત્માનું સ્વરૂપ ભાવવું, અને આ વિનાશી શરીર અન્ત પુલ હોવાથી જુદું જ થશે. આત્મ સ્વરૂપમાં રમવું. બાર ભાવના વગેરે આ વખતે વૈરાગ્યને સાક્ષાત અનુભવ આપે છે. આ સંસારમાં સુખ વરતુતઃ નથી. આટલા ભયથી જ્યારે આપણે ભયભ્રાન્ત થઈએ છીએ તે નરકતિર્યંચનાં દુઃખ જેમ ભોગવવાં ન પડે તેમ પ્રયતન કરવું એ વિવેક છે. આ જીવ મોહી થયે છતાં પારકાને માટે આ શરીરથી પાપ બાંધે છે, પણ તેથી બાંધેલું કર્મ ભાગવવું તે પિતાને જ પડશે. કોઈ પણ ભાગ લેશે નહિ. જ્ઞાની મહારાજાઓનાં વચન જ્યાં સુધી હૃદય ભેદી નાખતાં નથી અને શુદ્ધ ઉપયોગ આપતાં નથી, ત્યાં સુધી આપણે સમજ્યા કેમ જાણી શકીએ. બહારની અનેક આશાઓ આપણને દુઃખી કરે છે, તે આ ભવમાં પ્રત્યક્ષ અનુભવ છે, અને પરભવમાં તે જ્ઞાની જાણે શું થશે ? મેટા મોટા રાજાઓએ સાંસારિક સુખને ત્યાગ કરી આત્મિક સુખ પામવા પ્રયત્ન કર્યો તે શું થડી વાત છે ? ઉપાધિમાં બેસી શાંત થવું દુર્લભ છે, તે પણ નવરાશના વખતમાં એક ઠેકાણે બેસી આત્મા ઉપર લક્ષ આપવું, અને વિચાર કરો કે આ શરીરનું અને આત્માનું સ્વરૂપ કેવું છે? તે ભેદ પાડી હેચણું કરવું, અને શુદ્ધ આત્મસ્વરૂપમાં એકતા કરવી. જેથી હું કોણ છું ? અને મારું નામ શું છે? તેની પણ સમજણ પડે નહિ, એમ ઐકયતા કરવી. મને પણ જગાડનાર આવા રોગ કારણભૂત છે. અને દીક્ષાના પણ તે કારણભૂત છે. આયુષ્ય જોતાં જોતાં ચાલ્યું જાય છે. હજી સુધી પિતાનું કંઇ કર્યું નથી તે પછી સુખની આશા શી જાણવી ? આ વખત આપણને તે સોનાના જેવો છે, એમ સમજવું. કારણ કે જે કરવાનું છે તે અહિં કરવાનું છે. ભાગ્યશાળી મનુષ્ય આત્મા ઉપર લક્ષ આપી ઘણો વખત લેખે કર, વડુ દ્રવ્ય વિચાર જેવાં ઘણું વૈરાગી પુસ્તકો વાંચવાને ખપ કરશે.
For Private And Personal Use Only
Page #836
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
ષડ્ દ્રબ્ય વિચારવામાં વખત ગુમાવશેા. તે તમને ઘણાજ ફાયદો થશે. તે નેટ તમારે ત્યાં મારા પુસ્તકમાં છે. ધર્મ સાધન કરશે. કૃતિ ૐ શ્રશાન્તિઃ
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૧૯
X
મુ. વાદરાથી—દરેક શરીરના આત્માની સમયે સમયે ગુણ આશ્રય હાનિ વૃદ્ધિ, ચંદ્ર સૂર્યવત્ થતી જાય છે, તે પ્રમાણે શરીરની પણ થાય છે. તે હાનિ વૃદ્ધિ આત્મ ઉપકારક કહી શકાય. પણ આપણે એકીદમ ચાદરાજ લોકના સ્વરૂપનું ભાન હૃદયમાં ધારીએ, અને પછી વિચારીએ તે હાનિવૃદ્ધિ પુદ્ગલ તથા પુણ્ય પાપની થાય છે, તે શાથી બુધ પડે તે કહી શકશે ? આ ભરત ક્ષેત્રમાં પણ ઉત્સર્પિણી કાળ આશ્રય વૃદ્ધિ હાનિ થાય છે, અને ઉદય અસ્ત થયા કરે છે. તીર્થકર મહારાજાને પણ કહેા કે ઉત્સર્પિણી કાળ અલી અવસિપ્પણી કરી શકશે ! તે પણ ઉધમ સારા યા ખાટા કામમાં બળવાન છે. કારણ કે એકાન્ત કઇ છે નહિ.. કેટલાક વા ઉઘમમાં વળગી રહે છે. કેટલાએક કાળને એકાન્તે વળગી રહે છે. પણ સ્યાદાદી, પચે કારણને કામ પ્રત્યે કારણ ગણી મધ્યસ્થતા સાચવે છે. આત્માનું અસખ્યાત પ્રદેશમાં રાજ્ય છે. તે આત્મ અસંખ્ય પ્રદેશરૂપ રાજનગરમાં અનંત ગુણી રહ્યા છે. કાળના બેગે કર્મ બળવાન થયુ છે. તેથી આત્મામાં રહેલા ગુણાના વ્યાપાર ખરાખર ચાલતા નથી. અને ગુણાને દબાવી તેને ઠેકાણે કર્મના સુભટા સત્તા ચલાવે છે. એવુ જ્યારે આત્માનું સ્વરૂપ સદ્ગુરૂ સચેગે જાણ્યું, ત્યારે આત્માના ગુણુરૂપી સ્વદેશી માણસાને અભિમાન થયા કે અરે અમારા વ્યાપાર કમ રૂપ સુભટાએ-પરદેશીએએ અટકાવ્યા છે. એમ જાણી આત્માના ગુણા કે જે વૈરાગ્ય, વિનય, શમ, સંવેગ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ છે તેમણે ઉપયાગરૂપ ભાષણ દ્વારા સર્વ ગુણાને કહ્યું કે તમે તમારી ઋદ્ધિ ખાઇ ખેડા છે. અને નિર્ધાંગી થયા છે ! તે શું ? તમને લાયક છે ? માટે તમે સગુણા સપ કરીને પોતાના મૂળ વ્યાપાર અનાદિ કાળથી નિાદાદિકમાં ઢકાયા હતા, તે ઉધમ કરી પ્રાપ્ત કરી, અને તમા સગુણા એક ચિત્ત ને ઉપયેાગરૂપ મોટા અધિકારીના તાબામાં રહી એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરી એમ કહેવાથી આ માના અસ`ખ્ય પ્રદેશરૂપ રાજ્યનગરમાં રહેલા અનંત ગુણાના વ્યાપાર કરવા જ્ઞાન દર્શનાદિ ગુણા તત્પર થઇ સ્વ સ્વભાવમાં રમવા લાગ્યા, અને
Page #837
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦
પત્ર સદુપદેશ.
પરભાવનો ત્યાગ કરવા લાગ્યા, અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ કોટથી પરદેશીઓને આત્મનગરમાં પેસતા અટકાવ્યા. અને પાંચ સમિતિરૂપ પાંચ પ્રધાને એ આત્મ રાજ્યને વધારે કર્યો, અને ધર્મધ્યાન ને શુકલ ધ્યાનરૂપી હાઓએ કટક લઇ ઉપગરૂપ શાના બળથી પરદેશી કમ સુભટને હાંકી કાઢ્યા. અને વૈરાગ્ય ગુણે આત્માનું ઉપરીપણું સર્વ અસંખ્યાત પ્રદેશમાં કબુલ કરાવ્યું. પરદેશીઓને આવવાના જે માર્ગ હતા તે આશ્રવરૂપી માગને ઠેકાણે સંવરના ૫૭ દ્ધાઓને સ્વરાજ્ય રક્ષણ કરવા મૂકી દીધા, એમ કરવાથી પરદેશીઓ ભાગ્યા અને આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેનારા આત્મરાયની જ્ઞાનદર્શને ચારિત્રાદિ પ્રજા માટે વ્યાપાર કરવા લાગી, અને અનહદ સુખ પામી, સાંસારિક મોટાઈ અને સુખને તુચ્છ ગણવા લાગી. અને કર્મરાજાના મહાદિક સુભટે વેગળા રહ્યા. ઈત્યાદિ વ્યાપાર કરી આત્મા જે ધારે તે થોડા દિવસમાં સ્વરાજ્ય પામી શકે. બાકી દ્રવ્ય કેસ તથા કોન્ફરન્સથી તો સંસારનો વધારે છે એ પણ પુગલ સુખની વાંચ્છાએ બાહ્ય કોંગ્રેસ યા કૉન્ફરન્સ દોડે છે. પણ પુણ્ય વિના તે શી રીતે બીજાનું ભલું કરી શકવાની હતી ? પંચમઆરામાં જે દુઃખપણું છે તે ટાળ્યું ટળવાનું નથી. ખરી કોગ્રેસ તે ભાવથકી ઉપર લખી તેને જે ઉદય થાય તે ખરે વ્યાપાર કરી આપણે શાશ્વત સુખ પામીએ. ભાવ કેંગ્રેસને આશ્રય લીધે છે. દ્રવ્ય કેગ્રેસની ઉન્નતિ ધારે કે આત્માનું શું ભલું કરી શકવાની છે ? અને તે દ્રવ્ય કેસથી શાશ્વત સુખ શું કદાપિ કાળે મળશે ? બાહ્ય થકી જે પૈસાદાર યા હોદેદાર હોય, અને અનેક જાતના પુદગલોનો વ્યાપાર કરી સોનારૂપારૂપ પુદ્ગલેના ઢગલાથી સુખી થવા માગતો હોય તે તેથી સયું શું? તેથી કદાપિ કાળે સુખ થવાનું નથી. એ પુલ ક્ષણિક છે. જે દેશના જીવને પુણ્યને ઉદય જાગે છે, તે લોકોને તે હરેક પ્રકારે પુદ્ગલ લક્ષ્મી ભલી શકે છે. ખરી આત્માના પ્રદેશની લક્ષ્મી તે કમદેશના સુભટ હરે છે. તેના તરફ તે આપણે લક્ષ દેતા નથી. અને આ બાહ્ય લક્ષ્મીની લુંટાલુટમાં નાનાં છોકરાં જેમ ઢીંગલા ઢીંગલી પરણાવે છે, તેવી રમતમાં મેહનાવશથી પ્રવૃત્તિ કરીએ છીએ. પણ એવી પ્રવૃત્તિથી આપણને હવે ફાયદો થશે નહિ. માટે હવે જ્ઞાને નિહાળેલી તાવિક શાશ્વતી આત્માની લક્ષ્મી પામવાને માટે વિચાર રૂપ સભામાં ઉપયોગરૂપ ભાષણદારોએ આત્માને આત્મ લક્ષ્મી તરફ દોરે. આપણે જવાનું મુંબઈ તરફ છે, અને ભાવનગર તરફ જઈશું તે ઇચ્છિત નગર શું પામી શકવાના ? ના, કદી નહિ. કેઈ કહેશે કે
For Private And Personal Use Only
Page #838
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૨૧
દ્રવ્ય-લક્ષ્મી જે હોય તે તે દ્વારા ભાવ લક્ષ્મી પામી શકાય છે. એમ કહેવું તે પણ ખોટું છે, કારણ કે ભાવ લક્ષ્મીને વ્યાપાર કરતાં અવશ્ય ધન, ધાન્યાદિ, દ્રવ્ય-લક્ષ્મીને ત્યાગ કરવો પડે છે, અને ભાવ લક્ષ્મી ઉપર એક ચિત્ત રાખવું પડે છે. માટે બાહ્ય લક્ષ્મીના કામમાં જે ઉત્તેજન આપીએ તે સાપેક્ષ બુદ્ધિથી સ્વધામ ભાઈની પ્રત્યે પ્રશસ્ય છે. આત્મા અનાદિકાળથી બાહ્ય લક્ષ્મીની ભમતાથી રઝળે છે, અને હજી પણ કોણ જાણે અહિથી મૃત્યુ પામ્યા બાદ કેવો અવતાર આવશે ? અને ત્યાં કેવી હાલત થશે ? અને કેવા પ્રકારનું શરીર પામશે ? તે જ્ઞાની જાણે. હાલ આપણે સત્ય વસ્તુ જાણ્યા છતાં પણ તેને ગ્રહણ કરવા ઉધમ નહિ કરીએ તે હવે બીજા કયા ભવમાં કરીશું ? વારંવાર ભાવ લક્ષ્મીને કારણભૂત મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. વારંવાર આપણે જેમ બને તેમ પ્રવૃત્તિ કરીએ છીએ. ભર દરિયામાં મનુષ્યાકાર વહાણમાં બેઠેલા આત્મા મોહરૂપ વાયુના જોરથી અવળે રસ્તે ચઢી જશે તો તેમાં ખારવાને શો વાંક? હવે તન, મન અને ધન એની ઉન્નતિ કેરે મૂકી આત્મ લક્ષ્મીને શે. આત્મા તે થકી અલગ છે અને તે મનથકી જણાય છે. એવા આત્માની ઋદ્ધિ સંપાદન કરવા ઉત્તમ વ્યાપારી બને. અને જે તે આત્માના ગુણેને વ્યાપાર કરશે તે કઈ કાળે ખૂટે ન એટલી શાશ્વત લક્ષ્મી પામશે. અને પછી આનંદમાં રહેશે. ઈયેલું વિતરણ.
ભાવ લક્ષ્મી આતમતણી, લૂંટે છે નિત્ય કર્મ; ઉપગે જે તમે, જાણો કર્મને મમ. દિવ્યલક્ષ્મી વધવા થકી, શિવ સુખ કોઈ ન પાય; ભાવ લક્ષ્મી વધવા થકી, ક્ષણમાં ઋદ્ધિ સુહાય. ભાવ લક્ષ્મી જયકાર છે, ભવજલમાંહિ નાવ; જ્ઞાનીઓ એવું કહે, તેને છે મુજ ભાવ. ભાવ લક્ષ્મી દર્શાવવા, કીધે એહ પ્રયાસ; વકીલ મોહનલાલભાઈ, કરશો એહની આશ. ભાવલક્ષ્મી આતમતણી, પામે દુઃખ દૂર જાય; સિદ્ધ બુદ્ધ થઈ આતમા, પરમાતમ પદ પાય.
» રૂ શાન્તિઃ
For Private And Personal Use Only
Page #839
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પત્ર સપદેશ.
પાદરા મ. વ. મે. હિ–વિ. કે તમારું શાન્તિ પત્ર પહેર્યું. બીના જાણું છે. વિ. કે પૂર્વ કૃતકર્મ પ્રમાણે આ ઔદારિક શરીર શાતામાં અશાતામાં હોય તે સ્વાભાવિક છે. પણ કર્મના સંબંધથી આત્મા સ્વસુખ મેળવી શકતા નથી. મહાત્માઓ આત્મસ્વરૂપમાં રમે છે, અને પરભાવ ત્યાગ કરે છે. વિકલ્પ સંકલ્પ રહિત ખરૂ સુખ આત્મસ્વભાવે રમવાથી છે. આત્મભાવે રમતાં જે વખત ગયો તે લેખે છે. કર્મ રૂપી પ્રકૃ તિને કેટ આત્મારૂપી ઘરની સંપત્તિ દેખવા દેતો નથી. બાહ્ય પદાર્થોમાં
જે સુખ લાગે છે તે વસ્તુતઃ ભ્રમ છે. બાહ્યદષ્ટિથી દેખતાં આત્મામાં વિકલ્પ સંકલ્પ ઉત્પન્ન થાય છે તેથી કમની વર્ગણુઓ આત્માને લાગે છે, પણ અન્તર્દૃષ્ટિથી આત્મસ્વરૂપ દેખતાં વિકલ્પ સંકલ્પ રૂપશ્રેણિયો નાશ થાય છે. આત્માનું અનંતજ્ઞાન અત્યાર સુધી આચ્છાદન થયું છે, અને વળી આ આત્મા ચાર ગતિમાં ભટકી ભયંકર દુઃખ પામે છે. આ ઉપરથી જે આ પણ ખરા દયાળુ હોઈએ, તો આત્માને ચાર ગતિરૂપ કેદખાનામાંથી છોડાવવું જોઈએ, અને સ્વસુખ જોક્તા થવું જોઈએ. દેખાતું શરીર લાંબો કાળ ટકવાનું તે નધીજ, અને એક દિવસ તે શરીરને નાશ થશે, અને ખાખરૂપ થઈ જશે અને આત્માને શુભાશુભ કર્મ પ્રમાણે પરભવમાં શરીર તે ધારણ કરવાનાંજ રહ્યાં. તો આપણી શી હુંશીયારી ? અને જાણપણું શું? કહી શકાય ? પોતાની જ્ઞાન દર્શનરૂપ ઋદ્ધિને નાસ થતું જાય છે, પણ તે નણતાં છતાં સર્વને નાશ થવાને છે. જેટલા જનમ્યા તેટલા મરણ પામવાના તે નક્કી છે, તે આપણે પણ આ શરીરને ત્યાગ કરી બીજું શરીર ધારણ કરવાના અને તેમાં હાલ જેને ઓળખીએ છીએ, સગાં સંબંધિ ધારીએ છીએ, તેની પરભવમાં ક્યાં ઉત્પત્તિ થશે? આ શરીરેથી માને સંબંધ તે શરીર છે ત્યાં સુધી જ, અને તેથી બાંધેલું મોહનીય કર્મ ચેતન પિતે ભગવશે. ખરી વિદ્યા યા ખરૂં જ્ઞાન તે ગણાય કે જેથી આત્માનું સ્વરૂપ, સ્યાદાદ રીતે ઓળખવામાં આવે અને આત્મસ્વરૂપમાં રમવાનું થાય. જો કે ઓળખ્યા પ્રમાણે હીન સોનું વર્તન દેખાતું ન હોય તે પણુ જેટલો ઉપયોગ આત્માના ધ્યાનમાં ગયો તેટલો લેખે છે, પણ તેથી હમત હારવી નહિ. ઉધમ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. પણ આત્મા આત્મા એમ પિકારવાથી એકલું કંઈ નહિ. આત્માના ગુણો પ્રગટ કરવા જેટલી યોગ્યતા મેળવવી એ સાધ્ય છે. કેટલાક જીવે ભાગ્યશાળીએ વ્યવહાર નિશ્ચયપૂર્વક યથાશક્તિ આવા પંચમ કાળમાં પણ ઉદ્યમ કરે છે, તેને ધન્ય છે. એક ગુણ પણ જે આત્માને પ્રકટ થાય છે બીજા ગુણ પણું
For Private And Personal Use Only
Page #840
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
પ્રકટ થઇ શકે. વૈરાગીઓ આત્માના સ્વરૂપમાં રમવાને માટે કરી જંગલ વગેરે એકાન્તવાસમાં ધ્યાન સમાધિ કરે છે. આશાએ વધે છે, કમના રીતે ભવમાંથી છૂટી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહા.
આપ સ્વભાવે આતમા, ધ્યાા પાયા સુખ; પરભાવે રમતાં થકા, પામેા નિશ દિન દુઃખ. ધર્મ ધર્મ પાકારતાં, કમ ન જાયે દૂર; ધર્મ અર્થ સ્યાદ્વાદથી, જાણુતાં સુખ પૂર. આત્મતણા જે ધ્યાનમાં, કાઢે લેખે કાળ; તે ભવિ શિવ સુખ પામશે, પામે મંગળ માળ. દુ:ખમ કાળના જોરથી, મિથ્યાવાસી જીવ, ઘણા જગમાં જાગી, બેરી દુઃખ અતીવ. સત્ય ધર્મ જીનરાજના, સેવતાં સુખ થાય; આ કર્મ કરે થતાં,, લક્ષ્મી લીલા પાય. કર્મ દિશામાં, છાક્મા આતમરામ; જડસગે. તિમ રાચતા, ચતુતિ ભટકાય. કમ વસ્તુની સંગતે, આતમ ભૂા. ભાન; પરને પોતાનુ ગણી, પામે દુ:ખ અનાન.
સસારના ત્યાગ આયુષ્ય ઓછુ સંચય પણુ વધે શકાય. પણું આવી આવે છે, તેથી માટી પુણ્યા જાણવામાં
થાય છે, શરીરબળ ઘટે છે. છે. તા વિચારેા કે શી રીતે સ'સારસ્વરૂપ જાણવામાં આવે છે. સમયે સમયે સાત વા આ કર્મના અધ થતા જાય છે. પણ હજી પ્રમાદ દશા તે અળગી થતી નથી. દશ દૃષ્ટાંતે દુર્લભ આ -મનુષ્ય જન્મ વારંવાર મળવા મુશ્કેલ છે. હવે જેમ જાણીને કરવું તે આપણા હાથમાં છે. ધર્મના કાર્યમાં પણ મિથ્યાત્વ અને મેહ રાજા આડે આવે છે. હવે ચેતન ચેત. વારંવાર આ સમય મળવા દુભ છે. કાઇ ખરાબ ગતિમાં ચાલ્યે જઈશ તેા પાછે મનુષ્ય જન્મ મળવા દુર્લભ છે, તે મેક્ષની તે। આશાજ શી ? માટે જે સામગ્રી ધર્મના યોગ્ય પામવાની તે તું પામ્યા છે. દુ:ષમ કાળપણુ ધમના ચેગે સુખદ જેવા થયા છે, માટે ચેતન સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ તે અંતે શિવસુખ પામીશ.
For Private And Personal Use Only
૮૨૩
3
Page #841
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૪
પત્ર સદુપદેશ.
કરેગના જોરમાં, છાક આતમરાય; ભાન ભૂલીને આત્મનું, ચતુર્ગતિ ભટકાય. કમ ભર્મ દૂર કરી, રમતે આતમરામ, આપ સ્વભાવે થિર થઈ, પાવે શિવપુર ધામ. કમ ભર્મને જાણીને, તેને કરજો ત્યાગ; આપ સ્વભાવે આતમા, ભાવંતા શિવ રાગ. આતમ તે પરમાતમા, નિશ્ચય નથી જોય; કર્મ કલંક નિવારતાં, સિદ્ધ બુદ્ધરૂપ હેય. આતમ ભાવે ખેલતાં, જે જાવે નિજ કાળ; તે તો લેખે જાણજે, બીજે આળ પંપાળ. સેવો આતમ થિર થઈ, સમજે આપ સ્વરૂપ; આપ આપ વિચારતાં, આનન્દઘન પદરૂપમેહભાવની જાળમાં ફસીયા પ્રાણી જેહ, વિવિધ દુઃખે પામશે, ચારે ગતિમાં તેહ. રાગદ્વેષ પરભાવ છે, તેને દૂર નિવાર; રાગદ્વેષ તે મૂળ છે, જાણો આ સંસાર. તેના ત્યાગે ત્યાગીયું, નહિ એમાં સલ કર્મોપાધિ ત્યાગતાં, પામે શિવપુર ગેહ. સપ્ત ભંગી ને સપ્ત નય, નિક્ષેપાદિક ચાર; પદ્રવ્ય વિચારણ, બાવો ચિત્ત મઝાર નવ તત્વમાં સારભૂત, આતમ તત્ત્વ તે હોય; આશ્રવ બંધને ત્યાગતાં, રોગ સેગ દૂર જોય. ઉપાદેય ને હેય ય, તત્ત્વતણે જ વિચાર; કરતાં શિવસુખ પામીએ, બુદ્ધિ કહે જગસાર. અક્ષર અને અર્થ બહુ, માવો મનમાં સાર;
વકીલ મેહનલાલભાઈ, પામે ભવજળ પાર- ૨૦ પર જંજાલમાંથી ચિત્ત નિવારીને આપવભાવમાં રમવું એજ સાર છે. રેગ અને શોક તે વારંવાર હૃદયમાં પ્રવેશ કરે છે તેને ત્યાગ કરી આત્મસ્વભાવે રમી આ આત્મ શિવસુખ પામે એજ લખવાનું સાર છે.
For Private And Personal Use Only
Page #842
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૨૫
વડોદરાથી લે–વિ કે તમારે પત્ર વાંચી સાર જાણ્યું છે. આત્માને સભાગે પ્રવર્તતાં મોહરાજાના કાઠીયા વિમુખ કરે છે, પણ આત્મસ્વરૂપ ચિંતવન કરતાં કરતાં તેને ચાર ઓછો થતો જાય છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
આત્મસ્વરૂપ વિચારણું રે લાલા, એહિજ શિવ સુખ શર્મ; માનાપમાને સમ હુવે રે લાલા, કયમ કરી બાંધે કમ રે ભવિક; આત્મસ્વરુપભાવિત અતિ રે લાલા, ઓળખે આત્મસ્વરૂપ; મેહરાય કરે નાશ, તેર કાઠીયા જીતતાં રે લાલ, ચિદાનંદ પ્રકાશ રે બવિ.
ઇત્યાદિમી પથું સ્પષ્ટ સમજાય છે. વળી કહ્યું છે
રાગપ કે ત્યાગ બિન, મુક્તિ પદ નહિં; ટી કોટી જપ તપ કરે, સભી અકારજ થાઈ. | ૧ |
બળી આત્મસ્વરૂપવિતાથીએ નીચે મુજબ ભાવના ભાવવી તે જાણવું છું.
પરમાતમ તે આતમાં, અવર ન બીજે કઈ; પરમાતમને ધ્યાવતાં, એ પરમાતમ છે. શુહ અમારું રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; અનંત ગુણથી મુકત છે, ચિદાનંદ ભગવાન. શા માટે ફરતો ફરે, સિદ્ધ થવાને કાજ; રાગપને ત્યાગી દે, ભાઈ સુગમ ઈલાજ. રાગદેષના નાશથી, પરમાતમ પ્રકાશ; રાગદ્વેષના યોગથી, પરમાતમપદ નાશ.
જે પરમાતમ પદ ચહે, તે તું રાગ નિવાર; દેખી શુદ્ધાત્મા પ્રભુ, હૃદયે સત્ય વિચાર; લાખ વાતની બાએક, તે હું દઉં બતાઈ; જે પરમાતમ પદ ચહે, રાગદ્વેષ તજ ભાઈ. રાગ દ્વેષ પરિણામથી, થાય ને આત્મપ્રકાશ; હાધ્યાસ ટળ્યા પછી, બ્રહ્મસ્વરૂપ વિલાસ. રાગદ્વેષ પુલ દશા, અન્તર્ આતમ ખેલ;
અતિ નિમલ પરમાતમા, નહીં કમને મેલ, 104
For Private And Personal Use Only
Page #843
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ક્ષણ ક્ષણ આયુ જાય છે, પામર જીવ વિચાર; દુઃખ અનંતા પામીયાં, નરકનિગોદમઝાર. કમંસગે દુઃખ છે, જ્ઞાનસંગે શર્મ: તે કારણ ભવિછવડા, નાશ કરે સહુ કર્મ, પર પરિણતિ પિતાતણી, માને તે ગમાર; પર પરિણતિ દરે કરે, પામે તે ભવપાર. અંજલિ જલજિમ આઉખું, જોબન એળે જાય; ધર્મક્રિયા અધ સ હરે, ધર્મધ્યાન ચિત્ત લાય મુખ પિકારે આતમા, સણમાં ભૂલી જાય, ઉપયોગી થઈ આતમા. સમય સમય ચિત્તલાય. નરકનિદે તું ભમ્યો, જીવ અનંતિવાર; આઠ કર્મની વગણ, ગ્રહી લડ્યા અવતાર. ચેત ચેન અવસર મલ્યો, મમતા દૂર નિવાર; ધૂમાડા બાચક સમે, પુત્રાદિક પરિવાર. અહંમેમજ એ મંત્ર છે, ભવ ભ્રમણને હેતુ; નાહં ન મમ મંત્ર છે, ભવસાગરને સેતુ. હેડ રૂધિર માસે બન્યું, એહ શરીર વિચાર; પાણ પરપિટા સમું, જાતાં થાય ને વારસંસારે વ્યવહારથી, જગમાં મોટો થાય; શરીર સાજા કુરૂપવત , મનમાં શું ફૂલાય ? ભાનાપમાન નિંદાતણું, કારણ પુણ્ય ને પાપ; એ પણ છે પુદ્ગલ દશા, આતમ અવિચલ છાપકોણ તું ક્યાંથી ચળે, જાઈશ ક્યાં જ વિચાર; એકીલે તું આવીયે, માના ગર્ભ મઝાર. ગર્ભકાળના દુઃખનું, ભાન જ ભૂલ્યા ભાઈ: આળપંપાળે વીંટીયા, માની જૂઠ સગાઈ. ઇંદ્રિય પુદ્ગલ મન વચન, એ સહુ કમેં હેય; તેની મમતા પરિહરે, સહેજે શિવપુર જેય.
For Private And Personal Use Only
Page #844
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર સદુપદેશ.
વારવાર આ નહિ મળે, મનુષ્યભવ અવતાર; પર પુદ્ગલ નિજતાગણી, જાશે નરકદાર.
પઢીપાર નહિ પામવા, સર્વ શાસ્ત્ર ગસાર; જિનવાણી અનુભવ કરી, ગ્રહે! આત્મ હિતકાર. સ્થાનક પાપ અઢારની, ત્યાગબુદ્ધિ જબ હોય; ત્યારે માહ મહીપતિ, પોકે પોકે રોય.
નિદ્રાર્વિકથા પરિહરા, નિદા વિષયકષાય; શુદ્ધસ્વભાવે આવવા, પરમાતમપદ પાય.
અ અહે। આ આતમા, અન'ત શક્તિને સ્વામિ; અજર અમર અવિનાશી છે, પૂર્ણાનન્દ અકામ. દર્શન જ્ઞાનચરણતણેા, ભોક્તા આતમરાય; નિત્યાનિય અરૂપી છે, એકાનેક સહાય.
અષ્ટપક્ષથી આતમા, સ્વરૂપ વિચારે જે&; શુદ્ધદશા જાણવી, કરે કના ખે મુંડ મુંડાવે વેષ લઇ, ધરે જ પરની આશ; અહે। અહે। હિરાતમા, કરતા નિજને નાશ. ચરણુ ગ્રહી નિન્દા કરે, પરના અવગુણુ ગાય; એ પણ છે પુદ્ગલ દશા, તેને સંગ નિવાર. ગુણ લહી જ્યાંથકી, ત્યાં નુ ધર ભવ રાગ; નિંદા કરતાં પરતણી, ઘરમાં મૂકે આગ. આરેાપિત પુદ્ગલપણું, નિજમાં છે તે દુઃખ; પર ઉઠેગથી વિસ્તરે, પામી આતમ સુખ. ધરો ધ્યાન નિજ બ્રહ્મવું, ભાવના ખાર વિચાર; સત્ સંગમ જગ દાલા, કર્મ વિનાશક ધાર. નિમિત્ત જેવાં પામતા, તેવા આતમ થાય; લી ભ્રમરી સગ જિમ, સત્સંગમ જયકાર. કૃષ્ણપક્ષીયા જીવડા, પંચમ આર મઝાર; માહે મુઝી વિશ્વમાં, માને સાર અસાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
કર
૩૩
૩૫
૨૦
३५
Page #845
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Le
www.kobatirth.org
×
પત્ર સદુપદેશ.
પવિષ મલિયાં છડાં, મેાહરાય પ્રચાર; પુણ્યાયથી જીવને, સત્સંગમ આધાર. મેહરાય શત્રુતણેા, નાશ કરેા લહી સાજ; મેાહન નામ સફલ કરી, રાખા જગમાં લાજ. આત્મબુદ્ધિથી ગવાતાં, આતમરાય અન્ય; વારવાર મનન કરે, હેાત્રે તે ચિદ્ર૫.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તે છે. ધ્યાનમાં છે.
નપાન જ્ઞાન કર, ધરા નિરતર સાર; આત્માયણે વતાં, પામેા ભવજલ પાર.
ડેાદરાથી લે−વિ કે તમારા લખેલા પત્ર નદલાલભાઇ માત આધ્યેા તે સચ્યા છે વાંચી સમાચાર જાણ્યા છે. વિકે અહિં શાસ્ત્રી તેડાવવા અગળ લખ્યા છે તે આવતી કાલે પ્રાયઃ આવશે. પશ્ચાત્ તમારી તરફ આવવાને પરિણામ તમારી લાગણી વિશેષ છે, તે મારી ઘણા આગ્રહ છે. પરંતુ અમારા ગુરૂ મહારાજના પણ અહિં રહે વાના પરિણામ હાલમાં ઘણા લાગતા નથી તેથી તમારે કાઇ જાતની ચિંતા કરવી નહિં. દેવગુરૂ પસાયથી સારૂ થશે. એજ--કિરણયુક્ત સૂર્યથી જેમ અન્ધકારને નાશ થાય છે, તેમ જ્ઞાનાદિ ગુણયુક્ત વૈરાગ્ય વાણીથી મેહરૂપ અન્ધકારને નાશ થાય છે કહ્યુ છે કેઃ—
પર પુદ્ગલની ચાહના, પર પુદ્ગલને સંગ; પર પુદ્ગલ ભક્ષણુ કરે, માહપરિણતિરમ. મેાહભાવને ત્યાગીને, આતમભાવ નિહાલ; પરપુદ્ગલ મમતા તો, એ સહુ આલપ‘પાલ. આલ પ`પાલ પુદ્ગલ દશા, મેહ નાચ ભવર ગ; ગ્રહણ કરે જીવ એહુને, પામે કુમતિ સગ
For Private And Personal Use Only
રજી
३८
૩૯
અહિંથી કેટલાક દિવસ પછી અને તે ખરૂ અહિંના ભાકાના
3
४
Page #846
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
રત્નત્રયી રમણ સદા, અનંત ગુણ આધાર; આત્મસ્વરૂપ વિચારતાં, અક્ષયભાવ વિચાર ધનરમણ પરિવારને, છેડે તે ભવિ કોય; આત્મસ્વરૂપ વિચારતે, આતમજ્ઞાની હેય. અનંત ભવભમતાં થકાં, લહ્યાં અનંતાં દુઃખ; તે સર્વે ભૂલી ગયે, માની બેઠા સુખ, પણ વિપાકોદય તે, મહારેરવ પિકાર; કરતે ભટકીશ પ્રાણિયા, તિહાં કોણ આધારચેત ચેત અવસર મળ્યો, મનુષ્ય જન્મ અવતાર; ક્ષણે ક્ષણે આયુ ઘટે, ધર તું તત્ત્વ વિચારતત્ત્વ વિચારે રમણુતા, વૈરાગે ચિત્ત લાય. બુદ્ધિ શાશ્વત સુખ લહે, જન્મ મરણ દુઃખ જાય. ૧૦ ભવ સન્તતિને હેતુ છે, મોહરાય બળવાન; તેને સંગ નિવારતાં, પ્રગટે નિર્મલધ્યાન.
૧૧ ( તા. ૨૫-૧-૧૯૦૨)
વરદરાથી લે વિ. આત્મ સાધન યથાયોગ્ય કરતા રહેશે
મંગલમ (શાર્દૂલવિક્રીડિત છંદ ). લોકાલેક પ્રકાશનાર અરિહા, શાને કરી વ્યાપતા, ભવ્યોનાં અધ ટાળવા ધરી દયા, સ્યાદાદ વિસ્તારતા; જીવાદિ નવ તત્વ યુકત ત્રિપદી, સાચી શુભા શાશ્વતી, પદ્ધવ્યાદિ વિલાસથી મમમુખે, વાણુ વસે ભારતી ને ૧ .
(દહા. ). રાગદેષ રહિત પ્રભુ, ઉપદેશે જનધર્મ કિવિધ આરાધે ભવિ, પામે શાશ્વત શર્મ
For Private And Personal Use Only
Page #847
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેરા.
શ્રમણધર્મ પહેલો કહ્યા, પંચમહાવ્રત ધાર; સમિતિ ગુપ્તિ ગુણ ધારણ, નિસગી નિર્ધાર. દવ્યભાવથી પંચવત, ચાર નિક્ષેપે સાર; સાતને વિસ્તારિયે, પદ્વવ્યાદિ વિચાર. દ્રવ્ય સાધુ પદ ભાવનું કારણ માને ભવ્ય; સાપેક્ષવચને શુદ્ધ છે, ભાવ અને વળી દ્રવ્ય. અતિશુદ્ધપ્રણિધાનથી, કર્મકલંક કટાય. બાહ્યક્રિયા કારણ ભજી, અવલબે સુખ થાય. અનુયાગને ચાર ભેદ, દ્રવ્ય વડે જગ સાર; ઉપદેશપદાદિ ગ્રન્થથી, ધરજે મનમાં સારપદ્રવ્યાદિ પદાર્થનું, સમ્યગ્રજ્ઞાન જે થાય; નિશ્ચયસમકિત પામીએ, મુજ મન એ સહાય. પદ્રવ્યમાં ભાખી, આતમ અતિ હિતકાર; ઉપાદેય તે જાણવું, બીજા હેય વિચાર તવ રમણ જેને થયું, મેહે ના લેપાય; આતમ અનુભવ બુદ્ધિથી, નિલેપી થઈ જાય. પઢે પઢાવે શાસ્ત્રને, વાદી જગ કહેવાય; આતમ અનુભવ પણ અહો, ચતુર્ગતિ ભટકાય. પત્થર પગ પગ પામીયે, સેનું રૂપું ખાણ; ચિંતામણિ સમ વિશ્વમાં, વિરલો આતમ જાણ. ભાગ્યદશા જે આકરી, આતમ અભિમુખ થાય; ચિદાનંદ અનુભવથકી, ઋદ્ધિ ઘટમાં આય. મનમાં જાણે જ્ઞાની હું, મુજ સમ જગ નહિ કોય; આતમ અનુભવ પણ અહો, મૂઢમતિ જગરેય. બાહિર હિત જે દેખતે, તે હિજ આત્મમઝાર; દેખે તેહિજ દેખતે, અન્તર્દષ્ટિ નિહાળ. જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ; જ્ઞાની જગમાં દેખતે, નહીં કે મુજ સબંધ.
For Private And Personal Use Only
Page #848
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
-
-
-
-
-
-
-
-
રેય બ્રાન્તિથી સીપમાં, હવે મૂઢ પ્રયાસ; ચિદાનંદ નિજ રૂપમાં, મુક્તિ રમણી વાસ. પરોપકારી તે ખરે, ભાવદયા દાતાર; આત્મસ્વરૂપ બતાવત, નિસંગી નિર્ધાર. જનમનરંજન કારણે, ધર્મદેશના દેત; મૂલ ન એક બદામનું, ચુત ચુત ભવિ ચેત. પુદ્ગલભોગે રાચિયે, લપટાયો તું છેક; સ્ત્રી પુરૂષમમતા રહ્યા, જાણે નહિં તું એક અનંત કલેવર મૂકિયાં, કઈ ન આવ્યું સાથ. આ પણ છેડી જાવશે, કરતાં કરતાં વાત. છેડે મમતા તેહથી, મંડે સમતા સંગ; ખડે કર્મ કુટીલને, દડો દુષ્ટ અનંગ. આઠમદોનો ત્યાગ કર, શુદ્ધબ્રહ્મને ધ્યાવ; આઠ ગુણ આતમતણ, સેવંતાં સુખ થાવ. જ ગમ થાવરની પરે, જેને ભાસે નિત્ય; સમતા સંગ ધ ની તે, કિમ થાવે જડચિત્ત. ચાર નિક્ષેપે દેશના, નિશ્ચયને વ્યવહાર; આતમ અનુભવ જાણત, લહેશે જ્ઞાની પાર. મારગ અનુસારી ક્રિયા, કરતો ધરત ધ્યાન; આતમ અનુભવ જાણત, લહેશે કેવલજ્ઞાન. નિશ્ચયનય હૃદયે ધરી, ધરત શુભ વ્યવહાર આતમ અનુભવ જાણતો, છનશાસન જયકારનવતત્વ પદ્વવ્યને, દ્રવ્ય ગુણ પર્યાય; આતમ અનુભવ જાણત, આતમરૂપી થાય. વ દ્રવ્ય ઉત્પાદન, વ્યય ધ્રૌવ્યનું જ્ઞાન; આતમ અનુભવ જાણતો, તે લહેશે બહુમાન. સપ્તભંગીએ વહેચતો, પ દ્રવ્યોને જેહ; આતમ અનુભવ જાણત, શિવસુંદરી ધરે નેહ,
For Private And Personal Use Only
Page #849
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
પત્ર સદુપદેશ.
-
-
દેખે તે નહિં આતમા, આતમ નહિં દેખાય; રાગ દ્વેષ તું ક્યાં કરે, જડમાં શું ? મુંજાય. અલખ નિરંજન આતમા, વ્યાપી રહે શરીર; ખીર નીર સંબંધ જિમ, શુદ્ધ બુદ્ધ ધીરવીર. રાગ નહીં દેવી નહીં, અગી શિવ નિર્માય;
અનંત સુખનો ભેગી છે, અનંતશતિ સુહાય. સિદ્ધતા સાધમ છે, સત્તાએ સહુછવ; રાગદ્વેષ તું શું? કરે, મોહે મુંઝયા કલીબ. સ્વજાતિ વિ જીવપર, જે જન ધરત વર; બહિરાતમ શિરોમણિ, કરતો કાળો કેર. ભુંડું કરવા કે નહીં, સમર્થ જગમાં થાય. કર્મવિપાક વિચારીને, વૈરાગ્ય મનલાય, આત્મામાં સ્થિરતા ધરે, પર નહીં પ્રચાર; ધર્મધ્યાનના તાનમાં, સ્વસત્તા નિર્ધાર. ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપતિ, આતમમાંહિ સુહાય; સુખ શાશ્વત મુક્તિ લહે, બુદ્ધિસાગર ધ્યાય.
એજ ધર્મ સાધન કરશે. આ પત્ર વારંવાર વાંચશે. વિ. સુબ ૧૫ સુધી કારણસર અહિં રહેવાનું થશે. તે સહજ જણાવું . તમારા મનની લાગણી હું સારી રીતે જાણું છું. પણ ચિંતા કરશે નહિં અને ફેરે ખાશે નહિં, તમારી તરફ આવીશું. આજ પડવાની છૂટી છે તેથી તમારી ઉપર કાગળ લખી શકો છું.
( પિષ શુદિ. ૧ )
સં. ૧૮૫૮
For Private And Personal Use Only
Page #850
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વડોદરાથી લે–વિ. આ સંસાર સ્વરૂપ યથાતથ્ય જાણનાર સુનો સંસારથી જલ પંકજવતું ન્યારા રહે છે. તેમને કોઈ પણ પદાર્થથી સુખ પામવાની ઈચ્છા રહેતી નથી. અને નીચે મુજબ ભાવના ભાવે છે.
देविंदचकवट्टित्तणाई, रजाई उत्तमा भोगा । पत्ता अणंतखुत्तो, नयहं तित्ति गओ तेहिं ॥ १ ॥
અર્થ-ઇંદ્ર ચક્રવર્તિ આદિ રાજ્ય અને ઉત્તમ ભેગ અનંતવાર હે જીવ તું પામ્યો, તો પણ તે ભોગાવડે કંઈ હુને તૃપ્તિ થઈ નહિં અને સંસારમાં વિલુબ્ધ થયો, અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. તો પણ હજુ હુને પુગલ ઉપરથી રાગ ઉતરતો નથી. મુખેથી જડસુખ ખોટું ખોટું એમ પોકારે છે. પરંતુ તેમાં રાચી માચી રહ્યા છે. માસાહસ નામના પક્ષીની પેઠે ફક્ત વાક - ચાતુર્યવાન થયો છે, પણ હજી સ્પર્શ જ્ઞાન થયું નથી. હે ચેતન ! !! પુગલેને ગ્રહણ કરવાની જે ઈચ્છારૂપી જે તૃષ્ણ તે સ્વયંભૂરમણસમુદ્ર જેટલી મોટી છે. તે ઈચ્છારૂપ અગ્નિને શાન્ત કરવા જલસમ જ્ઞાન અને વૈરાગ્યનું સેવન કર કે જેથી સ્વ સ્વભાવથી તું થઈ જન્મ મરણ નિવારે. વિચાર કર કે હે ચેતન ! તેં ક્યાં ક્યાં પુગલ ગ્રહણ કર્યા નથી ? અર્થાત સર્વ પુદ્ગલેને હું અનંતિવાર ગ્રહણ કર્યા છે તે બતાવે છે.
संसार चक्कवाले, सब्वेविय पुग्गला मए बहसो । आहारिया य परिणामिआ य नय तेलु तित्तोऽहं ॥१॥
અર્થ–આ સંસાર રૂપી ચક્રવાલમાં ભમતાં અનંતિવાર સર્વે પુલનું ભક્ષણ કર્યું. તે પણ હું તૃમિત પામે નહિં, વળી હે ચેતન ! આ લેકાકાશના પ્રત્યેક પ્રદેશે જન્મ મરણું ક્યું અને સર્વ પ્રદેશોને સ્પર્યા. વળી વંચકગેલક ન્યાયે કરી મનુષ્યત્વ પામ્યો. તેમાં પણ પ્રમાદથી કર્તવ્ય નહિં વિચારીશ તે તદુ:ખને ભોક્તા થઇશ. જેમ જેમ પદાર્થમાં લપટાય છે, તેમ તેમ કમનો અવર્ગણાઓને તું ગ્રહણ કરે છે. પુલની ઇચ્છા કરે છે, અને તેનો સંગ કરવા ઈચ્છે છે, તે તું પણ પુદ્ગલ જેવો જડ થઈશ. એ ઉચિત જ છે. માટે આત્મસ્વરૂપી રત્નત્રયી પ્રાપ્ત કરવા ઈચ્છા કર. એટલું વિશેષ છે કે અજ્ઞજન, અજ્ઞાનતાએ ખાટાને ખરૂં માને પણ તું તો વિનુ છતાં ખરાને ખોટું એવું અપરમાર્થવાળું આચ
106
For Private And Personal Use Only
Page #851
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪
પત્ર સદુપદેશ.
-
મ ૨
v
w
.
-
પ
પ
પ
ર
રણુ કરે છે તે તને કેમ ઘટે ? જાણ્યા છતાં સદ્ભવસ્તુને ગ્રહણ કરે નહિ તેના જે મૂર્ખ કેશુ કહેવાય ? ક્ષણમાત્ર જેમાં સુખ છે. અને બહુકાળ જેનાથી નરક નિગોદાદિનાં દુઃખ પ્રાપ્ત થવાનાં છે, એવા સાંસારિક ભાગમાં રાચીમાચી રહેવું એ પ્રત્યક્ષ દુઃખનું કારણ છે. કહ્યું છે કે –
રાએ મા પુગલે, તેહશું ધરતે પ્રેમ; મેહવશે થયો બાવરે, દુઃખ પામ તેમ દુઃખ કારણ પુદગલ કહ્યું, સુખને હેતુ ધ્યાન; સમજ સમજ ચેતન અહા, ધ હિ અનુભવજ્ઞાન કર્મવશે જગ પ્રાણીયા, રાચે માચે ખાય; હર્ષ શેક વિયેગથી, સુખી દુઃખી દેખાય. કઇ રમાડે બાળને, કોઇક હસતા હોય, કઇક રડતા કૂટતા, કાઈક શેકી જોય. એહ પ્રભાવ પુદ્ગલતો, તેમાં તારૂં ન કાંઈક તારૂં આતમ દ્રવ્ય છે, પરમારથ ઉછાંહિ. મદિરાપાન કર્યાથકી, બુદ્ધિ તુર્ત વિલાય; મેહમદીરાપાનથી, શુદ્ધરૂપ વિસરાય. મહરાજવશ થઈ જતાં, ભૂ આપ સ્વરૂપ; ભવ ભ્રમણ કરી અતિ ઘણાં, પડ હિ ભવજળ પ. ૭ કાજ કરે નિર્લજજનું, ભૂલી આતમ ભાન; આતમ જ્ઞાનદશા ભજી, પામે પદ નિર્વાણ. જે જે કામ કરે ભવી, તેમાં તારું ન કોય; પાપારંભ ક્યાં થકાં, નિશ્ચય દુર્ગતિ હોય. મુક્તિ મારગ ભિન્ન જે, જશ અપજશ કહેવાય; તેની લાલચ પ્રાણ, વ્યવહારે દોરાય. પિતાના જશાવાદથી, માને આતમ સુખ; ધર્મ કરશું કરતે ભમે, પામે વિધવિધ દુઃખ.
ભદ્રિક પરિણુમી વળી, ભાવનાભાવિત હોય; તેને પણ અપજશ થતો, કર્મ સમું નહિ કેય. ૧૨
For Private And Personal Use Only
Page #852
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
કપટી લોભી માનીને, દ્વેષી મનમાં જોય; પૂરય પુણ્ય સાયથી, ગાવે જશ સહુ કાય. એમાં કંઇ નહિ આત્મનુ, પુદ્ગલભાવ વિચાર; પરપુદ્ગલ રમવું તજી, તત્ત્વ અતત્ત્વ વિચાર. તત્ત્વવિચાર હૃદય ધરી, પુદ્ગલભાવ નિવાર; સ્વસ્વરૂપને જાણીને, તરીશ ભવજળ પાર. નિદાપુદ્ગલ મુખ ગ્રહી, ભમતા સખ સસાર; સંગત તેની જે કરે, તે પણ તેવા ધાર.
અહેના અહે। આ આતમા, ક્ષણમાં પલટી જાય; માહે ધૈર્યું આતમા, તાતા માતા થાય. રાગદશા ક્ષણમાં ભજે, ક્ષણમાં દ્વેષી થાય; રૂચિ અચિ પુદ્ગલે, ભૂલ્યે આતમરાય. પુદ્ગલભાવે રૂચિ જ્યાં, ત્યાંજ અરૂચિ સુદ્ધાય; રાગક્શા જ્યાં પુદ્ગલે, દ્વેષ જતાં જ કહાય. રાગદ્વેષ પુદ્ગલ ગ્રહી, કર્મવશી હા ાય; અહા અહે। આતમ તને, કર્યું કલંક છવાય. શૂરા જ્ઞાની ધ્યાની તે, ધીર વીર તે જાણુ; આતમભાવ વિચારશે, ધરશે જીનવર આપ્યુ. એજ સાર ઉપદેશના, વારવાર વિચાર; ભાવના ભાવિતમુદ્ધિથી, લેશે શિવ સુખ સાર.
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૧૩
X
૧૪
૧૫
૧
૧૭
૧૮
૨
એ પ્રમાણે ભાવનાથી આત્મા સ્વાનુભવમાં રમશે. અને શિવ સુખ ભજશે. એંજ લી॰ બુદ્ધિના ધર્મલાભ રત્નત્રયી પ્રાપ્તિરૂપ માંગલ્ય દાતા થાઓ.
૧૯
૨૦
૨૧
૮૩૫
Page #853
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
= -:-----
વડેદરાથી લે. વિ. કે તમારો પત્ર પહોચ્યો છે. અત્ર શાંતિ છે. તમોને શાન્તિ વર્તે. આજ રોજે કાલનાં આવેલાં પદ્દવ્ય વિચારનાં ફરમાં સુધારીને મેકલ્યાં છે. અહિં કેટલીક સ્થિરતા છે. ધર્મ ધ્યાનમાં તત્પર રહેતા હશે. અને વારંવાર સ્વ સ્વરૂપનું ચિંતવન મનન કરતા રહેશો. ઉપાધિભૂત વિકલ્પસંકલ્પકારણભૂત કર્મ પ્રપંચને દૂર કાઢવા અમૂલ્ય વખત કાઢો (ગાળો) એ સાર છે. વારંવાર મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. સંસારી પદાર્થો જીવને મુંઝાવી સંસારમાં દોરે છે. માટે તત્ત્વજ્ઞાતા પુરૂષોએ તેમાંથી છૂટા થવા પ્રયત્ન જારી રાખો.
યાદ રાખવું કે મેહ માયા એ અત્યંત જોરાવર છે. તેથી દૂર રહેવા આત્મસ્વરૂપનું ચિંતવન મનન વિશેષ ઉપકારી છે. જ્યાં સુધી કર્મને સંબંધ આત્મા સાથે છે, ત્યાં સુધી અનેક પ્રકારનાં શરીર ધારણ કરી દુઃખ ભોગવવાં પડે છે. માટે એ કર્મ પાપંચને જેમ નાશ થાય તેમ ઉઘોગી થવું એ મોક્ષાભિલાષીઓને છાજે છે. વિષયોને વિષ સરખા પદ્ગલિક જાણી તેનાથી દૂર રહેવું, આત્માની વસ્તુ સાથે રાગ કરવો, પણ પુદ્ગલદ્રવ્યમાં રાગ કરશે તે કર્મ પ્રપંચને વશ પડશે. મોક્ષને ને સંસારને માર્ગ ભિન્ન ભિન્ન જ્ઞાનીએ બતાવ્યો છે. તેમ છતાં મેક્ષમાર્ગ ભણું ન ચાલીએ તે તેમાં જ્ઞાનીએ શું કરે ? રાગદેષને ત્યાગ કરવા પ્રયત્ન કરો. એ સત્પ
નું ભૂષણ છે. બાકી તે સંસારની અંધાધુંધમાં પ્રવૃત્તિ તે લાખો મનુધ્ય કરે છે. તે નજરે દીઠામાં આવે છે. એકાન્તસ્થળમાં જરા બેસીને બાર ભાવનાઓને ભાવી પછી વિવેક દથિી જોશો તો તમને અનહદ વૈરાગ્ય રંગ પ્રગટથશે એ અનુભવ કરશો ત્યારે સમજાશે. જેમ જેમ એ પ્રમાણે વારંવાર વાગ્યરંગનું કારણભૂત સંસારસ્વરૂપ વિચારશો ત્યારે દિન પ્રતિદિન આત્મગુણો ઉજજવલ થશે. તીવ્રકર્મનો નાશ કરવો તે પિતાના હાથમાં છે. અને કર્મ વધારવા તેપણ પિતાના હાથમાં છે. જે વસ્તુથી વધારે રાગ થાય તે વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારતાં વૈરાગ્ય પ્રાપ્ત થશે. સંસારમાં જેટલાં અજ્ઞાનીને રાગનાં કારણ છે. તેટલાં જ્ઞાનીને વૈરાગ્યનાં કારણ છે. એકાન્તસ્થળે રહી વૈરાગ્ય વધારવો, અને બનતા પ્રયાસે આપ સ્વભાવમાં રહેવા પ્રયત્ન કરવો. નહિં તે પછી અંજલિમાંના પાણીની પિડે સંબંધ પૂરે થશે તે મનની વાત મનમાં રહી જશે. ક્ય કર્મ છોડવાનું કારણ મનુષ્યજન્મ વારંવાર પામવો દુર્લભ છે. આપણું શું ? છે તેનો વિચાર કરવો, અને વૈરાગ્યરંગ વધારો કે જેથી શિવ
For Private And Personal Use Only
Page #854
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સુખ પામી શકીએ. ઉધમ બળવાન છે, કરશે તે તરશે, વિશેષ શું ? જેમ અને તેમ આત્માનું કલ્યાણુ કરવુ એજ સાર છે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૩૭
**
વડાદરાથી લે॰ વિશ્વ અત્ર શાતા છે આત્મસ્વરૂપ ચિંતવન કરતા હશેા. જેમ બને તેમ એમાં લીન થવુ તે શ્રેય છે. બાહ્ય ભાવને પુદ્ગલ સ્વરૂપ નણી સમભાવમાં રમરણ કરવું તે શ્રેયસ્કર છે.
( દુહા )
જ્ઞાન ચરણુ ઉપયાગમાં, ગાળે નિશ દિન કાળ; જાણે તેજિ આતમા, અવર મ ઝંખા આળ. પચ મહાવ્રત ઉચ્ચરે, દોષ રહિત આહાર, આતમ અનુભવ વણુઅહા, એ સહુ મિથ્યા જાળ. દોષ કરે કાઉસગ્ગમાં, ચપલ ચિત્ત અનુસાર; આતમ અનુભવ વણુ અહે!, કેમ ઉતરે ભવપાર. વચન પ્રપચ વિલાસથી, દેતા પર ઉપદેશ; આતમ અનુભવ વધુ અહા, લજવે સાધુવેષ. ગામ ગામ તો કરે, ઉપદેશે જૈનધમ; આતમ અનુભવ વણુઅહા, કેમ હરે તે કર્મ. મારગ અનુસારી ક્રિયા, કરતા ધરતા ધ્યાન; આતમ અનુભવ જાણુતા, લહેશે કેવલજ્ઞાન. નિશ્ચયનય હૃદયે ધરી, ધરતા શુભબ્યવહાર; આતમ અનુભવ જાણતા, જીનશાસન જયકાર. નવતત્ત્વ પડ્ટબ્યુને, દ્રવ્ય ગુણ પર્યાય; આતમ અનુભવ જાણુતા, આત્મ સ્વરૂપી થાય. સપ્તભંગીએ વહેંચતા, દ્રવ્ય પદારથ તેRs; આતમ અનુભવ જાણતા, શિવસુંદરી ધરે નેહ,
૧
3
४
૫
G
८
Page #855
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮
પત્ર સદુપદેશ.
પરમાતમ તે એક છે, તેહતણ છવ અશ; વેદ વચન પ્રપંચથી, કરતો જગ પ્રશંસા
૧૦ અર્થ–ગાથા ૧૦ મીને ભાવાર્થ અદૈતવાદી પરમાત્મા એક માને છે. અને પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન જીવ દેખાય છે. અને તે પરમાત્માના અંશ છે. અને તે પરમાત્મામાં સમાઈ જાય છે. જેમ ગંગાના તરગે ગંગામાં સમાય છે, ને જેમ પારાના કયા એકમેક મળી જાય છે, અને જેમ અગ્નિથી ઉઠેલા તણખા અગ્નિમાં સમાઈ જાય છે તેમ આ જીવ પરમાત્મામાં લીન થઈ જાય છે. અને તે પરમાત્માના અંશજ છે.
૧૧
एक एव हि भूतात्मा, भूतेभूते व्यवस्थितः
एकधा बहुधा चेवा दृश्यते जलचंद्रबत्. અર્થ—એકજ ભૂતાત્મા છે, અને તે સર્વભૂતને વિષે રહ્યા છે. એક છે, તે પણ અનેકની પેરે ભાસે છે. જેમ જલમાં એક ચંદ્રનું પ્રતિબિંબ અનેક રૂપે ભાસે છે તેમ જાણવું. એમ તે અદ્વૈતવાદી પ્રતિપાદન કરી જગમાં અદ્વૈતમતની પ્રશંસા કરે છે, અને વેદવચનને પ્રપંચ વિસ્તારે છે. તેને સ્યાદ્વાદવાદી નીચે પ્રમાણે કહે છે.
પરમાતમથી ભિન્ન એ, જગજ દેખાય;
પરમાતમ અંશ જ્ઞાની વા, અજ્ઞાની કહેવાય. અર્થ–હે મિત્ર પરમાત્માથકી જગતને વિષે રહેલા છવો (અંશભૂત ) ભિન્ન છે વા અભિન્ન છે? અને તે પરમાત્માના અંશ જ્ઞાની છે કે અજ્ઞાની? જે પરમાત્માથકી જીવરૂપ અંશ ભિન્ન માનશો તો પરમાત્મામાં લીન થઈ જશે નહીં એમ કહેવામાં દેષાપત્તિ આવે છે, પરમાત્મામાં છવભૂત અંશે અભિન્ન ( એક સ્વરૂપ ) કદી થશે નહિ.
જ્ઞાનીકહે પરમાત્મ અંશ, અજ્ઞાની દેખાય;
યદિ કહે અજ્ઞાની તે, જ્ઞાની જીવ જણાય. ૧૨ અર્થ–-ળે પરમાત્માના અંશ ભૂત જીવોને જ્ઞાની કહેશો તો તે પ્રત્યક્ષ અજ્ઞાની દેખવામાં આવે છે. અને જે અજ્ઞાની કહેશે તે જ્ઞાની પણ દેખવામાં આવે છે. પરમાત્મા જે જ્ઞાની હોય તે તેના અંશે પણ તેના સરખા
For Private And Personal Use Only
Page #856
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જ્ઞાની હોવા જોઈએ. જેમ અન્ન દાં, કેરીને કડકો. જે કેરી ખાટી હશે તે તેને કડક પણ ખાટે હોય છે, ને જે મીઠી હોય છે, તે તેને કડક પણ મીઠો હોય છે. એક કડકાથી આખી કેરીનું અનુમાન થાય છે, તેમ જીવ પણ જ્ઞાની લેવા જોઈએ. પણ તે દેખવામાં અનુમાન વિરોધ આવે છે. માટે જ્ઞાની જીવો પણ કહી શકાતા નથી, અને જે જીવોને અજ્ઞાની માનીશું તો ઈશ્વર (પરમાત્મા ) પણ અજ્ઞાનમય થઈ જવાને; કારણ કે અજ્ઞાની છો, પણ તેના અંશ છે. જેવા અંશે હોય છે તે અંશી હોય છે. માટે જીવ પણ જ્ઞાની તથા અજ્ઞાની પણ કહી શકાતું નથી.
જ્ઞાનાજ્ઞાનમયી અહે, જે માને તે અંશ. જ્ઞાનાજ્ઞાનમયી થયે, પરમાતમપદભ્રંશ.
૧૩
અર્થ–પરમાત્માના અંશે જ્ઞાની અને અજ્ઞાનીભૂત એ બે પક્ષ સ્વીકારશે તો ઈશ્વર પણ જ્ઞાનમય અને અજ્ઞાનમય થયો. ત્યારે શુદ્ધજ્ઞાનમય ઈશ્વર કહેવાશે નહિ, અને અજ્ઞાનમયરૂપી મહાદોષ પરમાત્માને લાગુ પડશે, અને એકાંત પણ ત્યાગ કરવાથી સ્વાદાદમત અંગીકાર કરણની પ્રાપ્તિ થશે, અને જ્ઞાનવરૂપ પરમાત્મપદને નાશ થશે. માટે પરમાત્માના અંશ તરીકે છ મનાય નહિ. અંશ શબ્દ પુદ્ગલને લાગુ પડે છે, પણ આત્મા નિરાકાર છે, તેને અંશ ક્યાંથી હોય ? પરમાત્મા નિરશી છે. કારણ કે અંશત પુદ્ગલના ધર્મ છે. માટે તેના અંશ માનવા તે ભ્રમ છે.
પરમાતમથી ભિન્ન નિત્ય, જે માને તે જીવ વ્યક્તિરૂપ પરમાતમા, નહિ તે થાય સદીવ.
૧૪
અર્થ –જે પરમાત્મથકી જગતના છ નિત્ય ભિન્ન માનશે તે તે કોઈપણ કાળે પરમાત્મસ્વરૂપ થશે નહિ. કારણ કે જે વસ્તુ નિત્ય ભિન્ન હોય છે, તે ભિન્નરૂપે જ રહે છે. જેમ સિદ્ધાત્મા અને પુદ્ગલ દ્રવ્ય એ બે ભિન્ન છે તો કોઈ કાળે એક સ્વરૂપ ( અભિન્નરૂપ) થવાનાં નહિ. તેમ એ છો કોઈપણ કાળે પરમાત્મા સ્વરૂપ થવાના નહિ.
અભિન્ન પરમાતમ થકી, જગત જીવ કહે ભાઈ; અંશ જીવની ભિન્નતા, પ્રગટી ક્યાં દેખાઈ.
૧૫
For Private And Personal Use Only
Page #857
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
પત્ર સદુપદેશ.
અર્થ–પરમાત્માથકી જગતના જીવો અભિન્ન કહેશે તે પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન જીવ દખવામાં આવે છે, તે નહિ દેખાવા જોઈએ, અને દેખાય છે માટે અભિન્ન પણ કહેવાય નહિ, ચૈત્ર મંત્ર: પ્રથ, અર્થ અત્ત થશ–આવો ભિન્ન જીવધારી શરીરને વ્યવહાર થાય છે, તે નહીં થવા જોઈએ, માટે અભિન્ન પણ છવ અંશ કહી શકાતા નથી.
ભિન્નભિન્ન કહે યદિ, પરમાતમથી છવ;
સ્યાદ્વાદતા સિદ્ધ થઈ, કરે શું ? ખોટી રીવ. ૧૬ જ્ઞાનથકીજ અભિન્ન છે, વ્યક્તિ સ્વરૂપે ભિન્ન
નિત્યાનિત્ય વચનથકી, બને ને મનમાં ખિન્ન. ૧૭ પરમાત્માથકી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છવ માનશે તે સ્યાદ્વાદમત અંગીકાર કરવો સિદ્ધ થયો, ત્યારે શા કારણથી પરમાત્માના અશ છવભૂત છે, એમ રીવ એટલે પિકાર કરો છે ? જ્ઞાન થકી જીવ, પરમાત્માથકી અભિન્ન છે, અને વ્યક્તિ રૂપે ભિન્ન છે.
મુ. વડોદરાથી લે—વિ. અત્ર શાંતિ છે, તમને વર્તે. વિ. ગુરૂ મહારાજનું શરીર નરમ રહે છે, તેથી દવા નિમિત્તે જાની શેરીમાં રહેવાનું થયું છે. હાલ તે અહિં સ્થિરતા છે. આગળ મહારાજજીનું શરીર સુધરશે પછી વિહાર થશે. આત્મગુણભવનમાં પ્રયત્ન કરવો એજ સાર છે. ધર્મસાધન સારી રીતે કરશે. બાહ્યવસ્તુ થકી થતા સંકલ્પ વિકલ્પ દૂર કરવા અને આત્મસ્વરૂપમાં રમવું. કર્મ ઘણાં છે, ઉદ્યમ થોડે છે. પંચમ કાળ છે, વિષય કષાયનું જોર બેહદ છે, તેમાં ઉપયોગી જીવ ધર્મ સાધનમાં આળસ કરતા નથી અને પરભાવને દૂર હઠાવે છે. એજ ( કાર્તિક વદિ. ૩
For Private And Personal Use Only
Page #858
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪
દરાપુરાથી લે–વિ. અત્ર શાતા છે. ગામમાં શાંતિ છે. અમદાવાદથી રતનચંદભાઈના ભાઈ મણિલાલના કાગળ મધ્યે પત્ર આવ્યું છે. રતનચંદભાઈ હોય તો તેમને ધર્મલાભ કહેશે. આત્મસાધન કરશો. દુષમકાળમાં આત્મસ્વભાવમાં રમવું અતિદુષ્કર છે. ચારે તરફથી જીદગી ઉપર હુમલા થાય છે. જીવ મરણથી બીહે છે, પરન્તુ ઇષ્ટકર્તવ્યને દઢશક્તિથી વળગી રહેતું નથી, જ્યાં જ્યાં આત્મસુખની ભ્રાન્તિએ દોડે છે, ત્યાં ત્યાં કર્મની વિચિત્રતા આત્મસુખ પામવા દેતી નથી. વિષયકક્ષાયપ્રમાદાદિ દેશે સ્વસત્તા
એ જીવને ચાર ગતિમાં ફેરવે છે પણ તેની સામે થવાતું નથી. દરેક સંસારિક કાર્યમાં જીવ સુખની ભ્રાન્તિથી દોડે છે. પણ મૃગ જેમ ઝાંઝવાં દેખી દેડી બેદયુક્ત થાય છે, તેમ છવને પણ સ્વસ્થતા થતી નથી. રામ, પાંડવ, કરવ વગેરે લાખો મનુષ્યોએ આ દેખાતા શરીરને ઝટવારમાં ત્યાગ કર્યો છે. પારકી વસ્તુ જડપુગલ આત્માનું શું હિત કરી શકશે? કદી હિત કરનાર નથી. જેટલું થવાનું હશે તેટલું આ મનુષ્યભવમાં થશે. મનુષ્ય શરીર પાછું નહિ મળે. વારંવાર આ વાકય યાદ કરો કે દેખાતી વસ્તુ પારકી છે. આયુષ્યની માલુમ નથી, છેડે કાળ રહ્યા છે, આશા ઉલટી વૃદ્ધિ પામે છે, આયુષ્ય ઓછું થાય છે, ઘડપણ સામું આવે છે, ત્રણ સત્ર સાથે ગાજે છે. પરભવમાં શું ? થશે તે તે જ્ઞાની જાણે, બહોત ગઈ અને થોડી રહી છે. એવા સમયમાં જે કરવાનું હોય તે શીધ્ર કરવું. એમ વીતરાગ ભગવંત ઘણી દયા કરીને કહે છે. થાઓ તૈયાર, ઉપગરૂપ કવચ ધારણ કરે, ધ્યાનખગ્ન ધારણ કરે, હીંમત રાખો, અને આપસ્વભાવમાં રમણતા કરો કે જેથી અનન્તસંસાર રખડવાનું મટે. દ્વારકાને દાહ શું ભવ્યજીને શીખામણ નથી આપતો ? જેની સાથે વાત કરતા, હરતા, ફરતા, તે દેખતાં દેખતાં પરભવમાં ચાલ્યા ગયા તે આ ખોળીયાને આ જીવ કયાં સુધી ધારણ કરશે તે વિચારવા જેવું છે. ધર્મમાં તત્પર થવું તે જ સાર છે. (સં. ૧૮૫૮ આશ્વિન સંભવે છે. )
માણસાથી લી–વિ. કે તમારે પત્ર પહોંચ્યો. વાંચીને બીના જાણી છે. ભાઈ સાકરચંદનું શરીર નરમ છે તે જાણ્યું છે. ધર્મસાધન કરતાં સો
106.
For Private And Personal Use Only
Page #859
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૨
પત્ર સદુપદેશ.
સારૂ થઇ જશે. નિરંતર ધર્માભ્યાસથી મન પવિત્ર થતાં અસંખ્યાતપ્રદેશ આત્માપણુ નિર્મળ થાય છે. સાસ્ત્રાનુ પુનઃ પુનઃ અવલોકન, સ્મરણ, મનની એકાગ્રતા કરે છે. અને મનમાં ઉદ્ભવ પામતા વિકલ્પસ’ક૫ની શ્રેણિયેાના નાશ કરે છે. આત્મતત્ત્પત્તિશાસ્ત્રોથી આધિव्याधि उपाधि दूर थाय छे. तमने पण मंगलमयपरमात्मा मांगल्यपद आपो. तथास्तु इति श्री शान्ति शान्ति शान्तिः
( તા. ૧૧-૪-૩ )
X
*
*
www.kobatirth.org
X
X
વસેાથી લી.ત્રિ અહિંથી આવતી કાલે સવારના પહેારમાં સંધ સહિત સાચાદેવે જાત્રા કરવા જવા વિચાર છે, અને ત્યાંથી વિહાર કરી નાયકા, નવાગામ, બારેજા, કાશીદ્રા થઇ સાણુંદ જવા વિચાર છે. ત્યાંથી ભાયણી થઇ મહેસાણે જવા વિચાર છે. સાચેામિત્ર પુસ્તક
વાંચ્યું. વૈરાગ્યવંતો આત્મસાધન करवा चूकता नथी. समये समये आयुष्य खूटी जाय छे. भव्यो चेते छे. अभव्यो भूले छे. गयो वखत पाछो आवनार नथी. हुं कोण ? मारुं कोण ? क्यांथा आव्यो ? क्यां जईश ? ए वाक्योनो मर्म शिवशर्म आपशे.
સ. ૧૯૫૮ ફાલ્ગુન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
X
For Private And Personal Use Only
X
ભાયણીથી લી૰—વિ અત્ર દ્રવ્યશાન્તિ, ભાવશાન્તિકારભૂત વર્તે છે તેમ તમને પણ વર્તા. એ ભાવશાન્તિ પામ્યા જીવ અનાદિઅનન્તમે ભાંગે છે. તેમ ભાવશાન્તિપદ પામ્યા જીવ આઅિન તમે ભાંગે પણ છે. શાન્તિ એ કાઇ આંખે દેખાતી નથી. પણ જ્ઞાનારા ભાસે છે. દ્રવ્યશાન્તિ ને ભાવશાન્તિ એ અન્ને સાથે સદા રહી શકે નહિ, કારણ કે દ્રવ્યશાન્તિ કાઁજનિત છે, અને ભાવશાન્તિ એ આત્મિકગુણુ છે. ભાવથકી દ્રવ્ય
Page #860
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
શાન્તિ ન હોય પણ અન્તર્ ભાવશાન્તિ વતી હાય છે. દ્રવ્યશાન્તિ હાય પણ ભાવશાન્તિ ન હોય. એકને ભાવશાન્તિ હેાય છે. સિદ્ધને પણ દ્રવ્યશાન્તિ સિદ્ધમાં નથી. દ્રવ્યશાન્તિ હોય ત્યાં ભાવશાન્તિ લાભૅ. દ્રવ્યશાન્તિ સાદિસાંત અનન્તમે ભાંગે છે. તેમ દ્રવ્યશાન્તિ આદિ સાન્ત છે. ભાવશાન્તિસિદ્ધના વેાની અપેક્ષાએ પ્રવાહ આશ્રયિ અનાદિઅનન્તમે ભાંગે છે. સાદિ અનન્તમે' ભાંગે પણ છે. હવે આત્મન તમે વિચારા કે, તમારે હાલ દ્રવ્યશાન્તિ છે કે ભાવશાન્તિ ? જો દ્રવ્યશાન્તિ છે તે તે દ્રવ્યશાન્તિથી ભાવશાન્તિનાં કારણે સધાય છે કે નહિ ? જો દ્રવ્યશાન્તિથી ભાવશાન્તિનાં કારણેા સધાતાં ન હેાય તો તે વ્યશાન્તિ શા ખપતી ? વળી વિચારે કે દ્રવ્યશાન્તિ પણ શાશ્વતી નથી, પરપુદ્ગલથી થયેલી છે. તે ક્યાં સુધી રહેવાની ? દ્રવ્યશાન્તિ પણ બે પ્રકારની છે ૧ સાકદ્રવ્યશાન્તિ, ૨ નિર કદ્રવ્યશાન્તિ. દ્રવ્યશાન્તિ પામીને જે આત્માએ પાતાની ભાવશાન્તિ માટે પ્રવૃત્તિ કરે છે, તેની દ્રવ્યશાન્તિ સાર્થક છે. અને જે દ્રવ્યશાન્તિ પામીને એશઆરામ, ખાવું, પીવુ, અદેખાઇ, મમતા, માહ, આર્ભ વગેરે કરે છે, તેની દ્રવ્યશાન્તિ નિરક છે. કારણ કે દ્રવ્યશાન્તિથી જે આત્મહિત કરવાનું હતું તે થયું નહિ અને અન્ત દુર્ગતિમાં જવાનુ થાય તે કા કામની નથી. વળી દ્રવ્યશાન્તિ એ પ્રકારની છે. ઇષદ્ દ્રવ્યશાન્તિ...અને યાવદ્ દ્રશાન્તિ. થાડા કાળ રહે તે ઋષદ્ દ્રવ્યશાન્તિ, અને જાવજીવ સુધી રહે તે યાવદ્દ્રબ્યશાન્તિતી કર વગેરેને મરણપયન્ત હોય છે.
૮:૩
For Private And Personal Use Only
વળી દ્રવ્યશાન્તિ એ પ્રકારની છે. મહેતુત્વ દ્રવ્યશાન્તિ, મુક્તિહેતુક દ્રવ્યશાન્તિ. બ્યાને તો મુક્તિહેતુક દ્રવ્યશાન્તિ પ્રાપ્ત કરવા યેાગ્ય છે. દ્રવ્યશાન્તિ કારણુ છે તે ભાવશાન્તિકાય છે. દ્રવ્યશાન્તિ ઉપાય છે તે ભાવશાન્તિ ઉપેય છે. દ્રવ્યશાન્તિ પુણ્યાનુયોગે પ્રાપ્ત થાય છે ને દ્રવ્યશાન્તિ ભાગવતાં છતાં પણ જે આત્માએ દ્રવ્યશાન્તિને નકામી ગુમાવી દે છે, તે પામ્યા પણ નહિ પામ્યા જાણવા. તેમને દ્રવ્યશાન્તિ દુઃખકારિકા ભાવીકાળમાં જાણવી. એ દ્રવ્યશાન્તિ જે પુરૂષામાં નથી તેએ પણ ભાવશાન્તિ મેળવે છે. તેવા સસારત્યાગી પરિસહસન્મુખ થયેલા ગજસુકુમાલ, ઢઢણુઋષિ મેતા મુનિ, વગેરે યાદ્ધાએ સંસારરણમાં કરાજાની સાથે લઢી મુક્તિ પ્રાપ્ત કરનારા જાણવા. દ્રવ્યશાન્તિ ના હાય તેને ભાવશાન્તિ ના હોય, એવા દુઃખી મિથ્યાલી, નિપુણ્ડીયા વા નવા કે જેઓને સદ્ધર્મ ભાવશાન્તિરૂપ પ્રાપ્ત થઇ શકે નહિ. એ પ્રકારે શાન્તિસ્વરૂપ જે પામવા ઇચ્છા
Page #861
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૪૪
પત્ર સદુપદેશ.
હાયતા તેનાં કારણેાને ભવ્યાત્માઓએ સેવવાં જોઇએ. આને ધનજીકૃત શાંતિનાથસ્તવન ભાવશાંતિરૂપ જાણવું. અને દ્રવ્યશાન્તિનેતા પુણ્ય સિવાય ખીજો ઉપાય નથી એ પુણ્યાયે દ્રવ્યશાન્તિ પામીને પણ જે જીવે આળસ, વિયા, નિદ્રા, કષાય પરભાવરમણુ, સ્વભાવત્યાગ, ઇત્યાદિની પ્રવૃત્તિમાં નકામા કાળ ગુમાવે છે. તે હાર્યાં, હારે છે ને હારશે. અને જે ભગવે સામગ્રી પામી સ્વભાવરમણુપરભાવ ત્યાગ કરે છે, તે કર્મને જીત્યા, જીતે છે, તે જીતશે તે પરમાત્મપદ વર્ષા, વરે છે તે વરશે. એ ભાવશાન્તિ આત્માના ગુણ છે તે પામી જ્વેા શાશ્વતપદ ભાતા થાય છે. તે પદની પરને પ્રાપ્તિ થાઑ એજ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સ. ૧૯૫૮ ચૈત્ર વિદે ૧૦
X
www.kobatirth.org
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સાણુંથી લેવિ॰ કે ચતુર્ગતિસસારસમુદ્રમાંથી તારવા પ્રવહેરણ સમાન, કવલીછેદનકુડારસદેશ, ભવતાપશમાવવા પુષ્કરાવતા મેઘ- સમાન, અત્યન્ત નિર્મળ રત્નત્રયીરૂપ જે આત્માના ધર્મ તેની પ્રાપ્તિ થાઓ. એન્જ હિતાકાંક્ષા, સસારચક્રમાં ફરતા એવા જીવને સત્યઆત્મધર્મની પ્રાપ્તિરૂપ ધર્મલાભ જેમ બીજાને કહેવામાં આવે છે, તેમ સ્વઆત્માને જો થાય તે કર્માથી ભય ક્યાંથી ? રાગ ક્યાંથી ? શાક ક્યાંથી ? અને શા પૈાલિક સભાગ ? શું કહીએ ! કઇ નહિ. એ શુદ્ધઆત્મિક ધર્મલાભ પામ્યા પછી કોઇ કાઇને તેનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કરે નહિ એમ પણ કહેવાય. ધર્મલાભ એવે શબ્દ મુખથી ખહાર કાઢવા સહેલ છે, પણ એજ ધર્મલાભ અન્તાં ધારવા મુશ્કેલ છે. ધર્મલાભ એ શબ્દથકી કેટલાક તા રાજી થાય છે, કંટલાક તેનું અયુક્ત સ્વરૂપ સમજી રાજી થાય છે અને કેટલાક રો ધર્મ લાભ આત્મામાં પ્રાપ્ત કરી રાજી થાય છે. નામ ધર્મ લાભ, સ્થાપના ધર્મલાભ, દ્રવ્ય ધર્મ લાભ, અને ભાવ ધ લાભ. વળી વ્યવહારનયે ધર્મલાભ અને નિશ્ચયનયે ધર્મ લાભ. વળી એક ગાડરીયા પ્રવાહે ધલાભ, અને ખીજો સદ્ગુરૂનાનપૂર્વક ધર્મલાભ એમ અનેક પ્રકારે ધર્મલાભ કહેવામાં આવે છે. ધમ અને લાભ આ એ રાખ્ખોને સમજવા ઘણા મુશ્કેલ
Page #862
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪૫
છે. સમજે છે તેને ધન્ય છે. અને વળી તે પ્રમાણે આદરે છે તેને મારે નમસ્કાર થાઓ.
(દૂહા ) ધર્મલાભ એ શબ્દને, મમ પિછાણે હ; સ્યાદાદવાદી તે હુવે, પામે શિવસુખ ગેહ. અનન્તશક્તિતણે ધણી, આતમરાય વખાણું; નાનાદિક ગુણધારી તે, ધમાં તેહિ જ જાણ. અનન્તગુણ તે ધર્મ છે, તે જ ધર્મ શુદ્ધ જાણું; પ્રાપ્તિ તેહની જે હવે, તે લહિયે સુખસ્થાન. શ્રાવક ધર્મ અને વળી, શ્રમણ ધર્મ દો ભેદ, વ્યવહારધર્મ વખાણિયે, લહીએ ગુણ નિર્વેદ સો સોની મતિકલ્પના, જગમાં જુદી જણાય; આમ ધર્મ દૂર રહ્યા, ભ્રમથી ભવ ભટકાય. કર્મ વિચિત્ર ગ્રહી અહો, કરતે જીવ અધર્મ; દૃષ્ટિવિપર્યય યોગથી, અધમ માને ધર્મ. સર્વ પ્રપંચ એ કર્મથી, તેથી ત્યારે થાય; શુદ્ધસ્વરૂપ સમજ્યા પછી, કર્મ કલંક વિલાય. થાય ઉપાધિ દૂર ત્યાં, બીજાનું શું કામ? બીજાનું જ્યાં કામ ત્યાં, શાનિતતણું શું ? નામ. શાન્તિતણું જ્યાં ધામ ત્યાં, અવિચળ સુખવિશ્રામ; અવિચલ સુખને ભેગી છે, ચેતન પ્રભુ નિષ્કામ. સર્વ શાસ્ત્રને સાર એ, કરો કમ વિનાશ; આતમ ઉપાદેયતા, સમજો ભવિ મન ખાસ શત્રુ મિત્રસમ ભાવ જ્યાં, સમ તૃણમણિ જસ મન; સમમુક્તિ સંસાર જસ, તે જનને ધન્ય ધન્યતે જનને ધન્ય ધન્યવાદ આપું છું નિશદિન; શિવ સુખ પ્રાપ્તિ મન ધરી, હવે આતમલીન.
For Private And Personal Use Only
Page #863
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
રેગ શોગ વિયોગ કલેશ, માયા મમતા ત્યાગ; કરતાં શિવસુખ સંપજે, જાગ જાગ મન જાગ. આતમ ઉપયોગી સદા, જાગંતા જગ જાણ; જાગંતા પણ ઉંધતા, ભવાભિનંદિ વખાણું. સંસારે સુખ ભાસ્યું જ્યાં, ત્યાં શિવસુખ શું ? થાય, સંસારે દુખ ભાસતાં, આતમ ગુણ પ્રગટાય. સાધક શિવપદ વાણીએ, પ્રગટી આતમમાંહિ; વકીલ મેહનલાલભાઈ, સમજે અનુભવ પાઈ. અમદમ સંવેગે કરી, વ્યાપ્યું જ મન હોય; ક્રોધાદિક અરિનું તિહાં, જેર ન ચાલે કેય. ભોપાધિથી કર્મ છે, વૈરાગ્ય તસ નાશ; સમજ સમજ ભવિ પ્રાણિયા, કર શિવસુખની આશ. ત્રણ્ય ભુવનના ભાવ સહુ, આપસ્વરૂપે સત્ય; પરસ્વરૂપે અસત્ય છે, એ જીનવાણું તથ. આત્મસ્વરૂપે સત્ય તું, પુલભાવે અલિક; તો યુગલની સેવન કરવાથી શું ? ઠીક. પુગલ સેવન ભક્ષણ, મમતા તેની જ્યાંહી; તે બહિરાતમ છવડા, પામે નહિં સુખ ક્યાંહિ. સે સેવે આતમા, ત્યાગ કરે પર આશ; સાર સાર એ આતમા, પૂણુનન્દ વિલાસ. ઘોર અંધારૂં કર્મનું, વ્યાપ્યું કરે કેણુ હાય; જીન વચનામૃત દીપ ત્યાં, હાય કરે સુખદાય. અલ્પમતિથી આત્મતત્ત્વ, ચહ્યું કહો કિમ જાય: પણ સદ્ગુરૂ અવલંબને, શુદ્ધસ્વરૂપ પ્રહાય. વાણી અગર તરવની, જેણે કરી પ્રતીત; આતમ ધ્યાને તે ભવિ, હવે વચનાતીત. કહ્યા આતમા, પરમાતમપદ હેત; કપાધિત્યાગથી, શિવપદ સહજે હેત.
For Private And Personal Use Only
Page #864
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૧
પત્ર સદુપદેશ.
~~-~----------- થી સાદે આવીને, પાર્વે પ્રભુ પસાય; બુદ્ધિ શાશ્વતપદ લહી, અજરામર કહેવાય.
સં. ૧૯૫૮ ચૈત્ર સુદ ૧૦ સાણંદ.
X
મહેસાણાથી લે—વિ. અત્રક્ષેત્રમાં શરીરધારી આ આત્માએ પ્રવેશ કર્યા પછી કેટલીક મેહરાજાના તરફથી અડચણો થતાં સમભાવે ઉપદ્ર સહ્યા. જે ક્ષેત્રમાં જેટલી બીના બનવાની હોય છે. તેટલી બને છે પણ અને સત્યને જય પ્રકાશે છે. આરબમાવતા એજ આવતાં કર્મને રોકે છે. અને આત્માને લાગેલાં કર્મને નાશ કરે છે. આત્મભાવ રમણતા એજ સંવર તત્ત્વ, આત્મામાં પ્રકાશ થતાં કમ કલંક ટળી જાય છે. એ કર્મકલંક બાહિરભાવે રમતાં વૃદ્ધિ પામે છે. બાહિર ભાવ બહિરાત્મપણથી ઉત્પન્ન થાય છે, એ બહિરાત્મરૂ૫ વાદળું આત્માને ઘેરે છે, અને આમ ની અનંતશક્તિનું આચ્છાદન કરે છે. એક જીવને એ ઘેરે છે એમ નહિ, પણ અનેક જીવને. વાિત્માને નહિ એ બહિરાત્મભાવ, જેનાથી ગયો તેને ધન્ય છે તે તય, અને બીજાઓને તારશે. બીજાઓથી શું થવાનું ? બહિરાત્મપણું થતાં કર્મની વર્ગણાઓને આત્મા ગ્રહણ કરી ભારે થાય છે. જ્યારે પરભાવમાં આત્મા રમે છે. ત્યારે હું પુરૂષ છું, સ્ત્રી છું, બાળ છું, વૃદ્ધ છું, ધમ છું, અધમ છું, તેની પણ ખબર પડતી નથી.
बहिरात्मभावे रमणता, करतां कर्म ग्रहाय; संकल्पविकल्पश्रेणियो, मनमांहे बहु थाय. रागद्वेष अहं दशा, परभावे प्रगटाय; अंतरात्मभावे ए सहु, क्षणमा विणसी जाय. वैर विरोध वधे घणा, वध बंधन- दुःख; परभावे ए सड हुवे, आत्मस्वभावे सुख.
For Private And Personal Use Only
Page #865
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
परभाव दारु पी करी, भूल्यो आतम भान; बाळ पुरुष के वृद्ध छु, भूल्यो तेनी सान. परभाव मदिरा घेनमां, आत्मस्वरूप विनाश; चतुर्गतिमां भटकतो, थझ्यो परनो दास. परपुद्गलना दास थइ, दुःख घणां जीव पाय;
परभाव मदिरा नासतां, शुद्धे शुद्धज थाय. આત્મા આત્મભાવે રમત છો, પરભાવે બાંધેલા લાખો ભવનાં ચીકણું કર્મોને પણ નાશ કરે છે, માટે જ કહ્યું છે કે શાની ઢાણાતો, જે વર્ષનો એ જ્ઞાની તે તેજ કહેવાય કે જે અંતરાત્મદશા પામવાને ઉદ્યમ કરે છે. અને બીજા પાસે તે ઉધમ કરાવે છે. એ અંતરાત્મપણું જે કે સદાકાળ હેતું નથી, તે પણ આભેપગે આત્મામાં વર્તતાં અંતરાત્મપણું ઉદ્દભવે છે. અને પાછું પરભાવે રમતાં અંતરાત્મપણાને નાશ કરે છે, અને બહિરાભપણું ઉત્પન્ન થાય છે. એમ બહિરાપણું અને અંતરાત્મપણું એક પછી એક એમ આખા દિવસમાં થયા કરે છે. બહિરાત્મભાવે હું રમું છું એટલું પણ જે પુરૂષો જાણે છે, અને પશ્ચાત્તાપ કરે છે તેને ધન્ય છે, બાકી બહિર ને અન્તર એ બે ભેદમાંથી હું કયા ભેદમાં છું, એની પણ જેને માલૂમ નથી તે છોને કેટલે સંસાર ભટકવું પડશે તે વિચારવાનું છે. ચેતન કોઈ વખત ચહું અને મન એ બે શબ્દના અર્થમાં ચઢે છે, પણ તેને રાહું મમ, એ બે શબ્દો પાછા આત્માને ઉપગમાં લાવી અહં મની પરાધિનતા પ્રાપ્ત કરવા દેતા નથી. જાણ્યા છતાં પણ જે સંસાર વૃદ્ધિનાં કારણે સેવાય તો તેમાં પિતાને દોષ સમજવો. બાકી પુણાગે કરી જીવ સહેતુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવ જાણે છે કે હું મુકિત મેળવું, કમરને નાશ કરું પણ એકલી ઇરછા માત્રથી શું થવાનું? પુરૂષાને આશ્રય કરીએ તે ઈક્તિ ફળ પામી શકીએ.
વીતરાગનાં વચને વીતરાગભાવ પ્રાપ્ત કરવા માટે છે. માટે હે ચેતન! તું જે સંસાર અસાર જાણતો હોય, તે હવે કર્મને નાશ કરવા ઉધમ કર ! ! ! આવ્યવભાવ ત્યાગ કર ! !! વીતરાગની આજ્ઞા વ્યવહારનિશ્ચયરૂપ ધારણ કર ! ! ! વીતરાગવચન વિરૂદ્ધ શ્રદ્ધા ન કરીશ નહિ. વીતરાગવચન વિરૂદ્ધ કથન પણ કરીશ નહિ. વીતરાગમાર્ગ સત્ય છે, જે જે ભવ્ય તર્યા છે, તરે છે ને તરશે
For Private And Personal Use Only
Page #866
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર
પ્રદેશ,
તે તે સર્વ વીતરાગના વચનથી વીતરાગ માગ અવલબીને તર્યા છે, તરે છે ને તરશે એમ જાણવું. વીતરાગ એ શબ્દને અર્થ ચિતવતાં આત્મા અક્ષર પણ થાય છે અને અનક્ષર પણ થાય છે. એ આત્મા અસંખ્યાત પ્રદેશે નિર્મલ છે, પણ આત્માના એકેક પ્રદેશને અનન્તી કર્મની વર્ગ લાગી છે તેથી આત્મજ્ઞાન આચ્છાદન થઈ ગયું છે. તે આત્મજ્ઞાન આત્મભાવ રમણતાવડે શુદ્ધ પ્રકાશે છે. શરીરમાં રહ્યા છે તે પણ શરીર થકી ન્યારા આત્મા છે. એ આત્મા પરમાત્મપદ પામે એજ અતિભાની ગાંસા સફળ થાઓ. શરીરની હાનિ થાય છે, તે પણ પરભાવની હાનિ કે વૃદ્ધિ થાય છે, તે આત્મા જાણી શકે છે. શરીર વચ્ચે આત્માનું શું વધ્યું? ને શરીર ઘટયે આમાનું શું ઘટયું ? શરીર ક્યાં સુધી રહેશે ? આમા કયાં સુધી અશુભ પ્રવૃત્તિ કરશે? તેની સમજણ, આત્મા જાણે છે. આત્માએ સંસાર પાર પામવા માટે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ? અને કેવી કેવી ભાવનાઓ ભાવવી જોઈએ? એ ઐ આત્મા જાણે છે, એજ.
વિ. અહિં શરીર સારું રહેતું નથી. છાતીના દરદને હુમલે પાછો હતો તેને તે ઉપન્ન થયો છે. પણ સ્થિર ભાવે સહન કરવું એજ સાર છે. ચોમાસું ક્યાં કરવું તે હજી નક્કી નથી. ભાવી ભાવ બને તે ખરૂ. તા. ૧૩–૫-૧૦૩
મહેસાણાથી લે–વિત્ર આત્મા કે જે દેવ, મનુષ્ય, તિર્યચ, નારકી વિગેરે ચાર ગતિમાં અનાદિકાળથી ભટક ભટકતો હાલ મનુષ્ય ગતિમાં આવ્યું છે. શરીર અનંત ધારણ કર્યા પણ જીવતે તેને તે એક જીવે અનંત શરીર ધારણ કર્યા તેમ અનંત જીવે અનંત શરીર ધારણ કર્યો. કેટલાક
વ મુક્તિ ગયા, પણ આ આત્મા તો હજી ચાર ગતિમાં ભટકે છે, હવે મનુષ્ય શરીર ધારણ કર્યું છે. તેથી જે આત્મા સ્વવીર્ય ફેરવે તે, મુક્તિ પદ મુશ્કેલ નથી. આ આત્મા અનંત શક્તિને ધણી છે. છતાં હાલ કર્મના ચગે રાંક જે થઈ ગયો છે. અનંત શક્તિવાળે આત્મા આ શરીરથી કેવી ચેષ્ટાઓ કરે છે, ક્ષણમાં કેવા ઉપયોગમાં વર્તે છે, અને ક્ષણમાં વિચિત્ર બની જાય છે. ક્ષણમાં કરે છે, ક્ષણમાં વસે છે. પુદગલ સંગી
107
For Private And Personal Use Only
Page #867
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૦
પત્ર સપદેશ.
આત્માની સ્થિતિ વર્ણન કરવામાં શું વિશેષ? વિશેષે તે એજ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, દરેક પ્રદેશે કર્મની અનંતી વગણાઓ લાગી છે તે દૂર થઈ જાય અને કર્મ દૂર થતાં આત્મા તે ઉન્નાભાપર્વ પામે. એજ મહા આકાંક્ષા પુરૂષાકારથી સિદ્ધ થાઓ. પૃથ્વીમાં ઘણું જીવે છે તે દરેકની પ્રવૃત્તિ કર્મના યોગે જુદી જુદી ભાસે છે. તેમની પ્રવૃત્તિ જોઈ આપણે વિચારવું કે હે ચેતન ! કમ રાજાએ જીવોને જુઓ કેવા ફસાવ્યા છે ? ને કંઈ વાંક નથી. એ વાંક સર્વકર્મપ્રકૃતિયોનો છે. કેટલાક જીવને કર્મ પ્રકૃતિએ વાંદરારૂપ બનાવ્યા છે. કેટલાક જીવોને કર્મપ્રકૃતિએ કુતરારૂપ બનાવ્યા છે. એમ સર્વ જીવોને કર્મપ્રકૃતિએ જુદા જુદા રૂપે બનાવ્યા છે. તોપણ એવું જાણ્યા છતાં જેમાં પાછા રાગદ્વેષ વ્યાપે છે. જેને કર્મ રાજાએ એવી રીતે ફસાવ્યા છે કે કઈ ભાગ્યવંત છવ કર્મરાજાના ફંદમાંથી છૂટી જાય. કર્મના ફંદમાંથી છૂટવાને એક મોટે ઉપાય ગુરૂમહારાજ એમ બતાવે છે કે આત્માઓ તમે સ્વસ્વભાવમાં રમતા કરે, અને પરભાવને ત્યાગ કરે છે તો તમારું શુદ્ધસ્વરૂપ પામી શકશે. જે જીવો પરમાત્મપદ પામ્યા છે. પામે છે ને પામશે તે સર્વ કરમાવ રમણતાથી જ. એ વિના મુક્તિપદ પામવાને બીજે કઈ માટે ઉપાય નથી. પિગલિક સુખને દુઃખ કરી માનવાં, અને આત્મિક સુખ પ્રાપ્ત કરવા
જે જનાજ્ઞા મુજબ પ્રયત્ન કરવામાં આવે તે મુક્તિપદ સાધ્ય જાણવું. મુક્તિપદ પરભાવ મુકવા થકી છે.
પરપુગલ સાગથી, દોષિત આતમરાય; પરપુદ્ગલના ત્યાગથી, નિર્મલ આતમ થાય. જડ ચેતન લક્ષણ રહે, ત્યારે આપ સ્વરૂપ; ચિદાનંદ શાશ્વવત સદા, ધ્યાતાં શિવપુરભૂપઅજ અવિનાશી આતમા, અખંડ પૂર્ણનન્દ; સેને ધ્યાને ભવિજના, આતમ શિવ સુખકન્દ, હરતે ફરતે શું કહે, કિમ મનમાં અકળાય; આપ આપને દેખીલો, ભૂલો ભ્રમથી ભાય. આપ આપકુ દેખતા, કર્મકલંક કટાય; અજરામર થઈ આતમા, પરમાતમપદ પાય.
For Private And Personal Use Only
Page #868
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૧
આત્માની જેમ મુકિત થાય તેમ પ્રયત્ન કરે. વખત ચાલ્યો જાય છે. પ્રમાદ વધતું જાય છે, પણ ચેતન સમજાતું નથી કે હજી ત્યારે ક્યાં સુધી આ શરીરમાં રહેવાનું છે ? જોતાજોતામાં આયુષ્ય ખૂટી જશે. આત્મા અંતે પશ્ચાત્તાપ કરશે. વારંવાર આવી ધર્મ સામગ્રી પામવી મુશ્કેલ છે. આ મનુષ્ય શરીર છોડ્યા પછી કેવું શરીર પ્રાપ્ત થશે; તે મનમાં જે. ખરા પરિણામથી વિચારવામાં આવે તે પછી આ સંસાર એક સ્મશાન થકી પણ ભુંડે દેખાશે. આ સંસારમાં સુખી થયો નથી ને થવાનો નથી આ સંસાર જેણે ત્યાગ કર્યો છે અને જે. મહાત્માઓ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા છે, તેઓ સંસારને પાર પામશે. શરીર મારું નથી, ઈદ્રિય, મન, લેસ્થા મારૂં નથી. શરીરથી હું ત્યારે છું. મારે સ્વભાવ જડે કરતાં ન્યા છે. હું ચેતન છું, અરૂપી છું, શાશ્વત છું, અસંગી છું, નિર્મલ છું, સ્વસ્વરૂપ ભેગી છું, પરભાવ ત્યાગી છું, હું શરીરને વ્યાપી રહ્યા છું, મારે ને શરીરને વસ્તુતઃ સંબંધ નથી. શરીર મારી વસ્તુ નથી તો વળી સ્ત્રી, પુત્ર, ધન, ઘર, હાટ, મારાં શી રીતે હોઈ શકે? દઢનિશ્ચયથી આત્મા તું હવે વિચાર કે ત્યારે શું કર્તવ્ય છે, શું ત્યાગ કરવા ગ્ય છે, આત્માના ગુણુપર્યાયનું આત્મા ચિંતવન કરે તે આત્મા પરમાત્મપદ પામી શકે. જિનેન્દ્રની વાણીરૂપ અમૃત જે ભવ્ય પીયે છે તે અજરામરપદ પામે તેમાં શી નવાઇ? જે ભવ્ય સમ્યગભાવથી આત્મભાવે રમશે, તે શિવસુખ પામશે. તમે પણ તે પદને પામે એજ આકાંક્ષા. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (તા. ૫-૭-૧૯૦૩)
+
મહેસાણાથી લે--વિત્ર કમરાજાના મુક્ટો અનાદિકાળથી આત્માને પાડે છે. એક આત્માને પડે છે એમ નહિ પણ અનેક આત્માને પડે છે, એ કર્મની પ્રકૃતિનો એવો સ્વભાવ છે કે પિતાને જે જે સ્વભાવ છે, તે પ્રકૃતિ બનાવ્યા કરે છે. એ પ્રકૃતિ જડરૂપ છે, પુદ્ગલ રૂપ છે, એના કરતાં આત્માની શક્તિ અનંતી છે. આત્મા વીર્ય ફેરવે તો કમને નાશ કરી શકે, પિતાને આત્મા કેવા સ્વભાવમાં વર્તે છે તે પોતાને માલૂમ પડે છે. હું ભાવમાં મું છું કે પરભામાં ? એમ પ્રશ્ન પૂછતાં ચેતન છે
For Private And Personal Use Only
Page #869
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૫૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સ્વભાવમાં રમતા હશે તેની માલમ પડશે, અને હું પરસ્વભાવમાં રમુજ્જુ તા તે હવે મારાથી કયારે દૂર થશે ? હુ જે જે સંસારી કામે કરૂ છું તે ઉલ્લાસથી કરૂ છું કે ઔદાસિનતાથી કરૂંછુ. આત્માનો સ્વભાવ નિશ્ચયનયથી શ્વેતાં પૈાલિક કાર્ય કરવાના નથી, પણ આત્માની અશુદ્ધ પરિણતિથી અનાદિકાળથી આત્મા સંસારી કામમાં અહંભાવ ધારણ કરે છે, અને તેથી ચાર ગતિમાં ભટકાય છે. સ’સારિક કામના કર્તા હું નથી, સસારિક પદાર્થોના ભક્તા હું નથી, હું અશરીરી છું, અવિનાશી છું, વ્યાથિંકનયની અપેક્ષાએ નિત્ય છું, સ્થિર છુ. સ્વસ્વભાવ રમણી છું, પરભાવ ત્યાગી છું, હુ એક છુ’, ગુણાની અપેક્ષાએ અનેક ધ્યું. નિગોદમાંથી હું નીકળ્યો છુ. મેાક્ષમાં જવુ એ મુખ્ય ઉદ્દેશ છે, નિરંજન નિરાકાર મારૂં સ્વરૂપ છે, ગુણ પર્યાયવાન છુ, વિકલ્પસ’કલ્પ રહિત મારા સ્વભાવ છે. મારાથી કાષ્ઠ વસ્તુ અનણી નથી. હું સર્વ પદાચેનેિ જ્ઞાતા છું, સ્વપર પ્રકાશી મારો સ્વભાવ છે, હું રાગી નથી, દૂધી નથી, મારા કેઇ મિત્ર નથી, મારો કોઇ શત્રુ નથી, હું કાઇ ભુરું કરવા સમ નથી. હું પોતે ધારૂં તા કર્મના નાશ કરી શકું. જ્યારે આવા મનુષ્ય જન્મ પામી આત્મહિત કાંઇ પણ ન થયું તો હવે કયારે થશે. રાત્રી દિવસ વહી જાય છે અને આયુષ્ય પ્રતિદિન ખૂટે છે, છા પોતે એમ નણે છે કે હુ તા સુખી છું, આનંદઘનજી મારાજ કહે છે કે:---
जिन जाने मोरी सफल घरीरी, माता पिता धन योवन माती गर्भ तणी वेदन विसरीरी, जीव०
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ સંસારી પદાર્થાના સમાગમથી પોતાની સફૂલ ઘડી માને છે પણ હું ચેતન ! તું શું ગર્ભની વેદના ભૂલી ગયા ? શું હવે તુ પાછેો માતાના પેટમાં ઉત્પન્ન થવાના નથી ? કે શું ? અને શુ તુમ વાને નથી ? જન્મ મરણ હજી કાંઇ છૂટયાં નથી. જન્મમરણનુ દુ:ખ પુનઃપુનઃ પ્રાપ્ત થતું નય છે. જન્મમરણનું ચક્ર દરેક વની સાથે અનાદિકાળથી લાગ્યુ છે. તેના ત્યાગ કરવા જેમ બને તેમ પ્રયત્ન કરવો. આપ સ્વભાવમાં રમણુતા કરવી. અને પરભાવને ત્યાગ કરવા એજ આત્મહિત છે. એન્જ.
( તા. ૧૮-૬-૧૯૦૩ )
X
For Private And Personal Use Only
×
Page #870
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૩
4
-
1
+ 4 =
"
+
--
માણસાથી લે–વિ. કે ક્ષણિક પગલિક સુખની આશાએ બહિર્ પદાર્થોમાં આત્મા સ્વમુખશ્રમબુદ્ધિથી ધારે છે પણ પુનઃ સ્વસ્વરૂપે પુનઃ પુનઃ દદનિશ્ચય થાય છે, ત્યારે બહિર્ પદાર્થો કેવલ નિરૂપયેગી ભાસે છે. સર્વગલિક પદાર્થોપરથી સુખની બુદ્ધિ ઉડી જાય છે. અને આત્મતત્વમાં સુખની બુદ્ધિ હુરે છે, અને તેવી બુદ્ધિ સ્કરતાં અનાદિસહચારીકમવર્ગજુઓ આત્મપ્રદેશથી ખરે છે તેમ તેમ આત્મા ઉજવલતા પામતે સ્વરવરૂપને અવધારી અવધારી જેને દનિશ્ચયપૂર્વક સંપૂર્ણ કર્મને નાશ કરવા એકાગ્રચોગે પ્રકૃત્તિ કરે છે. એક તર૪ કર્મદલિયાં આત્માથી વિખૂટાં પડવારૂપ ક્રિયા કરે છે, અને બીજી તરફ આમા સ્વગુણને આવિર્ભાવ કરતે અનહદ શાતિને પામે છે.
જુઓ કે એ લાકમાં કે મનુષ્યને કઈ પ્રકારનું મોટાપણું મળવામાં કોઈને વળતિથી વિશેષતા છે. કોઇને લક્ષ્મીથી, કોઈને વિવાથી, કોઈને કુળથી ઈત્યાદિ અનેક નિમિત્તાથી મોટાપણું આવે છે. પણ તેમાં જે મોટાપણું પુરૂષે માન્યું છે તે ખોટું છે. ખરૂં મહત્વપણું ગુણપ્રાપ્તિમાં સમાયું છે. ખરું બળ, ખરું ધન, ખરી વિદ્યા, આત્મતત્વરૂપની છે. એની પ્રાપ્તિ અર્થે કરેલે તનમનધનને પવન સફળ છે. બાકી સંસારિક વ્યવહાર તે જીવ અનાદિકાળથી કરતા આ બે છે, અને ત્યાં સુધી ભવપરંપરા છે ત્યાં સુધી કરશે.
જો કે સંસારિક વ્યવહારે તે દિશામાં છૂટી શકે નહિ. તે પણ મનથી એમ ધારવું કે તે વ્યવહારથી હું ભિન્ન છું તેને કર્તા નથી. મારે તેને કશો વાસ્તવિક સંબંધ નથી. સર્વસંગે બન્યું છે તેમાં હું કેમ મમતા કરૂં? અને અપ્રીતિકર પદાર્થોમાં કેમ અરૂચિ કરૂં. રૂચિ અને અરૂચિ મનથી મનાઈ છે અને રૂચિ અને અરૂચિ મનમાં શમે છે. જેમ સમુદ્રમાંથી તરગો ઉડી તેમાં લય પામે છે. તેમ મનમાંથી ઉઠેલી રૂચિ અરૂચિ તેમાંજ સમભાવે વિચારતાં લય પામે છે. મનના ઉઠતા તરગેનું મુખ્ય કારણ સંકલ્પવિકલ્પ છે, અને તે સંકલ્પવિકલ્પને ઉપયોગદ્વારા જ્ય કરતાં તેમન! તું શી રીતે મારા ઉપર જ્ય મેળવીશ? કાઈપણ દિવસ મનને વશ રાખ્યા વિના મુક્તિ નથી, અને મુક્તિની સાધ્યદશા આત્મસ્વરૂપ સમજ્યા વિના નથી. માટે મન, તન અને વાણીથી પૃથક્ આત્મતત્ત્વ લક્ષી તેનું શુદ્ધસ્વરૂપ ધ્યાવું, મનન ફરવું તેમ કરતાં આત્મા પરમાત્મપદ પામશે. અનંતા મુક્તિ તેમ કરતાં
For Private And Personal Use Only
Page #871
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪
પત્ર સદુપદેશ.
પામ્યા છે, અને પામશે. અને તમે અમે શુદ્ધબુદ્ધિથી પામીએ એમ ઈરછાય છે. એજ (તા. ૪-૭-૩)
માણસાથી લે—વિ. તમારે પત્ર પહેરો છે. વાંચી બીના જાણું છે. ગીતાનું પુસ્તક મોકલ્યું તે શેઠ હાથીભાઈ મુલચંદભાઈને આપ્યું છે. વિ. વકીલ દલપતભાઈ ઉપર કાગળ લખવાનું વકીલજી હીરાચંદભાઈને પત્ર આવ્યો તેજ છે. ઉપાધિ થાય તેમાં પિસવું નહિ; હું પણ જાણ હતો પણ કાગળ તેમણે કહ્યું હતું તેથી લખે છે. આત્મહિત ચિંતવવું તેજ સાર છે. આત્મા ઉપયોગે વતે તે ઉપાધિ લાગતી નથી, પણ અનુપયોગે તથા આત્મા જાણુને પણ પરમાં પ્રવેશ કરે છે. અનાદિકાળની ટેવ ટાળી આત્મા સ્વસ્વભાવે રમે તે શિવસુખ દૂર નથી. ધર્મકાર્ય લખશે. દિવસેને પ્રવાહ ગંગના પુરની પેઠે ચાલ્યો જાય છે, પણ આત્માપરથી ભાવ નિદા ઉઠે તે તે મુક્તિ પ્રાપ્તિ કરી શકે. ( તા. ૩–૮–૩).
માણસાથી લે–-વિઆજરોજ માસ્તર કેશવલાલ છગનલાલ અને આવ્યા છે, તેમને અભ્યાસ જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણી વિગેરેને છે, તમારા ગામ લાયક છે. હવે તેમને અહિંથી કયારે મોકલવા તે લખશો? અમદાવાદ તમે આવ્યા હતા તે જાણ્યું છે. ધર્મસાધન કરશે. ત્રણ દિવસ પહેલાં દમ ઉપડયો હતો પણ હવે ઠીક છે. ચિંતા કરશો નહિ, યુગલના ધર્મ એવાજ છે. એમાં કોણ વિશ્વાસ કરે ? જેમ બને તેમ આત્મહિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લાલભાઈ, કસ્તુરભાઈ, પાનાચંદ, ડાહ્યાભાઈ વિગેરે સર્વને ધર્મલાભ પહોચે. (તા. ૨૦–૮–૧૧).
For Private And Personal Use Only
Page #872
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપદેશ.
માણસાથી લે–વિત્ર શ્રી ઈષ્ટપરમાત્મસ્મરણ દ્વારા થયેલી સમાધિથી પર શાંતિ પ્રવર્તે. અનાદિકાળથી કમેવલિથી વીંટાયેલો આત્મા અશુદ્ધપરિણતિ ધારણ કરી પરને પિતાનું માની કામ, ક્રોધ, લોભ, મેહ, મત્સરાદિથી પુનઃ પુનઃ રાતે તાતે માતે થતો સ્વશાન્તિને ત્યાગ કરી આધિવ્યાધિઓથી દુઃખદ્વારા પિતાને કાળ નિર્ગમન કરે છે એમ જણાય છે. હું ઉપાધિમાં વર્તુ છુ એમ જાણવા છતાં યથાયોગ્ય ધર્મસાધન કરવામાં ત્રિકરણગની એકાગ્રતાએ પ્રયત્ન કરતો નથી, અને પ્રમાદશામાં હસતે ખાતા, પીતો, વાતો કરતો, અનુપયોગ વર્તતે સ્વકાલ ગુમાવે છે, તે શું આત્માને ઘટી શકે? આત્મિક અનંતસુખને ત્યાગ કરી જલચંદ્રબ્રાન્તિવત પરને પિતાનું માની તેની આશાએ અનેક પ્રકારે પ્રયત્ન કરી નવનવાં કર્મ ઉપાર્જન કરે છે. અહે આ આત્મા ક્ષણક્ષણ વિચિત્ર પદાર્થોનું ચિંતવન મનથકી કરે છે, તેમ છતાં આત્માને તેથી તૃપ્તિ થતી નથી, ખસને ખણવાથી જેમ વિશેષ વ્યાધિ થાય છે તેમ સંસારિક વિષયોને સંબંધ પણ આત્માને ઉપાધિમાં યોજે છે. આત્માની અવળી દશા કર્મ થકી થઈ છે. જેમ દારૂથી આત્મા સ્વભાન ભુલે છે, તેમ કર્મરૂપ દારૂથી આત્મા સ્વભાન ભૂલી અન્યથા રીત્યા સંસારને સારા માની હર્ષશેકાદિનું આવરણ કરે છે.
કર્મબંધના હેતુઓને જ્ઞાનવ જાણું તેને સંબંધ સ્વતઃ નાશ પામે તેમ વર્તવું. હું કેવી નથી, હું લોભી નથી, હું પુરૂષ નથી, હું સ્ત્રી નથી, હું નપુંસક નથી, હું શેકવાન નથી, હું રેગી નથી, હું ઉપાધિયુકત નથી, હું રાગી નથી, હું હૅપી નથી, હું રૂપી નથી ઈત્યાદિ વાની ભાવના કરવાથી આત્મા સ્વતઃ નિમલ આનંદમય થશે. હું દુઃખી નથી, હું શરીરી નથી, હું સગાંવહાલાંથી જુદો છું. સા મારાથી જુદું છે. જુદાને પણ હું જાણું છું ને જુદો પણ હું છું. ઈત્યાદિ મહા વાકયો પુનઃપુનઃ સ્મરણ કરવાથી અલૌકિક અધ્યાત્મજ્ઞાન સ્કુરે છે.
હું ચાલું છું, હું બોલું છું, હું ઉત્તમ જાતિવાળો છું. ઇત્યાદિ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તે ચાલનાર, બોલનાર, ઉનીય જાતિયુક્ત આત્મા નથી. પુદ્ગલદ્રવ્યના સંબંધથી આત્મા પુદગલદ્રવ્યમાં અહં પ્રત્યય ધારણ કરે છે તેથી પરપાધિથી હર્ષશોક આત્મા ધારણ કરે છે આત્મ શાંતિ એક અત્યુત્તમ ગુણ છે તે વિરલા મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જો કે કર્મની વિચિત્રતાએ જ્ઞાનને ક્ષાપશમ અલ્પ બહુત્વાદિ ભેદે કરી જુદા જુદા માં
For Private And Personal Use Only
Page #873
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ર તપદેશ.
ભાસે છે તે પણ શ્રદ્ધાદ્વારા સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થતાં થોપશમ વૃદ્ધિ પામે છે. દેવગુરૂધર્મતત્ત્વ સમજીને આ આમાં મેક્ષપ્રાપ્તિ અનુકુળ હેતુનું અવલંબન કરે તે દ્રવ્યભાવ ધર્મની પ્રાપ્તિ કરી તસ્કૂળ પામી શકે.
(દુહા) દ્રવ્ય ધર્મને ભાવ ધર્મ, લાકિક નિશ્ચય પાર; ઉપાદાનથી ધર્મ તેમ, શુદ્ધહૃદયમાં ધાર. શુભાશુભ બે ભેદ છે, ધર્મ કરે તસ ત્યાગ; અનેક વચને સ્થિર થઈ, શુદ્ધધર્મ ધર રાગ. સમજે નહિં શુદ્ધ ધર્મને, કરતો કાકડમાલ; બાહ્યધર્મ અવલંબતે, તસ ભવ અરહદમાલ. નહિં વનમાં ગિરિગહરે, દેશ વિદેશ ધર્મ; ધર્મતત્ત્વ છે આત્મમાં, સમજે વિરલો મમ. આશ્રવકારજ ધર્મ નહિ, માને તેહિ ગમાર; સંવર તત્વે સ્થિર જે, ધર્મતત્ત્વ તસ ધાર. નિંદા ચાડી રાગદ્વેષ, તેથી ધર્મ ન થાય; ત્યાગ કરે છે એહને, આતમધર્મ કહાય. બાહ્યાડંબર બહુ કર્યો, ચિત્ત ભટકે ચિહું ઓર; આપયોગે સ્થિર નહિ, આત્મધર્મને ચેર.
વ્યવહારનય અવલખીને, ધર્મે વર્તે છે; નિશ્ચય હૃદયે ધારત, પામે શિવસુખ ગેહ. એક પ્રહ એક પરિહરે, બેને નહિં વિશ્વાસ; અવલંબી તે એકને, ભટકે થઈ સહુ દાસ. એક રહે એક પરિહરે, બેની કરો સેવ; મુક્તિપદ તે પામશે, કમ નાશ તતખેવ. સૌ જાણું સૌ પરિહરે, સહુ પર ચિત્ત સમાન; નિષ્કામી યોગી બની, સ્વયં બને ભગવાન રૂપ રંગ જેને નહીં, નહિ શરીર સંસ્થાન; ચેતના લક્ષણ જેહનું, આપ તેહને દાન
For Private And Personal Use Only
Page #874
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
108
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
આત્મતીર્થ અગડયું બહુ, કરા સુધારા તાસ; જે સુધરે સુયુ સહુ, ધરા એહ વિશ્વાસ. કરા સુધારે। આત્મનેા, સુધરે આત્મસમાજ; ઉપાધિ દૂરેટળે, સિધ્ધે વતિ કાજ અસિદ્ધિ નવનિધિ સહુ, પોલિક કહેવાય; આત્મસિદ્ધિ પ્રગટે યા, બુદ્ધિ શિવસુખ થાય. વકીલ માહનલાલભાઇ, સમજો એના સાર; સાર લહી શ્રદ્ઘા ગ્રહી, પામેા ભવજળ પાર
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
1',
વીર સંવત ૨૪૨૯ ભાદરવા વિદ ૬. વિ. સ. ૧૯૫૯
X
For Private And Personal Use Only
૧૩
( દૂહા )
ખમા ખમાવેશ જીવને, ક્રોધાદિક કરી ત્યાગ; સિદ્ધ સમા સહુ જીવ છે, નિર્મલ મહા સેાભાગ. ભટકત ભટકત પામિયા, મનુષ્ય જન્મ અવતાર; આ દેશ જીનરાજની, સામગ્રી સુખકારે. રાગદ્વેષ રહિત પ્રભુ, વીતરાગ ભગવાન; ઈંદ્રે પૂછત દેહ જસ, રૂપાતીત મહાન. ચારનિકાયી દેવતા, સમવસરણુ મનેાહાર; રચના અતિષે કરી, લેવા શિવપુર સાર સમવસરણ એસી પ્રભુ, ભવ્યજીવના કાજ; યેાજનગામિનિદેશના, દેતા સુણે સમાજ મઁવશે આ આતમા, બટકે વિશ્વ મઝાર; આત્મતત્ત્વને જાણતાં, પામે ભવજળ પાર,
૧૪
૧૫
માણસાથી લૂં—વિ તમારા લખવા મુજબ અમે। પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરી સજ્જ્વાને ખમાવતાં આપને ખમાવીએ છીએ. “મા પણ
ખમો.
૮૫૭
૩
४
પ્
Page #875
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૫૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આકની વણા, ખાદર સૂક્ષ્મ વિચાર; લાલીભૂત થઇ તેહથી, ભવ ભટકે મહુવાર. ભાવકથી દ્રવ્યકર્મ, બધાયે છત્ર સાથ; લાલીભૂત થઇ પ્રાણીયા, ખડે ભવજળ પાથ. પરભાવે આ જીવની, અશુદ્ધપરિતિ થાય; કરાળીયેા જિમ લાળને, તિમ ભવવૃદ્ધિ પાય. અરહ⟩માળા ઉપરે, જીમ હોય ઘટને ફેર; ધાંચી બળદ કરતા રહે, પણ તે ઠેરને કેર. કવશે ભવચક્રમાં, પુનઃ પુનઃ ભટકાય; ઉંચ નીચ કુળ જન્મતા, સસારે સ્થિર થાય. આત્મસ્વરૂપ જાણ્યુ યદા, પ્રકટે સમકિત ખાસ; આત્મા જડ વ્હેંચણુ કરી, શુદ્ધતત્ત્વ લિ પાસ. એક ખરો હું આતમા, નિરાકાર ગુણવાન્; સ્વપર જ્ઞાતા ભેગી હુ, શિવસુખસિદ્ધ સમાન. આંખે જે દેખાય છે, તે નહિ ચેતન તત્ત્વ; પુદ્ગલ આંખે દેખીયે, તેમાં પણ દ્રવ્યત્વ. દ્ભવ્યાદિ સ્વરૂપની, નાની ચેતનરાય; પચદ્રવ્યથી ભિન્ન છે, શુદ્ધબુદ્ધ સિદ્ધરાય. અનતધર્મનું સ્થાન તે, આતમતત્ત્વ કહાય; દ્રવ્યગુણુપર્યાયવંત, નિત્યાનિત્ય જણાય. શાશ્વત સિદ્ધપદ યાગી હું, રત્નત્રયીના સ્વામ; જ્ઞાતા લેાકાલેાકને, નિરાગી નિષ્કાઔં.
પુદ્ગલ જડ સ્વભાવ છે, તેથી છુ હું ભિષ; પુદ્ગલરૂપી દ્રવ્ય છે, હું નહિં તેમાં લીન. લીન રહું જો પુદ્ગલે, તેની કરૂં જો શક ભવમાં ભટકું છું. સદા, પુદ્ગલના થઇ દાસ. પુદ્ગલ મારૂ માનીને, પુદ્ગલપર ક" પ્યાર; તા ઃ ભૂખ શિરામણ, પદ પામું નિર્ધાર,
For Private And Personal Use Only
૫
૧૦
11
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨.
Page #876
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૦
તનમાં ધર્મ ન પુદ્ગલે, મમતા કરતા જીવ; નરક્તણાં દુઃખ ભોગવે, પાતા બહુ રીતશરીર જામા પહેરીયા, તેને પણ ભમકાર; કરતાં ચેતન ભટકત, કરવે સ્યો તરસ પ્યાર અચલ જ્ઞાનાનંદી હું, પુદગલ ચલ સ્વભાવ; અમૃત દેહ વ્યાપી સદા, નિઃસંગી નિંધર. મિથ્યા રાગ ને દેણ તે, આસ્ત્રવ તત્ત્વ કહાય; તેહ થકી હું ભિન્ન છું, સંવરભાવ રહાય. સાદિ અંત જેમાં નહીં, એવું મુજ સ્વરૂપ; ધ્યાન કરંતાં આતમા, અજરામર ચિદ્રુપ. અક્ષય અક્ષર હું સદા, અકલ અમલગુણુભૂપ; નિરક્ષર અગમ્ય હું, ટાઢ તૃષા નહિં ધૂપ. વિભાવદશા નહિ માહ્યરી, નિર્લેપી નિર્માય; સહુથી હું ત્યારે સદા, કેની નહીં સગાઈ. સમ્યગદર્શન જ્ઞાનને, ભતા આત્મ કહાય અજઅવિનાશી શિવશર્મ, મુજથી એહ ગ્રહાય. લેશ્યા પુદ્ગલરૂપ છે, લેસ્યાતીત ગુજરૂપ; આત્મસ્વરૂપે ખેલત, પડીશ નહિ ભવપ. વેદ નહિ ને ખેદ નહિં, અખંડ જ્ઞાનાન; શુદ્ધ ચિદાનંદરૂપમાં, રમતાં હર્ષ અમંદ. અસ્તિ સદા મુજ રૂપની, અલખ અગોચર ધર્મ; ધ્યાત ધ્યાની આતમા, બધે નહિ નવકર્મ. અસ્તિનાસ્તિ સ્વભાવ છે, ચેતનમાંહી લહાય; ઉપગે તસ વર્તતે, આતમ એક જણાય. નિત્યાનિત્ય સ્વભાવ તે, આતમમાંહી પમાય; એકાનેક સ્વભાવ સહુ, આત્મા માંહી લહાય. ભેદભેદ સ્વભાવ તે, મુજમાં કરતા વાસ; તત્ત્વ એ સમજે જે સદા, તે લહેતો શિવ ખાસ
For Private And Personal Use Only
Page #877
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ભવ્યાભવ્ય સ્વભાવનું, આત્મદ્રવ્ય છે સ્થાન; પરમ સ્વભાવી આતમાં, જાણુતાં ભગવાન. સ્વભાવ એકાદશ કહ્યા, આતમદ્રવ્ય મઝાર; અન્ય પંચમાં લાગતા, સમજે ગુરૂગમ દ્વાર. ચેતન અચેતન મૂર્તિને, અમૂર્ત તુર્થ સ્વભાવ; એકાનેક પ્રદેશ તિમ, સમજે શુદ્ધ ભાવ. અશુદ્ધ વિભાવને જાણિયે, ઉપચરિત દશને જાણ; પદ્ધચ્ચે એ લાગતા, જાણુંનાં દુઃખ હાણ. ત્રિપદી જાણું પરિહરે, જ્ઞાતાથી અન્ય વ્ય; જાણીને જે પરિહરે, પામે શિવપુર ભવ્ય. એકને ત્યાગી એકની, સંગે રહે જેહ; ચારને ઇડી પાંચને, પામતાં શિવગેહ. બેલે તેને પરિહરે, નહિં બોલ્યાથી રાગ; કરતે નિશ્ચયનયથકી, લાગે નહિ તસ ડાઘ. ચાલે તેને પરિહરે, હસતાથી નહિ પ્રીતિ; પંચને ત્યાગી પંચને, ધ્યાતાં નહિં ભવભીતિ. બેને ભમા નહિ ભમી, બેને કરતા સંગ; બેની સંગે ઝીલતે, તસ આગળ શું ગંગ. સામાં નહિં સૌથી સદા, રમત જેહ સદાય; તેને જાણે તેહની, મુકિત શિધ્ર કહાય. બે ચક્ર રથ બેસીને, શિવપુર માર્ગ ચલાય; ઇડી એકને જે ગ્રહે, તમ મુક્તિ નહિ થાય. આદિ અંત જેને નહીં, જેને આદિ અંત; દયનેયે જે જાણશે, તે વિરલા જગ સંત. સાત સાત જેમાં રહ્યા, રહેતાં જાણે જેહ; કર્મકુપમાં ના પડે, ધર્મ સમજે એહ. પાંચ થકી જ દો પડી, ઉો જે આકાશ: આધિનંત શિવ૫દ વહે, તેને હું છું દાસ,
For Private And Personal Use Only
Page #878
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ધ્યાવે ગાવે આતમા, નહિ તેથી શિવ ભિન્ન; ક્યાં ભટકે આશાથકી, ભટકે તે છે દિન. માક્ષસ્થાનમાં આતમા, પરમબ્રહ્ન થઇ થાય; જન્મ મરણ દૂરે કરી, શિવસુખ બહુલું પાય. ધ્યાતા એક અનેકનું, ભાજન હૃદયે થાય; અનેકાન્તમતવતાં, કમલક ફાય.
*
અનુભવભાવના એ કહી, આત્મહેત શિરતાન; સાર ગ્રહી શિવપંથમાં, વહેતાં સીઝે કાજ આત્મજ્ઞાનને કારણે, લખ્યા એહ શુભપત્ર; લક્ષ્યાર્થી થઇ વાંચો, પુત્ર ધર્મશિવ છત્ર. નગર માણસા શાભતું, ઋષભદેવ જયકાર; તસ ધ્યાને હર્ષિત બની, પત્ર લખ્યા જયકાર. ચચલ ચિત્ત નિવારીને, આત્માપયેાગે સ્થિર; બુદ્ધિસાગર સુખ લહે, શાશ્વત પદ ગંભીર.
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
૮૬૧
X
૪૫
૫૦
૫૧
પર
૫૫
વીર સંવત ૨૪૨૯ ના ભાદરવા વિદ. ૬
૧૩
૫૪
માણુસાથી લે—વિ॰ ગઇ કાલ કરતાં આજરાજ ગુલાબસાગરજીના શરીરે સારૂં છે. મકવાદથેાડીવાર થાય છે. ક તથા ક્રમનું જોર નરમ પડયુ છે. સાદ્રાથી દાક્તર એ વખત આવી દવા કરી ગયા છે. આયા છે કે શાન્તિ થવા ઉપર લક્ષણ છે. ચિંતા કરશેા નહિ. ધર્મ સાધન કરશેા. પુદ્ગલના ધર્મ વિચિત્ર છે આયુષ્યના ભરૂસા નથી. ક્ષણ ક્ષણ આયુષ્ય ઘટે છે. આશાએ વધે છે. કની ગતિ વિચિત્ર છે. મનુષ્યભવ વારવાર મળવાને નથી. આળસ, નિદ્રા, પ્રમાદ છેડી જીવ એકાગ્રચિતે ધર્મસાધન કરે તેા કકલક દરે કરી સિદ્ધ પદ ભાતા અને અનંતતીર્થંકરાના પણુ એજ ઉપદેશ છે. એ સિદ્ધ પદ પામ્યા વિના જીવને શાશ્વત અનત સુખ મળવાનુ નથી. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપચિતવનમાં જે ભળ્યેા
સમયે સમયે
Page #879
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૨
પત્ર સદુપદેશ.
કાળ નિર્ગમે છે તે શાશ્વતપદ પામ્યા, પામે છે ને પામશે. સ્વપરને એજ અભિલાષા છે. ઇતિ શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સં. ૧૮૬૦ કારતક સુદિ ૧૩.
વિજાપુરથી લેવ—વિ. તમારે પત્ર તથા મેકલેલા પુસ્તક આવી પહોચ્યાં છે. અત્રે આવતી કાલે શ્રીકમલવિજયસૂરીશ્વરાદિ ૧૩ ઠાણ આવવા વકી છે. અત્રે સ્થિરતા થવી અગર ન થવી તે નક્કી નથી. શાસ્ત્રીજી હજી સુધી આવ્યા નથી અને તે ખરૂં. આત્મધર્મમાં પરમાર્થતાએ સુખદષ્ટિ લક્ષી તેમાં ક્ષણે ક્ષણે ઉપયોગ દઈ વર્તવું. એ આત્મસાધક ભવ્યાત્માનું હિત લક્ષણ છે. રત્નચંદ્ર તથા ઝવેરભાઈને ધર્મલાભાશીઃ અનુભવપંચવિંશતિ પૂર્ણ થશે. અધ્યાત્મશાંતિગ્રંથ સમાપ્ત થશે. . રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ર૦-૧૨૧૪૦૩
માણસાથી લે--વિ ડુંગરપુર સુધી વિજાપુરના સંધમાં આવવાનું થયું છે. પિષ વદિ ૭ મે કેશરીયાળ પહેચાશે. ત્યાં ૬-૭ દિવસ સુધી ટકવાનું થશે. પત્ર લખે તે ત્યાં લખશે.
ભાઈ સંસાર અસાર છે એમ હૃદય હવે કહી આપે છે. જે કહી આપે છે તે કેમ અસારમાંથી સાર ખેંચી કાઢતા નથી ? હજી સંસારની જે જાળમાં બરાબર ફસાવાનું થયું નથી પણ વાનગીને રવાદ છવ ચાખ્યા કરે છે. તેવા સમયમાં હદય ધર્મ માર્ગમાં શી રીતે વળશે ?
ચંચલતા દેડાવે છે, વચન વશમાં નથી. શું કરવું ક્યાં જવું શું કહેવું, શા ઉપાય લેવા તે વિચાર ! !! ભાઈ ! ખરૂં સુખ સંસારની જંજાળમાં સ્પી. ખરેખર આત્મામાં છે. હે આય ! હજી સમજ્યા તે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. સ્ત્રીધનાદિ સર્વ સંસારની માહિતી છે. પ્રેમ સર્વ કૃત્રિમ અસત્ય છે. કોઈ કોઈનું નથી. હે આર્ય !!! સત્સમાગમ વિના સંસારસમુદ્ર તરાશે નહિ,
For Private And Personal Use Only
Page #880
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જ્યાં જશો બેલશે રમશે ત્યાં ઉપાધિ, ઉપાધિ, ઉપાધિરહિતપણું કેવળ આત્મદશામાં છે તેની કુંચી પ્રાપ્ત કરે.
ચિંતામણિ સમાન મનુષ્યજન્મને ફોગટ ગુમાવવો એગ્ય છે? ભાઈ !!! કર્મથી શાતા અશાતા ઉત્પન્ન થાય છે. કોઈ જગતમાં મિત્ર નથી કોઈ શત્રુ નથી. હાલા વરીમાં ભિન્ન બુદ્ધિ, અજ્ઞાનથી થાય છે.
ભાઈ !!! હજી જે માર્ગ હસ્તગત કરવાનો હતો તે બાકી છે, યોગ્યતાને વિચાર કરે, સાધનામાં પ્રયત્ન કરે. સત્યમાર્ગ ગ્રહણ કરે. પ્રિય સત્ય વચન વદો. ગંભીરતા સમાન ગુણ નથી. જે કાયામાં રહીને તમે બોલે છે તથા નામ ધરાયું છે તે નામ વા અપર સવ નામ અસત્ય છે. આ કાયાની હાલ દેખાય છે તેવી દશા નહિ રહે. આત્માને પરભવમાં જવું પડશે. શરણ, ધર્મ વિના કોઈનું નથી. ભાઈ ! સત્ય કહું છું. સત્ય માન ! માન્યા કરતાં વારંવાર યાદ રાખ, સુખતે આત્મામાં . બાહિરની ઉપાધિની પ્રીતિ દૂર કર. ગુરૂગમદોરીથી મોક્ષમહેલમાં ચઢવાને સમય પુનઃ પુનઃ નહિં મલે. સંગત તેવી અસર.
વિષય વિષે સરખા જાણે! આત્મા શરીરની અંદર છે. તેનાથી પ્રીતિ કર. બાકી સર્વ પ્રીતિ અસત્ય છે અને તે અનંતવાર થએલી છે એમ જાણુ. જ્ઞાની વયન અસત્ય હાય નહિ. હે મુમુક્ષુ ! તરણું તારણુ ગુરૂરાજનું અવલંબન કર. મિત્ર, સી, શરીર, ધન ઉપર ખરી પ્રીતિ જેને છેજ નહિ. તેવાઓની સાથે પ્યારથી સત્યથી વર્તવું એટલું બસ છે. શું કયુ? શું કરશો ? જાગો ! ધર્મ સાધન કરે. સત્ય સંભારે ! ધારે ઈયેવં શ્રી. શાંતિઃ શાન્તિઃ શાન્તિઃ
બાહ્ય પ્યારમાં પડી સત્ય આલંબનભૂત દેવગુરૂને વિસરીશ નહિ. શરીર છે ત્યાં સુધી હજી હું કહું છું. પશ્ચાત ભાઈ ! તમને કોણું લખશે ? ખરેખર સત્ય જણ. ભાઈ ! જીવન અમૂલ્ય છે. અલેખે ગુમાવીશ નહિ. ધર્મલાભ તમને હૃદયમાં વંચાઓશ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only
Page #881
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંપદેશ.
સાણંદથી લે–વિત્ર મનુષ્ય જન્મ સાનુકૂળ અને પ્રતિકુળ સંગોથી ભરપૂર છે. સુખ અને દુઃખ વાદળછાયા પેટે આવે છે અને જાય છે. તેનું કર્તવ્ય એ જ છે કે ભવ્યોને સુખ દુ:ખ પડતાં તેઓને સમભાવ વચ્ચે પસાર થવા શિખવવું. દુઃખના સગામાં છવ સમભાવી બને છે તે ઉચ્ચ દશા વૃદ્ધિ પામે છે. મનમાં સારા અને નઠારા વિચારોનું યુદ્ધ થયા કરે છે. તેમાં સારા વિચારનું પ્રાબલ્ય વધતાં નઠારા વિચારો ટકી શકતા નથી. આખા જીવનને બગાડનાર ભવિષ્ય ચિંતા છે. કાળની ખબર કોને છે ? પ્રિય ભવ્ય ! તમારી જીંદગી ગમે તે અવસ્થામાં હોય તેની ચિંતા ન કરે. પણ જરા દુખો વેઠવાની ટેવ પાડે. દુઃખની પાછળ સુખ રહ્યાં છે. જીવને ધર્મ નથી. મનુષ્યજન્મ શ્રેયસાધક તમે અનેક પ્રકારનાં શોકનાં કકડાં ગૂંથતાં અચકાઓ. તમારે આત્મિકધર્મ તમારાથી દૂર નથી. હરિશ્ચંદ્ર, પાંડે, રામ, નળ વગેરેની દુઃખાવસ્થા આગળ તમારી દુઃખાવસ્થા હીસાબમાં નથી. નશીબ સારું થતાં સ સારું થાય છે. આનંદના વિચાર કરે. શત્રુ ઉપર પણ કરૂણ લાવે. હમારી જીંદગી તેથી સુખવાળી થશે. ભવ્ય! ! ! ધર્મ લાભ.
ઈતિ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
વિજાપુરથી લેવ—વિ. તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા. અત્ર પણું તેમજ વરસાદની ધામધૂમ હતી. પંચમકાળ છે. આયુષ્યની સ્થિતિનું ભાન નથી. સર્વ ક્ષણિક પદાર્થોથી નિલેપ રહેવું એ આત્માર્થીનું કર્તવ્ય છે. માયાના પાસમાં ફસાવું એજ મહાબંધન છે. દાસી ભાવે ધિરાગી વર્તે છે. હું અને મારું એ બ્રમતાનું સ્વરૂપ આત્માને ભ્રાન્તિમાં ભમાવે છે.
મહારોગની બિમારી, જન્મ જરા મૃત્યુથી વધે તેમ નથી. માટે આત્મિકધમ ઉપર ક્ષણે ક્ષણે લક્ષ આપવું એજ પરમપુરૂષાર્થ પરમકર્તવ્ય છે. ઇતિ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ૮-૫-૧૯૦૪
ક
ક
For Private And Personal Use Only
Page #882
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર સદુપદેશ.
લેદ્રાથી લે—વિ પત્ર પહેાચ્યા. વાંચી બીના જાણી. ધર્મનાં પુસ્તકે। નવરાશના વખતમાં વાંચશેા. - મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તન મનધનથી ધર્મનું આરાધન કરવું. વખત ગયા પાછે આવનાર નથી.જ્ઞાન મેળવવા અર્નિશ મથ્યા કરવું. માતાપિતાની આજ્ઞાને અનુકૂળ તમારા જેવા વિનયી શિષ્યા ચાલે છે. .........ના હાલ પત્ર નથી. ધર્મલાભપૂર્ણાંક લખશે! કે તેઓ ધર્મસાધન કરે. મારા લાયક ધકા લખશો. પેથાપુર વા જ્યાં જઇશુ ત્યાંથી પત્ર લખીશું'. ક્ષ, ધર્મહામ છે તેના ચિંતામણિ પુસ્તિકા ક્યાં છે? તેને છપાવવા વિચાર છે માટે મેકલોવી આપશે.
*
109
X
www.kobatirth.org
X
*
*
લેદ્રાથી લેવિ॰ રતનચંદુભાઇના પત્રથી જાણ્યું છે કે તમા કાવીઠાએ આવશે. સમાગમની ઘણી આવશ્યકતા છે. આત્મિકપરિણતિ તરફ્ તમારૂં લક્ષ ખેંચાતું દેખી આનંદ થાય છે. તેમ પ્રતિદિન વૃદ્ધિ પામશેા. વિ॰ અધ્યાત્મશાન્તિ વિષે ભગુભાઈ કારભારી વિજાપુર આવ્યા ત્યારે વાતચિત થઇ હતી. આ ભુકા તેમણે અન્યત્ર મેાકલાવી છે. કેટલીક આ તરફ મેકલાવી છે. બાકીની બુકા તમા લખેા ત્યાં મેાકલી આપશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ॰ ધ્યાનવિચાર, અનુભવપચીસી. વચનામૃત, તત્ત્વપરીક્ષાવિચાર, ધમ વાદ, જ્ઞાનદીપિકા આદિ ગ્રન્થેની એક બુક છપાવવી. તે વિષે તમારાથી બનતા પ્રયત્ન કરશો. આયુષ્યની ખબર નથી, કાળચક્ર ફર્યો કરે છે. માટે તે વિષે બનતા પ્રયાસ લેવા. નહિ તા જેવી ભવિતવ્યતા. ધર્મસાધન કરશે. મારા લાયક ધર્મકાર્ય લખશો. મણિલાલ, સવા, શંકર, મણિલાલ, મનસુખ, વગેરેને ધર્મલાભ કહેશે. અને તે આવી જવું. મણિલાલ વગેરેને ભણાવવા ૯। આપવું. વૈરાગ્યકારક આધ્યાત્મિક સારાં સારાં પુસ્તકો વાંચશેા. રત્નચંદ્રભાઈ ઉપર લખેલ પત્ર અવશ્ય વાંચશે।. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશેા. ઇત્યેવ શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
X
For Private And Personal Use Only
૮૫
×
*
Page #883
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
લોકાથી લે–વિવિકલ્પસંકલ્પનાશક, સંવેગાદિ ગુણવાસક, અનંતાત્મગુણુપ્રકાશક, સ્વભાવપ્રકાશક, પરમરૂપ સ્થાપક, દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ, આત્માના અનંતગુણે તે રૂપ ધર્મને લાભ સાદિ અનંતમાં ભેગે અનુભવજ્ઞાનથી પ્રાપ્ત થાઓ. સ્વપર આત્મા કે જેની અભેદતા ગુણથી છે, તેનું આત્મભાવે સ્મરણ કરવું એજ ઈષ્ટ છે, સ્વાદાદજ્ઞાન સૂર્યની પિઠે પદાર્થોના યથાતથ્ય સ્વરૂપને વર્ણવે છે, એ સ્યાદાદ જ્ઞાન જરા આત્માથી પણ દૂર નથી. પાસે સમજે તે પાસે છે, ને દૂર સમજે તે દૂર છે. પણ આત્માનું સ્વરૂપ સ્વયમેવ સ્યાદાદે કરી પ્રગટાય છે. જ્યાં સુધી અંતર્દષ્ટિથી આત્મસ્વરૂપ જોવામાં આવતું નથી, ત્યાં સુધી બહિરાત્મપણું છે ત્યાં સુધી સમયે સમયે કર્મની વગણએ ગ્રહણ કરી નીચગતિનરકગમન કરી આત્મા પિતાને અનંત દુઃખને ભક્તા બનાવે છે.
રાજા, રંક, શેઠ આદિ સર્વ બહિરાત્મને પદ્ધવ્યનું સ્વરૂપ સમજ્યા વિના અનંતશરીર મૂકે છે અને રહે છે. તેમાં વળી આ શરીર પણ એક વધારે, જન્મની સાથેતા કોઈ વિરલાજ કરી શકે છે. અંધાધુંધ વ્યવહારની જાળમાં સપડાયેલા ભવ્યાત્માઓની ચતુરાઈ ચારગતિભ્રમ અર્થે થાય છે. આત્મસાધક વધુ અંતર્દથિી અંતરાત્મસૃષ્ટિ નિહાળી અનહદ આનંદ ભેગી બને છે. વ્યવહારની કલ્પના જાળ છે તે આ મારૂં, આ તારૂં એવા પ્રત્યયથી આત્માની અધોગતિ કરાવે છે, અને આ આત્મા બહિર્ભાવે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. અનેક તરંગોથી તરંગિત થાય છે. ક્ષણ માત્ર પણ આત્માના સ્વરૂપનું ચિંતવન કરતું નથી. તે કહે કે આત્માના દરેક પ્રદેશ લાગેલી અનંતકર્મની વર્ગણાઓ શુકલધ્યાનયોગ વિના કેમ દૂર થઈ શકે? કેટલી મંદભાગ્યતા અંધાધુંધ? બહિર્ ઉન્નતિથી આત્માની ઉન્નતિ કેમ થઈ શકે ? જ્યાં બહિર્ દષ્ટિ ત્યાં કર્મ અને જ્યાં અંતર્દષ્ટિ ત્યાં આપયોગતા. છૂટવું અને બંધાવું આત્માના સ્વાધીનપણમાં છે. કર્મને કર્તા પણ આત્મા અને ભક્તો પણ આત્મા. જ્યાં આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનના પ્રવાહે અનંતશઃ વહ્યા કરે ત્યાં પરમાત્મપદસાધકપણું મુનિ વા શ્રાવકને કર્થ ( કેવી રીતે ) હેઈ શકે? જળમાં પંકજની પેરે સંસારમાં વર્તતાં છતાં પણ તેથી અલિપ્ત રહેવું એજ મહાપુરૂષોને મહાતંત્ર જગત તારક અને સુખકારક છે. જગતની ચંચલતા આત્મસ્વરૂપે વિચારતાં સ્થિરરૂપે ભાસે છે. કર્મને વિચિત્ર સ્વભાવને ધારણ કરનારાઓને આ વચનામૃત એક સરખું શી રીતે પરિણામે ? એક સરખું જ્ઞાન થવામાં કર્મની વિચિ
For Private And Personal Use Only
Page #884
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૬૭
મ
-
-
-
-
-
-
-
-
-
-
ત્રતા ભવિતવ્યતા પ્રતિબંધક છે. એ પ્રતિબંધકપણું વિઘટે ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સ્વરૂપ દ્રષ્ટાને સુખદુઃખ ઉપર પણ સમત્વનું ભાસે છે. આત્મજ્ઞાનોને આધિ વ્યાધિ ઉપાધિ પણ સંતાપ કરી શકતી નથી. સૂર્યોદયે અંધકાર કયાંથી? બહિરાત્મભાવે થયેલા અઘોરી છે કદાપિ બાહ્યભાવે ઉન્નતિ માટે અહર્નિશ મથતા હોય પણ તેમને અંતરાત્મનું સ્વપ્ન પણ ક્યાંથી આવે? શું કર્મની વિચિત્રતા ! કર્મના યોગે વાયુથી જેમ તૃણ ભમે તેમ જીવ ભમે છે. કેટલી આત્માની દીનતા? શું હવે આ શરીરમાં રહેલે આમાં તેને તેવો રહેશે? આ શરીર પ્રાપ્ત કર્યા બાદ મોહ નિદ્રામાંથી કયારે જાગશે ? કેટલો સમય લેખે થયો? હવે શું થશે ? આત્માની દીનતા શું ગાડી ઘોડા દોડાવ્યાથી, હરવા ફરવાથી, જગતની મોટાઈથી નાશ પામશે? ના કદી પણ નહિ પામે.
પુરૂષાર્થયેગે નિશ્રયદષ્ટિ, હૃદયમાં ધારણ કરી વ્યવહાર માર્ગે આચરણું કરી પરમાત્મપદધ્યાનમાં અહર્નિશ રમાથી શાશ્વત પદ આત્મા પામશે, માટે તેની કહેણું રહેણું તત્પદ સાધ્યતા સતત હદયમાં સ્થિર થાઓ. એજ સાધ્યપદની પરાકાષ્ટા.
| ( તા. ૨૦-૪-૧૯૦૪)
મહેસાણાથી લે–વિત્ર આત્મહિતાર્થે પરઉપાધિ નિરર્થક જાણી ભવ્યાત્માઓ સ્વદેશોન્નતિ માટે એકાગ્ર ચિત્તથી પરમાત્મપદ ધ્યાનમાં રમે છે. સિદ્ધાંતાનુસાર આત્મસ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરૂષોએ આત્મમહત્તા સ્વીકારી છે, પિતાથી જેનો ઉત્પાદ તેને પિતાનાથી નાશ. સ્વસ્વરૂપ અન્યથી થતું નથી. અન્ય સ્વરૂપ પિતાનું થતું નથી. કર્મધારી ચેતનની પ્રવૃત્તિ પિતાનામાં સમાયતો મોક્ષ, ચેતનની પરમાં પ્રવૃત્તિ તેજ બંધ, બંધ અને મોક્ષ આત્મસ્વરૂપે રમતાં યથાર્થ ભાસે છે. પિતાની પોતાના સ્વરૂપે રમણતા ક્ષણ માત્ર પણ કયાંથી?
ધૂમના બાચકાસદર સંસારની ક્ષણિક વસ્તુમાં શાથી મોહ? અવિનાશી સ્વસ્વરૂપની કાણુ ઉપેક્ષા કરે ? અજ્ઞાની પરતંત્ર, જ્ઞાની સ્વતંત્ર, ઉપાધિથી દુઃખ અને નિરૂપાધિથી સુખ. જ્યાં સ્વદેશેન્નતિ ત્યાં પરદેશન્નતિ હેય વા નહિ.
For Private And Personal Use Only
Page #885
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
the
પત્ર સદુપદેશ.
આત્માર્થીને સ્વઅસખ્યાત પ્રદેશ ઉન્નતિ અને તેની નિર્મલતાની ચાહના પ્રસગે સહજ પરાત્મા પ્રદેશે!ન્નતિમાં નિમિત્તરૂપે છે, ઉપાધિ ત્યાં દુ:ખજ, ક્ષણુ ભગુર આ વિશ્વની મર્યાદામાં ધર્મ વૈરાગીનેજ.
*
www.kobatirth.org
લખેલુ’, વાંચેલુ', આત્માનું આત્મામાં ઉતરે તે શિવસાદિ, ઇત્યેવ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૮-૬-૧૯૦૪ )
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંતિજથી લે—વિ॰ ધમ સાધન કરતા હશે. અંતર્દષ્ટિથી ઉપયાગમાં રહી વ્યવહારમાં પ્રવતાં નાની વા ઉદાસીનપણે જીવન નિર્ગમન કરે છે. આયુષ્ય નિર્ગમન થતું જાય છે. સમભાવમાં ઉત્કટ આત્માર્થિઓના વિશેષ સમય જાય છે.
આયિકભાવયેાગે શાતા વા અશાતા વેદનીયનુ વેદવુ તેને જીવ સ્વભાવમાં રહી કરે તે! સવરની વૃદ્ધિ જાણવી. પંચમકાળ, અસત્ આલંબન ધણાં, સત્ આલંબન અલ્પ, કથની કરતાં રહેણી અલ્પ એવા દુઃ૫નકાળ છે. ધર્મ સાધન શ્રેષ્ઠ છે. પ્રમાદમાં ઘણા સમય અને ઉપયેાગમાં અલ્પ વખત જાય તેપણું લક્ષ્યવૃત્તિ અંતર્રાખવાનો પ્રયત્ન કરતાં ભવ્ય વા શાશ્વત્ પદ પામે છે.
X
X
ઈસેવ શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
( તા. ૧૯-૧૨-૧૯૦૮ )
For Private And Personal Use Only
×
વડાદાથી લેવિ. અત્ર શાન્તિ છે. તમને શાન્તિ વર્તા. વિ॰ દીવાળીના ત્રણ દિવસેામાં સારી રીતે ધર્મ સાધન કરશેા. તેરસ, ચાદસ ને અમાવાસ્યા એ ત્રણ દિવસમાં સારી રીતે ધર્મ સાધન કરવું. પ્રાયઃ ઋષિમડલ હેાત્રા મહામંગલકારી મંત્ર ગણવા. તેથી જૈનધર્મમાં વિશેષ ભક્તિ રહે છે અને શ્રદ્ધા સ્થિર રહે છે, અને સમાધિમરણ થાય છે તથા
Page #886
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૬૯
સાત આઠ ભવમાં શિવ પ્રાપ્તિ કરાવે આપે છે, તેમ વૃદ્ધ સંપ્રદાયથી હું જાણું છું. તે મંત્ર ગણવાના દિવાળીના ૩ દિવસ છે. તે મંત્ર નીચે મુજબ
___ऋषिमंडलमंत्रम्-ऊँ हाँ ही हूँ हूँ है है हो हो हः असिआ उसा सम्यग् ज्ञानदर्शनचारित्रेभ्यो ही नमः
એ મંત્ર ત્રણ દિવસ આંબિલ કરી ધૂપદીપ પૂર્વ દિશા સન્મુખ એક ધ્યાનથી આઠ હજાર ગણવા થકી મહામંગલ કારણભૂત છે, પછે જેટલીવાર ગણે તેટલે ફાયદો છે.
તેરસની રાત્રે અને ચાદશની રાત્રે થઇ હજારવાર વા બે હજાર વાર ગણે તે પણ મહાસુખદાયી છે, અને મોક્ષનાં સાધને મેળવી આપે છે. તે નિવેદન કર્યું છે.
.............. સરસ્વતિ ભંવ નિચે મુજબ न क्ली वद वद वाग् वादिनि ही नमः
આ મંત્રની તેરસની અને ચૈદસની રાત્રિ મળી દરેક રાત્રિએ વીશ નવકાર વાળી ગણવાથી ભણતાં લાભ થાય છે. અન્તરાય નડતા નથી તેમ વૃદ્ધ સંપ્રદાય છે. •••••• ......... તેને શીખવશે. અત્ર શાન્તિ છે. ધર્મસાધન કરશે.
(૧૮૫૮ ના આશે.)
ગોધાવીથી લે–વિઆવતી કાલે અમદાવાદ તરફ વિહાર કરવાને છે. અલ્પદિવસ ત્યાં રહેવા વિચાર છે. પશ્ચાત વડેદરા વા પાટણની દિકપ્રતિ ભવ્યતાએ ગમન. યત્રક્ષેત્રમાં શરીરગમન સંબંધ હશે ત્યાં જવાશે. બાહ્મવિહાર કરતાં અન્તવિહારજ આવશ્યક છે. સાધ્યદષ્ટિનું લક્ષ થયા. બાદ અન્યભાવનું વર્તન વિવેકી પુરૂષોને હેતું નથી. સ્વજ્ઞાન ત્યાં અજ્ઞાન હોતું નથી. જ્ઞાનીની અધાતિક આદાયિકભાવની ચેષ્ટાઓ યોગ્ય અયોગ્યને પરિણુમષ્ટિથી લાભ અલાભ આપી શકે છે. અન્તરાત્માની જ
For Private And Personal Use Only
Page #887
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૦
પત્ર સદુપદેશ.
પરીક્ષા તથા તેમાંજ તત્ત્વષ્ટિથી જોતાં અરૂપી ચૈતન્ય શક્તિમાંજ ગુણ છે. તેમાં દૃષ્ટિદેવી યેાગ્ય છે એમ અનુભવી આન્તર શકિતની નોંધ મન્તવ્ય છે. ( તા૦ ૨૬-૧૧-૧૯૦૭ )
X
www.kobatirth.org
مع
X
X
X
નાર ગામથી લે॰~~વિ આત્માર્થી ભવ્ય અન્તર્દિષ્ટથી જોતાં જ્યારે ખાદ્યના પુદ્ગલ પદાર્થો ક્ષણિક છે. ત્યારે તેમાં કેમ મમત્વ માનવુ· જોઇએ ? ત્રણ કાળમાં જડ તે ચેતન થનાર નથી. સયેાગ તેના વિયેાગ છે. સંસારમાં કાણુ સબંધી નથી ? કાના સબંધ ખરો ? વિવેકથી વિચારતાં ખાદ્યપદાથ સયેાગે ઉદ્ભવેલી માહબુદ્ધિને ઉપશમાવવી ઘટે છે. સુખની વેળા આત્મામાં છે. દુ:ખની વેળા જડના મમત્વમાં છે. બાહ્યમાં દૃષ્ટિ ધારવાથી અન્તાં ઉતરતું નથી. આત્માપયેાગના અવલબને તેજ અવલંબન અંતે સાચું છે. પરના સચેગે માગેલું અવલંબન કયાં સુધી રહેશે ? આત્માપયેાગનુ અવલ - ખન પ્રગટાવવું જોઇએ. આત્માપયેાગથી મિથ્યાતમ દૂર થાય છે. આત્માપયેગ રૂપ દિવ્યઋદ્ધિની સને જરૂર છે. સર્વે તે પ્રાપ્ત કરે તે સુખી થઈ શકે.
વિકલ્પ સકલ્પરૂપ અગ્નિને ઉપશમાવવાનું જે વિવેકથી શીખ્યા છે તેમની પાસેજ ઉપશમ જળના ઝરા રહે છે. ખાદ્યવસ્તુ ગમે તે રૂપે કરે, તેમાં આત્માનું કાંઇ જતું આવતું નથી. આત્મા સ્યાદ્વાદદ્રષ્ટિથી પેાતાના સ્વરૂપમાં ઉપયાગી રહે એવી ભાવના ભાવવી તેથી શાન્તિ છે. ૐ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ( તા. ૯-૪-૧૯૦૯ )
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
For Private And Personal Use Only
અમદાવાદથી લે—વિ હું આત્મા તે સત્તાએ પરમાત્મા છું. હું જે કરૂછું તે મારૂં નથી. મારૂં બાહ્યમાં કાંઇ નથી. શુદ્ધ નિર ંજનઅસંખ્ય પ્રદેશમય મારૂ સ્વરૂપ છે. જે દેખુ છું તે હું નથી. આવી શુદ્ધભાવના હરતાં ફરતાં, ખાતાં પીતાં ભાવવી જોઇએ. દ્રવ્યગુણપર્યાયમય હું છું. દેહાધ્યાસ રાખવા એ મારા ધર્મ નથી. શુદ્ધસ્વરૂપમાં આન 12 નથી. આવી ભવ્ય આત્મવરૂપ છે તેને ક્ષણ ક્ષણે પ્રતિજ્ઞા પૂર્વક
ભાવના
વસ્તુતઃ
અન્તમાં પ્રગટાવે.
X
Page #888
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપ્રદેશ.
૮૭૧
જેટલી તીવ્રવેગથી ઇદ્રિના વ્યાપાર રેકીને શુદ્ધ ભાવના ભાવશે તેટલા અંશે તમે સિદ્ધત્વપણાને પામતા જશે. એવી ભાવનાથી ક્ષણે ક્ષણે આત્મપ્રદેશથી કર્મની વગણુઓ ખરે છે. વાંચીને વિચારી જવું. વિચારીને સ્થિર ઉપયોગ કરી પૂર્ણ બળથી ધ્યાન કરવું તેથી એવા ઉત્તમ જ્ઞાનને ક્ષ૫શમ જામશે કે તે તમને અન્યભવમાં જેવી સામગ્રી જ્યાં મલે ત્યાં મૂકી દેશે.
બાહ્ય ઈન્દ્રિયો અને મનને વ્યાપાર બન્ધ કરીને જે આત્મજ્ઞાનથી ધ્યાન કરવાનું છે, તે ધ્યાનથી સિદ્ધના સુખની વાનગી ભોગવાય છે. જ્યાં સુધી સામગ્રી છે ત્યાં સુધી કરાય તેટલું કરી લ્યો. આ ભવમાં ઘણું થશે. આત્મ રમણતાના અભ્યાસ વિના આત્મસુખ અનુભવાતું નથી, અને તે વિના આત્મરમણતાની લય લાગતી નથી. માટે આત્મસ્વરૂપમાં જાગ્રતપણે રહો.
રાગદેષ ક્ષય કરવા હોય તો અન્તસ્માં રમણતા કરે તે ધ્યાન વખતમાં તે રાગદેષ થતા નથી, અને વળી આત્મબળ વધે છે, તેથી રાગાદિ વિકારેનું જોર હડે છે. આત્મા પિતાને કહે છે, લખે છે, અને પોતેજ વતે છે.
અન્તરમાં ઉપયોગથી રહો. બાહ્યમાં છતાં અન્તમાં રહેવું એ આત્મા ઉપર પરમ પ્રેમ વિના બનતું નથી. આત્મ સ્વભાવે ધર્મ છે એજ. 98 રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૮-૫-૧૮૯ ).
અમદાવાદથી—વિ. હાલમાં તમારે પત્ર નથી. આ શરીરને કાંઈ મુખની વ્યાધિ થઇ હતી. તે હવે શાન્ત થઈ છે.
વિ. ............ સમાચારવાળે ખરાબ લેખ લખે છે. અન્ય લેખકો ઉત્તર આપે છે. તોપણ આ વ્યક્તિ શિર ઠેકી બેસાડે છે. એમાં મને તે કંઈ નથી. દીવાળીના દિવસોની પેઠે સમભાવે કીર્તિ અપકીર્તિ હેલના દાય અને અન્તમાં અજવાળું રહે ત્યારે જ જ્ઞાનની કસોટી, ત્યારેજ સમાધિ અવસ્થા. તેવી સ્થિતિમાં વિશેષતઃ પ્રાયઃ રહેવાય છે. એજ આનંદને દિવસ. એજ સ્વભાવ રમણતા. અશુભને ઉદય કટુકરસ સમાન ઉદય પામ્યો છે, છતાં સમભાવે વેદાય છે. શુભરસ કરતાં અશુભરસ વેદતાં આત્મજ્ઞાનની ખરી કસોટી થાય છે, આનંદ છે. બને તે અત્ર શનિવારે આવી
For Private And Personal Use Only
Page #889
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭ર
પત્ર સંપ્રદેશ.
જવું, કાર્ય પ્રસંગ છે. તમે આવો ત્યારે સમુદ્ર વહાણ સંવાદની પ્રત લાવશે. વકીલ કેશવલાલ પ્રેમચંદને ખપ છે, માટે તેની જૂની પ્રત લેતા આવશે.
(તા. ૨૧-૭-૧૯૦૮)
મોરબયાથી લેવિ. તમારી પત્ર પહોંચે. અત્રથી કઠ ધંધુકા થઈ પાલીતાણે જવા વિચાર છે. મુખ્યતાએ આત્માની જંગમ યાત્રા પૂર્વક સ્થાવર તીર્થની નિમિત્ત યાત્રાને ઉપાદાનબુદ્ધિથી ઉદ્દેશ છે. સર્વ બાહ્ય ઈચ્છાને ત્યાગ કરતાં આત્મસ્વરૂપ ખીલે છે. આત્મતીર્થમાં સર્વ તીર્થોને સમાવેશ થાય છે. બાહ્ય શત્રુંજ્યાદિ પુષ્ટ નિમિત્ત તીર્થો છે. આત્મસ્વરૂપ જણવનાર શ્રતગ્રંથોનું અહર્નિશ મનન કરવું જોઈએ. પુણ્યાનુબંધિપુણ્યને ઉદય હોય તે આત્મધર્મપ્રતિ રૂચિ થાય છે. અધ્યાત્મ સ્વરૂપની રૂચિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. મેટા મેટા વિયાકરણે તથા તૈયાયિકે તથા ભાષાના પ્રેફેસરે પણ અંતની દષ્ટિ ખીલવવા માટે પ્રયત્ન કરતા નથી. કોઈ વિરલા પુરૂષ જડને સર્વ મમત્વભાવ ત્યાગી આત્માને જ આત્મા સ્વરૂપમાં રહી આરાધે છે. ધર્મસાધન કરશે. ધામધામની ઘેનને કોરે મૂકી સ્વચ્છ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપયોગમાં રાખવા લાયક છે. ઉપયોગની પરંપરા આત્મામાં સદા કાળ વહેરાવવી. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ૨૬-૧૨-૧૯૦૮
વડોદરેથી–વિ કે સતવસ્તુ પ્રતિ પ્રેમની વૃત્તિથી જેવાથી પણ તે વસ્તુની નજીકમાં આત્મા મુકાય છે. આત્મિકસહજહૂરણુઓમાં જે સત્ય સમાયું છે તે વસ્તુતઃ આત્માનું હોવાથી આત્મા તેને પોતાનું માને અને તે હું છું એમ કહીને આચારમાં મૂકે તે ખરેખર તે ઉચ્ચ થઈ શકે છે. જગતમાં સહજ સ્કુરણુઓની વૃત્તિઓ વિરૂદ્ધ વૃત્તિવાળાઓ તેના પ્રતિપક્ષી થાય તે પણ ધીરપુરૂષ પ્રબલમાં પ્રબલ અંતરાયોને પણ દૂર કરી પિતાને
For Private And Personal Use Only
Page #890
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૮૩
સરળમાર્ગ પસાર કરીને ઈચ્છિત સ્થાને પહોંચે છે, આત્માના અનુભવની વિરૂદ્ધવર્તન કરનારાઓ કેટલીક વખત જગતની ટીકાઓમાં આવી પડે છે. પણ જે સહજ આત્માનુભવમાગે પ્રવર્તે છે તેને કોઈ રીતે ડરવાનું નથી. સત્ય છે તેમાંજ સર્વ સમાયું છે. સત્યમાંથી સત્યને પ્રાદુર્ભાવ થાય છે. આત્મિકવૃત્તિના પ્રત્યેક વિચારે કેવા સંજોગોમાં કયા કાળે ઉભવે છે, તેનું તટસ્થપણે અવલોકન કરીશું. સુધારાવધારા સાથે નિશ્ચયસંયમ માર્ગમાં સ્થિર થવું અને સહજ નિરૂપાધિ સુખ ભોગવવું એજ.
( તા. ૨૦–૨–૧૮૧૦ )
ડુમસથી લે–વિ, નિર્વિકલ્પદશામાં વિશેષ સ્થિતિ રહેવા માટે ઉમંગથી અભ્યાસ કરવો જોઇએ. ઉત્સાહ અને આત્મપયોગની જાગૃતિથી નિર્વિકલ્પ સ્વરૂપ અંશે અંશે અનુભવાશે.
જ્યાંથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે ત્યાં સ્થિપયોગથી જોઈ રહેવું. એમ જેવાથી નિર્વિકલ્પ મન રાખવાની યુક્તિઓ અનુભવથી અનેક હાથમાં આવશે. જે જે સમયે નિર્વિકલ્પદશાને અભ્યાસ કરવાની ટેવ પડી હોય તે સમય કદી ચૂકવો નહિ. એમ કરવાથી પ્રતિદિન વૃદ્ધિ થવાનીજ અને અનુભવ પણ વૃદ્ધિ પામશે. નિર્વિકલ્પસ્થિતિને અભ્યાસ કરવાને માટે સતસમાગમની પણ જરૂર છે. જ્ઞાનની પણ આવશ્યક્તા છે. જગતને સ્વપ્નવત જાણવું જોઈએ. આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરવી જોઈએ.
( તા૬-૪-૧૯૧૦)
x
ડુમસથી લેવ—વિત્ર આત્મભાવના ભાવતા હશે. ઉપાધિમાં પણ અન્તર્થી ન્યારા રહેવા પ્રવૃત્તિ કરતા હશો. સહજ શાંત દશાનું સુખ વેદશે. રાગ અને દ્વેષની વૃત્તિથી આત્માને જ્યારે રાખવો. વૈરાગ્યનું બીજ વૃદ્ધિ પામે તેવા ઉપાય જવા. બળતા અગ્નિસમાન સંસારમાં આત્માના સ્વરૂપનું
110
For Private And Personal Use Only
Page #891
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७४
પત્ર સદુપદેશ.
અવલંબન શ્રેષ્ઠ છે. જેના હૃદયમાં જ્ઞાનનાં બાણ વાગ્યાં છે તે જ આત્મધર્મને મને સમજી શકે છે. હાલ ધ્યાનમાં વિશેષતઃ જીવન ચાલ્યું જાય છે, પણ તે સ્થૂલ અને સામાન્યદષ્ટિથી જોતાં હજી કોણ જાણે કેટલો પ્રયત્ન કરવો પડશે? આત્મપ્રયત્ન કર્યા વિના છૂટકો નથી. ઉત્સાહ ધારો જોઈએ. પાલેજવાળા શા. ડાહ્યાભાઈ પિતાંબરદાસ તમારી સલાહ લેવા માટે તમારી પાસે આવવાના હતા એમ અત્ર તેમણે કહ્યું હતું. શું સલાહ આપી તે જણાવશે. ધર્મ સાધન કરશે જ. શ્રી શાંતિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૧૨-૪-૧૯૧૦ )
મુંબઇથી લે-વિ. તમારે પત્ર પહો. વાંચી બીના જાણી છે. તમે તે સૂત્રોનાં ગુર્જર ભાષાંતરે વાંચવા માટે લખ્યું તે જાણ્યું. ભલે તેમ કરવામાં આવે તે કંઈ હરકત જણાતી નથી. કિન્તુ ગુરૂગમ અનુભવની ખાસ જરૂર છે. ઉતસર્ગ અને અપવાદ તેમજ દરેકના આશયો ખેંચી કાઢવામાં ગુરૂગમની જરૂર છે માટે ગુરૂગમથી તે તે બાબતનું જ્ઞાન જેવું જેવું પરિણમવું જોઈએ, તે તે પ્રમાણે પરિણમે કે નહિ તે વિચારણીય છે. તેમ છતાં તમારે માટે આજ્ઞા છે. કોઈ બાબતનો એકાન્તનિર્ણય બાંધી લે નહિ. ચારિત્રના વિષયમાં દ્રાવ્યક્ષેત્રાદિને વિચાર કરીને કિંમત બાંધવાની જરૂર છે એમ લક્ષ્યમાં રાખશે.
હાલ અત્ર આનન્દથી જીવન નિગમે છે. ઉપાધિયોને વેદતાં જ્ઞાની દશાને અનુભવ થાય છે. અનેકપ્રકારની ઉપાધિયો સન્મુખ ખડી છતાં મનની સમાનતા રાખવાને જે સહાયકારી થાય તેવા આત્મજ્ઞાનની જરૂર છે અને તેવા પ્રકારના સંયોગે પ્રાપ્ત થતાં સેટી થાય છે. કેટલીક વખત ઉપાધિમાં જે જ્ઞાન રહી શકે છે તે જ જ્ઞાનની ઉત્તમતા વિશેષ ગણાય છે. ભિન્નવિચારના અનેકમનુષ્યની સંગતિ છતાં અધ પર્યત બનતા પ્રયત્ન મનની સમાનતા પ્રાયઃ જળવાઈ છે, અને સત્ય અનેકાન્તમાર્ગની આરાધના થઇ છે અને તેમ ભવિષ્યમાં ઈચ્છું છું. દરેક કાર્યમાં મનની સમાનતા જાળવવાની ઘણી જરૂર છે, અને તે અભ્યાસ ઉપયોગ રાખીને પાડવો જોઈએ.
( તા. ૪-૭-૧૯૧૧ )
For Private And Personal Use Only
Page #892
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૮૭૫
મુંબાઈથી લે–વિ. તમારે પત્ર આવ્યું તે પહે છે. આગમસારોદ્ધારની ૫ બુક મેકલાવશે. હાલમાં અત્ર શાતિ છે. ભાવી બને તે ખરૂં. આત્મવિચાર કરવાથી પરભાવમાંથી ચિત્ત પાછું હઠશે. મનની સ્થિરતા રહે તેવાં ઉત્તમ આલંબને ગ્રહણ કરવાની જરૂર છે. નિમિત્તકારરણની પુષ્ટતા સંપ્રાપ્ત કરવી જોઈએ. પંચમકાલમાં ઉત્તમ નિરપાલિક સ્થાનનું આલમ્બન અત્યન્ત હિતકારક છે. અશુભપ્રસંગોમાં જ્ઞાનીયો જ સમતાને ધારણ કરી શકે છે. પંચમકાળમાં અધ્યાત્મ જ્ઞાન અને સનુષ્ઠાન પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. મેક્ષનો માર્ગ ખરેખર દુનિયાથી જુદા પ્રકારને છે, પણ દુનિયામાં રહીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે, એ પણ વાત સત્ય છે. શુદ્ધાત્મસ્વરૂપના ઉપયોગમાં જેમ બને તેમ શેષ જીવનને વિતાવવું જોઈએ. ધર્મધ્યાનની પરંપરાના હેતુઓને અવલબી આત્મહિતમાં પ્રવૃત્ત થવું એજ શ્રેષ્ઠ કાર્ય આદેય જગતમાં સમજવું.
( તા. ૨૮૭–૧૮૧૧ ).
મુંબાઈથી લેવિ . અત્ર કેટલીક ધાર્મિક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છું તેથી પત્ર લખી શકે નથી. આનન્દઘનપદોને ભાવાર્થ લખાય છે તેથી સમય મળતું નથી. ૬૦ પદોને ભાવાર્થ લખાઈ ગયો છે. હવે તે પર્યુષણમાં ધાર્મિક વ્યવહારપ્રવૃત્તિ ચક્રમાં ગુંથાવું પડશે. અત્ર અન્ય બાબતોની ઉપાધિ નથી. પ્રાયઃ ચિત્તની સ્થિરતા ઠીક રહે છે. ગમે તે સ્થિતિમાં અન્તથી નિર્લેપ રહેવાને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. મનને આત્માના તાબે કરવાને માટે કંઈક આત્મિકજ્ઞાનની અત્યંત આવ
શ્યકતા છે. શાસ્ત્ર પિતાના હૃદય રૂપ બનવાં જોઈએ. જડ અને ચેતનની ભિન્નતા માટે આધ્યાત્મિકશાસ્ત્રના પઠન પાઠનની અત્યન્ત અવશ્યકતા છે. શાસ્ત્રો વાંચીને પિતાને અધિકાર પરખવો જોઈએ. શાસ્ત્રમાં અધિકાર પરતે લખાયું છે. પોતાના આત્માને તારવા માટે પોતે સ્વાશ્રયી બનવું જોઈએ. નિમિત્ત ઘણું હોય પણ ઉપાદાનની જાગૃતિ કરવામાં ન આવે તો આત્માની ઉચ્ચતા થતી નથી. જ્ઞાનમાર્ગ અને ચારિત્રમાર્ગને વિવેક પ્રતિદિન વૃદ્ધિ પામે છે, અને આત્માને આગળ ચઢાવે છે. આત્મા તત્વનું ધ્યાન
For Private And Personal Use Only
Page #893
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७६
પત્ર સદુપદેશ.
નાના
-
-
-
-
કરે તે પ્રતિદિન નો અનુભવ મેળવતે રહે, અને તેથી તે અનુભવજ્ઞાન વધારીને આનન્દમય જીવન કરી શકે. ૩ રૂ શાન્તિઃ શાન્તિઃ શાનિતઃ
( તા૧૯-૮-૧૯૧૧ ) શ્રાવણ વદિ
મુંબાઈથી લેવિ . સાંવત્સરિકક્ષમાપનાને તમારો પત્ર આવ્યો. તે પ્રમાણે અમે પણ તમને ખમાવ્યા છે. તમે પણ ખમશે. ક્ષમાવવાને ઉપગ વારંવાર ધારણ કરવું જોઈએ. ઉચ્ચપ્રેમ અને ઉચ્ચદયા જે હૃદયમાં હોય છે, તોજ હૃદયમાં ક્ષમાપના રહી શકે છે સોડાઑટરની બાટલીના ઉભરાની પેઠે ક્ષમાપનાને ઉભરે ઘણીવાર આવી શકે, પણ સદાકાળ ક્ષમાપનાનો પરિણામ જાગૃત રહે એમ ઉપયોગ રહેતો તે તે આચાર અને વિચારની ઉચ્ચતા કરી શકે છે, અને તે જગતમાં આદર્શ પુરૂષ બની શકે છે અને પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.
( તા. ૩૧-૮-૧૯૧૧ )
સુરતથી લે–વિ. તમારો પત્ર હાલમાં બિલકુલ નથી. અત્ર આનંદ વર્તે છે. આત્માના ધર્મમાં રમતાં વિક્ષેપ થાય એવી અસરકારક ઉપાધિ હાલ તે નથી. તત્ર પણ આત્મભાવે રહેવાય એવાં આત્મદશાનાં સાનુકૂળ સાધન હશે. આત્માના આનન્દમાં રાગદ્વેષ આવરણરૂપે વર્તે છે, પણ જે તટસ્થ રહી સર્વ જાણવા દેખવામાં આવે, અને જે કરાય તેમાં અહંવૃત્તિથી વિકલ્પ સંકલ્પ ન પ્રગટે તે ઘણે અંશે આનન્દની દશા ભોગવી શકાય છે. ગમે તેવા પ્રતિકૂલસંગોમાં પણ વૃત્તિઓને કબજામાં રાખવાને અભ્યાસ પાડવામાં આવે છે, તે તે વખતે સ્થિરતાની કસોટીની આન્તરિક પરીક્ષા થઈ શકે છે. પ્રતિકૂલ સંગમાં પણ આત્માની તુલના કરી શકાય છે. બે પ્રકારના સંયોગોમાં ઇષ્ટત્વ અને અનિષ્ટત્વ ન કલ્પાય તે બે પ્રકારના સંયોગો હોય તો પણ શું ? સારાંશ કે આત્માની સામ્યતાને ઉચ્ચપ્રકારે ખીલવવી જોઈએ કે જેથી ગમે તેવા સંયોગોમાં પણ મગજ બોવું ન પડે
For Private And Personal Use Only
Page #894
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૭૭
આવી દશાની પ્રાય: અંશે અંશે પ્રાપ્તિ પ્રયાસ વડે કરતાં સંપૂર્ણપણે પ્રગટવાની એ કોઈ પણ વખતે ખાત્રી હવે કરી શકાય.
( તા. ૧૬-૧૦-૧૯૧૦ )
સુરતથી લે–વિત્ર તમારી પત્ર નથી. ધર્મધ્યાન સારી રીતે યથાશક્તિ થતું હશે. હાલ તે અત્ર નિરૂપાધિ દશામાં કિંચિત્ આનંદ વર્તે છે. ચોમાસા બાદ વિહાર થશે, પણ હાલ નિશ્ચય નથી. અવસરે બની રહેશે. જે જે અંશે રે નિરૂપાધિપણું-તે તે અંગેરે ધર્મ,
સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણથકી–જાવલહે શિવશર્મ......૧ એ વાક્યને અર્થ જેમ જેમ વિચારમાં આવે છે, તેમ તેમ દેખાતા ભાવી સગોની નિવૃત્તિ અર્થે વિચાર થયા કરે છે. ભાવીનું ધાર્યું ગમે તેમ બને પણ પુરૂષાર્થ કરવો જોઈએ. યોગની ચંચલતા નિવારીને સ્થિરતા કરવી જોઈએ. સ્થિરતાના રોગમાં નિર્વિકલ્પદશા પમાય છે, અને તેમાં આનન્દની ઝાંખી અનુભવાય છે. ગમે તેમ છે પણ સાધ્યદૃષ્ટિ તે અન્તસ્માં રાખી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે ત્યારે પણ તેથી સદાની શાંતિ મળશે.
રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અગાસીથી લે. અત્ર હાલતે ચારિત્રજીવનમાં યથાશક્તિ કાળ નિર્વ હન થાય છે. નિવૃત્તિમાર્ગને પ્રવૃત્તિમાર્ગની સાંકળ સાથે જોડવાનું કારણ તે તે વ્યવહારધર્મની સ્થિતિ રાખવા માટે સમજાય છે. આ ભવ ધર્મજ્ઞાનની શૂન્યતાનાયોગે અપેક્ષા સમજ્યાવિના જ્યાં ત્યાં દુરાગ્રહ છવાતે હોય તેમાં અજ્ઞાનને દોષ સમજવો. ઉપાધિ છતાં નિરૂપાધિમય જીવન ગાળવું એ આત્મજ્ઞાનનું બળ પ્રાપ્ત થયા વિના સંભવી શકતું નથી. આ કાળમાં ગીતાર્થજ્ઞાનીના સમાગમ વિના કરવાનું એક કામ નથી. શાસનમાં જ્યાં સુધી અજ્ઞાનીની મુખ્યતાની ધુંસરી છે, ત્યાં સુધી જૈનધર્મનું વહાણ
For Private And Personal Use Only
Page #895
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૮
પત્ર સદુપદેશ.
ખરાબે ચઢેલું સમજવું. પિતાના આત્માના હિતને માટે આ કાળમાં મુખ્યપણે ધાર્મિક પ્રવૃત્તિની આવશ્યક્તા વિશેષતઃ યોગ્ય છે. જે જ્ઞાનીમાં ધાર્મિક ઉપાધિદશા સહન કરવાની શક્તિ છે, તે જગતને ઉપકાર કરવાની કચિત પાત્રવાળા ગણી શકાય છે, તે વિના તે સ્વપરનું હિત સમજાતું નથી. તેવી શક્તિ પરિપૂર્ણ ખીલેલી જણાતી નથી, સદાકાળ નિર્દોષપણે સહજ વીતરાગજીવન વહેવા માટે અનુભવજ્ઞાનની આવશ્યકતાની જરૂર છે. અનુભવજ્ઞાન થયા વિના આત્માના સુખને નિશ્ચય થતું નથી. તેમાં પ્રવૃત્તિ કરવી તેજ હિતાવહ છે. મુંબઈની મોહમયી પ્રવૃત્તિમાં નિર્મોહપ્રવૃત્તિથી આત્માના ઉપયોગમાં પ્રાય: રહેવાય છે. સાંસારિક સુખના હેતુઓને આત્મદૃષ્ટિથી દેખતાં અનુભવતાં નિરા છે. આત્માદષ્ટિની બલિહારી છે. ૩ૐ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા ૫-૨-૧૯૧૧ )
મુંબાઈથી લેવ—વિ. ધર્મનાં પુસ્તક વાંચીને તેમાંથી અપેક્ષાઓયુક્ત અનેક ભાવાર્થવાળાં રહસ્યને ખેંચી કાઢવાં જોઈએ. શબ્દોની અપેક્ષાએ અનેક અર્થો થઈ શકે છે. પિતાના અધિકારપણે શબ્દોના અર્થનું અવલમ્બન કરીને માનસિપ્રવૃત્તિમય થવું જોઈએ. અર્થાત મનમાં ઉત્તમ ભાવાર્થવાળા પદાર્થોને જ ભાવવા જોઈએ. શબ્દ વા ભાવાર્થમાંથી જેટલો સાર ખેંચવા
ગ્ય હોય તેટલો ખેંચવો જોઈએ. રાધાવેધ કરતાં પણ અત્યન્ત ઉપયોગી થવાની જરૂર છે. પ્રથમ આત્મા પોતાના જ્ઞાનવડે પિતાની ભૂમિકાની શુદ્ધિ વા અશુદ્ધિને નિશ્ચય કરે છે. પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તે પિતાનેજ પ્રયત્નશીલ થવાની જરૂર છે. ૩ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૦-૪-૧૯૧૧)
For Private And Personal Use Only
Page #896
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૭૯
ક
પ
મ * *
મુંબાઈથી લેવ—વિ. તમારે પત્ર પહેર્યો. વાંચી બીના જાણું. ભાઈશંકરને અત્યન્ત મંદવાડ છે તે જાણ્યું. પુત્રરૂપે થયેલા છોને પણ આત્મવત દેખવા. તેમના આત્માને અમરભાવ. કારણ કે આયુષ્યની પરિસમાપ્તિ થતાં જ શરીર બદલે છે, ને આત્મા તે અન્યગતિમાં પણ તેને તે રહે છે. જે જે થાય તેના તટસ્થપણે દૃષ્ટા બની રહેવું. વ્યવહારદશાને જાળવવી પણ અન્તર્થી તે ધર્યતાને ધારણ કરવી. જે કાળે જે બનવાનું છે તે મિથ્યા થતું નથી. પિતાનું કલ્પવાથી જ તે તે વસ્તુઓને વિરહ થતાં હૃદયમાં આઘાત થાય છે, પણ પિતાની કલ્પના કર્યા વિના સંસારમાં વ્યવહાર ચલાવતાં એકદમ અત્યંત મોહને ઉત્પાદ થત નથી. જે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ છે તે તે વસ્તુઓનું રૂપાંતર થયા વિના રહેતું નથી. જેણે જન્મ ધાર્યો છે તેનું રૂપાન્તર થવાનું છે. બાલ્યાવસ્થાથી આ પ્રમાણે દેખતાં આવ્યા છીએ. શ્રીવીરપ્રભુ પણ એમજ જણાવ્યા કરે છે. ત્યારે હવે શા માટે મનની સમાનતા તજવી જોઈએ? શંકરને બનતે ઉપદેશ દઈ તેનું ભલુ કરવું. સ્વાર્થનો સંબંધ ન ચિંતવતાં તેની સાથે પરમાર્થને સંબંધ ચિંતવવો. સર્વ જીવો કર્મને વશ છે.
“ એ ન તો કઈ નહિ મેરા, કયા કર મેરા મેરા ”
આ વાક ર ણ કરવું અને આત્માના સ્વભાવમાં રમણતા કરવી. જ્ઞાનીને શેક કિંતાન પ્રસંગો વૈરાગ્યરૂપે પરિણમે છે. શંકરને મારા ધર્મ લાભ કહેશો. તેનું કલ્યાણ થાઓ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે. શંકરને હું ખમાવું છું તેનું ધર્મપ્રતિ લક્ષ સારું છે. માટે ધર્મનાં વચને સંભળાવતા રહેશે. ૐ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સંવત ૧૮૬૭ ચૈત્ર વદિ ૧૪.
પાદરાથી લે–વિતમારા પિતાશ્રીના પત્રથી શંકરની તથા તમારા ઘરવાળાની અત્યંત માંદગી જાણી. આવા પ્રસંગે મનુષ્યના મનમાં ઘણે શાક રહે છે, અને તેઓ તેથી મોહના આધીન થઈને આત્માનું ખરું સ્વરૂપ ભૂલી જાય છે. અત્ર મારે જણાવવું જોઈએ કે શેક કરવાથી કંઈ પણ વળતું નથી. આવા પ્રસંગે તે વૈરાગ્યભાવ ધારણ કરીને હૈર્ય ધારણ કરવું
For Private And Personal Use Only
Page #897
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૮૦
પત્ર સદુપદેશ.
જોઇએ. શંકરભાઈને બને તેટલે ઉપદેશ સંભળાવવા જોઇએ. વૈરાગ્યકારક સઝાયા સંભળાવવી જો
www.kobatirth.org
X
“અરે વરીત ૧૫, કર્મને કરવુ હું ય તે કરે.
અનેકધર્મપુસ્તકા વાંચેલાં હોય છે, તેનુ રહસ્ય આવા વખતે ખપમાં આવે છે. વસ્તુતઃ । વિચારીયે તે દુનિયાની કાઇપણ વસ્તુ પોતાની નથી. તેમજ કાઇ પણ આપણી સાથે પરભવમાં આવનાર નથી. આવા પ્રસંગે શ્રીમહાવીર પ્રભુના વૈરાગ્યની ભાવના કરવી જોઇએ, તેમજ અનાથી મુનિના ચારિત્ર્યની ભાવના ભાવવી. જે જે ઉત્પન્ન થયું છે તે લય પામવાનુ છે તેમાં શાક કરવાની શી જરૂર ? હે ભવ્ય, આ જગમાં કાને રેવુ' અને કાને હસવું, આત્માની શુદ્ધદા પ્રતિ લક્ષ આપીને નિહાળ અને જગતના વ્યવહારમાં રહેતાં જલકમલવત નિ:સંગતાની ભાવના ભાવ. લેશ માત્ર પણ મનમાં આખું લાવ નહિ. ત્યાં છે તે ટળતું નથી હાફ નથી તે રહેતું નથી. પરમાં મમત્વ બુદ્ધિ કલ્પીને દુ:ખી કેમ થવું જોઇએ ? અલબત દુઃખી ન થવું જોઇએ. દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપને વિચાર. હિંમત રાખ. કર્મથી જે જે નાટયપાત્ર ભજવવાનુ આવે તે સમભાવથી ભજવ. જગમાં મુસાફરે પોતાની મુસાફરી તપાસવી જોઇએ. ધર્મસાધન કરશે!. સભારે તેને ધર્મલાભ.
( સંવત્ ૧૯૬દ્ધ ચૈત્ર વિદે ૧૪ ).
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
,,
વડાદરાથી લે—વિ. પત્ર પહેાંચ્યા છે. વાંચી ખીના જાણી છે. શરીર સામાન્યતઃ ઠીક છે. તમારૂ પણુ શરીર શાંતિમાં હશે. કારણ કે આ આત્મા શરીરમાં રહ્યા છે અને શરીરને મિત્ર અનાદિ કાળથી થયેલો છે. પણુ શરીર આત્માની સગાઇ રાખતું નથી. એના સ્વભાવ જુદા જુદા છે. શરીર જડવિનાશી છે તે આત્મા અનંતજ્ઞાનીચેતન છે. જુદા સ્વભવાળાની સગાઈ કદી રહેવાની છે ? અરણિમાં જેમ અગ્નિ, તલમાં જેમ તલ તેમ મારીરને વ્યાપીને આત્મા રહેલા છે. સુખદુ:ખનેા નાતા આત્મા છે. તે આત્માની અનંતશક્તિ છતાં સિહસમાન છતાં શરીરૂપી પિંજરામાં રોક થઇ ધાઇ ગયા છે અને પુદ્ગલને નાનું માની તેમાં રાચે છે, માચે છે. આ દુનિયામાં તાત્ત્વિક સુખ એક આત્મ
Page #898
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
- - - - -
- -
-
-
-
- - - ' '
સ્વભાવરમણતાથી છે. જે પુરૂષ આત્માભિમુખી થાય છે તે શત્રુ મિત્રને સમ ગણે છે. તેમની શાંતતા અભુત સુખ ભણી હોય છે.
બાળકે ઢીંગલા ઢીંગલીને જેમ ખરાં માને છે, તેમ છવ સાંસારિક સગાઈને ખરી માની ભુલે છે, પણ જે નિકટભવિ હોય છે તે સત્ય વસ્તુમાં આનન્દ માને છે. પાણી જેમ જુદા જુદા પદાર્થોમાં મળી જાય છે, તેમ આ આત્મા અનેક સંસારી પદાર્થો દેખી તેમાં લીન થાય છે પણ તે સર્વ અજ્ઞાન છે. “ જાણ્યું તે તેનું ખરૂં મેહે નવિ લેપાય ” એ મહાવાક્ય આંખ મીચી લાંબાકાળ પર્યત વિચારથી વિચારતાં આત્મા અને પુગલનું પૃથ સ્વરૂપ જણાય છે, અને પછી આત્માને ઉપાદેય ધારી તેમાં રમવું એજ સાર છે.
જે પ્રાણીઓ સંસારમાં સુખમાની ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી તે છો ચિંતામણિતુલ્યમનુષ્યભવને ફેકટ હારે છે. વારંવાર આ મનુષ્યજન્મ મળવાને નથી. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં મેહનાં સ્થાન છે પણ તેથી ચેતતા રહેવું. વારંવાર આત્મસ્વરૂપમાં રમવા યત્ન કરો. જેઓ પવિત્ર થવા ઈરછે છે તે પારકી નિંદારૂપ ગંદા પાણીમાં સ્નાન કરતા નથી. જેઓ સુખી થવા ઈચ્છે છે તે બીજાની ચઢતી દેખી સુખી થાય છે. જેનું ભાગ્ય પરવાયું હોય છે તે દુધમાં પણ પૂરા જેવાની દૃષ્ટિ રાખે છે. સંસારમાં
જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થ સ્વાર્થ જ પ્રાયઃ ભાસે છે, પણ ભાગ્યવંતે આત્માને દેખવા વધારે હોય છે. જે છે તે આત્મામાં છે એમ માનવું જોઈએ. સર્વ જીવો કમને આધીન છે, ને કર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેથી આપણે ચિંતવવું કે એ સર્વ કર્મનો પ્રપંચ છે, પણ તે સર્વ જીવો સિદ્ધ સમાન છે. ભાઈ, પુત્ર, શ્રી ઈત્યાદિ સગાઈ શરીર છે ત્યાં સુધી છે. જેમ શરીર નાશવંત છે, જડ છે, તેમ તે સગાઈ પણ અસાર જાણવી. ખરી સગાઈ ધર્મ અને ધર્મની જાણવી. આત્મા જે ધારે તો શું કરી શકવા સમર્થ નથી ? પણ ઉધમ થવું જોઈએ. ઉદ્યમથી કર્મ ભમ દૂર નાસે છે. જ્યાં સુધી સંસારી પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ છે, ત્યાં સુધી આત્મગુણોમાં ઇષ્ટ બુદ્ધ કહે શી રીતે કહેવાય ? આત્મગુણેમાં ઇઝ બુદ્ધિ ખરા દૃઢ નિશ્ચય પૂર્વક થાય તે પછી રાગદ્વેષાદિ રહે નહિ અને અનુક્રમે આત્મસુખ પ્રાપ્ત કરી શકાય, પણ આત્મસુખ જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ થવી કઠિન છે, માટે આત્મસ્વરૂપ ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આત્મસ્વરૂપ યતકિ.
111
For Private And Personal Use Only
Page #899
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંપ્રદેશ.
ચિત્ અનુભવ દ્વારા ભાસે છે, ત્યારે અનહદ શમ ( સુખ ) ઉત્પન્ન થાય છે. લાખો ગ્રંથો પણ પુગલને ત્યાગ અને આત્મા વસ્તુ ઉપર રાગ દર્શાવે છે, પણ જ્ઞાની મહારાજાઓનાં વચન જ્યાં સુધી હૃદયને ભેદે નહિ, ત્યાં સુધી સમજવું કે હજી આત્માને ઘણું સંસારમાં રઝળવાનું છે. જ્ઞાની મહારાજાઓના વચન ઉપર જેમ જેમ રાગ, શ્રદ્ધા અને આદર થાય છે તેમ તેમ આપણે ઉંચી પાયરીએ ચઢતા જઈએ છીએ. પણ યાદ રાખવું કે ગૃહસ્થ અને યતિ ધર્મની પરિપાટી યુક્ત મેક્ષ માર્ગ પામી શકાય છે. ભવ્યજીવોએ નીચે પ્રમાણે શ્લેક મનન કરી ઉપાદેયપણું કરવું.
कोऽहं का मे ऽवस्था, किं च कुलं के पुनर्गुणा नियमाः किं न स्पृष्टं क्षेत्रं, श्रुतं न कि धर्मशास्त्रं च ॥ १ ॥
( દુહા ) પર પુદગલની ચાહના, પરપુગલને સંગ; પર પુદ્ગલ ભક્ષણ કરે, એ સવી મેહ પ્રસંગ મોહભાવ અબ ત્યાગ કર, આતમભાવ નિહાલ; પરપુગલને છોડ ઘે, એ સહુ આલ પંપાલ. રાજા રંક ને સુરપતિ, ભટકતા સંસાર; તે જીવ તારી કુણ દશા, આતમભાવ વિચાર. અંતે તે મરવું જ છે, નક્કી મનમાં જાણ ટગમગ જેતે છવડો, અતિ છેડે પ્રાણ. રાગદેષ પુદગલ દશા, એને કરે ત્યાગ; જ્ઞાનદર્શન છે આત્મગુણ, તેને કરો રાગ દેખે તે ચેતન નહીં, ચેતન નહિ દેખાય; રોષ તષ શાપર કરે, આપહિ આપ બુઝાય. રાચે સાચે ધ્યાનમાં, જાએ વિષય ન કોય; નાચે રાચે મુક્તિરસ, આતમ જ્ઞાની સય. શત્રુ મિત્ર મનસમ ગણે, સમ કંચન પાષાણ; સમતાભાવે આતમા, પામે કેવલ નાણ
For Private And Personal Use Only
Page #900
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપ્રદેશ,
સુખ શાશ્વત શિવ પામવા, જૈન ધર્મ જયકાર; બુદ્ધિ સુખ આતમતણું, પામતાં ભવપાર
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સંવત્ ૧૯૫૮ ના આસા.
x
For Private And Personal Use Only
*
eas
-८
>
ખેડાથી લે—વિ. ધર્મલાભની પ્રાપ્તિ, આસનમાક્ષ ભણી થાઓ.
લાભ થાય છે તે ચેડા આત્મધર્મ છે, તેના રૂપી રાજાના સુભટાએ પુદ્ગલરૂપ ખેડી ડી
કારણ કે શુદ્ધઆત્મસ્વરૂપ જે ધર્મ તેના જેને ભવમાં શિવસુખ પામી શકે છે. ઇષ્ટસત્યઉપાદેય ખપ કરવા વિશેષ પ્રયત્ન થાય તે સારૂ. કર્મ સ’સારરૂપી નગરમાંના ચારગતિરૂપ કેદખાનામાં આત્માને નાખ્યા છે અને તેથી આત્મા ઘણા દુ:ખી થઇ ગયા છે. માટે વકીલ નામ સત્ય ધરાવી આત્માને ચારગતિરૂપ કેદખાનામાંથી છેડાવા. કારણ કે તે તમારૂં કામ છે. દ્રવ્યવકીલપણુ કરવા તેાસા સમ છે, પણ ભાવ વકીલપણું જે તમારે ઉદયે આવશે તો ઠીક સમજીશ. જીનેશ્વર ભગવાનના કાયદાની એક જુદીજ રીત છે. એમના કહ્યા પ્રમાણે વર્તવું. પુદ્ગલદ્રવ્યના ત્યાગ કરવા, આત્મદ્રવ્ય આદરવું, સ્વસ્વભાવે વારંવાર રમવુ, પરભાવે રમવુ નહિ. એવાં નિમિત્તાનું અવલંબન કરવું કે તે મુક્તિ સુખ આપી શકે. ખીજા નિમિત્તા ત્યાગ કરવાં જોઇએ. વારંવાર આવા મનુષ્યભવ મળવે દુર્લભ છે. જો મનુષ્યભવ હાર્યા તા પશ્ચાત્ પશ્ચાત્તાપ કરવા પડશે. ચેતનને સમજાવે કે તમેા રાજકથા દેશકથા ઇત્યાદિ વિકથામાં પડશેા તેા વાગશે. હું ચેતન ! યાદ રાખવુ કે તેર કાઠીયા તમારૂં ધન લૂટે નહિ. ચેતન સંભાળી તે ચાલજો. કારણ કામક્રોધાદિ સર્પી કરડે નહિ. 'ચેતન ! મુક્તિ માગે ચાલતાં સ્ત્રીને કાટ સમાન જાણજો, અને મુક્તિ માગે વિહાર કરતાં વિષયને બળતા અગ્નિ સમાન ગણો. વળી હે ચેતન ! મુક્તિ માર્ગે ાતાં સ્વસ્વભાવ રમણતારૂપ ઉપયાગથી ચાલશેા તે સારૂં' છે, નહિ તો રસ્તામાં પડેલા પરભાવરૂપ કાંટા વાગ્યાથી દુઃખી થશેા. વળી હૈ ચેતન ! મુક્તિનગરી ભણી ચાલતાં સદ્ગુરૂરૂપ વળાવા સાથે લેજો. વળી હું ચેતન ! મુક્તિમાર્ગે ચાલતાં આશારૂપી એક ઓરડી આવે છે તેનાં ફળ ખાવાની ઈચ્છા રાખશેા નહિ. વળી હું ચેતન ! મુક્તિનગરીના રસ્તામાં એક ભયંકર રાક્ષસ વસે છે. માટે
Page #901
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
res
પત્ર સઃપ્રદેશ.
તેનાથી દૂર રહેશે!. વળી હે ચેતન! છેકરા છેાકરી સ્રીરૂપ ભૂતા મુક્તિ માગે ગમન કરતાં પાછળ રેશે. માટે તેના ઉપર દયા કરશે નહિ. વળી હે ચેતન મુક્તિનગરીના માર્ગે જતાં ધ્યાનરૂપ ખડ્ગ ધારણ કરો. વળી હે ચેતન ! મુક્તિનગરીના માર્ગે જતાં અહંકારરૂપ અજગર આવે છે, તેની પાસે જશે નહિ. નહિ તે ગળી જશે. વળી હે ચેતન ! તમે રસ્તામાં પ્રમાદ કરી ઉંધા નહિ. વળી હું ચેતન ! મુક્તિનગરી જતાં આધિવ્યાધિરૂપ તાપ લાગશે, તે ગણુકારશે! નહીં, અને સમભાવરૂપજળનું પાન કરો. વળી હું ચેતન !!! તમે મુક્તિમાર્ગે જતાં ભૂલથી આડે રસ્તે ચઢી જશે! નહિ. વળી હું ચેતન ! પર ભાવરમણુતારૂપ વેશ્યાના વિશ્વાસ રાખશે! નહિ. વળી હૈ ચંતન ! તમા સદ્ગુરૂવાણીરૂપ અમૃત સાથે લેજો. વળી હે ચેતન ! તમે વિવેકરૂપઅજલીથી જ્ઞાનરૂપ અમૃત પીો. વળી હું ચેતન ! મુક્તિનગરીએ જતાં ધૈર્ય રૂપ ઘેાડાપર સ્વાર થજો. વળી હે ચેતન! તમે તાપ લાગે નહિં તે સારૂ ક્ષમા રૂપી છત્રી માથે ધારણ કરશેા. વળી હું ચેતન ! તમેા કોઇની નિદા કરશે! નહીં. હું ચેતન ! જ્ઞાનદર્શનચારિત્રરૂપ સ્વધર્મ વિના અન્ય ધર્મી જે પુદ્ગલ દ્રવ્ય તેની સંગત કરશેા નહે. વળી હે ચેતન ! મુક્તિનગરી જતાં એવી સંભાળ રાખો કે જેથી નગરીમાં પહોંચી શકાય. કારણ કે ઘણા માણસે। મુક્તિનગરી જવા દોડે છે, પ્રયત્ન કરે છે પણ કાઇ વીરલા મુક્તિનગરીમાં પહેાચે છે. ખીજા ઘણાખરા ભૂલા પડી સંસારનગરીમાં કર્યાં કરે છે. મુક્તિનગરીમાં મનુષ્ય શરીર વિના પહોચી શકાતુ નથી માટે જે ભવ્યેા યથાયોગ સામગ્રી પામીને પણ પ્રમાવશ થશે તેઓ દુઃખી થશે. સસારનગર માહ રાજાનું છે, અને મુક્તિનગરી ધમરાજાની છે. મેહરાજા પોતાના નગરમાંથી કાઇ જીવને ધર્મરાજાના નગરમાં જવા દેતા નથી, માટે કરાજાને છેતર્યાં વિના અને ધર્મરાજાના સુભટાની સલાહ લીધા વિના મુક્તિનગરીમાં જઈ શકાતું નથી. વળી આ પંચમકાળમાં તથાવિધસામગ્રીના અભાવે જીવે વિસામેના લીધાવિના મુક્તિનગરીમાં જઇ શકતા નથી. માટે હે ચેતન ! તું અનંતકાળ આ સસારમાં ભટકયા, પણ જરા માત્ર સુખ પામ્યા નહિ. સંસારનગરમાં કેવલ દુઃખ છે. માટે ચેતન ! પ્રમાદ પરિહરી ધૈર્ય ધારણ કરી ધર્મ માર્ગમાં પ્રયત્ન કરીશ તા ધૃષ્ટવસ્તુ પામી શકીશ. આયુષ્ય અલ્પ છે કાળની માલૂમ નથી. સંસારમાં કાઇ કાઇનું સગું નથી. આ શબ્દો જે હૃદયમાં ઉતરે તેકમેલને ધાઇ નાખે. ભાગ્યવાને તે પ્રમાણે લાભ થઇ શકશે. ધ્યારૂપવૃષ્ટિથી ભીના થયેલા અને ધ્યાનરૂપતાપે તપેલા આત્માના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #902
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૮૫
અસંખ્યાતપદેશરૂપેક્ષેત્રમાં સમકિતરૂપ બીજ વૃદ્ધિ પામશે, અને પામે એમ દરેકના આત્માને તમારા તથા મારા આત્માને પિત અને પિતે શિખામણ આપે છે. કારણ કે જે કર્મ બાંધવા સમર્થ છે. તે જ તેડવા સમર્થ છે. તે તે વચને કહી શકાય એ યથાતથ્ય છે. શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
(સંવત ૧૮પ૭ ના માઘ સુદિ.)
ખેડાથી લેવ—વિ. ધર્મસાધન કરવામાં આળસ કરશે નહિ, વાર, વાર મનુષ્યભવ પામ ઘણું કઠીણ છે. આત્માર્થીઓ તે વાત જાણી શકે છે. મેહરાજા કોને પરભાવમાં નચાવતો નથી. પાકેલા બેરની પેઠે કોનાથી જરાવસ્થા દૂર રહી છે. આ સંસારમાં સમજુ માણસ કંઈ સાર દેખી શકતું નથી. તેને આ સંસાર નાટક જેવું ભાસે છે, અને તેથી તેની ઉદાસીનત્તિ રહે છે. સારામાં સાર એ છે કે પુગલસંગ એટલો પરભાવ છે, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે, અને આત્મસ્વરૂપ પામવા લક્ષ ખેંચવું. ગયે વખત પાછો આવશે નહિ. પ્રમાદ એ માટે શત્રુ છે. રખેને એ અનેક નિમિત્તો કરી આત્માને ખરાબ ભાગે દોરે નહિ. તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે. એજ. 98 રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અમદાવાદથી લે–વિત્ર આત્મહિત પ્રવૃત્તિ જારી રાખતા હશો. મન વચન કાયાએ કરીને પણ હિતપ્રવૃત્તિ થઈ શકે છે, અને અહિત પ્રવૃત્તિ પણ થઈ શકે છે. જાણવા છતાં અહિતમાં પ્રવૃત્તિ થઈ શકે છે અને નહિ જાણવા છતાં પણ અહિતમાં પ્રવૃત્તિ થઈ શકે છે, અને હિતમાં પ્રવૃત્તિ તે જાણવાથી જ થઈ શકે છે. લાકિકહિતપ્રવૃત્તિ અને લોકોત્તરહિતપ્રવૃત્તિ જાણી મોક્ષ પ્રાપ્ત કરાવનારી લોકોત્તરહિતપ્રવૃત્તિ અંગીકાર કરવી. તત્વ જ્ઞાનીઓ વારંવાર સાક્ષાતસ્વસ્વરૂપરમણતાથીજ હિત પ્રવૃત્તિ માને છે, અને જ્યાં સુધી એ દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી મુનિ અગર શ્રાવકપણું
For Private And Personal Use Only
Page #903
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ee
પત્ર સદુપદેશ.
ભાવ ચકી આવ્યુ કાણુ કહી શકે ? કેટલાક બહિરાત્મા પરપુદ્ગલમાં હિત માને છે, અને તેની પ્રાપ્તિ માટે અમૂલ્યનરભવ હારી જાય છે, અને કેટલાએક અંતરાત્મા પેાતાનામાં પેાતાનું હિત માની તેને ધ્યાવે છે, તેનું મનન કરે છે અને તે પોતાના આત્મા મેક્ષ સુખ પામે તેમ પ્રયત્ન કરે છે. નિવૃત્તિદશામાં અંતર્ સુખને અનુભવ થઈ શકે છે. અંતર્ સુખની પ્રાપ્તિ માટે ભવ્યાત્મા વિષયને વિષે સરખા જાણી સ્ત્રીને નરકનું ખારણ જાણી કુટ‘ખપરિવાર વિકલ્પ સંકલ્પનું કારણ સમજી જેમ સ્વઅનુભવ વધે તેમ પ્રવૃત્તિ કરે છે. અતરાત્માને માહિરની કાઇ પછીથી અગર માનથી શાન્તિ થતી નથી. અંતરાત્મા વિચારે છે કૈં આહિરની મેટાઇને ડિષ્ટિએ સારી ગણે છે, પણ અંતરાત્મા તેને વિપરીત ગણે છે. પોતાની ખરી આત્મિક મેટાઇ નથી ત્યાં સુધી બીજી મેટાઇથી કશું થવાનું નથી. અંતરાત્મા ખાહિરની વસ્તુ દેખી ખુશી થતા નથી, પણ બહિરાત્મા બાહિરની વસ્તુને પેાતાની માની ધાંચીની ધાણીના બળની પેઠે અંતર્દૃષ્ટિહીન ચાલ્યા કરે છે, અને આઠે કર્મની વર્ગાઓના યોકાયેાકને સમયે સમયે ગ્રહણ કરી ભારે થતા જાય છે. આત્માએ ગ્ર કરેલું કર્મ આત્માનેજ દુ:ખી કરે છે, કે જેથી આત્મા હું કાણુ છુ ? કયાંથી આવ્યેશ અને કયાં જઇશ ? ષ્ટ શું છે? અનિષ્ટ શુ છે ? કૃત્ય શું છે? અકૃત્ય શું છે ? હેય શુ છે, જ્ઞેય શું છે, હું આત્મા છુ કે જડ ? કના કર્તા છું કે હર્તા છું ? તે જાણવા દેતું નથી. જેમ કોઇ અજ્ઞાન માસ ગુરૂનાં વચન નહિ માનતાં દારૂને શાશે. પી જાય અને જ્યારે તેને દારૂ ચડે ત્યારે તે દારૂની કેકથી સ્વભાન ભૂલી જઇ હું પુરૂષ અગર સ્ત્રી છું તે પણ જાણુવાસમ થાય નહિ. તેમ તમે કર્પી દારૂના શીશા ભવિવરૂપ ગુરૂતુ વચન ન માનતાં પી જાઓ તે તેનાં કડવાં ફળ પામી પર વશ થઇ જાઓ અને નવાં કર્મ ઉપાર્જન કરી સંસારમાં નવા નવા ભવમાં ભટકા. ત્યારે કાળુ દુઃખમાંથી છેડાવે ? અનાદિકાળથી એ કર્મરૂપ પુદ્ગલ દલિયાં આત્માને રખડાવે છે, અને આત્માની મેહાલત કરી દુ:ખી કરે છે. આત્માને મુક્તિ સુખમાં વિઘ્ન કરે છે. અરે હું ભવ્ય ને!! તમને ક્યા હાય તા તમા આત્માને મા નાખનાર, દુ:ખ દેનાર કશત્રુને દુર હઠાવે. નહિ તે તમારી દયા કયાં રહેશે ? દયાવત એ વિશેષણુ સદ્ધ કરી. આત્મા સિંહ સમાન થઇ કમ વશ રાંક બની ગયા છે. તેની દયા કેમ કરતા નથી ? શુ તમેા જાણ્યા છતાં યા નહિ કરે ? અને કર્મરૂપ કસાઇના હાથમાંથી આત્માને મુકાવશે
For Private And Personal Use Only
Page #904
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપ્રદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ શી
નહિ તો તમારામાં ધ્યાના રીતે કહેવાશે ? એમાં કંઇ પૈસાના ખર્ચ પડતા નથી. કઇ દેશદેશ મુસાફરી કરવી પડતી નથી. ક્રુક્ત આત્માને સ્વસ્વભાવમાં લાવશે! તા કમજ આપોઆપ દૂર થઈ જશે. એ કર્મ કરનાર પણ આત્મા છે, અને તેને નાશ કરનાર પણ આત્મા છે. કોઇ વખત ક ખળવાન થઇ જાય છે ને કોઇ વખત આત્મા બળવાન થઇ કને હઠાવે છે. આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે
www.
कवि जीवो बलिओ, कथ्यविकम्माविहुतिबलिआई; जीवस्सयकम्मस्सय, पुत्रनिबद्धाई वेराई ॥ १ ॥
कम्मवसाखलुजीवा, जीववसाई कर्हिवि कम्माई; कथ्थविघणिओ बलवं, धीरणीऊ कत्थई वलवं ॥ २ ॥
28
કાઇ વખતે કર્મને વશ જીવ થઇ જાય છે, અને કોઇ વખતે આત્માને વશ કર્મ બની જાય છે. તે પેાતાનેજ પોતે પૂછ્યું કે હું આત્મન્ ! તુ કમને વશ છે કે કર્મ તારે વશ છે. જો કર્મને વશ તું હાઇશ તા કના નાશ શી રીતે કરી રાકીશ? માટે હું ચેતન ! તું કર્મને વશ થઇશ નહિ. એ ક આંખે ક્રૃખાતું નથી પણ જ્ઞાન દૃષ્ટિથી જાણી શકાય છે. કોઇ આસન્નવિજીવ કર્મ સામે દૃષ્ટિ કરે છે. અરે ! હવે વસ્તુને વસ્તુગા ક્ષયાપશમાનુસારે જાણ્યા છતાં આત્મા કેમ અહિતમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ? શુ હજી તેમાં હિત જાણ્યુ છે ? જો હિત ન જાણ્યુ હોય તો હું આત્મન્ ! હવે તમે સીધામા` પર ચાલા અને ખરાબ રસ્તા છોડી દો. તમે હવે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરશે! નહિ અને સ્વભાવે રહો. આ વચ્ચેના હૃદયમાં ધારણ કરી પ્રમાદ ભાવને હું આત્મન, તમે ત્યાગ કરો. એ પ્રમાદ માહરાજાના સૈનિક છે તે તમને સસાર કેદ ખાનામાંથી છુટવા દેશે નહિ. એમ વારંવાર મનન કરેા, અને કર્મ કલકને દૂર કરી. આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે
कम्मं अवि जियागों, भगंभमंताणं देव अदुःख સાથે ગદ્ ટનું જન રામોસંત
શ્!
For Private And Personal Use Only
ભવમાં ભટકતા એવા આત્માએને જો કે ક અતિ દુ:ખ દે છે તા પણ ધર્મના ઉધમે કરી આત્મા કના નાશ કરે છે. કારણ કે અનતશક્તિ ભય આત્મા છે. તે જો રા સિહની પેઠે ઉદ્યમ કરે તો મેક્ષ નગર કાં
Page #905
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૮
પત્ર સંદેશ.
દૂર છે? આત્મા પિતાની કુચાલ છોડી સુચાલ ચાલશે તે ધર્મરાજ પિતાની મુક્તિ નામની પુત્રીને વિવાહ તે આત્મા સાથે કરશે, અને પિતે
જ્યારે સુચાલ ચાલતાં જ્ઞાનદર્શન ગુણે કરીને શુદ્ધ દશા કરી જુવાન અવસ્થા પામશે, ત્યારે ધર્મરાજા પિતાની મુક્તિ નામની પુત્રીના લગ્ન નિરધારશે. ત્યારે ભવ્ય આમા શુકલ ધ્યાનરૂપ ઘોડા પર ચઢીને સ્વભાવ રમણતા રૂ૫ માથે છત્ર ધરાવીને જ્ઞાન અને ધ્યાનરૂપ નેબતે ગડગડાવતે ગુણઠાણુરૂપ શેરીઓને ઉલંઘતે શુકલધ્યાનના ચાર પાયારૂપ ચાર ફેરા ફરતે ચોથા પાયા રૂપ ફેરામાં મુક્તિરૂપ સ્ત્રીને પરણી અનંતકાળ પર્યન્ત શાશ્વત સુખને ભોક્તા થશે. બાકી અશુચિમય નરકના બારણારૂપ માયા સ્ત્રીને પરણવા થકી કંઈ સુખ મલી શકવાનું નથી. એ પ્રવાહ અનાદિકાળને ચાલેલો છે, પણ તે માગ ઝાંઝવાના પાણીની પેઠે અસત્ય જાણી સ્વહિતમાં પ્રવૃત્તિ કરવી એ ભવિજીવનું લક્ષણ છે. સંસારમાં અનેક જીવો છે તે બીચારા કર્મને આધિન થયા છતાં સત્યસ્વરૂપ સમજી શકતા નથી. પણ થોડા ભવમાં મુક્તિ પદ પામવા લાયક થાય છે. ભવ્ય જીવોને આત્મિક ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. પુલમાં આત્મ ધર્મ રહેતું નથી. ધર્મ તે આત્માને ગુણ છે, તેને અને પુદ્ગલને કંઈ સંબંધ નથી. આત્મિકધર્મ પામવાને માટે કંઈ પૈસે ખર્ચ કરવું પડતું નથી એ. આત્માને ધર્મ પામવાને માટે જેમ થોડી જંજાલ હેય તેમ વિશેષ વિશેષ આત્મહિત સાધી શકાય છે.
આત્મિકધર્મ જે તત્ત્વવેદી જી પામ્યા તેજ મોટા છે અને તેમનું જ આલંબન લેવું. પણ જેથી વિકલ્પ સંકલ્પ થાય અને આત્મા કપ્રહણ કરે તેને ધર્મ કહી શકાય નહિ કહ્યું છે કે
आत्मगुणरक्षणा तेह धर्म, स्वगुणविध्वंसणा ते अधर्म. માથારમનુતપ્રવૃત્તિ, તેથી હાછિતિ
પિતાના આત્મગુણોનું રક્ષણ કરવું. સ્વગુણુ જેથી પ્રાપ્ત થાય તેવું સશુરૂ આલંબન સેવવું તે ધર્મ જાણો. પિતાના આત્માના ગુણોને જેથી વિનાશ થાય તે અધમ જાણ. નામઅધ્યાત્મ અને સ્થાપનાઅધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મ એ ત્રણને ત્યાગ કરી ભાવઅધ્યાત્મને અનુસરી પ્રવૃત્તિ કરવાથી સંસારનો છેદ થાય છે. ભાવઅધ્યાત્મ પામવાનાં કારણે પ્રાપ્ત કરીએ તે ભાવઅધ્યાત્મ પામી શકીએ. જે જે અંશે નિરૂપાધિપષ્ય પમાય, તે ધર્મ જાણવો. એમ જ્ઞાનીઓ ફરમાવે છે. અહર્નિશ
For Private And Personal Use Only
Page #906
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપ્રદેશ.
પરભાવમાં પ્રવૃત્તિ કરી મેરૂપર્વત જેટલી કર્મની વણાએ ગ્રહણ કરી તે જરા માત્ર ધમ સેવનથી શી રીતે નાશ થઇ શકે ? અલબત ધર્મનું સેવન વધારે કરાય તે કર્મના નાશ વિશેષ થઇ શકે. આખું ઘર બળવા માંડયુ ત્યારે એક લોટા જેટલા પાણીથી શી રીતે ફાયદો થઇ શકશે ? માટે જેમ અને તેમ હું આત્મન્ ! હું શુદ્ધચેતના તને કહું છું કે તું તારા સ્વસ્થભાવમાં રમતા કર. તે પોતાના સ્વભાવમાં નહિ રમીશ તે મેટા વાયુવડે આકડાનુ તૂલ જેમ આકાશમાં અહિં ત િ કરે છે તેમ તું ક રૂપી મહાવાયુવડે સંસાર રૂપ મેદાનમાં ભટકી ભટકી અર્થેારદુઃખ પામીશ. તે વખતે તને કાઇ સહાય કરી શકશે નહિ. ખરે। . આ અવસર છે ખેતે તને તેરકાઠીયા કાળમાં મૃગની પેઠે સાવે નહિ તે ધ્યાનમાં રાખજે. વારંવાર હે આત્મન્ ! શું કહેવું? સમજીને વધારે શું સમજાવવું ? બૃહસ્પતિની આગળ શી વાકચાતુરી ! તેમ તું પોતે જાણે છે તે છતાં કેમ મેાદશામાં પાઢ છે. હું આત્મન્ ! તું શરીર રૂપ ધરમાં વાસા કરી રહ્યા છે તે શરીર રૂપ ધર ભાડાની કોટડી સમાન તાર્ નથી. એ શરીર ધરની ચારે તરફ આગ લાગી છે છતાં તું કેમ જાગીને હજી પ્રયત્ન કરતા નથી ? એ શરીરરૂપ ધર હવે ઘણા કાળ નભશે નહિ. એ પારકું તે પારકુ છે જ્યાં સુધી તેમાં વાસેા કરી ધર્મસાધન જેટલું થાય તેટલું કરી લે નહિ તે અંતે પસ્તાઇશ, કોઇ જીવ શરીરરૂપ ધર સાથે લઈ ગયા નથી. જો તારે પોતાના ખરેખરા ઘરમાં જવા ઇચ્છા હોય તે વૈરાગ્યદશાથી પરને પારકું જાણી સદ્ગુરૂમહારાજને નવ્રતાથી પુછીરા તો તને પોતાનું ઘર બતાવશે. વ્યવહાર અને નિશ્ચયરૂપ એ ચક્ષુથી ચાલતાં ગુરૂકૃપાથી તું મેાક્ષરૂપ ધરમાં પ્રવેશ કરીશ, કે જેથી પછી તેમાંથી કાઇ વખત નીકળવા પામીશ નહિ. વળી હે આત્મન! ! તારા પુત્ર ઉપર માહ હાય તે તેવા પુત્ર પામવા ઇચ્છા કરજે કે જે પુત્રનેા તારાથી કદાપિ કાળે વિયોગ થાય નહિ. બાકી પુદ્ગલમાં રહેલા કોઇ અન્ય આત્માને અને તે પુદ્ગલને પોતાને પુત્ર માને છે. તે ક્યાં સુધી તારા પુત્ર કહેવાશે ? એવા પુત્ર થકી તું સુખની આશા રાખીશ નહિ. હું આત્મન !! જો તારે ખરા પુત્રની ઇચ્છા હેાય તે તે વાત ગુરૂમહારાજને નમ્રતાથી પૂછ. ગુરૂમહારાજ તને જ્ઞાનરૂપપુત્રની ઓળખાણ કરાવશે કે જેથી તું જ્ઞાનરૂપપુત્ર પામી તેને વિયોગ કદાપિ પામીશ નહિ, અને તેથી તું અત્યંતસુખી થઇશ. તે વિના અન્યપુત્રાથી શું આત્મહિત થવાનુ છે ? તે વિચારવાનું છે. વળી હૈ આત્મન! તું પુદ્ગલઋદ્ધિથી મોટા બનાતા ને દેખી પુદ્દગલઋદ્ધિ મેળવવા
112
For Private And Personal Use Only
૮૮૫
Page #907
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ten
પત્ર સદુપદેશ.
પ્રયત્ન કરે છે, પણ તે પુદ્ગલઋદ્ધિથી તું કાંઇ સુખ
પામવાને નથી. વળી
તે પરવસ્તુ જડરૂપ છે તે તારી નથી. તેનાથી તને સુખ થવાનુ નથી. માટે આત્મિકઋદ્ધિ મેળવવા પ્રયત્ન કરજે. એ આત્મિકઋદ્ધિ પામ્યા પછી તું કદી દુ:ખી થઇ શકીશ નહિ. તે વિના પાગલિકઋદ્ધિથી શૈાબા પામેલા જેને કસાઇના ઘેર પુષ્ટ થયેલા એકડાની પેડ઼ે અગર દશરાના દિવસે શણગારેલા પાડાના સરખા ક્ષણિકસુખી જાણવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવા પુદ્ગલથી થયેલા સુખને ૬ઃખકારી જાણે છે. આત્મિકસુખ જાણ્યા પછી આ સસારના કોઇ પણ પદાર્થથી સુખ ભાસતું નથી. એ સ્વતઃ આ લેખના અનુભવથી પોતાને પેાતાના હૃદયમાં ભાસે છે. તેમ સ જાણુશે. કારણ કે એ વાત અનુભવ સિદ્ધ છે. અનુભવથી જોતાં આ આત્મા હાડકાંને લાહીથી શણુગારેલી કાયારૂપી કાટડીમાં વાસેા કરે છે, એમ જાણ્યા બાદ આ કાયા ઉપર પણ મેહ રહેતા નથી. પશુ એક શિક્ષા એ છે કે તે જ્યાં સુધી રહે ત્યાં સુધી સાફ રાખવું એ ન્યાય છે. આત્મિક સુખને વીરલા જાણે છે, અને આંખે દેખાય તેને માનનાર કોણ નથી ? વીતરાગભગવાને પ્રરૂપેલા સ્યાદ્વાદધર્મમાં આત્માને ઘેરવા. સારી અગર ખોટી પ્રવૃત્તિવિના એક સમય પણ ખાલી જતા નથી, તે હું આત્મન્ ! પર પૈસારૂપપુદ્ગલ દ્રવ્યના રાજમેળ કારે મૂકી સ્વચૈતન્ય ગુણરૂપ ધનના રાજમેળ તપાસ કે આજ હારે કેટલી ખોટ ગઈ ? અને આવક થી થઈ ? એમ આત્મિક ભાવ રાજમેળ દરરોજ તપાસતાં આત્મહિતમાં પ્રવૃત્તિ થશે. મારા આત્માથી આ લખાણુ તમારી નિલ વૈરાગ્યતા તથા ભક્તિ ખેંચી તમને અર્પણ કરે છે જેમ દોરીવડે કૂવાથી પાણી કાઢી પોતે પીવું તેમ આ પણ તમારી ભક્તિ આ આત્મામાં રહેલુ દાન તમને અર્પણ કરે છે. તેમાં નિલ એવી તમારી ભક્તિરૂપ દેરી એવી તે એવી રહી કૂવામાંથી કાઢીને પીશે કે પીએ છે એમ કહી શકાય છે. તમારી ભક્તિએ મારા આત્માની શક્તિ જગાડી પ્રયત્ન કરાવ્યા છે તે સળ થા. સીસાપેન ધસાઈ જઈ કાગળના પાર આવ્યા પણ લખવાની ઈચ્છા કાયમ છે તેમ આયુષ્યરૂપી સીસાપેન ઘસાઈ જાય છે. કાગળરૂપી શરીર સમાપ્તિ પામ્યા છતાં પણુ મનની ઈચ્છા તો તેવીતે તેવીજ રહે છે. તે ધસાઈ જતી નથી એ આશ્ચર્ય છે. હરકત નહિ. પરાપકારકારિણી ઇચ્છા કાયમ રહે। અને કાગળરૂપ વચ્છમન કાયમ રહે કે જેથી શિવસુખ પામી શકીએ, વખત જાય છે, આત્મા પડી પહેલાં કેવા વિચારમાં હતા,
For Private And Personal Use Only
તમારૂં ભાગ્ય છે. સ્વગુણ જળ સ્વ આ લેખ લખતાં
Page #908
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ક
ક
,
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
-
1
-
-
-
હાલ કેવા વિચારમાં છે, અને ઘડી પછી કેવા વિચારવાળે થશે તે વિચારવું. રાગદ્વેષ રૂપ મેહના પુત્ર રખેને આત્માને મોક્ષમાર્ગમાં જતાં હરકત કરે. જેમ બને તેમ તે ચેતન ! રાગાદિ શત્રુઓને ક્ષણમાં પણ વિશ્વાસ રાખીશા નહિ. આ મહાવાક હદયરૂપ કાગળમાં લખી રાખી તે પ્રમાણે વર્તવા શુપયોગ ધારણ કરે છે જેથી કર્મને આવવાના બારણું રોકી શકાય.
કમકમ જગ સૈ કરે, સમજે નહિ તસરૂપ; કર્મશત્રુ સમજ્યા પછી, કેમ પડે ભવકૂપ. કર્મમર્મ દરીકરણ, આતમધર્મ ઉપાય; કરતાં શિવસુખ સંપજે, જન્મમરણ દૂર જાય, સમજુ સમજે સત્ય તે, કર્મ ભર્મ કરે દૂર; કર્મમર્મ ના નાશથી, હવે શિવસુખ પૂર. નગર પાદરાવાસી જે, વકીલ મોહનલાલ; ઝવેરભાઈના કારણે, લખતાં મંગલમાલ, મંગલ તે હિજ આતમા, સમજો ભવિ સુખકાર,
બુદ્ધિ સુખ શાશ્વત લહે, હવે જય જયકાર; આ લેખને ઉતારે કોઈ સારી નેટમાં કરી મનન કરશે કારણ કે આ લેખ લખતાં જે મારે આત્મા ઉલ્લાસ પામ્યો છે તે પિતેજ જાણે છે. તમારા ઉપર પત્ર લખતાંજ આત્મામાંથી એવા ઉગારે નિકળે છે અને કોઈની આગળ એવા ઉઠ્યારે પ્રાયઃ આત્મામાંથી નીકળતા નથી. પૂર્વના લખેલા પત્રને પણ સંગ્રહ કરી તેને ઉતાર કરી લેવું. તે પછી બીજી વાર વાંચતાં વૈરાગ્ય જાગશે અને ઉદાસીનતા પ્રાપ્ત થશે. આ વાક્યો
ગ્ય જીવોની આગળ નીકળી શકે છે તેથી તેનું સંરક્ષણ કરવું. તે પ્રમાણે જેમ બને તેમ પ્રવૃત્તિ કરવી. આયુષ્ય અસ્થિર છે. કાળને વિશ્વાસ નથી. ધર્મકાર્યમાં વિદ્ધ ઘણું આવે છે. આત્મા કંઈ ચિંતવે છે ને કર્મના બળે કંઈ બને છે માટે અશુઆલંબનને ત્યાગ કરી શુદ્ધઆલંબન ગ્રહણ કરવાં. નિત્યનિયમ પ્રમાણે આત્મિકહિત પ્રવૃત્તિ જારી રાખવી. ઝવેરભાઈ તમારી તરફ આવ્યા છે તેમને આ કાગળ વાંચવાને પ્રસંગ મલશે. એમ જાણી લખે છેઃ વકીલજી નંદલાલભાઈને ધમલાભ કહેશે.
For Private And Personal Use Only
Page #909
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૨
પત્ર સદુપદેશ.
આમા સિદ્ધ સમાન છે. પણ એક વચમાં કમને તફાવત છે. જો તમે શ્રાપણું સદા કાયમ રાખવા ઈચ્છા રાખે તે ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરો કે જેથી શિવપુરમાં બ્રાતૃભાવ કાયમ રહેશે, અને તે પ્રમાણે રહે. એમ અંત:કરણથી ઈચ્છાય છે. 9 શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (સં. ૧૮૫૮ ના માઘ વદિ ૮ )
અમદાવાદથી લે–વિ. તમારે પત્ર પહોંચ્યો. . . ૩ ને વિહાર કરી જેતલપુર, બારેજા, નવાગામ, નાયકા, માતર, અને ત્યાંથી વસે જઈ શકાશે. ઉતાવળથી પત્ર લખ્યો છે તેથી વિશેષ યોગ્ય લેખ લખ્યો નથી •. ... ... ... .. ... ...ને ધર્મલાભ જણાવશે. વકીલ નંદલાલભાઈ તથા ભાઈ પાનાચંદને ધર્મલાભ કહેશે. આત્મસાધન કરશેતમે આત્મસાધન કરવામાં પ્રવૃત્તિ કરે છે તેથી આનંદિત થાઉં છું. ઉપાધિ વધારી વધે છે, ને ઘટાડી ઘટે છે. પછી તે જેવી ઉપયોગ દશા. નિવૃત્તિ દશાએ સુખ થઈ શકે છે ને ઉપાધિએ દુ:ખ જાણવું. ઉપાધિ એ દેખતાં છતાં આત્માને આડે રસ્તે દોરી જાય છે. જીવ જાણે છે છતાં તેને દૂર કરે નહિ તે લાભ શી રીતે પામી શકે? ધમ પુરૂષ ઉપાધિને એક બેડી સમાન ગણે છે, અને તેથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. એ માર્ગને જેણે આદર્યો છે. તેની ઉત્તમદશા ક્યાં? અને પરવસ્તુમાં સુખના ભ્રમે લોભાતા જીવેની દશા ક્યાં ? સાંસારિક સુખ તેજ દુખ જાણવું. એ સુખ શાશ્વતું નથી, પણ અનાદિકાળના અભ્યાસથી ચેતન તેનામાં જ સુખ માની ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. આત્માની દશા જાગશે તો ધન્ય માનીશ. જો કે સદાકાળ આપયોગમાં રમણતા રહેવી, દુષ્કર છે તો પણ નિવૃત્તિના યોગે સારાં કારણ મલે આત્મા પિતે પિતાનું તપાસે તે પણ સ્વાભાવિક છે. આત્માના. સ્વરૂપનું ચિંતવન કરતાં જ ઉપાધિ પિતાની મેળે દૂર થાય છે. ઉપાધિને કર્તા પણુ ચેતન છે, અને ઉપાધિન હર્તા પણ ચેતન છે. એ ચેતન અનંતશક્તિભાન છે તે સિંહ સમાન છતાં પણ કર્મરૂપ પિંજરમાં પડી દુઃખી થાય છે. માટે એ કમપાંજરું તેડવા પ્રયત્ન કરવો એ ઉચિત છે, અને શિવ સુખ પામવું એ લય છે.
( તા. ૩-૩-૧૮૦૩ ).
For Private And Personal Use Only
Page #910
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વસથી લે–વિત્ર આજરોજ અહિં આવવાનું થયું છે. માસિકલ્પ બનશે એમ લાગે છે પછી બને તે ખરૂં વિ૦ આત્મહિતૈષીઓએ વારંવાર આભોપાગમાં રમણતા કરવી. નિદિધ્યાસન ( સ્વરૂપ ધારણા) વારંવાર કરવી જોઈએ. પિતાના આત્માને ઉપદેશ આપવો એ ઉત્તમ વાત છે. કારણ કે પિતે સુધર્યા વિના બીજાને ઉપદેશ આપી શકાતો નથી. જે મહાત્માઓ વિશેષ ગુણવાન અને વૈરાગી છે. તેમને ઉપદેશ બીજાને વધારે અસર કરી શકે છે. જેમ કાચ વિશેષ નિર્મલ હોય છે તેમ તેમાં સ્વપ્રતિબિંબ વિશેષ ભાસી શકે છે. પુદ્ગલદ્રવ્ય કરતાં પણ આત્મામાં અનંત શકિત વિશેષ છે. એ સર્વ શકિતને કર્મની વણઓએ ઢાંકી દીધી છે. આત્મામાં પ્રત્યેક પ્રદેશે અનંતકવણાઓ લાગી છે. તે બધી કર્મ વર્ગણાઓને જો નાશ થાય તે કૈવલ્યપદ સ્વતઃ પ્રકાશિત થાય. પણ એ સર્વ ઉદ્યોગ થકી બને છે. ભવ્ય જીવ ધારે તે ઉગથી શું ન પામી શકે? પણ અસત સંગતિથી આત્મા આડે રસ્તે જાય નહિ એ ખૂબ વિચારવા જેવું છે. છ કમને આધિન છે. ઠેર ઠેર અસિત સંયોગો દેખાય છે, પણ જે અંતઃકરણપૂર્વક આ આત્મા ધારે તે શું ન કરી શકે? અને જ્યારે આત્મા શુદ્ધસ્વરૂ પાભિલાષી થાય છે તેને કેણુ વારી શકે? રાગ, દ્વેષ, ભય, કેધ, અદેખાઇ, કપટ, હાસ્ય એ સર્વ બહિરાત્મપણાની દિશામાં આત્માને છેતરે છે, પણ જ્યારે આત્મા આપ સ્વભાવમાં રમતે હેય છે ત્યારે તેને કોઈ પણ છેતરવા સમર્થ નથી. બહિરભાવે કરીને જીવ બીજાને છેતરે છે, પણ જાણ નથી કે બીજાને છેતરતા પહેલાં તે પોતે જ છેતરાય છે. માઠી બુદ્ધિ વિના પરને છેતરવું થતું નથી, અને માઠી બુદ્ધિ આત્માને છેતરે છે, અને અજ્ઞાનદશાએ આત્મા હુ પરને છેતરૂં છું એમ અભિમાની થાય છે, પણ અભિમાન એ અવગુણ પરભાવમાં રમતાં જ ઉદયે આવે છે. જ્યારે સ્વભાવમાં રમવું થાય છે, ત્યારે અભિમાન એ શું છે તેનું પણ ભાન રહેતું નથી, અને આત્માની ઐક્યતા થયે અનુભવ દશા જાગે છે. તેને અનુભવ ગુફા અગર એકાન્તસ્થાનમાં જણશે. કર્મને નાશ કરવાની કુંચી સહેલામાં સહેલી એ છે કે પુગલ રમણુતાથી દૂર રહેવું. કદાપિ તે ખટપટ કર્મના યોગે કરવી પડે તે પણ જળપંકજવત્ અલગ રહી કરવી.
આ આત્માની શક્તિ કોણ ઈચ્છતું નથી? અને તેને મહેનત કર્યો છતે કાણું પામી શકતું નથી? પણ મહેનત યથાર્થ વ્યવહાર નિશ્ચય પૂર્વક કરવી જોઈએ. દરેક છે જુદા જુદા પ્રકારની વસ્તુ મેળવવા જુદી જુદી
For Private And Personal Use Only
Page #911
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
res
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
મહેનત કરે છે. પણ સત્ય ઉદ્યોગ તે આત્માનેજ કરવા જોઇએ. ઉદ્વેગ કરવા એ પુદ્ગલના ધરના છે. આત્માના ધરને નથી. તા પણ આત્મ લક્ષ્મીને મેળવવા જે સહાયકારી છે તે અપેક્ષાએ સત્ય ઉદ્યોગ કહી શકાય છે. સત્ય વસ્તુની પ્રાપ્તિ માટે કયા મનુષ્ય પ્રમાદ કરે વારૂ ? જાણ્યા છતાં ઉદ્યમ કરે નહિ તે શી રીતે તરે વારૂ ? અનંત સુખદાતા એવી આત્મરત્નત્રયીની પ્રાપ્તિ માટે કાણ પ્રયત્ન કરે નહિ ?
x
વિ, આત્માર્થા, આસન્નભવી, આત્મદ્રસ્થ્ય ઉપરજ લક્ષ રાખશે અને તેને તે! આ સસાર અસાર ઇંદ્રનળસમાન લાગશે. તેને આત્મા ઉપરન પ્રીતિ થશે, અને આત્માને તારવા મન, વચન, કાયાથી પ્રવૃત્તિ કરી ક હઠાવી શિવપુર પ્રાપ્તિ કરશે. તે બુદ્ધિને પણ ઉપાદેય છે. અને તમને પણ તેની પ્રાપ્તિ થાઓ. એજ હિતાકાંક્ષા છે. રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ( સંવત્ ૧૯૫૯ ના ક્ાગણ સુદિ ૬ )
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
×
સમજવાનું કે આત્મામાં રહેલુ છે ? તેમ પૂછતાં ગુરૂગમારા” અસંખ્યાતપ્રદેશને લાગેલી ક વ ણાશકતા નથી. ત્યારે વળી વિચાર કારણ છે કે નહિ ? ત્યારે
વસેાથી લે—વિ॰ પહેલાં તે આત્ય તિકસુખનુ કાણું આવરણ કર્યું જ્ઞાનથી માલૂમ પડશે કે આત્માના એથી આત્મા પુદ્ગલસગે સ્વસુખ પામી થશે કે એ આત્મસુખ પામવાનું કઇ પ્રત્યુત્તર ભાસશે કે કર્મતા નાશ થતાં સ્વસુખ સ્વતઃ પ્રકાશશે. વળી કા નાશ કરવાનાં કારણો જ્ઞાન, ધ્યાન, શ્રદ્ધા, સવરક્રિયા, ઉત્તમક્ષેત્રે તીર્થંકરનાં આલંબન ઇત્યાદિક દેખાશે. ત્યારે તે કારણેાને ધૃષ્ટ જાણી ચેતન તેને અવલખશે. અસંખ્યયેગા મુક્તિરૂપ કાર્ય ના હેતુભૂત છે. તેમાં પણ જ્ઞાન દ નચારિત્રની મુખ્યતા છે. જ્ઞાન એ આત્મગુણ છે તે મેક્ષદશામાં પણ સાથે રહે છે. પણ ક્રિયા મુક્તિ દશામાં નથી. દર્શન એ આત્માના સામાન્ય ઉપયેાગ છે તેની પ્રાપ્તિ થતાં દર્શનાવરણીયકા નાશ થાયછે. સ્વગુણ જે દન તેની સાદિઅનંત સ્થિતિ જાણવી. જ્ઞાનગુણ આત્મામાં પ્રગટ થતાં તેની પણ સાદિઅનંત સ્થિતિ જાણવી. વેદનીયક નાશ થવાથી અનંતસુખ આત્મામાં રહેલુ છે તે પ્રકાશે છે. માહનીયકર્મના નાશ થવાથી અરૂપી
Page #912
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૮૫
ક્ષાચિકચારિત્ર ( સ્વગુણ સ્થિરતા રૂપ) આત્મામાં પ્રકાશે છે. આયુષ્યકમને સંપૂર્ણ નાશ થતાં વારંવાર સંસારમાં જન્મ મરણ ધારણ કરવાં પડતાં નથી, અને મુક્તિમાં સાદિઅનંત સ્થિતિ ભાંગે આત્મા રહે છે. નામકર્મને નાશ થવાથી અરૂપીપણું આત્મામાં પ્રગટ થાય છે. ગોત્રકર્મને નાશ થવાથી અગુરુલઘુગુણ ઉત્પન્ન થાય છે. અન્તરાયકર્મને નાશ થવાથી અનન્તવીર્ય ( આત્મ શક્તિ રૂ૫ ) આત્મામાં પ્રકાશે છે. એ આઠ ગુણ આત્મામાં છે પણ કર્મના જોરે આચ્છાદિત થયા હતા તે પાછા કર્મને નાશ થવાથી સ્વસ્વરૂપે પ્રકાશે છે. એ આઠ ગુણ ઉપરાંત આત્મામાં અનંતા ગુણ રહ્યા છે કે જે તે ગુણે પામવાથી અનહદ સુખ ઉત્પન્ન થઈ શકે પણ આત્મા આત્માને ઓળખે તે સ્વગુણુ પ્રગટ થઈ શકે.
આત્મનિષ્ઠ જ્ઞાન ગુણથી આત્માનું સ્વરૂપ જાણ્યા બાદ તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે એજ તીર્થંકર મહારાજની આજ્ઞા છે. તીર્થ યાત્રા કરવી એ પણ કર્મક્ષય હેતુ છે. તેમાં પણ સિદ્ધાચલગિરિ ફર્શન દર્શન અનંત કર્મને નાશ કરી શકે છે.
नमस्कारसमो मंत्रः, शर्बुजयसमोगिरिः पीतासमो देवो, न भूतो न भविष्यति ॥१॥
નમસ્કાર મંત્ર જગતમાં કોઈ નથી, તેમજ પર્વતેમાં શત્રુંજય સમાન બીજો કોઇ પર્વત નથી. કારણ કે તેના દર્શનથી વૈરભાવ દૂર થાય છે, એ સ્થાનમાં તીર્થકર મહર્ષિઓ આવી રાગદ્વેષરૂપી શત્રુને જય કર્યો માટે તે પર્વત પણ શત્રુંજય એ નામે પ્રસિદ્ધ થયે છે. ભાવરાગદેષરૂપી શત્રને નાશ કરવા એ ગિરિ કારણભૂત છે. એમ હૃદયમાં શ્રદ્ધા થવી જોઈએ. વળી શત્રુંજયતીર્થના સ્પર્શનાદિકથી મહાપાપી જીવો પણ દેવગતિ આદિ પામ્યા છે, પામશે અને હાલ પણ ભવ્યજીવો પામે છે કહ્યું છે કે
कृत्वा पापसहस्राणि, हत्या जंतुशतानि च इदं तीर्थसमासाच, तिर्यचोऽपि दिवंगताः ॥२॥
હજારે પાપ કરીને અને હજારો પ્રાણીઓને નાશ કરનારા તિર્યંચ પશુપંખી વગેરે પણ આ તીર્થને પામી શુભભાવે દેવલોકમાં ગયા તે મનુષ્યનું શું કહેવું? કારણ કે તિર્યંચાદિ પણ જે શુભભાવથી દેવકાદિ પામી શકે છે
For Private And Personal Use Only
Page #913
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-----------------------------~~~-~~~તે મનુષ્ય શુભભાવે કરી સમભાવે આત્માને ભાવતે છતે દ્રવ્યથી ગિરિરાજનું સ્પર્શન કરો છો અને ભાવથી પિતાના આત્મારૂપ જે સિદ્ધ-અચલ એટલે ચલે નહિ એવું જે સ્થાન તેના ઉપર ચઢતે છતે કર્મ રૂપરજથી રહિત થયો છતે શાશ્વતસુખ પામી શકે છે. એ વાત સત્ય છે. સિદ્ધાચલ બે પ્રકારે છે એક વ્યસિદ્ધાચલ, બીજો ભાવસિદ્ધાચલ. દ્રવ્યસિદ્ધાચલ શ્રી શત્રુંજય તીર્થ જાણવું અને ભાવસિદ્ધાચલ પિતાને આત્મા જાણ. કારણ કે સિદ્ધ પણ આત્મા છે ને અચલ પણ આત્મા છે. જેમ સિદ્ધાચલ પર્વત યુગલના સ્કોથી બનેલું છે. તેમ આત્મા અસંખ્યાત પ્રદેશોથી પરિપૂર્ણ છે. દ્રવ્યસિદ્ધાચલ જેમ પવિત્ર કરે છે તેમ સિદ્ધાચલ રૂપ જે આત્મા તેનું સ્મરણ કરતાં ધ્યાન કરતાં અનંત જન્મ મરણના ફેરા ટાળે છે કહ્યું છે કે,
મિન , ગુંજ પ્રતિ भवकोटि सहस्त्रेभ्यः पातकेभ्यो विमुच्यते ॥ ३ ॥
શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા સહિત વ લ્લાસ વધતે છતે જે ભવ્યજીવ સિદ્ધાચલ સન્મુખ એકેક ડગલુ ભરે છે તે જીવ ફ્રોડ વર્ષ સુધી કરેલાં પાપથી છૂટી જાય છે. પાપી અભીવજીને તે એ ગિરિરાજનાં દર્શન પણ થવા દુર્લભ છે. એ ગિરિરાજને એ મહિમા છે કે ત્યાં જનાર
જીવોની પરિણામની ધારા સારી શુભ શુદ્ધ થતી જાય છે, અને કર્મ મેલ દૂર થતું જાય છે. માટે સાક્ષાત્ એ ગિરિરાજનાં દર્શન કરતાં ચક્ષુ પામ્યાનું સાર્થક જાણવું. અને ગિરિરાજના સ્પર્શન થકી પગ પામ્યાનું સાર્થક જાણવું. ત્યાં જઈ દ્રવ્યથી ગિરિરાજનું નમન કરવું. અને ભાવથી મનની નિર્મળતા કરવી, શુદ્ધ વસ્ત્ર પહેરી પહેલાં તલાટીએ સમતા પૂર્વક ચેત્યવંદન કરી ઉપર નીચીદષ્ટિ રાખી સમભાવે કરી કલંક નાશ કરતા કરતા ચઢવું. અને ચાલતાં કારણવિના બીજા માણસ સાથે વાતચિત પણ કરવી નહિ, તેમ હસવું પણ નહિ. આત્મસ્વરૂપનું ચિંતવન કરવું. અગર ચાલતાં પગને થાક લાગે તે મનમાં વિચારવું કે ચેતન ખરે થાક આજ સહન કરજે કે જેથી વારંવાર જન્મ મરણને ભય લાગે નહિ. વળી ચાલતાં સારા માણએની સાથે એ ગિરિનું સ્પર્શન કરવું. અનાદિકાળથી ખરાબ ચાલ આત્માને પડે છે તેને તે વખતે ત્યાગ કર જોઈએ. કેધ, માન, માયા, લભ વગેરે રખે વચે તે ઠેકાણે મનમાં પેશીને આત્માને છેતરે નહિ. ચાલતા પિતાની નાની અવસ્થા હતી ત્યારથી જેટલાં પાપ યાદીમાં આવે
For Private And Personal Use Only
Page #914
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
પત્ર સદુપદેશે.
------------------ તેટલાં સંભારી સંભારી શુદ્ધઅંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડ દે. ચેરી, જરી, છળ, ૫ટ, જીવની હિંસા, અસત્યવચન, દેવગુરૂધમની નિંદા કરી હોય તે સર્વે દુષ્કય વૈરાગ્યપૂર્વક મનમાં સંભારી નિંદવાં કે જેથી પાપકર્મ આત્મા સાથે લાગેલાં છે તે નાશ પામતાં જાય. વળી મનમાં વિચારવું કે હે ચેતન! ઘણું સારા ભાવથી અહિં કર્મનો નાશ કરવા આવ્યા છે, માટે કંઈ પણ બાકી મૂકીશ નહિ. ભવ્યજીને એ ગિરિ સ્વપ્નમાં સુવર્ણને દેખાય છે એ વાત સત્ય છે. એ ગિરિનાં ભાવથી દર્શન કરે તે મનુષ્ય આત્માને ઉજજવલ કરે છે, અને પિતાને સિદ્ધાચલ આત્મા તેનાં દર્શન કરે છે. એ ગિરિ ચઢતાં જ્યારે અપ્રમત્ત હિંગલાજને હડે આવે છે ત્યારે પાપને ઘડે ફુટે છે. હિંગલાજ સુધી આવતાં ખુબ થાક લાગે છે. ત્યારે ચેતન થાક લેવા વિશ્રામ કરે છે. તે વખતે ભાવના ભાવવી કે હે ચેતન ! મનમાં વિચાર કે તે કોઈ વખત ભાવે કરી આત્મારૂપ સિદ્ધાચલ ગિરિનાં દર્શન કર્યા હતા તે આ થાક લાગે છે તે લાગત નહિ. આ થાક તને લાગતું નથી, થાક પુલને લાગે છે પણ તે તે સારો થાક લાગે છે કે જેથી તારાં ભવોભવનાં પાપ ચાલ્યાં જતાં, તું થારહીત થાય છે માટે ચઢતા પરિણામ રાખ. સ્ત્રી પુત્ર પરિવારને માટે હે ટાઢ, તડકા, ભૂખ, તૃપા ઈત્યાદિ ઘણાં દુ:ખ સહન કર્યા પણ તે દુઃખથી મુક્તિપદ પામે નહિ, પણ જે આ વખતે તે શરીરનું દુઃખ સહન કરીશ તે મુક્તિપદ સહેલું છે. એમ વિચારી શુભભાવે હે ચેતન ! આગળ વધે અને આદિનાથનાં દર્શન કરી આત્મસ્વરૂપ પ્રાપ્ત કર. એમ વધી આગળ ચાલતાં પાંડ વિગેરેનાં દર્શન કરી વિચારો કે અહો ! તે પુણવંતા મહાબળવાન હતા. તેઓ પણ એક વખત આ જગતમાંથી ચાલ્યા ગયા. તો હે ચેતન! વિચાર કે તું કેમ પારકી વસ્તુ પિતાની માની પાપની પ્રવૃત્તિ કર્યા કરે છે. મરતી વખતે છવની સાથે પુણ્ય ને પાપ આવે છે. માટે આત્મ
ધ્યાની તો કાળાનુભાવે પુણ્ય અને પાપને પણ ત્યાગ કરી સિદ્ધા સ્થાનમાં બીરાજે છે. જે જીવ ભાવથી શત્રુંજય પર ચઢે છે તે જીવ પિતાને ઉત્પન્ન થયેલા એવા જે સારા ભાવ તેથી ગુણણિપર ચઢી કેવલજ્ઞાન પામી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
વળી આગળ ચઢતાં અને વિચારવું કે અરે ! હું આ ગિરિ ચઢતો છત તું કયા ધ્યાનમાં વતે છે. એને આધ્યાન અને રદ્રધ્યાનને મનમાં પ્રવેશ થાય. ધર્મ માનવડે આત્મા નિર્મલ થતે છત ઉપર ચઢી નવટુંક વગેરેનાં દર્શન કરી જન્મ સફળ કરે છે. ભાવથી આત્મગુણનું અવલંબન કરો
113
For Private And Personal Use Only
Page #915
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૮
પત્ર સદુપદેશ.
નવવિધ બ્રહ્મચર્યવૃતગુપ્ત ધારણ કરતે છતો નવ જાતનાં પાપનિયણાં કરે નહિ એમ ઉપયોગ રાખતે છતે યુગાદિ દેવશ્રી ઋષભદેવની ટુંકમાં પ્રવેશ કરતો હતો વિચારે કે ચેતન !!! આ દિવસ વારંવાર પમાશે નહીં. એમ વિચારી પહેલાં શ્રી શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી, બીજું ચૈત્યવંદન કરી અધ્યાત્મશાન્તિ, ભાવે કરી પ્રાપ્ત કરતે છતે ચક્રેશ્વરી શાસનદેવતાને શ્રાવક નમસ્કાર કરે. ત્યાંથી આગળ વધી કુમારપાળરાજાએ કરાવેલું દહેરાસર જુહારી મનમાં વિચારે કે ધન્ય છે પુણ્યવંતને કે જેનાં નામ સૂર્ય ઉગતાં લોકો સંભારે છે. મહાત્માઓ સૂર્ય ઉગ્યા પહેલાં ભવિજનેના હૃદયરૂપ ક્ષેત્રમાં પ્રકાશે છે. અહો! હું કયારે તેમના જેવો થઈશ. ધન્ય છે કુમારપાળને કે જે આવતી ચોવીસીમાં પદ્મનાભતીર્થકરના ગણધર તરીકે થશે. વળી આગળ વધી ચેતન, યુગાદિદેવને ત્રણ પ્રદક્ષિણા દેતે છતો રાયણુતળે યુગાદિદેવની પાદુકા આગળ ચત્યવંદન કરે. ત્યાંથી પુંડરિક ગણધરને વંદી ત્યાં ચૈત્યવંદન કરે. ત્યાંથી નવા આદીશ્વરભગવાન સમક્ષ સ્થિરતાપૂર્વક ચૈત્યવંદન કરે. ત્યાંથી ત્રણ પ્રદક્ષિણું પૂર્ણ થયે છતે યુગાદિદેવનાં દર્શન સ્તુતિ કરવા મન, વચન અને કાયાવડે ભક્તિપૂર્વક પ્રયત્ન કરે. ચૈત્યવંદનમાં જેમ ભાવ વધે તેમ કરવું. પછી શાન્ત મનથી પિતાના અને પ્રભુના વચ્ચે જે અંતર છે, તે શું છે ? તે સંબંધી ચિંતવન કરી ઉપગપૂર્વક સ્નાન કરી ચેતન, વિવિધ ફુલ ડાં પણ ભાવપૂર્વક ગ્રહણ કરે. દ્રવ્યસ્નાન કરતી વખતે મનમાં વિચારવું કે હે ચેતન ! આ પાણીવડે ત્યારે ક્યાં સુધી સ્નાન કરવું પડશે? આ શરીર અનાદિકાળનું અપવિત્ર છે, હાડકાંની માળા અને ઉપર ચામડી છે એવું જે આ શરીર કદિ પાણીવડે નિમલ થશે નહિં. કારણ કે શરીર તે તે પુગલ છે, અને તેને હાનિવૃદ્ધિને સ્વભાવ છે, તે કર્મનાવેગે પ્રાપ્ત થયું છે. તેના ઉપરથી મેલ ઉતાર અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ઉદ્યમ કર કે જેથી શિવસુખ પામી શકે; વળી વિચારવું કે આવો વખત પામી જીવ પરભાવમાં પેસીશ નહિં. આગળ વધી સ્નાન કરી ચાંલ્લો કરતી વખતે એમ ચિંતવવું કે એક દેવગુરૂધર્મની શ્રદ્ધા તેજ મને હજે. વળી કુલગ્રહણ કરી સમતાપૂર્વકલ્લવડે અને ચંદનવડે પ્રભુને પૂજવા, અને મનમાં વિનંતિ કરવી કે હે પ્રભુ! ફુલને જીવોમાં અનંતિવાર ઉત્પન્ન થશે. તેના ઉપર હું હવે મમતા રાખીશ નહિં. દ્રવ્યપૂજા ભાવપૂજાપૂર્વક કરી ચૈત્યવંદન જેમ કર્મ નાશ થાય અને આત્માનંદ થાય તેમ કરવું. વાર થાય તેની દરકાર રાખવી નહિં, પણ સમતાભાવે પિતાના શરીરની શક્તિ મુજબ
For Private And Personal Use Only
Page #916
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સ્પષ્ટ
દરેક કૃત્ય કરવું. હેઠળ ઉતરી ગુસ્સે થવાના અખત આવે તાપણ જેમ અને તેમ સમભાવે જેટલા દિવસ રહેવાનું થાય ત્યાં સુધી રહેવુ. કહ્યુ' છે કે
अन्यस्थाने कृतंपापं, तीर्थस्थाने विमुच्यते; तीर्थस्थाने कृतंपापं, वज्रलेपो भविष्यति ॥ ४ ॥
અન્યસ્થાનમાં કરેલું પાપ તીર્થં સ્થાનમાં ત્યાગ કરાય છે, અને તીર્થ સ્થાને જો આવીને પાપ કરીએ તેા વક્ષેપસમાન થાય છે. માટે ભવ્યાત્માઓએ જેમ અને તેમ ઉપયાગમાં વર્તવું. ગિરિ ઉપર ચઢીને એકાન્તમાં જ્યાં ચિત્ત ફરે ત્યાં બેસીને વૈરાગ્ય વધે તેમ આત્મસ્વરૂપ ભાવવું, અને જે જે પાપ કર્યાં હોય તે સ્મરણ કરીને તેની નિંદા કરવી. ત્યાં જઇ ભાડુતી લેાકા સાથે કલેશ ન થાય તેમ વર્તવું. વિશેષ શુ ? ગિરિ ઉપર ચઢતાં ને ઉતરતાં પણ સારી સંગતિ કરવી. ઘણા માણસે સાથે પણ જો પરભાવમાં પેસી જવાય તેમ લાગે તે જવું નહિં. વારવાર આવે! જોંગ મલવા દુર્લભ છે. શરીર કાચા કુંભસમાન છે. જાવડશાહ મેાતિશાહ શેઠ વિગેરે પણ ચાલ્યા ગયા તે સ્વ શરીરના શુ ભરાસે રાખવા ? પાતાના આત્માના ગુણનું ચિંતવન કરતા જીવ શત્રુંજયગિરિ પ્રત્યે એકેક પગલું ભરતાં હજારો ભવનાં કરેલાં પાપેથી મૂકાય છે એ વાત સત્ય કરે છે. એ પ્રમાણે ગિરિરાજનાં દર્શન કરતાં અનેક જીવા મુક્તિપદ પામ્યા અને પામશે.
छठ्ठेणं भन्तेणं, अप्पाणपणं च सत्सजत्ताओ जो कुणइ सेतुंजे, सो तइयभबे लहइ सिद्धिं ॥ ५ ॥
દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારવડે જીવ છઠ્ઠની તપશ્ચર્યા કરતા છતા જો ઐ દ્રવ્યભાવ સિદ્ધાચલ ગિરિની સાતવાર બે દિવસમાં જાત્રા કરે તે ત્રીનભવમાં સિદ્ધિપદ પામે એમ જાણવુ. વળી કહ્યું છે કેઃ—
ag: पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवांछया वित्तं पवित्रीकुरु धर्मदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥ ६ ॥
હું આત્મા તીવડે શરીર પવિત્ર કર અને દ્રવ્ય તથા ભાવ એ બે પ્રકારની ધમ વાંચ્છવો મન પવિત્ર કર્. અને પાત્ર દાન થકી પૈસાને પવિત્ર કર, અત્
For Private And Personal Use Only
Page #917
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૦૦
www.kobatirth.org
પત્ર · સદુપદેશ.
સારા આચરણવ કુળ પવિત્ર કર. આત્મા મનમાં વળી વિચારે કે હું ચેતન ! દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્યજન્મ વારંવાર મળી શકશે નહિ. કાણુજાણે કઇ તિમાં જવું પડશે અને ત્યાં શું થશે ? કર્મની વણુાએ ટાળવી મુશકેલ છે. માટે હે ચેતન ! સમ્યગ્રીતે ધસાધન કરવા પ્રયત્ન કર. તું એક છે, તારૂ કાઇ નથી, તુ" કાઈના નથી, તારી સાથે બીજી કોઇ આવનાર નથી અને તું સાથે ખીજાને લઈ જાય તેમ નથી. કુક્ત હેચેતન! મારૂં મારૂ કરી કમ કેમ બાંધે છે ? તારૂં તે તારી પાસે છે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, મનવાણીલેશ્યા શરીરથી પૃથક્ આત્મતત્ત્વ છે તે અપનાઅનંતગુણમય છે, તેને પ્રાપ્ત કરી પરમાત્મપદ પામવુ એજ લક્ષ્ય છે, એન્ટ ઉપાદેય છે, તેને પામતાં ચેતન મંગલમાલા પામ્યા એમ સમજવું, એ પ્રમાણે જો આત્મા વતે તે આત્મા પરમાત્મપદ પામે.
आत्मोपदेशज आत्मने, करतां शिवसुत्र थाय आतम ते परमातमा, हांवे सुख वहु पाय वकील मोहनलालना, हेते अद्य प्रयास करतां मन उलट वधी, प्रगटी शिवसुख आश द्रव्यभावथी जातरा, करशो चित्त लगाय बुद्धिसागर सुख लही, परमातमपद पाय
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકાલ નંદલાલભાઈને જણાવશે। કે નિર્મલ પરિણામથી યાત્રા કરશે. વારવાર એવી જોગવાઇ મલવી દુર્લભ છે. શરીરના ભઞા નથી. આત્માના ચઢતા પરિણામ જેના છે અને જે ધર્મધ્યાન ધ્યાવે છે તે મોટા નવા.
વિ. મહારથી લાકા જે વ્યવહાર કરે છે તે લેાકના મુખેન્દ્ર ફળ તરીકે નવા પણ આત્માનુ કાંઇ નહિ માટે અમૂલ્ય વખત મળેલા છે તેની પુનઃ પુનઃ યાદી આવે એમ તેના ઉપયોગ કરી શિવસુખને માટૅજ લક્ષ્ય રાખવુ એજ તત્ત્વાપદેશ છે.
X
વકીલ નંદલાલભાઇ તથા ચતુરભાઇ તથા મણિલાલ મેહનલાલ તથા સવાઈભાઈ, શંકરભાઇ વિગેરેને ધર્મલાભ પહોંચે. ધર્માંસાધન કરશેા. આ પત્ર લખતાં મને તેા પ્રત્યક્ષ જાણે તેમ સર્વઆભાસ થતાં ભાવે કરી યાત્રા જેવુ થયુ છે. એજ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
late
( તા. ૧૫-માર્યાં ૧૯૦૩ )
r
X
For Private And Personal Use Only
Page #918
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
૧
વસેાથી લેવિ॰ અહિંથી તમારા ઉપર પુત્ર લખ્યા છે. તે વાંચીને સમભાવે સસારસ્વરૂપ નિત્ય વિચારતાં, અનેક પાપાને સભારી પશ્ચાત્તાપ કરતાં, ગિરરાજના સ્પનયેાગે આત્મગુણસ્પન અત્યંત સુખ આપશે. જીવે અનાદિકાળ મિથ્યાત્વદશામાં ગુમાવ્યે પણ હવે એવા ઉદ્યમ ફરવા કે જેથી ચારગતિમાં થતું ગમનાગમન મુંધ પડી શાશ્વત સુખ પામી રાકાય. આ ચેતને અનંતવાર પુદ્ગલસ્વરૂપશરીર ધારણ કરી પુદ્ગલસ્વરૂપ ભાજન ઇત્યાદિ ભક્ષણ કર્યાં, પણ હજી તે થકી ક્યારે દૂર થશે? અને શાન્તિસ્વરૂપ પામશે, તે મનમાં વિચારવું. શ્રી. આન ધનજી મહાવાકયોષ કહે છે કેઃ——
માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે; વૈદક નિદક સમગણે, ઇફ્યા હાય તુ ંજ જાણુ રે-શાન્તિ.......... સર્વ જગજંતુને સમગણે, સમગણે તૃણ મણિભાવ રે; મુક્તિ સંસાર બિહુ સમગણે, મુણે ભવજળનિધિ નાવ રે-શાન્તિ... ૨
X
ઇત્યાદિ વાક્યાથી આત્માને લાગેલા મેલ દૂર કરવા પ્રયત્ન કરવા એ આત્માને હિતશિક્ષા છે. પરની નિન્દાથી પરાડ્યુંખ રહેવુ. નેકાઇની નિન્દા તેવા સ્થળે સાંભળવી પણુ નહિ. પરિણામ ચઢતા રહે ત્યાંસુધી ત્યાં નિવાસ ઉત્તમ છે કે જેથી વિશેષ લાભ થાય. સમભાવે સિદ્ધાચલ ગિરિરાજપર માન ધારણ કરી ચઢવુ' તે શરીરની શક્તિ મુજમ પરિણામ વધે તેમ ધર્મ કાર્ય કરવું, ઉપર એકાન્તજગાએ એ ત્રણ કલાક એકાગ્રચિત્તથી આત્મસ્વરૂપ વિચારવું. ભવ્ય જીવે સમજવુ કે પુનઃ પુનઃ અહિં આવવું દુષ્કર છે. કુટુંબ ઉપર પણ આ સ્થળે ગુસ્સે થવું નહિ, કાઇને છેતરવું નહિ, રત્નીપે જઇ પરિપૂર્ણ કમાવુ એ દૃષ્ટાંતમાં ખાલી જાય ને ભર્યાં આવે, ભર્યાં જાય ને ખાલી આવે એમાંથી ખાલી નય તે ભર્યા આવે તે ધર્મ આશ્રયી જાવું. પાપે કરી ભર્યાં! અહિં આવે છે પણ પાછા ખાલી થઇ જાય છે એવા આત્મ સિદ્ધાચલ સ્થાનને નમરકાર હે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ૐ
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( સંવત્ ૧૯૫૯ ના ક્ાગ વિષે ૫ )
X
For Private And Personal Use Only
*
Page #919
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૨
પત્ર સદુપદેશ.
વસોથી લે–વિઆત્મા પરમાત્મપદ પામે એજ કરી કરીને કરવાનું છે, અને ભવસમુદ્ર તરવો એજ તરી તરીને તરવાનું છે. કર્મ રહિત થવું એજ સિંહની દષ્ટિ લક્ષમાંથી ભૂલાય નહિ. એ આત્મા મહાપુણ્યોદયે કંઈ આત્માનું લવલેશ ( આભાસ ) સ્વરૂપ સમજી મનમાં વિચારે છે કે હે ચેતન! તું કોણ છે ? તારું કોણ છે ? તું કયાંથી આવ્યું ? અને તું ક્યાં જઈશ ? વળી હે ચેતન ! આત્માનું સ્વરૂપ વિચારતો પિતે પિતાને પૂછે છે કે હે ચેતન ! તારું નામ શું ? તારું કામ કયાં ? તારું ગામ ક્યાં ? તારી શી પુંછ ? તારૂં શુદ્ધસ્વરૂપ શું છે ? ત્યારે શરીર ધારણ કરવાનું શું પ્રયોજન છે ? શરીરને સુખ હોય કે નહિ ? શરીર એ કઈ વસ્તુ છે?
આંખે ઘરહાટ સ્ત્રીપુત્રપરિવાર દેખાય છે તેને અને ત્યારે શું સંબંધ છે ? હાલ તું કયાં આવ્યો છે ને શું કામ કરે છે? હાલ તું મનમાં પાપના વિચાર કરે છે કે કેમ ? મનમાં પાપને વિચાર થયા છે તે પાપના વિચારની મુખ્ય ઉત્પત્તિ કરાવનાર કોણ છે? પાપવિચારે કેવા સંસર્ગથી થતા હશે ? અને જે કર્મ આત્માની સાથે લાગ્યું તે જોગવવું પડશે એમ વિચાર. ખૂબ ઉડા ઉતરીને વિચાર કરતાં સત્યે સત્ય અને અસત્યે અસત્ય આમાને લાગ્યા વિના કેમ રહેશે ?
જનદેવે પદ્રવ્યનું ભાથાતધ્યસ્વરૂપ કહ્યું તે પૃથક પૃથઓળખતાં આત્મા અને પુલ એ બે દ્રવ્યનાં લક્ષણ જજુદાં ભાસશે. પછી વિચાર થશે કે હું આત્મદ્રવ્ય છું કે પુગલદ્રવ્ય છું? પુગલ છું એમ તે કહેવાય નહિ. કારણ કે પુગલદ્રવ્ય તે જરૂપી છે. હું તો તેથી વિપરીત લાગું છું, માટે હું તે આત્મદ્રવ્ય છું. હું જ્યારે આત્મદ્રવ્ય છું ત્યારે ભારે હાલ પુદ્ગલવ્ય જે શરીરાકારે છે તેમાં રહેવાનું શું કારણ છે ? ત્યારે ઉત્તરમાં સમાધાન થશે કે આત્મા અને પુદગલદ્રવ્યને અનાદિકાળથી સંયોગ સંબંધ થયું છે. તે કારણથી મારે કર્મરૂપપુગલદ્રવ્યના સંબંધથી તેની તાબેદારીમાં રહેવું પડે છે. ત્યારે વળી પ્રશ્ન થશે કે મારું આત્મદ્રવ્યનું પુગલદવ્ય હિતકર્તા છે કે અહિતર્તા છે? જુગલદ્રવ્ય મારે શત્રુ છે કે મિત્ર છે ? એમ આમા મનમાં વિચાર કરતાં ઉત્તરમાં અનુભવજ્ઞાનથી કહેવાશે કે આત્માનું પુગલદ્રવ્ય
અહિતકર્તા છે અને પુગલદ્રવ્ય આત્માના શત્રુ તરીકે છે. કારણ કે તેના સગથી આત્મા સંસારમાં ૮૪ લાખ છવયોનિમાં વિચિત્ર પ્રકારના અવતાર ધારણ કરી દુખની પરંપરા પામે છે. માટે કર્મરૂપ જે પુદગલદ્રવ્યની આસક્તિ તે આત્માને શત્રુ જાણો.
For Private And Personal Use Only
Page #920
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
---
પ્રશ્ન –શું કર્મરૂપ પુદગલ આત્માને જોરાવરથી વળગે છે કે તેને તમો શત્રુરૂપ કહો છે ?
ઉત્તર:--કર્મ તે તે જડ છે. તેનામાં એવી અક્કલ નથી કે તે બીજાનું ભુંડું કરવા વિચાર કરે. એ કમ વસ્તુ જડ છે. તેને સંસર્ગ કરે તે દુઃખી થાય એમાં તે કર્મ શું કરે ? જેમ વિષનું જે ભક્ષણ કરે તેને પ્રાણવિયુક્ત કરાવે એવો તેનો સ્વભાવ છે. તેમાં તેનો શો દોષ સમજવો?
જીવ કર્મ ગ્રહણ કરે છે અને કર્મને ભોક્તા પણ જીવ છે. એ કર્મ થકી રહીત જ્યારે આત્મા થશે ત્યારે તાત્વિક સુખ આત્મા પામશે. એ તાત્વિકસુખને માટે જે પ્રયત્ન કરે છે તેને ધન્ય છે. આત્માને એ સુખની અભિલાષા થાય છે છતાં મોહથી દ્ગિલિકસુખને માટે પ્રયત્ન કરે છે.
દ્ગિલિકસુખની અભિલાષા અંતરાત્માઓને થતી નથી કારણ કે તેમને તે વિષ્કાસદશ પગલિક સુખ લાગે છે, તેથી તેના પર તેમની રૂચિ કેવી રીતે થઈ શકે ? તે વિચારે. આધ્યાત્મિકપુર ક્ષણમાં જે સુખ ભોગવે છે. તેની તુલને થઈ શકતી નથી.
આમ ઉમેગે જહાં, નિરૂપાધિપણું હોય. સાયું આતમર્મ ત્યાં, સમજે વિરલા કોય. સમજ આત્મસ્વરૂપને, મન વશ કરવું સાર; આસ્રવારે રેકતાં, પામીજે ભવપાર. સંવરતત્વ વિચારણ, કરજો મનમાં ભાઈ; કર્મોપાધિ પરિહરી, શિવવધુ કરે વધાઈ. સત્ય સત શિવ શુદ્ધ બુદ્ધ, ચિદાનંદ સાકાર;
નિરાકાર પણ આતમા, સેવંતાં જયકાર. રાગદ્વેષરહિતપણે આત્મા વ તો પૂર્વ કર્મને નાશ થતો જાય, અને નવાં કમી બંધાય નહિં. જ્યાં સુધી આત્મા આત્માના સ્વભાવમાં રમત નથી ત્યાં સુધી બીજા ઉપાયો નિષ્ફળ છે. પરિણામે બંધ એ મહાવાક્યને યાદ કરી શુદ્ધપરિણામ રાખવા જે પ્રયત્ન કરે છે, અને રાગદ્વેષથી દૂર રહી સ્વસ્વભાવે સ્થિરતાને જે અનુભવે છે, તેને અહિંયાં મુક્તિનાં સુખ અનુભવમાં આવે છે.
For Private And Personal Use Only
Page #921
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ચૈતન્યયુક્ત આત્મા કર્મસંયોગે કથે ઉકાણે ભો નથી ? આ ચેતને પુગલદ્રવ્ય સ્કંધોને અનંતિવાર આહારપણે ગ્રહણ કર્યા અને હજી કરે છે, હજી પરપુગલની એંઠ ભક્ષણ કરે છે. તેથી આવતા ભવમાં કેવી ગતિ થશે? તે કહી શકાતું નથી. આત્મા પરસંગતિને ક્યારે છેડશે? તે જ્ઞાની જાણે. હજી આત્માને સંસારને જોઈએ તેવો ભય લાગ્યો નથી. તેનું કારણ સંસાર ઉપર મેહ છે. એ મેહને જે જે અંશે નાશ થાય છે તે અંશે આત્મધર્મ જાણ. સંસારમાં કોઈ કોઈની સાથે જવાનું નથી. કોઈ પિતાનું થવાનું નથી. કોઈ પદાર્થ નિત્ય દેખાતો નથી. આત્મા તેિજ
જ્યારે બળી થઈને કર્મને નાશ કરવા ઉદ્યમ કરશે, ત્યારે કર્મનું જોર ટળશે. જુઓ કે કર્મ, બહિરાત્માઓને પુનઃ પુનઃ ભોદધિમાં ભટકાવે છે પણ જેણે શરીર થકી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય કર્યો છે અને પુદગલ અને જીવને જુદો જુદો સ્વભાવ જાણી આપસ્વભાવે રમે છે તેની આગળ કમશત્રુઓનું કંઈ જેર ચાલતું નથી. ઉત્તમપુરૂષોને આત્માની ચિંતા છે અને મધ્યમપુરૂષને મારાપણાની ચિંતા રહે છે. સંસારમાં કોઈને કંઈ ચિંતા ને કઈને કંઇ એમ દરેક જીવો ચિંતારૂપચિતાએ કરી અંતરમાં બળી રહ્યા છે અને ચાર ગતિમાં ભટકે છે.
સંસારમાં આત્મા, પારકાની પિતે ચિંતા કરે છે. સ્ત્રી, પુત્ર, ધન, સગાંસંબંધિ જે અત્યંત પિતાનાથકી ભિન્ન છે તેને પોતાના માનીને તે સંબંધી ચિંતા કરે છે. એમનું ભલું શી રીતે થશે? ઇત્યાદિ વિકલ્પ સંકલ્પરૂપશ્રેણિયાની લ્હેરી મનમાં ધારણ કરી સમુદ્રની ઉપમાને પામે છે. અહો ! ક્યારે આત્મા પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા ચિંતા કરશે? અને કયારે કર્મરૂપ બેડી થકી રહિત થશે ? આ સંસારમાં થોડા દિવસની મુસાફરી છે. કયે ઠેકાણેથી જીવ આવ્યો છે ને કયે ઠેકાણે જશે. આત્માએ શું જાણ્યું ? શું ગ્રહણ કર્યું? આત્માને શાથી આનન્દ? આત્મને લાલચ કોની? એ મહાવાનું જેટલું વિશેષ મનન એટલે વિશેષ લાભ છે.
આત્માની અનન્તશક્તિ છે. આત્મા અનન્ત જ્ઞાની છે. આત્મા સ્વસ્વરૂપે સતનિરાકારઅનન્તરત્નત્રયીને ભોક્તા છે. એમ જ્યારે વિચારીએ છીએ, ત્યારે પરભાવની પ્રવૃત્તિ લુખા મનથી થાય છે, અને આત્મા સવેગરસરૂપ ગંગાજળ વડે પાપ પંકથકી રહિત થઈ આધ્યાત્મિક સુખ અનુભવે છે, વીતરાગભાવે જે ભવ્ય આત્માનું મનન કરશે, નિદિધ્યાસન કરશે, સમભાવે રહેશે, તે ભવ્ય કર્મકલંક ખપાવી પરમાત્મપદ પામશે. લેખકને તથા વાંચ
For Private And Personal Use Only
Page #922
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-~
-
- -
-
-
કને એ શાશ્વતપદની પ્રાપ્તિરૂપ ધર્મલાભ થાઓ. વસો, માતર, નાયકા, નવાગામ, કાસંદ્વા સુધીની ભૂમિ નિહાળી છે. પણ આત્માના અસંખ્યાત પ્રદેશોમુક્તઆત્માને જ્ઞાનથી દેખવામાં આવે, એજ આકાંક્ષા છે.
લાખવાતની વાત એક, નક્કી સત્ય વિચાર આપસ્વભાવે સ્થિર થઈ, પરપુગલ પરિહાર...૧ વકીલ મેહનલાલભાઈ, વાંચે પત્ર વિશાલ પરમાતમપદ ધ્યાને, પામે મંગલમાલ..૨
રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (તા. ૨૦–૩–૧૦૦૩)
ભોયણીથી લે–વિ. આત્માએ કર્માનુસારે મનુષ્ય શરીર ધારણ કરી તિવ્હલેકના દક્ષિણ ભારતમાં ક્ષેત્રસ્પર્શના કરવા માંડી છે. હવે ક્યાં સુધી કરશે તે જ્ઞાની જાણે. શરીરવડે જેમ બહારના ક્ષેત્રની સ્પર્શના થાય છે તેમ જે આત્માના ઉપયોગ કરી આત્માના અસંખ્યાતપ્રદેશની સ્પર્શના ચાય તે ચારગતિભવભ્રમણભય ભાગી જાય, અને તાત્વિકશાશ્વત આત્મસુખની આત્માને જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે –
ચારગતિભવભ્રમણનો, હેતુકમ કહાય; તેના યોગે આતમા, જન્મમરણ દુઃખ પાય. જન્મમરણ દુઃખ પામતે, મનમાંહીં મુંઝાય; મુંઝાતે એ આતમા, બહિરાતમપદ પાયબહિરાતમપદ અનુભવે, કાળઅનાદિ ધાર; ખાતોપીત ખેલતે, મમતા કરે અપાર. મમતા ડાકિની ગ્રા, કરતે પાપ અધાર; કૂદે નાચે આતમા, કરતે શોર બકોર. રેગપરિગ્રહ મનથકી, દુબે અલગે થાય; અલગ જેને એ થયો, તેને શિવસુખ થાય.
114
For Private And Personal Use Only
Page #923
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
- ૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદંદ્રદેશ.
શિવસુખ ઇચ્છા સહુ કરે, પણ તે અતિમુશ્કેલ; ઉપાદાનકારણથકી, શિવસુખ પ્રાપ્તિ સ્હેલ. શિવનગરી પ્રતિ ચાલવા, ગમન કરે સા લાક; પણ મારગ ભૂલ્યા થકી, મહેનત જાતી ફાક. નત જાત્રે ફાક તસ, સગું નહીં જસ સાથે; રત્ન પડયું છે પાસ પણ, અધ ન લેવે હાથ.
મેહ વાયુ પિત્ત દ્વેષ, કને રાગ પિછાણુ; રાગ ત્રિદોષે આતમા, રાગી જગમાં જાણ.
મમતા તાવ ચઢયા અતિ, મતિ વિભ્રમ બહુ હોય; ઉલટી આતમગુણતી, ત્યાં શરણું કુણુ જોય. કુટુબ કલેશ ઉધરસ હાં, મિથ્યાત્વક્ષય દર રોગ; શૂળ છાં છે શલ્યનું, કમ ત્યાં હાય ન શેક.
એવા રાગે રાગી, મનમાં બહુ અકળાય; કાળલબ્ધિ ને વૈધવષ્ણુ, કહા રાગ કેમ જાય. વૈધ મળ્યો પણ કાળ નહિ, ત્યાં સિદ્ધિ નહિ થાય; હાય ઉભય પણ કર્મવણ, રાગી રાગ ન જાય. વૈધ ફાળ ને કર્યું જ્યાં, મલીયા ત્રણ્ય ઉપાય; પણ ઉદ્યમ કીધાવિના, રાગી રાગ ન જાય. વૈદ્ય કાળ કર્મોઘમે, પણ સિદ્ધિ નહિ થાય; પાકી નહિં ભવિતવ્યતા, રાગી રાગ ન જાય.
સ્વભાવ સિદ્ધિ જ્યાં નહીં, ત્યાં કિમ વૈદ્ય ઉપાય; પામી અભવીજીવને, કરહિત નવિ થાય.
પચસમવાયી કારણે, કાર્યોત્પત્તિ કહાય; એક એક કદાગ્રહે, મત મત જૂલ થાય. સત્ સામગ્રી પામીને, કરાગ કર દૂર; સાર સાર એ શાસ્ત્રનું, ચિદાનંદ ભરપૂર.
For Private And Personal Use Only
19
+
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ઓ
1 '
૧૭
૧૮
Page #924
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
૧
,
કે +
ક = = =
=
*
*
* * * * - -
-
-
-
- - - * * * * *
જૈન જીનેશ્વર વૈદ્ય જ્યાં, દવા ધર્મ જ્યાં ખાસ; રોગી ભવીને આપતાં, થાવે રેગ વિનાશ. સંવર કરણી ધર્મ છે, અપથ્ય અવિરતિ જાણ; ત્યાગે પામે આતમા, અનુભવ નિર્મલ જ્ઞાન. કુગુરૂવૅ જ્યાં મલ્યા, થાશે શી ગતિ તાસ; દવા મલી જ્યાં ઉલટી, ત્યાં કિમ શિવસુખ આર. ખાનારે પણ મૂઢ જ્યાં, મલિ યોગેગ; તે શિવ સુખ કિમ? પામશે, આતમ નહિ ઉપયોગ. ઠાઠ ઉપર બહુ કર્યો, પણ નહિ આતમભાન; તર્યા કહો કર્યું તારશે, જસ નહિ સમ્યગ્રજ્ઞાન સમ્યજ્ઞાનવિના કહી, કિરિયા જૂઠ ડફાયું; આતમ અનુભવજ્ઞાનથી, કિરિયા સફલી જાણ કિરિયા પંચક જાણ, આતમ અનુભવકાજ; આતમજ્ઞાન વિના કહી, કિરિયા અંધ સમાજ. અનન્ન વિષગરલ થકી, ચાર ગતિમાં ભમંત; તહેતુ અમૃતથકી, કેવલજ્ઞાન લહંત. જાણે નહિ હું રેગી, દાતણ ત્યાં આશ; ફોગટ જાણે તેહને, જે છે પુગલદાસપુદ્ગલપર પ્રીતિ કરે, પુદ્ગલ માને સાર; પુદ્ગલપર જસ રાગદેષ, તે છે ભવ ભમનાર. આતમઋદ્ધિ ખેઇને, પુદગલ માને ઋદ્ધિ; તે શિવસુખ કિમ પામશે, જસ નહિ આતમસિદ્ધિ. મનહર પુગલ વસ્તુને, દેખી મન લલચાય; પુદ્ગલબંદી આતમા, મુક્તિ કહો કયમ પાય.
આ ધન આ ઘર પ્યારમુજ, મનહર પ્યારી કાય; પુદ્ગલ પ્યારૂ જેહને, તે મુક્તિ કિમ પાયપ્યારા સ્ત્રી પુત્રો બહુ, તે વહુ ઘડી ન જાય; જસ મન વ હતું, તે મુક્તિ કેમ થાય,
For Private And Personal Use Only
Page #925
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પત્ર સદુપ્રદેશ.
૩૪
મારું તારું માનતો, પરભાવે હરખાય; જસ મન વરતે એહવું, તે મુક્તિ કયમ પાય. હિંસાલીક ચેરી કરે, મૈથુન પરિગ્રહ ધ્યાય; જસ મન વર્તે એહવું, તે મુક્તિ કાયમ પાયરાગ અને અદેખાઈથી, જેનું મન વર્તાય, પરભાવે રમતા છતાં, તે કેમ મુક્તિ પાય. સાધુ નામ ધરાવતા, મોટા જગ કહેવાય; પણ આતેમઅનુભવ વિના, મુક્તિ કહો ડયમ પાય, સત્ય જ આત્મરવરૂપમાં, જેનું મનવર્તાય; જિનવાણી મન પરિણમે, તે જીવ મુક્તિ પાય. જીવાદિક નવતત્વને, સાચે અનુભવ પાય; શ્રદ્ધા સંવેગે કરી, તે જીવ મુક્તિ પાય. ધર્માદિક પદ્ધવ્યના, દ્રવ્યગુણપર્યાય; શ્રદ્ધાથી સાચા ગ્રહ્યા, તે જીવ મુક્તિ પાય. વિષ હલાહલ સારીખ, પુદ્ગલ સંગ કહાય; તેથી ત્યારે જે રહે, તે જીવ મુકિત પાય. જાણે દાવાનલ સમે, સ્ત્રીધનને સમુદાય; તેથી ત્યારે જે રહે, તે જીવ મુક્તિ પાય. કાયા વિષ્ઠા કોથળી, તેમાં નહિ લપટાય; મમતા તજી સમતા ભજે, તે જીવ મુક્તિ પાય. છન વાણું અમૃત લહી, મનમાંહી હરખાય; નિરાસક્તિ મનમાં વશી, તે જીવ મુક્તિ પાય. સર્વત્તવાણી જાણીને, જે નહિ પરમાં જાય; ઉપાદેય આતમ ભજે, તે જીવ મુક્તિ પાય. યુગલ ત્યારે આતમા, નિઃસંગી નિકાય; ચપ ચેતન ધ્યાવતાં, પરમાતમપદ પાય. આત્માનંદી બ્રહ્મને, ધ્યાવે ચિત્ત મિલાય; દબાતા બેયપણું લખી, પરમાતમપદ પાય.
For Private And Personal Use Only
Page #926
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૦.
સત્ય ! રિક્ષા વિનતી, જાણે ચેતન રાય; કરે ન નિંદા પારકી, તે મુકિત સુખ થાય. મત મતવાદી હઠ કરી, કહેતા આત્મવિચાર; સમજ્યા નહિ તે બાપડા, યમ પામે ભવપાર. નિર્જન સ્થળમાં બેસીને, ધ્યાવે ચેતનરાય; અસંખ્ય પ્રદેશે નિર્મલ, આતમ મુક્ત કહાય. ભેયણ ગામે શોભતા, મલિજીણુંદ પસાય; દર્શન કરતાં તેમનાં, સ્તવતાં મન હર્ષાય. અનુભવ બાવની એ કહી, વાંચે જે ધરી યાર સત્યસ્વરૂપ લહી આતમાં, પામે ભવજલ પાર. સમય (સિદ્ધાંત) સાર વિચારીને, કીધી એ હિત લાય; હઠકદાગ્રહ ત્યાગીને, વાંચે તે શિવ પાય. તરવું છે જીવ એહથી, નિમિત્ત શુદ્ધ કહાય; સમજુ સમજે ચિત્તમાં, સત્ય પરમ સુખ પાય. અનુભવ આતમને કરી, સશુરૂવાણું પસાય;
बुद्धिसागर सुख लहे, चिदानंद पदपाय. એ તાવિકસુખ પામ્યા છેને કોઈપણ દુઃખ નથી, એની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો તે સફળ છે તે વિના બાકીને કાળ અલેખે જાણું. એક એક ઘડી કરે રૂપીઆ ખર્ચો પણ મળે નહિ તેવી છે તેને જે ખરાબ કામોમાં ગુમાવી દે છે તે મૂઢ જાણવો. જેટલો વખત આત્મશાંતિમાં ગયો વા જાય છે અને જશે તેટલો લેખે વખત જાણ એજ. જાપુરક વચનામૃત છે. એજ વીર સંવત ૨૪૨૪ના વૈશાખ સુદિ બીજ
For Private And Personal Use Only
Page #927
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
પત્ર સદુપદેશ.
વડોદરેથી લે--વિત્ર ૧. જીવને પ્રમાદ છે એમ કયારે સમજાય ?
સ્વસ્વભાવ રમણતાના ઉપયોગમાંથી અન્યત્ર ઉપયોગ જાય–ત્યારે નિશ્ચયથી પ્રમાદ જાણવો. વ્યવહારથી ધર્મ સાધન હેતુથી અન્યત્ર પરિણમન થાય ત્યારે પ્રમાદ કહેવાય છે.
૨. છવને ઉદયજ છે એમ ક્યારે ગણવો ?
અષ્ટકમનું સૂફમદષ્ટિથી સ્વરૂપ સમજાયા બાદ છવ ઘાતકર્મ અને અઘાતી કર્મને ઉદય જાણી શકે છે. ઘાતકર્મને ઉદય નિકાચિત અને અનિકાચિત છે તે બે પ્રકારના ઉદયને જીવ જ્ઞાનથી જાણે છે. પુરૂષાર્થની પ્રવૃત્તિ કર્યા બાદ પશ્ચાત ઉદયનું સ્વરૂપ માલુમ પડે છે માટે સદુધમવિહીન થવું નહિ. સદુઘમ કરતાં નિષ્ફળતાથી શ્રુતજ્ઞાનીને તે અનુમાનથી ઉદય સમજાય છે. અઘાતિકર્મ જે ચાર છે તે તે તીર્થકરને પણ ઉદયાધીનપણે ભેગવવાં પડે છે. ઘાતકમના પરમાણુસ્કંધાની વગણું ઉપરજ લક્ષ્ય દષ્ટિ નાંખી આત્મસ્વરૂપમાં રમવાથી કર્મ ખરે છે, માટે ઉધમમાં પ્રવૃત્ત થવું. પરભાવપરિણતિના ઉદ્યમથી કર્મ બંધાય છે અને સ્વસ્વભાવપરિણતિના ઉધમથી કર્મ છૂટે છે. આત્મધ્યાન, આત્મરમણુતા, આત્મજ્ઞાનાદિનું પ્રવર્તન ખરેખર આત્મશુદ્ધિ કરનાર છે.
૩. મેહ છે એમ ક્યારે જાણવું ?
મેહનું સ્વરૂપ સમજાયા બાદ મનમાં મેહના વિચારે થાય છે તે સમજાય છે.(કેધ, માન, માયા, લેભ એ સર્વ ભળી મેહ છે) મેહની પરિણતિ પિતે જ્ઞાની આત્મા મનથી જાણું શકે છે, પરમાં રમતા થાય અને આત્મામાં રમણતા ન થાય ત્યારે જ્ઞાની પુરૂષ જાણે છે કે-જીવ મેહની પરિણતિમાં લીન થયો છે. રાગદ્વેષની પરિણતિનું, ઉત્થાન ન થાય અને આત્મા સ્વસ્વરૂપ ઉપયોગમાં લીન થાય ત્યારે સમજવું કે તે વખતે મેહનો ઉદય નથી. આવી સ્થિતિને નિશ્ચયચારિત્ર થાય છે અને તેવી સ્થિતિના હેતુઓને વ્યવહારચારિત્ર કહે છે. ઈત્યાદિ મેહનું સ્વરૂપ જ્ઞાનીઓ સમજે છે ત્યારે પરભાવથી દૂર હઠી સ્વસ્વભાવરમણમાં સ્થિર રહે છે.
૪. અનુકંપા છે એમ ક્યારે જાણવું ?
દ્રવ્યદયાના પરિણામથી-દ્રવ્ય અનુકંપા, અને ભાવદયાના પરિણામથી ભાવઅનુકંપા સમજવી. બે પ્રકારની અનુકંપાનું સુક્ષ્મસ્વરૂપ સમજાયાથી,
For Private And Personal Use Only
Page #928
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદે.
પશ્ચાત પિતાના અંતરપ્રદેશમાં ઉપયોગ મૂકવાથી માલુમ પડે છે કે, મને અમુક અનુકંપા વર્તે છે, જ્ઞાની સમજી શકે છે “ સવી જીવ કરૂં શાસન રસી” ઈત્યાદિ ભાવઅનુકંપાના પરિણામ કહેવાય છે. પિતાના પરિણામ જેવા ઉત્પન્ન થાય છે, તે પિતે જ્ઞાની જાણી શકે છે. આત્માની સ્થિતિ તેિજ જ્ઞાનથી જાણી શકે છે. પિતે મનમાં જે વિચાર કરે છે તેની પિતાને ખાત્રી થાય છે કે મેં અમુક જાતને વિચાર કર્યો પણ તે વિચારને અન્ય જાણી શકે નહિ વ્યવહાર વર્તન ( વર્તન ચારિત્ર ) માટે બાહ્યના આચારો ઉપર આધાર રહે છે અને અંતર્ના શુદ્ધાશુદ્ધપરિણામ ઉપર અંતર્ના વિચારને આધાર છે. વ્યવહારવર્તનથી બીજાઓ અનુમાન ઉપર આવે કે અમુક અમુક કૃત્ય કરે છે તેથી તે આવો હોવો જોઈએ અને નિશ્ચયપરિણામ જે આત્મપરિણતિ છે તેની તો ખાત્રી પિતાને થાય છે વા કેવળજ્ઞાનીને થાય છે. બીજા શ્રુતજ્ઞાનીઓને અનુમાન ઉપર ખાત્રીને માટે રહેવું પડે છે. આત્મજ્ઞાન અને અંતરથી રમણતાનો દેખાવ વાણી બોલતાં અનુમાનથી વિશિષ્ટ જ્ઞાની જાણે છે, પણ આત્મા પોતે પોતાના માટે પરીક્ષક છે તેમ અન્ય પ્રત્યક્ષપણે તેટલે પરીક્ષક નથી.
૫. પરમાણુના વર્ણ, ગંધરસ-અને સ્પર્શરૂપ પર્યાય પિતાના સ્વભાવથી બદલાય છે. માટે તે વિશ્રા પરિણામ છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શનો અગુરુલ ૩ ] - ૧ સમયે સમયે ઉત્પાદ-વ્યય થાય છે. એમ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે.
૬. પરમાણુ પારદર્શક છે કે નહિ ?
એક પરમાણુ પારદર્શક નથી પણ તેનામાં પારદર્શક થવાની યોગ્યતા રહેલ છે તે સંબંધી ઘણું ચર્ચા છે.
૭. એક પરમાણુનું પ્રતિબિંબ પડતું નથી?
તત્ત્વાર્થસૂત્રમાં પરમાણુ અધિકારમાં એક પરમાણુનું પ્રતિબિંબ પડે નહિ તેમ કહ્યું છે. પુગલસ્કંધનું પ્રતિબિંબ પડે છે એમ ઘણી ચર્ચા થયા બાદ તત્ત્વાર્થવૃત્તિથી પુદ્ગલસ્વરૂપ જોઈ શાસ્ત્રાધારે નિર્ણય કર્યો છે ક્ષયોપશમ અનુસારે જે સમજાયું તેટલું લખ્યું છે વિ. સૂક્ષ્મઉપયોગીઓ જાણે.
For Private And Personal Use Only
Page #929
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સંવત્ ૧૯૭૧ જેટ વિદે ૧૪ વડેાદરા શા. મ. મેા.
જ્વાલી.
તમારા પત્ર વાંચીને, હકીકત ચિત્તમાં ધારી; વિવેકે સત્પ્રવૃત્તિને, કર્યાં કર પ્રેમ ઉત્સાહે. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું' તેતે; યથા કહેણી તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાથી દૂરે, રહીને સ્વાન્નતિપળ્યે, સદા વહેવું વિવેકે એ, તમારે કાય કરવાનુ સદા મર્યાદમાં રહેવુ, ત્યજી સ્વાચ્છઘવૃત્તિને; જગતનાં અશ્રુ હુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તા દિવાની છે, મદિરા સમ અરે સત્તા; વિવેકે એ વિચારીને, સદા શુભ કયેાગી થા. કરીને કા દેખાડયા, પછી કહેણી અને સાચી, સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લા વાક્ની સિમતિ. અદા નિજ કુતે કરવી, કદી ના મુંઝવુ‘ તેમાં: અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થ કરણીમાં. વિચારી શાસ્ત્રમમેતિ, વિવેકે જ્ઞાન કરવાથી; થતી ના ભૂલ, કાર્યાંમાં, થતી નિજલેમ્પની પ્રગતિ, સદા સ્વાયત્તમન કરવું, ખરી એ યાગ છે જગમાં; રહી એ યેાગના તાએ, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણાં છે એમ ધારીને; ચઢયા કરવું ગુણા પામી, ગુણાવણ શું? ધટાટાપે સદા પ્રામાણ્યવૃત્તિથી, પ્રવર્તી સર્વ કાર્યોમાં; બની આદર્શ વત્ જીવી, વાડા વિશ્વને પ્રેમે. કથ્યા કરતાં કરીને જે, બતાવે તે સા માટે; વિચારી સમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શામે. નિજાત્મા એ ગણે સાચું, પછીથી પૂચ્છવું કોને.
For Private And Personal Use Only
૩
૪
..9
'
ટ
૧૦
'
૧૨
૧૩
Page #930
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
1 2
નિજાભા વંચવાથી તેનું મહત્તા ના કદી થાતી; સમાલોચી જીવન સઘળું, પ્રતિક્રમણ કરે શુદ્ધિ. પ્રથમમાર્ગનુસારી જે, થ તે ધર્મને પામે; કરે ઝાઝું વદ થોડું, જગત સહુ જાણશે સાચું સુધારે ભૂલ પિતાની, નિહાળે ભૂલ પિતાની; ખરી તેની થતી પ્રગતિ, તે તે સર્વને સ્વામી. ગુણ સામા ધરે દષ્ટિ, જગત તવ પાછળે વહેશે; બુદ્ધથમ્બિન્નતિમાર્ગે, વહ્યા કર સત્ય ઉપયોગે.
x
મુ. કાવીઠા શા. મણીલાલ રતનચંદભાઈ,
કર્મને અનુલ્લંઘનીય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યા છે. મનુષ્ય જે પ્રકારનું કર્મ કરે છે તે પ્રકારનું તેને ફળ પ્રાપ્ત થાય છે સુખદુઃખ અવશ્ય જોગવવાં પડે છે “સુખ આવે સદા સુખ નહિ જાણવું, દુખ આવે સદા દુ:ખ જાણવું નહિ.” વચન વિચારીને બેલતાં આત્મહિત વિશેષ થાય છે. દુઃખ વિના સુખને અનુભવ થતો નથી. જેને પિતાનું ધારીએ છીએ અને જેને માટે મનમાં હજારો વિચાર કરીએ છીએ તે વસ્તુ પિતાનાથી દૂર રહે છે ત્યાં કર્મ વિના બીજું કયું કારણ? મધુબિંદુ સુખની ભ્રાંતિથી જીવ, દેવ, સતશાસ્ત્રને ભૂલી મોહમાયામાં પડે છે, અંતે દુઃખને તે અનુભવ કરે છે. જેનું દીલ સ્વચ્છ છે તેનું આખું જગત મિત્ર છે. ક્ષમા એ સજ્જનેને ધર્મ છે. આપણે ક્યાં બેઠા છીએ. ગયા વખત કેવો ગયો તેને વિચાર કર. મેક્ષ પ્રાપ્તિની આશા. કરે. દુનિયા દુઃખની કયારી છે તેને અનુભવ હજી થાય છે તે થશે, અને જ્યાં સુધી શરીર પિતાનું !! શું સાથે આવશે, વિચારે !! વિચારે !! વિનય, વિવેક, કરૂણુનું સેવન હિતકારી છે. હાલ કયી સ્થિતિ અનુભવો છો? શું તેમાં સાર છે? સંસારમાં રહેતાં પણ સંસારથી ન્યારા રહેવું. દુનીઆ ગુણ દેશની આરિશી છે. દુનીઆ દોરંગી છે. સર્વ જીવને કીર્તિ અને અપકીતિ બે આંખની પેઠે સાથે રહે છે. નિડરપણે વર્તવું. ગંભીર થવું, હજી ઘણું કરવાનું છે, જે થાય છે. તે સારા માટે. ગમે તેવી સ્થિતિમાં આનંદ માન. ધર્મસાધન કરશો.
115 x
For Private And Personal Use Only
Page #931
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૬
સંવત ૧૮૭૩ ના જેઠ વદ ૪ મુ. પાદરા શા. ભમે.
સદા આત્મોન્નતિ કરવા, પ્રથમ પ્રામાણ્ય ધર અંગે; પ્રવૃત્તિમાં ધરી નીતિ, ગુણ ધર સદ્દગુરૂ સંગે. વિચારી બોલ બોલીને, ખરું જીવન સદા વહેજે; પ્રતિષ્ઠા તેથકી વધશે, વિવેકે કાર્ય કર હાર, રજસતમપ્રેમવૃત્તિના, પ્રવેગે ના ફસાતે ક્યાં; ખરા સાત્વિકપ્રેમી કો, વિચારી દેખ અન્તમાં અચલ આ ન્નતિ કરવા, પ્રથમ તે સ્વાશ્રયી બનવું રહી છે દુઃખને ગર્ભે, ખરી આભેન્નતિ જગમાં. સધાવણ તે વિપત્તિ, કસોટીએ ચડ્યા વણ તે; થતા સ્વાનુભવો ના કેઈ, થતી સ્વાનુભવે પ્રગતિ. ખર આત્મોન્નતિ બીજો, રહ્યાં છે દુખના ભાગે; નથી તે દુઃખ વણ મળતાં, સહી ૬ ગ્રહ બી. નિરાશા ના કદિ ધરવી, વહીને નૈતિપળે; થતી અથડામણી તેથી, વહો છો પથમાં જાગો. પ્રવૃત્તિમાં પરખવાનું, પરબ્રહ્મ સદા પ્રેમે; પછીથી કાર્ય માં તુજને, ખરી નિબંધતા રહેશે. પ્રતિક્તવ્યમાં સ્વાત્મા, વિલેકે જ્ઞાનયોગીની; ખરી કર્તવ્યતા પામી, ક્રિયાયેગી થશે પશ્ચાત. ઉપગ્રહ વિશ્વને દેવા, ત્યજી યાચકપણું જગનું; અવસ્થા એ થતાં નક્કી, ખરી નિષ્કમતા પ્રગટે. હજી તે બહુ રહ્યું ચડવું, અહ આત્મોન્નતિ શિખરે; ત્યજીને દશ્યની મમતા, વહ્યા કર ઉન્નતિમાર્ગે. થતી નિજઉન્નતિ જેથી, ગમે તેવી અવસ્થામાં; ખરેખર બને ભાવે, કર્યા કર કાર્ય એવાં તું. હૃદયમાં સત્ય જે પ્રગટે, ખરું જીવન અહે તવ એ; પરીક્ષા બાહ્યથી કરતાં ઘણું જન વિશ્વ વંચાતા,
For Private And Personal Use Only
Page #932
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
નિાત્માને વિકસવાને, નિાત્માનું કર્યા કરજે; નિજાત્માને છુપાવ્યાધી, અધર્મી થાય છે માનવ. નિજાત્માવત પાત્માએ, વિલાકે તે થતા ધર્મી, બુધિષ્ટિસૃષ્ટિની, અલૈાકિક રમ્યતા દેખા.
અન્તસું ખાપયેાગ રહે એવા જેથી અહિમુ ખતૃત્તિનું ખળ થઈ શકે
વિકલ્પસ’કલ્પ કેવી રીતે ઉઠે છે ? તેના દશાવિનાનું નિર્વિકલ્પદશાના અભ્યાસાર્થે ચિંતવાય એવા ઉપયાગ રાખવા.
X
જલમાં તરવાના અભ્યાસની પ્રસંગે શુભાશુભસ્વભાવની પરિણતિવિના રાખીને અભ્યાસ સેવવે.
×
મુ. પાદરા શા. મા. િ
મહાદિ અશુદ્ધત્તિયાથી ભિન્ન એવા શુદ્ધાત્માના શુદ્ધે પયાગે અનુભવ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યપરિણામ અન્તે પરિપક। થઇ આનન્દરૂપમાં લીન થઇ જઇ સત્ય નિર્ભયતાના ખ્યાલ આપે એવી રીતે આત્મામાં આત્મરૂપ થઇ પરિણમવું.
*
X
સલબના વડે સદા ઘેરાઈ જવું કે
નહિ.
શુભાશુભની કલ્પના શાથી ઉઠે છે ? તેના વિચાર કરવા અને અનેક પ્રકારની કામના જ્યાંથી ઉઠે છે તેનું મૂળ તપાસી સસ્વેચ્છાએથી પેલી
પાર સ્વશુદ્ધધર્મ છે એવા અનુભવ કરવા.
૧૫
×
૧૪
For Private And Personal Use Only
૧૫
સૂક્ષ્મખ્યાલ કરવા. વિકલ્પસ કલ્પ મનમાં કંઇ પણ ખાલનું ન
પેઠે
ખાદ્યપદાર્થોમાં આવશ્યકપ્રવૃત્તિ પ્રવ્રુત્તિ થાય એવા ખાસ ઉપયેગ
તા. ૨-૨-૧૫ એ લખ્યા છે.
X
Page #933
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
પત્ર સદુપદેશ.
મુ. અમદાવાદથી લે—પાદરા મધે શા. મા. હિ.
વિ॰ વિશેષાવશ્યક વ્યાખ્યાનમાં પૂર્ણ વાંચ્યું છે, ધ રન પ્રકરણ વ્યા ખ્યાનમાં પૂણ વાંચ્યા છે, કાર્તિક શુકલપૂર્ણિમા પશ્ચાત્ તુત વિહાર કરવા વિચાર છે. જ્યાં ક્ષેત્રક્રસના હશે ત્યાં વિહાર થશે. પ્રાયઃ ચામાસામાં શાન્તિ છે. શાસ્ત્રાનું વાંચન ઠીક થયું છે, પ્રમાદ વિનાનું જીવન જતું હેાય તેને ધન્ય છે. નિરૂપાધિક એકાન્ત સ્થળામાં કેટલાક માસ રહીને નિવૃત્તિધમાં વિશેષ ઉપયાગ ધારણ કરવા જીજ્ઞાસા વર્તે છે. ભાવી હશે તેમ ખનશે. ધ્યાન સમાધિના આનંદવિનાની એકલી વ્યાવહારિકપ્રવૃત્તિ અધિકાર વિના નિરસ લાગે છે. સહુજ આત્મધમ ના શુદ્ધેયાગની સાથે વ્યાવહારિકપ્રવૃત્તિ થાય તે સહવાયેાગ્ય છે. લખવા કરતાં, વાંચવા કરતાં એકાન્તમાં આત્માનુ કલાકાના કલાકા પર્યન્ત જે મનનસ્મરણ થાય છે તેમાં જે અનુભવાય છે, થાય છે અને તેના જે દૃઢ સંસ્કાર પડે છે તે સમાધિ આપવાને શક્તિમાન્ થાય છે, અને પરભવમાં પણ તેની સહેજે પ્રાપ્તિ થાય છે. ધ્યાનવડે આત્માનું વારંવાર સેવન કરવાથી અને તેના અનુભવ કરવાથી પરભવમાં આગળની સ્થિતિ પ્રાપ્ત થાય એવી સામગ્રી મળે છે માટે એવા અનુભવ કરીને આત્માના ગુણેના વ્યાપારમાં, વાંચન, ચર્ચા, શ્રવણ, મનન, ધ્યાન અને સમાધિવડે વૃદ્ધિ કરવી કે જેથી આત્મગુણ્ણાની વ્યાપારસાંકળ આ ભવથી પરભવની એકસરખી બની રહે.
X
www.kobatirth.org
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
ન
મુ. માસાથી લૈ મુ. પાદરા મધ્યે શા.મા. હી. વિ. અત્રે ચામાત્તુ હવે થશે. અત્ર શા. વીરચંદ કૃષ્ણાજી વિના દ્રવ્યાનુયાગજ્ઞાનના રસિક અન્ય નથી. ગામેાગામ તેવું છે. અધ્યાત્મજ્ઞાન દ્રવ્યાનુયાગમાં રૂચિ, અભ્યાસ ધરાવનાઓ મળી આવે છે. અત્ર સહેજે ચાતુર્માસ થયું છે. કંઇ ધારીને મહાલાભ દેખીને કરવામાં આવ્યું નથી પરંતુ નિવૃત્તિ ગામડામાં સારી રહે છે અને અત્ર તેવું જાણી રહેવાનું કર્યું છે. આત્મામાં આત્માના ચામાસાના દ્રવ્ય, ક્ષેમ, કાલ, અને ભાવથી ચેામાસું ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવે થાય એમ ઉપયોગ ભાવે ઇચ્છું છું. બાથનું નિમિત્તે ચામાસુ અન્તર્ના ભાવ ચામાસાની શુદ્ધિઋદ્ધિ અને થાય તે પુરૂષાની સરલતા થશે,
ભાવ
Page #934
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્ન સદુપદેશ.
૪૧૭
AAAAAAAAAAAA
તે છ મુક્ત થયા-થાય છે અને થશે, કે જેઓએ આત્મામાં ભાવમાસું કર્યું હતું તથા જેઓ કરે છે અને કરશે. સાધ્યદષ્ટિએ ઉપગની મુખ્યતાઓ બાહ્યક્ષેત્રનું ચોમાસું સ્થિરતામાં ઉપકારી થાય છે. એમ ભાવના ભાવું છું. જે છ આપણું નિમિત્તે ધર્મના સન્મુખ થવાના હોય છે તેજ આપણું આલંબનને એવી શકે છે અને તેઓના મનમાં તેવા પ્રકારની રૂચિ પ્રગટે છે. બાકી અને તારવાને માટે અહંવૃત્તિની સુરણ માત્ર પણ ન થાય એવી રીતે ઉપયોગ રાખવાની જરૂર છે. જ્યાં ત્યાં ચોમાસું થાય પણ આત્માના ગુણો પ્રગટાવવા એજ મુખ્ય ઉદ્દેશ છે એવી દશામાં રહેવા ઇચ્છું છું.
મુ. ગુજથી લે. પાદરા મધે શા. મે. હિ.
હાલ તે વિહારપ્રવૃત્તિઓ નિસંગદશાજન્યચેતન ધર્માનુભવપ્રદેશમાં વિહરાય એમ કથંચિત યોગ્યતાએ ઉપશમાદિભાવે બની શકે એ સ્વાભાવિક છે.
શા સર્વે નકશારૂપ, અનુભવે પ્રત્યક્ષ સ્વરૂપ; યથાસ્ય આદર્શ ગાય, તથા રૂપ છે ચેતનરાય. ઓપરમાદિ અનુભવ થાય, પરિણમન અન્તર્ પરખાય; આત્મિકભાવે શુદ્ધ છવાય, મનન સ્મરણ લેખે સહુ થાય. ૨ પરિપૂર્ણ આવે વિશ્વાસ, અનુભવમાં જે આવે ખાસ; કાલલબ્ધિથી થાવે પાત્ર, અનુભવ ત્યારે વેદે માત્ર. ત્તિથી જે અનુભવ થાય, વૃત્તિમાંહી તેહ સમાય; નિવૃત્તિથી અનુભવ થાય, તે તે આવ્યો કદી ન જાય. અસંખ્યવૃત્તિ અનુભવભેદ, આત્માનુભવથી નિવેદ; આત્માનુભવભેદ અપાર, ગુણસ્થાનપરિણામ વિચાર. પ્રગટાવે જે સહજાનંદ, ટાળે મિથ્યાવૃત્તિ ફન્દ; સ્વાભાવિક પ્રગટાવે જ્ઞાન, અનુભવે વિરલા મસ્તાન ક્ષણે ક્ષણે એને અભ્યાસ, સંસ્કારી થાવે તે ખાસ; અનુક્રમે અધિકારી થાય, વ્યવહરતાં નિશ્ચયતા થાય.
For Private And Personal Use Only
Page #935
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
પત્ર સદુપદેશ.
કરે એવો અનુભવ બેધ, જેથી થાવે મેહનિરાધ; બુદ્ધિસાગર શિક્ષા સત્ય, અભ્યાસ થાવે કૃતકૃત્ય.
મુકામ માણસા. લે. બુદ્ધિસાગર, પાદરાતત્ર સુશ્રાવક વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ગ્ય ધર્મલાભ. વીરચંદભાઈના કથનથી તમારી શારીરિક સ્થિતિ નરમ રહે છે એમ જાણ્યું. શરીરધર્મો વાસ્તવિક દષ્ટિથી અવલેતાં આત્માથી ભિન્ન છે, એ જેને અનુભવ થયું છે, તે શરીરની અનારોગ્યતા પ્રસંગે વૈરાગ્યથી પિતાના આત્માને ભાવે છે, અને અશાતા વેદનીયના હુમલા સામે બહાદુર ભાવલડવૈયાની પેઠે સ્થિર ઉભો રહે છે, અસાતાદનીય પ્રસંગે ભેદજ્ઞાન કેટલા અંશે પરિણમ્યું તેને અનુભવ થાય છે, તેથી શાતાએદયિક દૃષ્ટિને પરિહાર કરીને જ્ઞાની, આત્મધર્મમાં વિશેષતઃ સ્થિપયોગ ધારે છે. દયિક દષ્ટિના ઉપયોગને અન્તમાં ઉપશમાદિભાવે પરિણુમાવીને આત્માને આત્મરૂપે જેવો, અનુભવ અને આત્મબળ ખીલવવું એજ જડકમની સાથે ખરૂ યુદ્ધ છે. તાની યુદ્ધના એવા પ્રસંગે શાન્તઉત્સવ સમાન માનીને અન્તર્દષ્ટિથી સર્વ પદ્ગલિકભાવથી ન્યારો રહી સ્વાનુભવમાં સ્થિર થાય છે, ભૂતકાળમાં આવી દશા ન આવી તેથી હજી ભ્રમણ છે. વર્તમાનમાં એવી સ્થિતિમાં ન રહેવાય તો ભવિષ્ય ભવ ભ્રમણું થશે, એવું અવબોધીને ઉપશમાદિભાવ વડે અશાતાદિ પ્રસંગે આત્મસાક્ષીએ આત્મરમણતાના પ્રયત્ન બળમાં પ્રતિક્ષણ વૃદ્ધિ કરીને અમૂલ્ય દુર્લભ મનુષ્ય જન્મતારા આત્માની પરમાત્મદશા સાધ્ય કરવી.
For Private And Personal Use Only
Page #936
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સંદેશ.
મુકામ વડાલી. લે॰બુદ્ધિસાગર. શ્રી પાદરાતંત્ર શ્રદ્ધાવત, દયાવત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલ શા. માહનલાલભાઇ હિમયભાઇ યોગ્ય ધર્મ લાભ. વિશેષ હાલમાં તમારા પત્ર નથી તેનું શું કારણ છે તે જણાવશેા. અહીં પત્રના જવાબ આપો. હાલમાં સમયસારપ્રાકૃતની ટીકા વાંચી સમાપ્ત કરી. તમે હાલ શું વાંચેા છે તે જણાવેા. શરીર નરમ તો નથી ને ? અત્રથી બનશે તે કુંભારીયા તર ્ જઇશું. મણિલાલ, ખાજી, વગેરેને ધ લાભ. માણેકલાલ આવતા હશે તેમને ધર્મલાભ જણાવશેા. ધર્મસાધન કરશેા. ઉપાધિ વગેરે સયોગામાં શુદ્ધમતા ઉપયાગ રાખી ધર્મની આરાધના કરવી. મનની ચંચલતા હ્રયાવિના ખરી શાન્તિ થવાની નથી. વૈરાગ્ય, ત્યાગ અને જ્ઞાન એ ત્રણે ગુણવડે મનની સ્થિરતા સાધી શકાય છે. એ ત્રણ ગુણમાં જેની ન્યૂનતાવતે છે તે અંશે મનમાં વિકલ્પસંકલ્પ થયા કરે છે. સાધુના સમાગમે, પુનિમિત્તયેગે આત્મા પોતાના ધમમાં વર્તે છે, પોતાની સ્થિરતા ગમે ત્યારે પણ આત્મબળને ફારવ્યાવિના થનાર નથી. ગમે તેવા સયેાગે!માં મગજની સમતાલતા રાખીને વ્યવહાર જાળવી અન્તર્થી આત્માના શુદ્દાપયોગમાં રમણુતા કરવાની જરૂર છે અને તે પ્રમાણે આત્માત્સાહે પ્રત્તિ કરવા લક્ષ્ય દેવાની જરૂર છે. તા. ૨૯-૧-૧૫.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વિસનગરથી લી॰ -પાદરા મધ્યે મે. હિ. યેાગ્ય ધર્મલાભ.
પ.
વ્હાલમજી ઘાને દર્શન રે, વિયોગે કેમ તલસાવે, સંતાઇ પિંડમાંહી રે, કેમ ના પ્રગટ થાયા;
For Private And Personal Use Only
ete
તવાવરહે ક્ષણ લાખવસમ, ઉઠે દીલમાં આગ,
જ્યાં ત્યાં જોઉં ત્યાં સહુ સૂનું, વિરહનું દુઃખ અથાગ
ખાઇને સમ કહુ છુ રે, જીવાય નહિ કા લાવે. વ્હાલમજી. ૧
હારી જ્યેાતિ જીવન મ્હારૂ, શેાધુ તુંને સદાય,
પ્રેમ પાત્ર પુરૂષાત્તમ સ્વામી, તુંજવણ ના રહેવાય; રહીને ના જગમાં રે, પ્રેમીના બ્રિ થતા હાવે. જાલમજી. ૨
Page #937
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ખેલાવે જે તે હું મેલુ, આવે તે વ્હાઈ, દેખાડે તે તે હું દેખુ, ધ્યેયપણે તુજ ધ્યા; બુદ્ધિસાગર વ્હાલા રે, પ્રત્યક્ષ મળેા દિલ આવે.
×
વ્હાલમજી. ૩
ભાવા—સત્તાએ રહેલા પરમાત્મન !!! તમે મને શન દ્યા. તમે કેમ વિયેાગે હવે મને તલસાવા છે. હું આત્મપ્રભા ! તમે પિંડમાં સંતાઇને રહે છે. મ્હારી અપૂર્વ ભક્તિથી તમે કેમ પ્રગટ થતા નથી ? હે પ્રભો ! હારા એક ક્ષણના વિર્હ મ્હને લાખ વસમ લાગે છે અને ત્હારા વિરહનુ અથાગ દુ:ખ લાગે છે. હારા વિરહથી દિલમાં આગ ઉડે છે. જ્યાં જોઉછું ત્યાં હારા વિરહે સર્વ શૂન્ય લાગે છે. હું આત્મ પ્રભુ ! હું સમ ખાઈને કહ્યું હુ કે હારા વિના હવે મને જીવી શકાય તેમ નથી. માટે હે કરૂણાવત હવે કરૂણા લાવે. હું આત્મપ્રભા ! હારી જ્યોતિ તેજ મારે જીવન છે. હું પ્રભા ! સદા હું ત્હને શેાધુ છું કારણ કે ત્હારા મળવાથી અનન્ત સુખ વેદી શકાય તેમ છે. હું પ્રેમ પાત્ર પુરૂષોત્તમ સ્વામિન! હવે તો તમારા વિરહની હદ થઇ ગઈ. કારણ કે ત્હારા વિના હવે જગમાં રહેવાય તેમ નથી. તું જગમાં છાના પણ પ્રેમીના દિલમાં પ્રગટ થાય છે અને પ્રેમીને ચ્હાયા થાય છે એવી હારી સ્થિતિ છતાં મને કેમ હજી સાક્ષાત્ મળતા નથી. હું આત્મપ્રભા ! જે જે તું મેલાવે છે તે તે હું ખેાલુ છુ. હું તિરેાભાવી પરમાત્મન ! તું જે જે ઇચ્છાવે છે તે તે હું ઇચ્છું છું. હું આત્મપ્રભા ! તું જે જે દેખાડે છે તે તે હું દેખુ છુ. હું આત્મપ્રભા ! તું મારૂં ધ્યેય છે અને તને ધ્યેય રૂપ ધારીને ધ્યા છુ.. બુદ્ધિસાગર કથે છે કે જ્ઞાનસાગર એવા હૈ આત્મપ્રિય ! તમ તમે હવે સ વાત છેડીને પ્રત્યક્ષ મળે! અને દિલમાં પ્રત્યક્ષ આવા એમ આત્મસ્વામીની શુદ્ધ ચેતનાચે છે. તા. ૨૦-૪-૧૪૮
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
X
મુકામ પાદરા વકીલ જ્ઞા. મેાહનલાલ મિચદ. યાગ્ય ધર્મ લાભ.
હાલમાં ધર્મ ગ્રન્થાના વાચનમાં વિશેષ પ્રવૃત્તિ હાવાથી પત્ર લખી શકાયા ન હતા. ધર્મના આધ્યાત્મિક પુસ્તકે વાંચીને તેનુ મનન કરી અન્તરૂમાં અનુભવ કરવા. ઔપચારિક અને અનુપચારિકધર્મની નથની અપેક્ષાએ
Page #938
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૯૨૧
ના
--
વહેચણ કરી સદ્ભત ધર્મમાં ઉપયોગી થશો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય અને ઉપગનો વ્યવહારથી અને નિશ્ચયથી વિવેક કરીને આત્મપરિણામની શુદ્ધતા થાય અને તેવા ઉપગમાં રહેવાય તે માટે ખાસ લક્ષ દેશે. આ ભાના પર્યાનું સત્તાગ્રાહકનયની અપેક્ષાએ ધ્યાન ધરીને તલ્લીન થવાથી વ્યકિતની અપેક્ષાએ આત્માના જ્ઞાનાદિપર્યાયને આવિર્ભાવ અર્થાત્ શુદ્ધતા થાય છે. શુદ્ધપર્યાયનયની અપેક્ષાએ આત્માના ગુણ પર્યાના ઉપયોગમાં સ્થિર રહેવાથી આત્મપર્યાયોની શુદ્ધતા થાય છે. આત્માની જ્ઞાન પરિણતિમાં પોતાના આત્માની જેવી ધ્યેય દશા પરિણુમાવવામાં આવે તેવો આત્મા બને છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ત્રણ કાલમાં એક સરખે આભા છે. ધ્યાન ધરવાની ઉપર પ્રમાણે બે યુકિત બતાવી તે પ્રમાણે ધ્યાન ધરીને આત્માના ગુણમાં તલ્લીન થવાથી પિતાના આત્માના શુદ્ધપર્યાય રૂ૫ પરમાત્મતા પિતાનામાં અનુભવાય છે. એવો અનુભવ ખરેખર તેમાં લીન થવાથી પ્રાપ્ત થાય છે. સિદ્ધાંતધારે ઉપયુક્ત ધ્યાનપરિણતિમાં તલ્લીન થવાથી આ કાલમાં તેને અનુભવ આવે તે યોગ્ય છે. ધર્મ સાધનમાં ઉપગની મુખ્યતા છે. તા. ૧૮-૧૧-૧૪.
મુકામ પાદરા વકીલ શા. મોહનલાલ હીમચંદ એગ્ય ધર્મ લાભ.
વિ. નીચે લખેલું પદ મનન કરશો. પ્રભુજી હને મળવા રે, જીવ મારે તલપી રહ્યા; હારા વણું ક્યાંય ન ગમતું રે, અકળાઈ હવે ખૂબ ગમે; તુજને મળવા કરવું ઘટે તે, કરતો પ્રેમે સર્વ; હવે શું કરવું બાકી રહીયું, કીધા ઉપાયો ખર્વ; મળે તે રીતે મળવા રે, ભક્તિભાવે ઉમા.
પ્રભુજી-૧ ભવતાપે તપીયું મન બહુલું, જે નહિ ત્યાં ચિત્ત; મહારૂં તે સહુ હારૂં કીધું, માગે શું મળવા વિત્ત ? આજીજી કરવી ઘટતી રે, તે તે સહુ કરી રહ્યા.
પ્રભુજી. ૨ વૃત્તિથી બાંધી તુજ માંહી; શ્રદ્ધા ભક્તિ બેશ; નિર્વત્તિથી તુજને મળવા, રૂચિ વધતી હમેશ, દિધાભાવ યોગે રે, પક્ષે ખૂબ વિરહે હૈ.. પ્રભુજી. ૩
116
For Private And Personal Use Only
Page #939
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પત્ર સદુપદેશ.
------------------- નિવૃત્તિથી સહજપણે તું, યથારૂપ પરખાય; ત્યારે અનહદશાંતિ પ્રગટે, દિધાભાવ દૂર જાય; બહાલામાં વહાલા બહાલમ રે, જેવા ત્વને પ્રેમ થયો. પ્રભુજી. ૪ જગને આનું શુંય જણવું, જાણે છે તું એક; પ્રત્યક્ષે મળશે મુજ હાલા, આત્મસમર્પણ ટેક; નિશ્ચયથી પૂર્ણ ધારીરે, બુદ્ધિસાગર ઝાંખી લા. પ્રભુજી. ૫
( તા. ૨૩ ૪૧૪)
મુકામ પાદરા વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ બે ત્રણ દિવસમાં દિવાળી પર્વ આવશે. શ્રી વીરપ્રભુનું નિર્વાણ સ્મૃતિમાં રાખીને કર્મવૈરિને જીતવા પ્રયત્નશીલ બનવું એજ આપણું કર્તવ્ય છે. આત્માને એક ગુણ પ્રાપ્ત કરવાથી અન્યગુણે પ્રાપ્ત થાય છે. સર્વગુણોનું મૂલ સમ્યકત્વ છે. શ્રીવીરપ્રભુએ નિશ્ચયસમ્યકત્ત્વનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવું સમ્યકત્વ જે આત્મામાં પ્રગટે તે આપણું હૃદયમાં ભાવદીવાળીપર્વ પ્રગટયું એમ સમજવું. આત્માના ગુણે પિતાના સ્વરૂપે પરિણામ પામીને આત્માની પરમાત્મા પ્રગટાવે એજ સાધ્યકર્તવ્ય છે. દિવાલી દ્વારા મા દિવાળી પર્વનું આરાધન કરવું એજ ખાસ લક્ષમાં રાખવું જોઈએ, જે સમ્યકત્વગુણે જા ગ્રત થાય છે તે ભાવદિવાલી પર્વનું યથાતથ્ય આરાધના કરી શકે છે. મિથ્યાત્વદશામાં મુંઝાયેલા જીવો મરેલા છે, તેઓ સંભૂમિની પેઠે સ્વજીવન પૂર્ણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ બાલજી ઓઘસંજ્ઞાએ જે ધર્મ ક્રિયાઓ કરે છે તેવી શકિત તે અભવ્યજીવો પણ ધરાવે છે. મિથ્યાત્વભાવે મરેલા મનુષ્ય કંઇ અન્યને જાગ્રત્ કરવાને શકિતમાન થતા નથી. ઉઘેલા મનુષ્ય જ્ઞાનીનાં વચનોનો નિર્ણય કરવા શકિતમાન થતા નથી. કેટલાક અજ્ઞાનીઓ નૈગમનની
એકાંતકલ્પનાએ ધર્મને માની જ્ઞાનીઓના શુદ્ધધર્મને તિરસ્કારી કાઢે છે. ક્રિયારૂચિવને આગળ નાનમાર્ગપર ચટાવવા એ ગીતાર્થોનું કર્તવ્ય છે. ગીતાથ વિના બાળજીવે ધર્મના નામે પરભાવને સેવી ચતુર્ગતિસંસારમાં પરિભ્રમણ કરે છે. ગુણોmiાં પરિણામ વિનાની એકલી શુષ્કક્રિયા ખરેખર આભાનું હિત કરવા સમર્થ થતી નથી. સમ્યકત્વ પામ્યાથી છવની સવળી દૃષ્ટિ
For Private And Personal Use Only
Page #940
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૨૩
થવાથી તે જે જે કરે છે તે સર્વ સવળું પરિણમે છે. ધનાદિક જડ વસ્તુઓ કરતાં આત્માની કિસ્મત જેને અનન્ત ગુણ વિશેષ ભાસતી નથી તે સભ્યત્વને અધિકારી શી રીતે થઈ શકે વારૂ? સમ્યત્વ પામ્યાવિના આત્માના ઉપર રંગ ચાંટ નથી. સ્યાદાદન આત્મા ઓળખ એ કંઈ સહેજ વાત નથી. આરપિતધર્મમાં જેની વાસ્તવિકધર્મબુદ્ધિ થાય છે એવા અજ્ઞાનીઓ ઉપાદાન ધમને સેવી શકતા નથી. આ કાલમાં ધર્મને ખરેખરે રંગ લાગવો એ જાણ્યા કરતા કંઈક અનન્તગુણાધિક વિશેષ કાર્ય છે. સાધ્યની સાપેક્ષા વિનાનો વ્યવહાર તે સાંસરિક ફલ પ્રદ છે. જ્યારે ધર્મના ઉપદેશ સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે ધર્મનું ખરેખરૂં સ્વરૂપ સમજવા માટે એગ્ય શ્રેતાઓની ખોટ માલુમ પડે છે. ગાડરીયા પ્રવાહની પતિએ લેકે ધર્મ સાંભળે છે. ઉખર ભૂમિમાં પડેલી વર્ષોની પેઠે પ્રાયઃ ધર્મના ઉપદેશની પ્રવૃત્તિ થાય છે. દ્રવ્યાનુયોગ અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ ગ્રહણ કરવાને બેતાનીકળી શકે વિરલા તા મળે તેમ છે. જનધર્મપૂજા પ્રતિક્રમણ, તપ, જપાદિ ક્રિયા કરનારાઓ પૈકી આત્માનું શું સ્વરૂપ છે તે સમજનારા પ્રાયઃ કોઈ વિરલા દેખાય છે, છતાં પણ વ્યવહારાધિકાર પ્રમાણે ફજ અદા કરીને ઉપદેશપ્રવૃત્તિ કરાય છે. હાલ પગે વા આવ્યો છે અને કેડે વા આવ્યો છે. ગમનાગમનમાં હજી અડચણ પડતી નથી. દવા ચાલે છે. જેવું પ્રારબ્ધ બાંધ્યું હોય છે તેવું ભોગવ્યાવિના છૂટકો નથી. દીનતાએ ભગવ્યા કરતાં સમભાવે શરતા લાવી ભોગવવામાં રૂચિ, પ્રવૃત્તિ રહે છે. માણસાનું ચોમાસું પૂર્ણ થવા આવશે. સૂપડાંગસૂત્ર વ્યાખ્યાનમાં પૂર્ણ થશે. નવપદપ્રકરણવૃત્તિની વ્યાખ્યાનમાં બે પદ પૂર્ણ થયાં છે. ભાવ લાવીને વ્યાખ્યાન કરાય છે પરંતુ બાળજી તેમની બુદ્ધિના અનુસાર ગ્રહણ કરે છે. દરેક ઠેકાણે વ્યાખ્યાનનું મહત્વ અને તેને સાર ખેંચનારા વિરલ કેઈક મનુષ્યો હોય છે. બાકી ગાડરીઓ પ્રવાહ સર્વત્ર વર્તે છે. જૈનવાણીયાઓને ઉપદેશની અસર થતી હોય અને તે કાયમ રહેતી હોય એમ વિચારતાં, અવલોકતાં મોટા ભાગે સમજાતું નથી. છતાં વ્યવહારફfથી ઉપદેશપ્રવૃત્તિ તે સેવવી પડે છે. ધર્મરૂચિ, જ્ઞાનરૂચિ, ઉપદેશરુચિ, સાધુસેવારૂચિવાળા પ્રાયઃ વિરલ દેખાય છે, એમાં શોક કરવાની જરૂર નથી. આગમના અનુસાર વસ્તુતત્વ વિચારતાં જીવની પરિ.
તિ અને પ્રકારની દેખાય છે તેથી ઉલટી સમકિતભાવની પુષ્ટિ થાય છે. આત્માના અધ્યવસાયની ઉજજવલતા થાય અને આત્મા સ્વસ્વભાવમાં રમતા કરે એવા જાગતા સહુરૂષોની સંગતિ મળવી દુર્લભ છે. નિષ્કામત્તિએ ધર્મકર્મને સેવવાની પ્રવૃત્તિ થવી એ દુર્લભ છે. અધ્યાત્મજ્ઞાનપૂર્વક
For Private And Personal Use Only
Page #941
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨૪
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ધર્મ ક્રિયા કરીને આત્માને આનંદ ગુણમાં ઝીલવવાની પ્રવૃતિ કરનાર વિરલ મનુષ્ય મળી આવશે. આ કાળમાં શાસ્ત્રાનું અને ગુરૂનું અવલંબન લેખ આશ્રયી બની આત્મ કલ્યાણમા પ્રવૃત્ત થવું એજ હિતકર છે. પાતાના આત્મ સ્વભાવમાં વર્તીને જીજ્ઞાસુ વેને તેમની યોગ્યતા પ્રમાણે ધર્મમાં ખેચવા એમ ઉપયોગ રાખીને પ્રવવું જોઇએ. ધર્મનાં શાસ્ત્ર વાંચીને આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરવા જોઇએ. ધર્મશાસ્ત્રને અનેક મહાભાએ વાંચે છે, પણ તે દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મામાં પરિણમવું એ કાર્ય કરનાર તે વિરલા જણાશે. પેાતાના આત્માનું સ્વરૂપ અનુભવીને ઉચ્ચ ભાવનાઆવડે આત્માને ઉચ્ચધ માં પરિણમાવવા અવા સૌ પમપ્પા ઇત્યાદિ દ્વારા આત્મામાં પરમાત્મપણાને આ ભવમાં અનુભવ લેવા જોઇએ. આ ભવમાં પરમાત્મત્વને અનુભવ આવશે તેજ પરભવમાં પરમાત્મપણું પૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકાય એવી જન્માદિની સવડતા મળશે. આત્માની પરમાત્મદા થાય એવા અન્તમાં સકારા પાડવાની જરૂર છે. મનના ઉપર અમુક વિચારની અસર થઇ હોય છે તાજ અમુક કામાદિ વિકારીસ્વરૂપ આવતાં નથી, તત્ આત્મામાં બાળ સૌ ઘુશ્મામાં ઈત્યાદિ ભાવનાના એવા સંસ્કાર પાડવા જોઇએ.
X
માનસિક સૃષ્ટિની લીલા ખરેખર સ્વપ્નદ્વારા પણ આત્માભિમુખ થયેલી દેખાય છે. મનની વલણ ખરેખર ફેરવવા માટે અન્તમાં ઉચ્ચભાવનાએમાં તન્મય બનીને પરિણમવુ જોઇએ, અને તે ભાવે પેાતાના આત્મા પરિણમે એવા અનુભવમાં ઉંડા ઉતરવુ જોઇએ. શરીર કરતાં સૂક્ષ્મ મન છે અને મન કરતાં અરૂપી આત્મા છે માટે આત્મામાં ઉચ્ચભાવનાના પરિણામ થાય તે તેની અસર મન ઉપર પણ થાય છે માટે આત્માની પરમાત્મતા પ્રગટાવવા અને તેને અનુભવ સાધ્યદૃષ્ટિએ કરવા પ્રયત્ન કરશે. સ. ૧૯૭૦ ના આશે! વિદ ૧૨, તા. ૧૬-૧૦-૧૪
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
Page #942
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
થાય છે.
મુ. પાદરા મધ્યે શા. મે!. હિ. સંવત ૧૯૭૧ ના માગશર સુદિ છ. પાંચમા ગુરૂ સ્થાનકમાં આ ધ્યાન અને રોદ્રધ્યાન છે. આત્મધ્યાન અને રીદ્રધ્યાનમાં આલંબને ઘણાં છે. અજ્ઞાની જીવ તો ધર્મ ધ્યાનનાં આલઅનેાને પણ આત ધ્યાન અને રૈદ્રધ્યાનનાં આલંબનરૂપે પરિણમાવી શકે છે. તીવ્રવૈરાગી, આત્માર્થી, આધ્યાન અને રીદ્રધ્યાનના હેતુને નિષ્ફળ કરે છે અર્થાત્ આ ધ્યાન અને રૈદ્રધ્યાનના હેતુએ પણ ધર્મ ધ્યાનની લેસ્યાઓને ફેરવી ન શકે એવા વૈરાગ્ય અને જ્ઞાનદ્નારા પુરૂષાર્થ સ્ફારવે છે. જ્ઞાન અને વૈરાગ્યદ્વારા આત્મ પુરૂષાર્થ સ્ફારવ્યા વિના આત્મગુણાતા આવિર્ભાવ થતા નથી. ધર્મ ધ્યાનના પ્રભાવથી આત્મા પાતાની સિદ્ધતા સમ્મુખ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં ધર્મધ્યાન સવયંત્ર, મુલ્યવૃયા નિનો તિ, પાતીતતયા ગુહ-માયાત્રામાત્રતઃ ( ગુણુ સ્થાનક ક્રમારોહ ) અંશ માત્રથી રૂપાતીત શુક્લધ્યાન પણ હોય છે. અપ્રમત્ત મુનિયા ધ્યાન પ્રભાવે શુકલધ્યાનની ઝાંખી પ્રાપ્તિ કરીને આત્માનુભવને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાનયોગે અશથી રૂપાતીત આત્મસ્વરૂપની ઝાંખી અનુભવાય છે. આ કાલમાં સાતમા ગુણસ્થાનક સુધીની હદ છે. તેથી અધ્યાત્મશાસ્ત્રાના અનુભવીધ્યાની અપ્રમત્ત મુનિયા તેવી ધ્યાનદશામાં રહીને આ કાળમાં રૂપાતીત આત્મસ્વરૂપ ઝાંખીને શુકલધ્યાનના અંશથી અનુભવ કરીને મુક્તિસુખને આત્મામાં અહીંઆંજ અનુભવે છે. અપ્રમત્તદશામાંથી પુનઃ પ્રમત્ત દશામાં આવતાં આત્મજ્ઞાનિમુનિયાને આત્મ સુખના સ્વાદ પાતાની સ્મૃતિમાં રહે છે. તેથી પુનઃ અપ્રમત્તદશામાટે સતત પ્રયત્ન કરે છે અને પુનઃ તેને પ્રાપ્ત કરે છે. આવી દશામાં ક્ષણ માત્ર સ્થિતિ થવાથી પૌલિક સુખની ઇહા ટળે છે અને આત્મસુખનેા પરિપૂર્ણ વિશ્વાસ પ્રગટે છે, અને તેના યેાગે અનેક ધાર પરિષહે! સહી શકાય છે અને નામ રૂપથી ભિન્ન આત્મસ્વરૂપના અનુભવમાં મસ્ત રહીને દોર્ગી દુનિયાના શબ્દોને ભૂલાય છે અને આત્મામાં આત્મા લયલીન રહે છે. તા. ૨૫-૧૧-૧૪
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સરપ
X
Page #943
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૨૬
પત્ર સદુપદેશ.
મુ. પાદરા મધ્યે વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ધર્મલાભ. અત્ર શારીરિક આરોગ્ય નરમગરમ વર્યા કરે છે. સર્વ જીવોના પ્રદેશોની સાથે આત્માના પ્રદેશની એક સરખી સમાનતા અનુભવાય અને આત્મપ્રદેશમાં લય લાગી રહે અને તેથી અન્ય પદાર્થોમાં શુભાશુભત્વ ન પ્રગટે એવી રીતે અન્તરમાં ઉપયોગ ભાવે ધ્યાન પરંપરાને સેવાય છે અને તેથી બાહ્યસંયોગો ગમે તેવા હોવા છતાં અન્તરમાં શુભાશુભ પરિણામ કેટલેક અંશે હળવાથી સહજાનન્દની ઘેનને અનુભવ થાય છે. સર્વ વિશ્વમાં આત્મપ્રદેશનું જ ફકત ધ્યાન કરાય છે. બે ત્રણ માસથી આવું ધ્યાન વિશેષ પ્રકારે કરાય છે તેથી આત્માની શુદ્ધપરિણતિ, સમભાવદશા, નવીન અનુભવ અને મુક્ત નિઃસંગદશામાં વૃદ્ધિ અનુભવાય છે. સર્વ આગમેનુ સાર જાણે એજ છે એમ અનુભવ થાય છે. બાહ્યવ્યવહાર જે કંઈ દવા આવે તે દવા છતાં અન્તમાં આ ધ્યાનથી શાન્તિ રહે છે. સર્વ જીવોના સર્વત્ર આત્મપ્રદેશ જ્ઞાનાદિકથી ભરપૂર છે એવું એક સ્થિરોપયોગે ધ્યાન કરતાં સર્વ જી પર શુદ્ધપ્રેમ, સવજીની સાથે ઐક્ય અને વૈરાદિ સંસ્કારોનો નાશ થતું હોય એમ અનુભવ આવે છે. આત્માના જ્ઞાનાદિગુણો વિના અન્ય કંઈ છે નહિ એવી દૃષ્ટિએ ધ્યાન ધરતાં વિશેષકાલ જાય છે ત્યારે બાહ્ય શરીર, રૂપ, નામ આદિનું ભાન ભૂલાય છે અને તેની સાથે પરમશાન્તિને આવિર્ભાવ થતે અનુભવાય છે. શરીરની નરમ દશા છતાં આત્માને કઈ રીતે બાહ્યમાં વા અન્તમાં સંતવમાં હાનિ દેખાતી નથી એવું દિવસમાં ઘણું વેળા અનુભવાય છે. આત્માને શુદ્ધ પગે આ જગતની બાજી અલોપ થઈ જાય છે. આ ભવમાં મુકિતસુખને આનુભવિક નિશ્ચય થાય છે, તેથી પરભવમાં આગળ વધાશે એમ નિશ્ચય થાય છે. લેખનપ્રવૃત્તિ, વાચનપ્રવૃતિ મંદ સેવાય છે. પત્રવ્યવહાર પ્રવૃત્તિ પૂર્વની જેવી તીવ્ર રહી નથી. સહેજે તથા પ્રસંગે જે કંઈ થાય છે તેમાં અન્તથી સમભાવ તથા સાક્ષીભાવ રહે છે, એ અનુભવ આવે છે. આધ્યાત્મિક પુસ્તકોના ભાવાર્થનું એકાંત શાંત સ્થળમાં ધ્યાન કરવામાં આવે છે ત્યારે હૃદયમાં એટલે બધે આનંદ ભાવ પ્રગટે છે કે તે કંઇ કહી શકાય વા લખી શકાય નહિ. એકાંત શાંત સ્થળો અને નિવૃત્તિને વિશેષ પ્રકારે ચાહું છું. આત્મામાં જેટલી રમણતા કરાય તેટલી કરી લેવી. તા. ૧-૧૨-૧૫
For Private And Personal Use Only
Page #944
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર દુપદેશ.
૨૭
| મુ. પાદરા મધ્યે શા. મોહનલાલ હીમચંદભાઇ.વિ.હાલ ગ્યધર્મલાભ. ધર્મજ્ઞાન સ્વાધ્યાય યથાશક્તિ પ્રવૃર્તે છે, ધર્મપુસ્તકનું અવલેકન થાય છે. વધુ સામો (વસ્તુ સ્વભાવઃ ધર્મ) એ સૂત્રથી આત્માને વાસ્તવિસ્વભાવ તેજ આત્માને ધર્મ છે એ ધર્મને અનુભવ કરવાને જડ અને ચેતનદ્રવ્યની વહેચણ કરીને સ્વધર્મમાં રાગદ્વેષની પરિણતિના અભાવે રમણતા કરવી જોઈએ. આત્માને સ્વભાવ ખરેખર આત્મરૂપે સ્થિત થયાવિના અનુભવાતો નથી અને તે વિના ખરે ભાવ પ્રગટતું નથી. આત્માને આત્મરૂપ બનીને અનુભવવો જોઈએ. રાગદ્વેષાત્મક મનના ધર્મમાં રહીને શુદ્ધાનન્દરૂ૫ આત્માનો અનુભવ કરી શકાતું નથી. આત્મરૂપ બનીને આત્મા વા પરમાત્માની રમણુતા રૂ૫ અનુભવ કરવામાં આવે છે તે ચારિત્ર કેટીને અનુભવ કહેવાય છે. આવી આત્મદશા કર્યા વિના હવૃત્તિથી ભરી શકાતું નથી અને આત્મભાવે સજીવન થઈ અમર થઈ શકાતું નથી. આવી આમસ્વભાવધર્મદશા માટે તેના યોગ્ય જ્ઞાનસંસ્કાર અને ચારિત્રસંસ્કારને હૃદયમાં પાડવા જોઈએ, અને તેને સતત યત્ન કરે જોઈએ. કારણ કે તેવી દશાવિના કમરૂ૫ શત્રુના ભારે ઉછાળા વખતે સ્વતંત્ર રહી શકાતું નથી. જ્યારે કર્મને ઉછાળે મન્દ હોય તે વખતે આત્મધર્મમાં રમણતા કરવાને ખરે સમય છે અને તેવો સમય પિતાના અનુભવથી જાણી શકાય તે હવૃત્તિથી સર્વથા છૂટવાને આરે આવે છે. આત્મા પિતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરે તેજ તેની નગદ કમાણું છે તેમાં ઉપયોગ પુનઃ પુનઃ દેવો જોઈએ. તા. ૪-૧-૧૪.
મુ. પાદરા મધ્યે વકીલજી શા. મેહનલાલ હિમચંદભાઈ. તમે ત્યાં ગમન કરી બાહ્યનિવૃત્તિ સાધશો એમ ઈચ્છું છું, સ્થાવર તીર્થની યાત્રાવડે આત્મતીર્થની યાત્રામાં પ્રવૃત્ત થઈ શકાય અને અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણાવીને શુદ્ધપગે સહજાનન્દ સ્વાદી શકાય એવી રીતે આત્મબલ ફેરવવાની જરૂર છે. આનન્દરસના ઉભરાઓથી આત્મા ઉભરાઈ જાય અને શારીરિકભાવનું જ્યાં વેદન ન થાય એવું શુદ્ધાત્મસ્વરૂપ અનુભવાય એવું એકાંત સ્થળમાં સાધન સાધવું જોઈએ. સ્થિર એવા ગિરિથી ભાવગિરિની સ્થિરતા અવલંબાય એજ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. આબુજી જેવા સ્થળો
For Private And Personal Use Only
Page #945
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
વડે સહજ શાન્તિની વૃદ્ધિ થાય એવું ઇચ્છું છું. સર્વ ખાક્ષેત્રમાં એકસરખી આત્માની શાન્તિ રહે એવી સહજયા૨ે દશા પ્રાપ્ત કરવા હાલ તા સાધકાવસ્થા છે અને તેવી આત્મશાન્તિની પરિણતિએ જગતથી અલિપ્ત રહી પરિણમાય એવા ઉપયોગ અતર્થ ધારૂ છું. પાતાનું શાન્તસ્વરૂપ છે એ કંઇ બિહર્શ લેવા જવું પડે તેમ નથી. આત્મજ્ઞાનવડે તેની પ્રાપ્તિ કરી શકાશે. તા. ૧-૫-૧૪.
X
×
×
X
મુ. પાદરા મધ્યે શા. મેહનલાલ હિમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. શુદ્ધવ્યવહાર કથિતઆત્મધના ઉપયેગમાં દી કાલપત સ્થિરતા કરવાથી આત્મ ધર્મની શુદ્ધિ થાય છે, અને જેવું આત્મધર્મ કર્તવ્ય છે તેવું આત્માના ઉપયેાગમાં ભાસે છે. આપચારિકધર્મ એ વસ્તુતઃ આત્માના ધર્મ નથી માટે શુદ્ધ સદ્ભૂતધર્મના ખાસ ઉપયાગ રાખશે!. મિથ્યાદષ્ટિજીવોને શુદ્ધવ્યવહારધર્મ અને નિશ્ચયધર્મની સમજણુ પડતી નથી. તે તા ઉપરના દેખાદેખી ધને ધર્મ માની કંઇક આચરણ કરેછે. બાલવા ધર્મનું જ્ઞાન ખરેખર પ્રાપ્ત કરી શકતા નથી. શરીરમાં વ્યાપી રહેલા ચેતન પ્રભુના ધર્મના ઉપયાગ રાખવેા. શરીરમાં વ્યાપી રહેલા આત્માના અસખ્ય પ્રદેશમાં સર્વ સુખ છે એવા દૃઢ નિશ્ચય કરીને શરીરના ભાન વિના એકલા આત્માના અસંખ્યાત પ્રદેશામાં રહેલા અનંત ગુણ પર્યાયાના ઉપયાગ રહે અને તે વિના હુ' એ અન્ય કાઇ નથી એવા ઉપયાગ રાખી ધ્યાન કરીને તેમાં લીન થઇ જવું. કલાકોના કલાકા પર્યંત અસંખ્યપ્રદેશા આત્માના ગુણુમાં ઉપયાગથી તન્મય થવામાં આવે છે ત્યારે લોકસ’જ્ઞાને જીતવાની સ્ફુરણા અને ઉપાય જાય છે. આવી દશા એકાન્તમાં દ્રવ્યાનુયોગના પુસ્તકોનાં અવલખનારા આત્મગુણામાં લીન થવાથી ઉદ્ભવે છે તેથી આત્માના શુદ્ધ સમ્યકત્વ ગુણ કેવો હાય છે તેના અનુભવ આવે છે. તા. ૧૨-૧૧-૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
X
Page #946
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. પાદરામધ્યે વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ધર્મલાભ. ધર્મના પુસ્તકોનું અવલંબન લેઈ આત્માની પરિણતિ સુધારવા દરરેજ અપ્રમત્તપણે પ્રવર્તવું યોગ્ય છે. અવલંબનેગે આત્માની પરિણતિશુદ્ધ રહે છે અને આત્માનુભવમાં વૃદ્ધિ થાય છે. મનુષ્ય જ્યાં ત્યાં પિતાની ચારે બાજુએ ગમે તે કાલે જ્ઞાનવૈરાગ્યનાં વિચારવાતાવરણે ગોઠવી રાખવા જોઈએ કે જેથી તેને જાગ્રત રહેવાનું બની શકે. આત્માના ગુણ માટે સ્વાધિકાર પ્રયત્ન ર્યાજ કરવો. ગમે તેવા સંયોગમાં બાઘર્તવ્ય અને અન્તકર્તવ્યનો ભિન્તોપગ રહે એવી આત્માની ઉચ્ચ દશા કરવી જોઈએ. એ બાબતમાં તીવ્રભાવનાપૂર્વક અભ્યાસ પ્રવૃત્તિ સેવ્યા કરવી. તા. ૨૨-૨-૧૫
મુ. પાદરા મધે શા. મોહનલાલ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ
આપણે આપણું ફજ બજાવ્યા કરવી. જેને જેવી અસર થવાની હશે તેવી થશે. તત્સંબંધી કર્તવ્યફર્જ બજાવ્યા કરતાં વિશેષ કંઇ વિચારવાનું રહેતું નથી. શ્રીમદ્દ દેવચંદ્રજીની વીશપર જે પ્રસ્તાવના લખી છે તેના કરતાં જે કહેવામાં આવ્યું હોત તે સારી પ્રસ્તાવના લખી આપી તેમાં સુધારે કરી આપત. દેવચંદ્રજીનાં સર્વ પુસ્તકોને એક ચેપ થાય તે તે પર પ્રસ્તાવના લખવાનું ઠીક બની શકે. જે જે અધ્યાત્મજ્ઞાનીઓ થયા તેના સર્વ પ્રત્યે ભેગા કરી એક પુસ્તક તરીકે કરવામાં આવે તે તે ઉપરથી વાચકને ઘણો લાભ મળી શકે. વિશેષ હાલ ઉષ્ણથી નિવૃત્તિ સેવાય છે, કંઇક વંચાય છે, અનુભવાય છે અને હાલ શાન્ત જીવનની ભાવિ રેખા આલેખાય છે. ભાવનામાં શ્રુતજ્ઞાનના આલંબનથી ઉચ્ચ પરિણામ રહી શકે છે, આત્માના અનુભવિકજ્ઞાનની પરિપકવતાની પ્રવૃત્તિમાં કંઈક કંઈક પ્રયત્ન કરી શકાય છે. શુદ્ધપગે આત્માની રમણતાથી આત્માના સત્યસુખને અનુભવ આવે છે, તેની પ્રાપ્તિમાં જીવન વહેએજ, તા. ૧૦-૫-૧૫
117
For Private And Personal Use Only
Page #947
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ. -~ ~~-~~~~ ~~~-~
મુકામ પાદરા મધે શા. મોહનલાલ હીમચંદભાઈ ગ્ય ધર્મલાભ
અન્તમાં ખાનગી રીતે તેઓ પ્રત્યક ભાવની પ્રવૃત્તિ કરતા હતા પણ અમોએ તત્સંબંધી કંઈ પણ લક્ષ્ય ન દેતાં સમભાવે જીવન ગાળવા પ્રવૃત્તિ કરી છે અને કંઈ પણ વિષમતા દેખાય એવું કહ્યું નથી છતાં પાણીમાંથી પુરા કાઢવા જેવું કેઇની દૃષ્ટિમાં હોય તેમાં સ્વાત્માને શું ? સર્વ જીવો પોતપોતાના કર્મને માટે જવાબદાર છે. પિતાના જેવા સર્વ જીવો બની શકે નહિ. શુભાશુભ વ્યાવહારિક પ્રસંગમાં સ્વનિલે પત્ય સાચવવું એ સ્વફરજ છે. કોઇની સાથે વૈર વિરોધને અન્તમાં ભાવ વધારો એ સ્વફરજ નથી, છતાં અન્ય છે તેવી પ્રવૃત્તિ કરે તેમાં તે જીવોની દૃષ્ટિને દોષ ખરેખર તેઓને ભારી છે. આપણે તે સર્વ જીવોની સત્તાને નિરીક્ષી ભાવીને પોતાનામાં વિષમતા ને પ્રગટે અને સમતા રહે એવો પુરુષાર્થ કરવો જોઈએ, અને તે પ્રસંગે તે ખરી રીતે પુરૂષાર્થ ફેરવવું જોઈએ. આત્માને ઉપશમાદિભાવે પરિભાવ અને દયિક ભાવની પ્રવૃત્તિ છતાં નિર્લેપ રહેવું એવી સાધ્યદશા કરવાની છે અને તે ખરેખર રાધાવેધ સમાન છે. રાગદ્વેષથી આત્માના મૂળધર્મથી બાહ્ય પ્રદેશમાં ન જવાય એવું સર્વ વ્યવહાર પ્રવૃત્તિમાં યાદ રાખીને તે પ્રમાણે વર્તવું જોઈએ, એજ કર્મયોગીનું સ્વકર્તવ્ય છે. જ્ઞાનયોગી નિર્લેપદશાને વ્યવહારમાં રાખવા પ્રથમ અભ્યાસી બને છે અને પશ્ચાત એવી દશા અંશે અંશે પ્રાપ્ત કરી શકે છે. રાગદ્વેષની પરિણતિ ન ઉઠે એવી રીતે વર્તવું જોઈએ પણ કોઈથી ડરવું એ કાયરતા છે. આપણે સર્વને વીતરાગ જેવા વા આપણા સમાન બનાવી શકીએ નહિ પરંતુ પિતાને તે વીતરાગ બનાવવા શક્તિમાન છીએ પરંતુ તે આત્મદૃષ્ટિથી બનાવી શકીએ. જગતની દષ્ટિથી સ્વાત્માને દેખતાં શ્રમ છે અને પિતાને પિતાની દષ્ટિથી દેખતાં બ્રહ્મ છે એવું જાણું અનુભવી તે પ્રમાણે વર્તવું જોઈએ એજ વાસ્તવિક સ્વતંત્ર છે. એવો શુદ્ધપગ રહે. તા. ર૪-૧-૧પ
For Private And Personal Use Only
Page #948
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૩૧ -~-~~~-~-~----------------- ------- મુ. અમદાવાદ મધ્યે શા. નેમચંદભાઈ ઘટાભાઈ એગ્ય ધર્મલાભ
ચેતન શક્તિ વધારે, તમારી ચેતન શક્તિ વધારે; હિમ્મત હેડે ન હારે, .. .. ••• તમારી નિયમિતવ્યવસ્થાક્રમે રે, ધર્માભ્યાસ સુધારે; વાંચી મનન કરી ઘણું રે, તત્વ હૃદયમાં ઉતારે. તમારી૦૧ સતતાભ્યાસોત્સાહથી રે, થાશે ઉદય તમારે; શ્રદ્ધાભક્તિ ભાવથી રે, કાર્ય સિદ્ધિ અવધારે. તમારી... આત્મામાં સર્વ રહ્યું રે, અનુભવ આવે સાર;
બુદ્ધિસાગર ધમને રે, મળીયો સેવ્યા વારો. તમારી૦૩ હે આર્ય, ક્રમેકમે ખત, હર્ષ, સતતાભ્યાસ, વૈર્ય અને અનુકૂલ સગવડે આત્માના ગુણોમાં વૃદ્ધિ કરવી એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય
સ્વદૃષ્ટિ આગળ સદા ખડુ થવું જોઈએ. મનુષ્ય પોતાના દઢ સંકલ્પથી આત્મકાર્યની સિદ્ધિ કરી શકે છે. વાચનમાં એક મીનીટ જાય તે મનનમાં પા કલાક જાય એવી રીતે સ્થિર ચિત્તથી વાચન કરવામાં આવે તો તેથી હૃદયમાં જ્ઞાનના સંસ્કાર દૃઢપણે જામે છે અને તેનો પ્રાદુર્ભાવ ખરેખર વહેલો થાય છે ઉત્સાહ અને હિમ્મતથી પ્રત્યેક આવશ્યક કાર્યોમાં સાધ્યદષ્ટિથી પ્રવર્તવું.
મુ. અમદાવાદ મધ્યે શા. ભ. સુ. ન. ઘ. યોગ્ય ધર્મલાભ
ના પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી; એથી ઝાઝું નહિ નહિ કહ્યું, દેખ હારીજ છાતી, આ સંસારે પરવશપણું મેહથી હોય દેખ; શું શું કીધું હૃદય ઉતરી, જ્ઞાનથી પૂર્ણ પેખો, અંધારામાં સહુ અડવડે, દેખતું ના ખરૂં છું; ઉધે મેહે નહિ મન ધરે કૃત્ય તે હું કરું શું ? જે જાણે તો નહિ જગ વિશે ચેન તેને પડે રે, આશાથી તે પ્રતિદિન ખરે, ચિત્તમાં ન રડે રે,
For Private And Personal Use Only
Page #949
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
હારા ચિત્ત ખટપટ થતી કેવી રીતે પ્રગતિપથમાં ભાવી ચિન્તાકદિ નહિ કરે, સ્વાધિકારે રહીને; થાશે સારૂં હૃદય ગત એ, ભાવનાને વહીને.
X
હારા મિત્રા અનુભવ વિષે, પૂર્ણ ના તેહ જાણે; હાયે હારી પ્રગતિ પથમાં ઉન્નતિ ભાવ આણે, થાવાનું તે સહજ બનશે, સદ્ગુરૂ ભક્તિભાવે; ધર્મે હારૂં શુભ વિષે, શ્રેય છે ધૈર્ય દાત્રે. ઇચ્છા સાંતા પથ જગ થતા દેખશે એજ દેખી; આત્મશ્રદ્ધા બહુ અલવડે પેખા એજ પેખી, સાનુ દેખા અહિં નહિ પડે થાય છે જે થવાનું; સારૂ' સૈા છે જગ સહુ થયુ' ને થશે જેહ છાનું'.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય ચિન્તાડે રે; શક્તિયા સાંપડે રે,
જે જે જો તશિર રહી તે ખજાવીજ લેવી, આનન્દી હૈ જગત વિચરી, શાન્તિથી કર્જ હેવી, મેં નક્કી જગત જય છે, સદ્ગુરૂના પ્રતાપે; સાહ. સેાહ હૃદયરટના, શિષ્યને પૂર્ણ વ્યાપે થાતા ના તું અવનતલમાં, શાક ચિન્તા પ્રસંગી; થાતા ના તું અવનતલમાં, મેાહથી ખૂબર’ગી, રાગદ્વેષે વિવિધ વિષયે, માહમાં ના સાતે; સામાંહીને સહુથીઁ અળગા થાવ ના ખાઘરાતા. સાહ સાહ· હૃદય ઘટમાં જાપ જય છે મઝાના; આત્માનન્દી સતત અનજે ધારીને ધતાનેા, ધર્મપ્રેમી પ્રતિદિન અની ચાલજે ધર્મ વાટે, બુધ્ધિ સહૃદય ધન છે માલ છે શી
સાટે.
X
×
For Private And Personal Use Only
X
૩
૪
પ્
İ
Page #950
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુકાબલોદરા. લેખક. બુદ્ધિસાગર. સુશ્રાવક આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ.
૧ જેમ બને તેમ આત્માના સ્વરૂપને એકાન્તમાં વિચાર કરે. ૨ ગુરૂશ્રદ્ધા પ્રીતિભક્તિથી આત્મસ્વરૂપને અનુભવ ખીલે એ નિશ્ચય છે.
૩ જડ અને ચેતનની ભિન્નતાને આનુભવિક નિશ્ચય કરીને આત્મસુખને અનુભવ કરે
૪ જે જે દુખના વિચારે છે તેથી નિસંગ થાઓ.
૫ મનમાં દુખનો એક વિચાર માત્ર ન આવે એવી ઉગ દશાન અનુભવ કરવા અભ્યાસી બને.
૬ ચોથા આરામાં જેવું કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું તેવું આ ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરવું એમ અવધવું.
૭ જ્ઞાનગર્ભિતવૈરાગ્ય પ્રગટવો જોઈએ. ૮ તેવી દશાનાં સાધવડે પૂર્ણત્સાહી થવું જોઈએ.
૯ સસમાગમના વિરહને અત્યંત પ્રિય મિત્રના વિરહ સમાન અનુભવો જોઈએ.
૧૦ આત્માને અનુભવ આવતાં સ્વયમેવ આત્મા તેની સાક્ષી પૂરશે.
૧૧ મન વચન અને કાયાના યોગને નકામી બાબતમાં વાપરવાના કરતાં તે થકી વિરામ પામવાની પ્રવૃત્તિને ક્ષણે ક્ષણે સે.
૧૨ જ્યાંથી આત્મસ્વરૂપને અનુભવ થાય એવી તીવ્રરૂચિ ખાસ પ્રગટવી જોઈએ અને તેની સ્વાત્મા સાક્ષી પૂરે એમ ખાસ પિતાને અનુભવ થવો જોઈએ.
૧૩ સશુરૂ વચનામૃતોને સૂમે પગથી વારંવાર મનન કરે અને તેથી વિરામ ન પામે.
For Private And Personal Use Only
Page #951
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૪
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
મુ. વિજાપુર॰ લે. બુદ્ધિસાગર. સુશ્રાવક આત્મારામ ખેમચંદ યાગ્ય
ધર્મ લાભ.
૧ આત્મચારિત્ર્ય ખીલવેા.
૨ ગમ ખાવાની ટેવ પાડે.
૩ સ્થિર વિચારો કરો.
૪ સ્વાશ્રયી અનેા.
૫ આત્મશ્રદ્ધા રાખે.
૬ જૈન સિદ્ધાંતાના અભ્યાસ કરો. ૭ અપ્રમાદી થાઓ.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ ૩ સાન્તિ: રૂ
X
મુકામ. અમદાવાદ લેખક બુદ્ધિસાગર. શા. મણિલાલ વાડીલાલ. આત્મારામ ખેમચંદ તથા કેશવલાલ યાગ્ય ધ લાભ.
વ્હેલા વેગે ગમન કરશે! મુક્તિના પન્થમાંહી. ભવ્યે જ્ઞાને શિવમયને પામાઁને સુખ આંહી સદ્ગુણાના ઉપવન વિષે ખૂબ આરામ લેવા આવે જે જે નિજકનેજના તેહને મા દેવ.. સાક્ષી થૈને સકલ નિરખી સાર લે સત્ય પ્રેમે ઉડા ઉડા અનુભવ કરી ચાલજે નિત્ય તેમે વાંચી ગ્રન્થ અનુભવ કરી ચાલજે સામ્યભાવે આત્મા પેઠે સકલ જગને દેખજે શુદ્ધભાવે.
For Private And Personal Use Only
ઉંચે ચડવા અનુભવ મળ્યા હાર તું ના હવે તા આ વિવેકી ! ! ! હ્રદય દીપના તેજથી ખૂબ ચેતા. હિમ્મત હારી નહિ કદિ જરા હિમ્મતે મર્દ થાવુ આત્મશક્તિ પ્રગટ કરીતે, હિમ્મતે મેક્ષ નવું,
અન્ના માલે પ્રતિકુળ ધણું લક્ષ ના રાખ તેમાં જ્ઞાની ખેલે સકલ સુખડાં લક્ષ્ય તુ રાખ એમાં
૩
Page #952
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર સદુપદેશ,
૮૩૫
ન્યારા પન્થ સકલજનના સર્વની વાત ન્યારી સાચું લાગે ગ્રહણ કરી તે શાન્તતા ચિત્ત ધારી. શ્રદ્ધા, ભક્તિ, પ્રેમથી તર આ સંસાર સેવક થઈ સ્વામી બને ગુરૂ ચરણ ગ્રહીસાર.
ૐ ૩ રાત્તિઃ
રે
મુકામ. લદરાલે. બુદ્ધિસાગર. શા. આત્મારામ ખેમચંદ રેગ્ય ધર્મલાભ.
અધ્યાત્મકલ્પ વૃક્ષની રક્ષા કરે રક્ષા કરો રખવાળની રક્ષા કરે ને વાડની રક્ષા કરે જે ક્ષફળના સ્વાદથી આનન્દ દરિયો ઉછળે તે વૃક્ષના શુભ ક્ષેત્રની રક્ષા કરે મોટા બળે. જે યોગીઓનું શાન્ત સરવર તેહની રક્ષા કરે જે જે પ્રસંગે જે ઘટે તેમાં જ બળને વાપરે અધ્યાત્મરસના પિષકોની સેવના સાચી કરે દુર્જનતણું બળ ટાળવા સુયુક્તિઓ દિલમાં ધો. અધ્યાત્મરસના નાશકોના સર્વ બળને સંહ અધ્યાત્મરસને પિષવા વ્યવહાર શક્તિ વાપરો સાચા ગુરૂના સેવકે નિજ આત્મબળને વાપરે બુધ્ધિસરિ ધર્મરક્ષકક્ષત્રિયે ધાર્યું કરે.
રૂ જ્ઞાતિઃ
For Private And Personal Use Only
Page #953
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૩
પત્ર સદુપદેશ.
મુ, વડાલી લે. બુદ્ધિસાગર સ. ૧૯૭૧ ના માહ સુદિ ૧૨ સાણંદ તંત્ર. ) શા. આત્મારામ ખેમચંદ તથા શા. કેશવલાલ ચેાગ્ય ધર્મ લાભ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવ્વાલી.
લખેલા પત્ર તવ વાચ્યા, હકીકત સહુ લખી જાણી; વિહારે દેવદર્શનને, થતા ઉપદેશ જૈનેતે.
ઘણાં જિનમન્દિરા જૂનાં, વડાલી ખેડ બ્રહ્મામાં; તથા દેરેાલ પાળામાં, નિહાળે તેષ મન થતા. હજી કુંભારીયા આવ્યુ, જવાનું પ્રાય થાવાનું; રૂચે તે લાભ લેવાને, કદી ના ભૂલ આ વખતે. હતી ઝાહેાઝલાલી મહુ, અહેા પૂર્વજ જૈતાની; જણાતી તા અધુના એ, ગતિ છે દૈવની ન્યારી. હજી તો જૈનબન્ધુઓ, પડયા છે Àારનિદ્રામાં; પરસ્પર ક્લેશ કકાસે, નકામું આયુ ગાળે છે. ભણે ના ધર્મની વિદ્યા, પરસ્પર સંપી ના ચાલે; અરે આ શી ? દશા આવી, રહી ના પડતીમાં બાકી. વધે છે લેશ જેતેામાં, ખરાબીએ વધે તેથી; ઘટે છે જૈનની વસતિ, થશે શું ભાવિમાં એથી. ઘણા નિધન અરે જેને, ગમે ત્યાં ભીખ માગે છે; મરે રખડી ધણાં માળેા, ધણા વટલાય છે જેંતે. ગૃહસ્થા લક્ષ્મીના મદની, કરે છે રાખ લક્ષ્મીની; કરે ના સાહાય્ય તેઓની, સ્વધર્મિની સગાઇ કયાં. નકામા ખર્ચે જૈતેમાં, થતી લખલૂટ લક્ષ્મીની; ગુએ પોક પાડીને, થે તેની અસર યાં છે. સ્વચ્છન્દે વતા જૈના, નહીં ગણકારતા સાચું; ભમાવ્યાથી કુગુરૂના, નિમેષે શ્રેયમાં પથરા. ગુરૂકુલા વિના પ્રગતિ, થવાની ના ગૃહસ્થામાં; સુધારા એજ જંતાને, ખરેખર હાલ કરવાતે.
For Private And Personal Use Only
શ્રી
નાગજી
૧
3
*
૫
७
૮
''
૧૦
૧
૧૧
Page #954
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૩
જ: --* * * * * * *
ના
:
રહ્યા પાછળ અરે જેને વધે આગળ અરે બીજા; નિહાળે ના અરે અધે. પ્રકૃતિમાં રહ્યા પછી. પ્રવૃત્તિ વિણ નિવૃત્તિની, કદી રક્ષા ન થાનારી; જુવે જૈને અરે ક્યાંથી, ગુરૂગમ વણ થતું ના ક. હવે તે જ્યારથી જાગ્યા, અહો હો ત્યારથી કરશે; સદા જૈનોન્નતિ કાર્યો, તમારું શ્રેય છે તેમાં ઉડાડો ઉઘતાઓને, જગાડીને કરે કાર્યો; કરો સેવા ઉદય માટે, પરસ્પર સાહાધ્ય આપીને. પરસ્પર મૈત્રી ધારીને, નકામા કલેશ ટંટાઓ; ત્યજી મેટી ધરી દૃષ્ટિ, કરે જેનેન્નતિ સેવા. ગુરૂ આશા ધરી શીર્ષે હઠો ના સંકટ પડતાં, બુદ્ધયબ્ધિસલ્લુરૂ શિક્ષા, પ્રમાણે વર્તશે મને.
ૐ ૩ શત્તિ : રૂ
x
મુકામ માણસા સુશ્રાવક ભક્ત આત્મારામ ખેમચંદ એગ્ય ધર્મલાભ.
૧ દુનિયાના શુભાશુભ શબ્દો નામ અને રૂપથી સ્વાત્મા ભિન્ન જાણે હોય છે તે જ ચિન્તા શોક અને રોગથી ઘણે અંશે મુક્ત થઈ શકા છે.
૨ આત્માના અનુભવ પ્રમાણે વા ફુરણ પ્રમાણે વતીએ તે મગજ ઠેકાણે રહી શકે છે.
૩ મનપર થતા શોકચિંતાદિને બેજે ન્યૂન કરાય છે તેમજ સ્વભાન રહે છે.
૪ નકામી જીદગી સંબંધી કલ્પના કરીને આત્મહત્યા કરવી તેના સમું કેાઈ પાપ નથી. નપુંસક મડદાલ મનુષ્યને સ્વજીદગી ખરાબ લાગે છે. મનુષ્યની જીદગી વારંવાર મળતી નથી.
118.
For Private And Personal Use Only
Page #955
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૫ મૃત્યુના વિચારોથી અનીષ્ટપરિણામ આવે છે. આખી દુનિયા સામી પડે તે પણ આત્મજ્ઞાની સમભાવે તે સર્વ સહીને કર્મવેગી બને છે.
૬ જે આ ભવમાં સહન કરવાનું છે તેનાથી બહીશ અને ઈદગીને નાશ થશે તે પરભવમાં તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી માટે પુરૂષાર્થ અવલબી હિમ્મત ધારણકર અને બહાદુર બનો !!! બને તે જગ્યા સ્થાનને બદલકર.
૭ જશ અપજશની ભ્રાન્તિથી દૂર રહે. આનંદમય પિતાને આત્મા છે તેના ઉપર કોઈની અસર નથી એમ દેખ. એજ ગુરૂની આજ્ઞા પાલ !! કરૂ રાત્તિ રૂ
૩ શાન્તિ ૩ લેધર્મલાભ. વિશેષ ગુરૂકુલ માટે લખ્યું તે જાણ્યું તે સંબંધી વિચારધારા માર્ગ દેખાડવાને આપણે મુખ્ય ધર્મ છે માટે જે કરે તેને કરવા દે. પરિપૂર્ણ સાધનની સિદ્ધિ થયા બાદ જે કરવાનું હશે તે કરાશે તેમાં લાગણી ઉત્સાહ પ્રયત્ન માટે પરસ્પર હૃદયની સાક્ષીજ માની લ્યો x xx x x x જૈન પત્રમાં દર રવિવારે ગુરૂકુલ સંબંધી લેખ લખીને કેવી જનાઓથી ઉભું કરવું તે માટે ચર્ચા કરો. ગુરૂકુલની કેવી યોજનાઓ જોઈએ તે સંબંધી જાહેર વિધાનના અભિપ્રાયો માટે જાહેરમાં લેઓની માગણી કરે. ગુરૂકુલની દિશા લોકો સમજે અને તેથી ખરી બીનાથી માહિતગાર થાય એ વાતને માટે લેખો લખો. ધર્મ સાધન કરશે.
સં. ૧૮૭૦ અ. સુ. ૭ ચાતુર્માસસ્થળ મુકામ ભાણસા લેખક બુદ્ધિસાગર
શ્રી. જૈન બાલ મિત્રમંડળ તથા સેક્રેટરી ચીમનલાલ વાડીલાલ વેગ્ય ધર્મ લાભ. વિ. તમારે પત્ર પહોંચે. શ્રીમદ્દઘુરૂવ રવિસાગરજી જીવનચરિત
For Private And Personal Use Only
Page #956
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૩૮
રચનાર્થ વિજ્ઞપ્તિ તમેએ કરી તે સ્વીકારવામાં આવે છે અને તેની અવસરે પ્રવૃત્તિ કરીશ. બાલમિત્રમંડલે બાલ્યકાલમાં અત્યુત્તમ ગુરૂ ભક્તિ સેવા પ્રચારક સાહસ કર્યું છે અને તેને પ્રઘોષ વિશ્વમાં પાડવા પ્રયત્ન કર્યો છે. તેથી હું પ્રમુદિત બનું છું. તમારા આવા પ્રશંસનીય કાર્યો તમારા જીવનમાં વારંવાર થાઓ અને તેથી તમે સ્વપર આત્માની ઉન્નતિ કરવા ભાગ્યશાળી બને એમ આશીઃ દઉં છું તે સફલ થાઓ. હાલ જેવો ઉત્સાહ છે તેવો ભવિધ્યમાં રહેશે કે કેમ તે વિચારશે. વિ. તમારા બાલ મિત્રમંડલના સર્વ બંધુઓ આવી બેધ . તમારા શુભ વિચારોની વૃદ્ધિ થાય એમ બને એ ઇચ્છું છું વિદ્યાર્થી જીવનને ઉન્નત કરવા પ્રયત્ન કરશે. તમારી આત્મોન્નતિ થાય એવા પ્રયત્નો જારી રાખશે. તમે એ યંતીમાં અગ્રભાગ લીધે તેથી હું તમને ધન્યવાદ દઉં છું અને ભાવી હશે તે તમારા શુભત્સાહની વૃદ્ધિમાં મારાથી બનતી સાહા આપી તમને ઉચ્ચ કરવા પ્રયત્ન કરીશ. જે જે વક્તાઓએ ભાષણ આપ્યાં તેઓને ધર્મલાભ પૂર્વક ધન્યવાદ આપું છું. ધર્મ સાધન કરશો. ધર્મકાર્ય લખશે. રૂ રતિઃ ૩
મુ. ભાણસા લે............
શ્રી સાનન્દ તત્ર શ્રદ્ધાદિ રણાલંકૃત સુશ્રાવક આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિશેષ તમારો પત્ર આવ્યો વાંચી સમાચાર અવબોધ્યા. આત્મશાનિત માટે અધ્યાત્મશાસ્ત્રને ઘણો અભ્યાસ કરે જોઈએ અને ગુરૂગમ લેવા માટે ગુરૂનાં પાસાવેઠી અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. પ્રભુને સાક્ષાત્કાર કરે અને અધ્યાત્મજ્ઞાનવડે આત્માને અનુભવ સાક્ષાત્કાર કરવો એ એકજ છે. અધ્યાત્મજ્ઞાની ગુરૂનાં પાસાં વેઠવાથી અધ્યાત્મ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. અએવ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ પૂર્વક ગુરૂગમ લેવા ગુરૂ પાસાં સેવવા પ્રયત્ન કરશે. જેની લગની લાગે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનની લગની લાગ્યા પશ્ચાત ઉન્મનીભાવ પ્રાપ્ત થાય છે. તમે ગુણી ભકિતરજોગુણી ભક્તિથી ઉત્તમ એવી સાત્વિક ભક્તિની પ્રાપ્તી કરવી જોઈએ અને પ્રતિકારા ગુરૂનું હૃદય લેવા ગુરૂનાં બનાવેલાં સર્વ પુસ્તકોના સર્વ આશયો ધ્યાનમાં રાખીને વાંચી તેના ભાવા
For Private And Personal Use Only
Page #957
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
પત્ર સદુપદેશ.
થને હૃદયમાં પચાવવો જોઈએ એટલે આત્માનન્દના અધિકારી બનવાને યોગ્ય થશે. રૂ રતિઃ ૩
ના પર અને નાના અધિાઈ પનારે
મુકામઅમદાવાદથી લે–બુદ્ધિસાગર. સુબ્રાવક શા. આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિ. પત્ર પહોંચે. શ્રાવકનાં પ્રાતઃ કૃત્યેની જનાઓને જાણવી હોય તે શ્રાદ્ધવિદ્ધિ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રન્થોમાંથી મળી આવશે. ધનપ્રકરણમાંથી શ્રાવકના આચારેનું અને વિચારેનું વિવેચન મળી આવશે. તે ગ્રન્થોનું પૂર્ણ મનન કરીને પરસ્પર વિરોધ આવતું હોય તેનું સમાધાન કરી લેવું. ધાર્મિક કાર્યોમાં દત્ત ચિત્તવાળો હોવાથી હાલ ઘણું તમને પત્રધારા વિશેષ લખી શકું તેમ નથી. પ્રાતઃકાલમાં કરતાં આવતાં હોય તે છ આવસ્યક કરવા યોગ્ય છે અને તેની પૂર્વે આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવા યોગ્ય છે. આત્માનું શુદ્ધસ્વરૂપ કેવી રીતે ધ્યાવવું જોઈએ તેનું પરમાત્મતિ , સમાધિશતક, આત્મપ્રકાશ, યોગદીપક વગેરેમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વાચાર્યોના ગ્રન્થોમાં તત્સંબંધી સમ્ય સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવાથી જીવનમાં લુખાશ ભાસતી નથી અને જે જીવનમાં લુખાશ ભાસે તે સમજવું કે આત્માના શુદ્ધસ્વરૂપનું ધ્યાન ખરેખરી રીતે કરવામાં આવ્યું નથી. જાણે તે જાણી લે. કરે તે કરી લે. સ્થિર વૃત્તિની લીલા જુદા પ્રકારની છે. જ્યાં સુધી તમે પિતાને જાણી શકતા નથી ત્યાં સુધી તમે સ્વને જાણી શકવાના નથી અને તેમજ આખી દુનિયાને જાણવા સમર્થ થવાના નથી.
આત્મજીવનને ક્ષણે ક્ષણે વિકાસ થાય એવા વિચારો અને આચારે સેવવાની ખાસ જરૂર છે. મગજની સમતેલના, દઢસંકલ્પ, સતત પ્રયત્ન ઉત્સાહ, અખેદભાવ, કથાગ પ્રવૃત્તિ ઇત્યાદિવડે આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરે છે તે પિતાના જીવનમાં ફેરફાર, સ્થિરતા, નવીનતા, ઉચ્ચતા, શુદ્ધતા, અને આનન્દતાને અનુભવ કરે છે.
For Private And Personal Use Only
Page #958
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪૧
-~~-~~ ~~-~~~-~~-~અમદાવાદથી લે. ........ સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ એગ્ય. ધર્મલાભ. વિશેષ પત્ર પહોંચ્યા. પ્રભુની ભક્તિમાં લક્ષ્ય રાખશે. સર્વ જીવોને સદા ખુમાવતા રહેશે. કોઈ જીવની સાથે વેર વિરોધ ન થાય તે લક્ષ્યમાં રાખશે. કોણ જાણે ક્યારે આ શરીર છૂટવાનું છે તેને નિશ્ચય નથી. આયુષ્યને ભરૂસ નથી માટે એક ક્ષણને લાખેણી જાણીને જરા માત્ર ધર્મ સાધનમાં પ્રમાદ કરશો નહિ. આત્માને વૈરાગ્યવડે અને બારભાવનાવડે ભાવે. ધર્મમાં ચોલમજીઠ રંગ ધારણ કરે. નકામી વાતમાં લક્ષ્ય ન આપતાં સમયને સદુપયોગ કરવા લક્ષ્ય દેશે. ધર્મરત્નપ્રકરણના છપાયેલા સર્વે ભાગો વાંચી જશે. આગમસારનું વાચન શ્રાવક મગનલાલભાઈની સાથે રહી કરવું. જૈન ગ્રન્થ જેટલા વંચાય તેટલા વાંચી જવા. આત્માને તારવા માટે સદાકાલ ઉત્તમ ભાવનાઓ ભાવવી. કષાયની મંદતા કરવા દરરેજ અભ્યાસ કરશે. સંસારની અનિયતા ભાવીને પિદ્ગલિક વસ્તુઓ ઉપરથી રાગ ઉતારે અને આત્માના ગુણોને રાગધારણ કરવો. દેવગુરૂ ભક્તિ કરવી. સર્વ કર્મથી મુક્ત થવા અને આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા અત્યંત તીવ્ર રૂચિ ધારણ કરવી.
મનુષ્યોનાં મન સદા એક સરખાં રહેતાં નથી. કારણ કે તે ક્ષણિક સ્વભાવવાળાં હોય છે. શુદ્ધપ્રેમ, ભકિત, દ્રઢ શ્રદ્ધા, આત્મવિશ્વાસ, સ્વાશ્રય વગેરે ગુણોની પોતાનામાં કેટલી શક્તિ જામી છે તેને ઉત્તર દાતા પિતાને આત્મા છે તેના પર યદિ વિશ્વાસ હોય તે ગભરાવવાની વા બહીવાની જરૂર નથી. વિચારની અને વચનેની આપ્તતા જે હૃદયમાં શ્રદ્ધારૂપે જામી હોય છે તે પશ્ચાત બાહ્ય અનેક વિજાતીયસંગોની અસર પિતાના પર થતી નથી અને તેનાથી પિતાને આત્મા દબાતા નથી. સંયોગમાં સમયજ્ઞ, સ્વકીય નીતિવૃત્તિ અને આચારને પાળી શકે છે પણ તે ક્ષણિકરાગી વા સબરસ જે થતો નથી. આત્મકલ્યાણના માર્ગમાં ઉંડા ઉતરવામાં સ્વાચ્છન્ધનો નાશ કરે પડે છે અને મનમાં આવતી કલ્પનાઓને દેશવટે આપવો પડે છે. પિતાનું સ્વાર્પણ અન્ય પૂજ્યવ્યક્તિને કરતાં પૂર્વે વિવેક દષ્ટિથી દેખવું જોઈએ અને પશ્ચાત તે સત શિક્ષાને આધીન થઈ યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. માનના પૂજારી ન બનતાં ગુરૂના વિચારના અને આચારના પૂજારી બનવું જોઈએ. વાણને વશમાં રાખીને પ્રતિકુલ પ્રસંગમાં પ્રવર્તિને આત્મ વીર્યની રક્ષા કરવી જોઈએ. આત્માની શક્તિયો ફેરવવી હોય તો
For Private And Personal Use Only
Page #959
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર
પત્ર સદુપદેશ.
નકામા પ્રસંગ વિનાના શબ્દોને બેલતા વારી આત્મકલ્યાણમાં મન અને વાણીને યોજે.
મુકામ માણસા. લેબુદ્ધિસાગર.
તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભતિકારક સુશ્રાવક આત્મારામ ખેમચંદ યોગ્ય તથા ભાઈ કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર પહોંચે. ગીતાર્થ ગુરૂના હૃદય સમીપ વસવાથી અનેક સ્વપન્નતિકારક વિચારેની શ્રેણિ
ને સુવ્યવસ્થાબદ્ધ અનુક્રમ અવબોધાયાથી પશ્ચાત તદનુસાર વિચાર શ્રેણિ પ્રવાહનું પ્રહવન થયા કરે છે. ગીતાર્થ સલ્લુરૂના વિચારમાં વર્તમાન તથા ભવિષ્યને ઉદય છે. એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત ખરૂં શિષ્યત્વ યાને સેવકત્વ પ્રાપ્ત થાય છે. સશુરૂને આત્મા પોતાનામાં શ્રદ્ધા ભક્તિદ્વારા ઉતરે અર્થાત શિષ્યના હૃદયમાં સશુરૂના ઉત્તમ વિચારે પ્રતિબિંબિત થાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાથી સ્વપરાત્માઓને ઉદ્ધારવાની શકિત પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાયથે સદ્દગુરૂ લેખિત જ્ઞાન ગ્રન્થો અને પ્રતિબંધિત વિચારોનું સ્મરણ મનન અને નિદિધ્યાસન કરવાની આવશ્યક્તા જણાવવામાં આવે છે. ગુરૂના પ્રક્ટ વા અપ્રકટ વિચારેનું પક્ષમાં મનન કરીને તેની જીવનમૂર્તિ રૂપ બનવું જોઈએ. યદિ આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે મન વચન અને કાયાના વેગનું વિદ્યુતની પેઠે શુભ માર્ગમાં પરિણમન થાય અને તેને પૂર્વના કરતાં સ્વાત્મા સંબંધી ઉત્તમ અનુભવ અનુભવી શકાય. ઉત્તમજ્ઞાન દ્વારા સદગુરૂ ભકતોની આવી સ્થિતિ થાય છે અને તેથી આત્મજીવનની શુદ્ધતામાં વૃદ્ધિ અને ઉત્કર્ષતા સ્વયમેવ અવબોધાય છે એમાં અન્ય પ્રમાણને અવકાશ ક્યાંથી હોય ? જ્ઞાન પરિકમિત વ્યવહાર શિષ્ટાચારાદિમાં આત્મા સ્વયમેવ પ્રકાશી શકે છે. સ્વયમેવ આવી સ્થિતિમાં કેટલી પિતાની યેગ્યતા છે તેને વિચાર કરીને અગ્રિમ સ્થિતિ પ્રાપ્ત કરવા અવશ્ય પ્રયત્નશીલ થવું. એ સમયેચિત કર્તવ્યતાનો ભાર સ્વશીર્ષેધારવો જોઈએ. ઉપયુક્ત કથનને સાર મનનીય અને આદયતા રૂ૫. અવબોધીને કર્તવ્યપરાયણ થવું. ૩ રૂ શારિત ૩,
For Private And Personal Use Only
Page #960
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુકામ પેથાપુર. લે.......
સુશ્રાવક આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર મળ્યો તમે જે માટે લખો છો તે સત્ય નથી. માટે તે વાત કરવી યોગ્ય નથી તેમ છતાં તમારે આત્મા એકાન્ત રાગદષ્ટિએ વા ભોળપણે તેમ કરવા હા પાડતા હોય વા તમારી દષ્ટિએ તમને સત્ય જણાતું હોય તે તેમાં અમારી ના નથી. ભવિષ્યમાં પરિણામ સારૂં નથી. રાગના સ્થાને વૈરાગ્યની જરૂર છે અને સમતાથી કાર્ય કરવાની જરૂર છે. ઝાંઝવાનું જલ તે ખરૂં જલ નથી છતાં મૃગો બ્રાન્તિથી દોડીને થાકી જાય છે. વ્યાવહારિકરીતિએ અને ધાર્મિક રીતિએ જે કર્તવ્ય કરવાને હારા શીર્ષ પર બોજો છે તે વહ્યા. કર. શ્રાવકના અધિકાર પ્રમાણે દરરોજ પ્રવૃત્તિ કર. પરવસ્તુમાં નકામો બ્રાન્તિથી મુંઝાઈને અસત્યસંબંધોને સત્ય સંબંધે માની લઈ વિકલ્પ સંકલ્પ કરી દિવ્ય માર્ગથી શા માટે ભ્રષ્ટ થાય છે. ત્યારે કોઈની જરૂર નથી. હારા આત્માને સુધાર. જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કર. સૂંઠના ગાંગડે ગાંધી માનીને આગળ અભ્યાસ કરવામાં જે પ્રમાદ કરે છે, તેથી ભવિષ્યમાં પશ્ચાતાપ પામીશ, માટે પ્રકરણો વગેરેનો અભ્યાસ કર. કોઈની અપેક્ષા ન રાખ. હારા વ્યાપારમાં લક્ષ રાખ. કર્તવ્ય પ્રમાણે પ્રવર્યા વિના પુસ્તકોના વાચન માત્રથી ખરૂં જ્ઞાન થતું નથી. શાસ્ત્રનું જ્ઞાન કરવા પ્રયત્ન કર. ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કર. આત્મસાક્ષીએ રૂચે તે કર. ૯ને રૂચે તે કર. હું તેમાં માથું મારવા ઈચ્છતા નથી. ૐ ૩ રાત્તિઃ રૂ
મુકામ. પેથાપુર. લે. .........
સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. ને મહાત્મા સ્વામી પાસે પ્રાણાયામ કરવા વિચાર રાખે છે તે પણ અહિં આ આવશે ત્યારે આ દેશમાં ............... તેમની પાસે તમને મોકલવામાં આવશે માટે ઈરછા હોય તો અત્ર આવવું x xx x x વિશેષ-હિમ્મત ન હારી જવી. પત્થર જેવી છાતી રાખીને વર્તવું. કદી ગભરાઈ જવું નહિ. ગભરાઈ જવું એ બાયલા નપુંસકનું લક્ષણ છે. કર્મયોગીઓ હજારો વિપત્તિયો વચ્ચે ઉભા
For Private And Personal Use Only
Page #961
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪
પત્ર સદુપદેશ.
રહ્યા અને રહે છે. તેઓ ધર્મને સમજનારા જાણવા. ચારે તરફને ઉપએગ રાખવો.
વિ. સામયક, પ્રતિક્રમણ, પૂજા અને ભણવામાં પ્રવૃત્તિ સેવશે. કેશવલાલને પત્ર આવ્યો હતો તેને જવાબ આપ્યો હતો. ................... ................ અપેક્ષાઓ સમજી કાળજું ઠેકાણે રાખી વર્તવું. સાધુને ધર્મ ફક્ત ઉપદેશ દેવાને છે કોઈ બાબતમાં પડવાને નથી (સંસારિક બાબતમાં)
મુકામ તારંગા લે. ........
સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારા સર્વે પત્ર પહોંચ્યા. તમારે લેખ અહિં માસ્તર શંકરલાલ ડાહ્યાભાઈને છપાવવાનું કથી આપ્યો છે. લેખમાં કંઇ વિશેષ .....નથી તમારી કાવ્ય શકિત જે અભ્યાસ વધારશે અને વિદત કવિજનોને સમાગમ રાખશો તે વૃદ્ધિ પામશે ઉપદેશ માટે લખ્યું તે જાણ્યું વર્તમાનમાં ચાલતી ચર્ચાઓ પુસ્તકો અને શાતા અને અશાતાનાં કારણથી મને વૃત્તિ પ્રમાણે જે તમે વિચારશે તેમાં મારા હૃદયને ઉપદેશનો કંઈક ભાગ સાપેક્ષ દૃષ્ટિથી વિચારશે તે આવી જશે તો પણ સત્સમાગમથી જે સાક્ષાત લાભ મળે છે તે તો એજ પ્રકારનો. પ્રત્યક્ષ અને પરોક્ષમાં ઘણો ફેર છે. ધર્મ સાધન કરશો સર્વને ધર્મ લાભ.
For Private And Personal Use Only
Page #962
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૦૪૫
mnVuMWren
क्षमापना पत्रम्.
(લેખક-બુદ્ધિસાગર.) ધમબંધુ ધર્મલાભ. વિશેષ ક્ષમાપનાની એ વિધિએ સદાકાળ ક્ષમાપના હ, ક્ષમાપના એ હૃદયની અશુદ્ધતાનું પ્રક્ષાલન કરવા સ્વચ્છવારિ સમાન છે. ક્ષમાપનાથી ક્ષમાને પવિત્ર આશય પ્રગટ થાય છે. ક્ષમાપના એ સકળ પાપ દેવાને દિવ્ય ઉપાય છે. ધર્મબંધ ! ! ક્ષમાપનાને કરતા એવા ઘણું ભવ્યાત્માઓ સિદ્ધબુદ્ધ મુક્ત થયા. ક્ષમાપના એ દિવ્યષધિ છે. આત્માના ઉંડા જ્ઞાનપ્રદેશમાં ઉભેલા મહાત્માઓ ક્ષમાપનાનું વસ્તુતઃ વાસ્તવિક સ્વરૂપ અવબોધી શકે છે. ક્ષમાપનાના માર્ગપ્રતિ ગમન કર્યા વિના શિવપુરની પ્રાપ્તિ થતી નથી. ક્ષમાપના એ મોક્ષનું બારણું છે. અનેક જીવો સાથે અનન્તભવપરિભ્રમણ કરતાં જે જે ક્રોધાદિક સંબધે જે જે કર્મ ગ્રહણ કર્યા હોય તેને સંબંધ છેદવાને ક્ષમાપનાનું શરણું અંગીકાર કરવું જોઈએ. અન્તરમાં ઉડે પશ્ચાત્તાપ થયાથી કર્મના કઠિનપત્થરે માખણની પેઠે ઓગળી જાય છે. આપણે આંખે દોષ કરનારા, અપરાધ કરનારા અશુભ કરનારા, અનેક જીવેની શરીરાકૃતિઓ દેખાય છે તે પ્રતિ ઉદારદિલથી માફી આપ્યાથી આપણામાં ત્યાગ, ક્ષમા અને ઉદારપણને ગુણ પ્રગટે છે. જેણે પોતાની સાથે પ્રતિકુલ સંબંધ રાખ્યો હોય, અને પિતાની દૃષ્ટિથી પિતાને પ્રતિકુલ જણાયા બાદ તેની સાથે અપ્રીતિ-દ્વેષ ખેદ આદિ થતા હોય તેવી વ્યકિત ઉપર પણ તેવી અપ્રીતિ ખેદ ઉત્પન્ન ન થાય અને તેના ગુન્હા માટે તે વ્યકિતને પણ હૃદયથી ઉદારભાવે માફી આપવામાં આવે અને શુદ્ધપ્રેમ યાને મૈત્રીભાવથી વર્તવામાં આવે ત્યારે ક્ષમાપનાના દ્વાર આગળ જવાને અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મબંધે ! આપણી મનોવૃત્તિથી વિરૂદ્ધવર્તનવાળાઓ ઉપર પ્રાયઃ ઠેષ ઉત્પન્ન થાય છે અને વિરને બદલે વૈર તરીકે સેવા આપણું મન ઉશ્કેરાય છે અને તેથી અનેક ઉપાયે પ્રતિકૂલ. વ્યકિતનું અશુભ કરવા પ્રવૃત્તિ થાય છે. આવા પ્રસંગે વૈરને બદલે કરૂણુ અને મૈત્રીભાવનાથી વાળીને ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર પડે છે. કોઈ પણ વ્યકિતએ આપણું ઉપર વૈર ધાર્યું હોય અને તે આપણું જાણવામાં હોય તે આપણે અંતઃકરણથી તેની ક્ષમાપના ઈચ્છવી એવો વીતરાગને ઉપદેશ છે. સર્વ મનુષ્યજાત નિર્દોષ જ હોય એવી ક્યાંથી આશા રાખી શકાય ! ! ! મેટા મોટા મુનિવરે પણ કર્મના ઉદયે આગળના પગથીયાથી પાછળ પડે છે તે
119
For Private And Personal Use Only
Page #963
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આપણા શે। હિસાબ ! છાસ્યદૃષ્ટિજીવ ભૂલે છે, અને આગળ પણ કારણ સામગ્રી પામી ચઢે છે. આપણે તો દોષીના ઉપર પણ શુદ્ધપ્રેમમૂળભૂત મૈત્રીભાવના ધારણ કરવી જોઇએ. આપણી ભૂલો જેમ કર્મના ઉદયથી થાય છે તેમ અન્યા પણ કર્મના ઉદયથી ભૂલ કરી શકે છે. માટે અન્યાના દોષોને ન દેખતાં ગુણાનુરામદષ્ટિથી તેના ગુણા દેખવા જોઇએ અને દોષીઓના દોષોથી દોષીએ ઉપર દ્વેષ ન પ્રગટે તેમ ઉદારદીલથી તેની સાથે ક્ષમાપના કરવી જોઇએ. અન્યાના દોષોથી અન્યા ઉપર દ્વેષ ધારણ કરવાથી કોઇ રીતે તે જીવાને તથા પોતાને ફાયદો થઇ શકતા નથી અને તેમજ અન્યાના દાષામાં ચિત્ત રાખવાથી તે તે દોષો પેાતાનામાં પ્રવેશ કરી શકે એવા સભવ રહે છે. કારણ કે દોષો ઉપર ચિત્ત રહેતાં દેાષાની સાથે ચિત્તને ધ્યેયકાર સબંધ થાય છે અને તેથી દોષષ્ટિ વધતી જાય છે અને પરિણામે એક દુથી અન્યદુર્ગંણા પ્રગટવાના સ ંભવ રહે છે. માનસિક દોષા ટાળવા માટે ઘણાકાળપર્યંત અભ્યાસ કરવા પડે છે. આપણી દૃષ્ટિએ સ!ક્ષાત્ જે અપરાધી લાગતા હોય છે તેમાં પણ ભૂલ થવાના સભવ રહે છે. અન્યાના હૃદયના વિચારાયા અવમેધવાની ઘણી જરૂર છે. ઘણાકાળપર્યંત તેના હૃદયની પાસે રહ્યાવિના તેના હૃદયની વિરૂદ્ધમત બાંધીને આપણે ભૂલ કરી વૈર વિધ વધારી શકીએ એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે અન્યાનાં હ્રદય તપાસીને તેનાથી વિદ્ જે જે અભિપ્રાયા આંધી અશુભવિચાર કર્યાં હોય તેની ક્ષમાપના કરવી જોઇએ. આપણા ધાર્યામાં અનેક ભૂલા આવી જાય. સર્વજ્ઞ વિના અન્યાના આશયે પરિપૂર્ણ ન જાણી શકાય. વિચારભેદથી કલેશ થવાના પ્રસંગ રહે છે. મતભેદથી પણ વ્યક્તિદ્વેષ થઇ શકે છે. જગમાં સર્વ જીવાના એકસરખા વિચાર। હ।તા નથી. ભિન્નભિન્નધર્મની ઉપાસના કરનારા મનુષ્યામાં અંશે અંશે કઇંક સત્ય અવલાકી શકાય છે. બાકી વીતરાગ શાસનવિના ભૂલો થવાને સંભવ રહે તેથી ભૂલે કરનારી વ્યક્તિએ ઉપર દ્વેષ ન ધારતાં મધ્યસ્થ~મત્રીઆદિ ભાવનાએ ધારણ કરવી એ વીતરાગને સત્ય માર્ગ છે. ધમ બધા ! ! ! ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરા ! સર્વજીવા પોતાના મિત્ર સમાન છે એવા દૃઢસંકલ્પકર. સર્વજીવાને હું ખમાવુંછું. નાના અને મેટા સર્વે જીવા મારા આત્મા તુલ્ય છે. એમ ભાવ ધારણ કરીને શુદ્ધપ્રેમદષ્ટિથી સર્વજીવાને દેખ. પૂર્વના અશુભ સબધાને ખસેડી નાખીને વસ્તુ આત્મદૃષ્ટિથી સર્વને દેખું છું એવા ભાવધારણકર. કાળા ગલામાં રહેલા મનુષ્યના આત્માને દેખ. કાળા ડગલાથી અન્તમાં રહેલા
For Private And Personal Use Only
Page #964
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આત્મા ઉપર દ્વેષ. ખેદ ધારણકર નહિ!!! પેાતાનાથી પૂજ્ય એવા મનુષ્યામાં પણ ગુણો અને દોષો રહેલા હોય છે. કાઇમાં ગુણે! વિશેષ હોય છે અને એક એ મેટા દુણા પણ હોય છે. દુર્ગા ટાળવા માટે જ્ઞાનીએ પણ પ્રયત્ન કરે છે. પૂજ્ય મનુષ્યેાના સદ્ગુણ્ણા તરફ રૂચિ ધારણ કર અને દોષ તરફ અલક્ષ રાખ. રાગી મનુષ્યમાં એક રાગ હાય તેથી સર્વથા તેને ત્યાગ કરવા ન ઘટે કારણ કે રાગને ટાળવાથી કાયદો છે રાગીનામાં સર્વ રાગાજ હાય અને તેના આત્મામાં કઇ ગુણો ન હોય એવા નિયમ નથી. રાગી દેષથી મુક્ત થયા બાદ ઉજવલ થવાના. રાગના ઉદય ભાગવીને રાગી પણ તિરાગી થવાના. રાગીના રાગથી રાગીના આત્મા ઉપર દ્વેષ ધારણ કર્યો હોય તેની ક્ષમાપના કરીને ભવિષ્યમાં પુનઃ જાગ્રત રહી આત્માન્નતિ કરવાની જરૂર છે. આપણા સંબંધમાં ઘણા મનુષ્યા આવે છે તેના આત્માઓને કાઇ પણ રીતે દુઃખવવામાં આવે છે. એવા દ્વેષના યેાગે સબધ પ્રાપ્ત થાય છે માટે જે જે પ્રતિદ્વેષપરિતાપ વગેરે કર્યાં હોય તે તે બાબતે સંભારી સંભારીને ઉદારદીલથી અન્યને ખમાવવા જોઇએ કે જેથી ભવિષ્યમાં વૈરની પરપરાએ ન ભાગવી શકાય.
exe
For Private And Personal Use Only
લાખા વા કરોડ! ગુન્હાઓ જેઓએ કર્યા હાય, આપણુ સ થા પ્રકારે બુરૂ કરવા જેઓએ પ્રયત્ન કર્યાં હોય તેવા વા ઉપર પણ કરૂણા ધારણ કરીને માફી આપવી જોઇએ. આપણી નિન્દા કરનારાઓ હોય, આપણા ઉપર આળ ચઢાવનારા હોય તેવા વેા મેાહના તાબામાં આવી ગએલા હાવાથી તેઓ પોતાના આત્માની કિમ્મત સમજી ન શકે એમ બનવા યેાગ્ય છે અને તેથી આપણને ન ખમાવે તેાપણુ આપણે તે પોતાના આત્માને શુદ્ધ કરવા ક્ષમાપના કરવી જોઇએ એ આપા ધર્મ છે. પ્રાયઃ સબંધમાં આવનાર મનુષ્યાની સાથે દ્વેષ, ખેદ, ક્લેશ થવાને! સંભવ રહે છે. સબંધમાં આવનાર મનુષ્યાને, પશુઓને અને પખીને ખમાવવાની જરૂર છે. આપણુ જીવન ઉચ્ચ કરવાને ક્ષમાપનારૂપનિસરણી ઉપર ચઢવાની જરૂર છે. શ્રી મહાવીરપ્રભુએ ચકાશીયાસપ પર જેવી દૃષ્ટિ ધારી હતી તેવી દૃષ્ટિ ધારણ કરવાને ઉચ્ચ ક્ષમાની આવશ્યક્તા છે, સામથ્ય છતાં અપરાધીવાના ગુન્હાએની માફી આપવી એ ઉત્તમ ક્ષમાપના કહેવાય. ગંભીરતાનેા ત્યાગ કરીને તુચ્છતા ધારણ કરવાથી અનેક મનુનાં દીલ દુખાવ્યાં હાય તેની પણ પરમાત્માની સાક્ષીએ ક્ષમા માગવાની જરૂર છે. સાગરની પેઠે ગંભીર રહીને અન્યાના ભવપ્રાણુનુ રક્ષણ કરનારા ઉત્તમ મનુષ્યેાની ક્ષમાના ઇચ્છક
Page #965
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४८
પત્ર સદુપદેશ.
------------------ ------ થવું જોઈએ. ધર્મબંધે? તારા આત્માને પવિત્ર કરવા ક્ષમાપનાના માર્ગે વાળ.
જ્યાં સુધી મન, વાણી અને કાયાને દુરૂપયોગ થાય છે ત્યાં સુધી અનેક જીવને દુઃખી કરવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. આપણે મિત્રોની સાથે, આપણું ગુરૂજનોની સાથે, આપણા સ્નેહીઓની સાથે, આપણું પ્રતિપક્ષીઓની સાથે પણ ક્ષમાથી વર્તીને તેઓના આત્માઓનું શ્રેયઃ ઈચ્છવા પ્રયત્ન કરો. ધર્મબધે! શારીરિકઉન્નતિના કરતાં આત્મિોન્નતિ કરનાર ક્ષમાપનાને હૃદયમાં ધારણ કરવી જોઈએ. ગુણસ્થાનકની ભૂમિપર ચઢવા માટે ક્ષમાપનાનું બળ પ્રાપ્ત કર્યા વિના છૂટકે થવાનું નથી. કેઈપણ જીવ મા વિના મુક્ત થયો નથી અને થવાનું નથી. આપણે હૃદયથી ક્ષમા કરવી જોઈએ. જેની સાથે શુદ્ધ પ્રેમ છે તેની સાથે તે માફી જેવું વર્તન રહે છે પણ જેઓએ આપણું માર્ગમાં કાંટાઓ વેર્યા હોય છે અને જેઓ દુર્જનોની રીત ધારણ કરે છે તેઓના આત્માઓને ખરી રીતે ક્ષમા આપવાની જરૂર છે. ધર્મબંધુપણે આ માર્ગ પર ચાલવું એમાં જ તારી આત્માની ઉન્નતિ સમાયેલી છે. આપણું આત્માને સદાકાલ આવી ક્ષમાપનાની રીતિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવું જોઈએ.
માતાની જેમ પિતાના સંતાનેપર જેવી ક્ષમાદષ્ટિ રહે છે તેવી સર્વજીવે ઉપર આપણી ક્ષમાદષ્ટિ રહેવી જોઈએ. આપણે ખરા અંતઃકરણથી ક્ષમા આપવાની ટેવને આચારમાં મૂકવી જોઇએ. ક્ષમાપનાના સદ્વિચારેને આચારમાં મૂક્યા વિના ઇછિત ફળની સિદ્ધિ થતી નથી. મનમાં વૈર ઝેરના વિચાર કરવાથી મનની મલિનતા વધતી જાય છે, અને અને પરિણામ એ આવે છે કે અશુભવિચારોના વશમાં પડેલે આત્મા પિતાની સ્વાભાવિક શાન્તિથી પરામુખ થાય છે. મનમાંથી વેર ઝેરના કુવિચારે કાઢી નાખવાથી પિતાને આત્મા જ પિતાને શાંતિ આપવા સમર્થ થાય છે. આપણા મનની આગળ જે અપરાધી વ્યકિતયો ખડી થતી હોય તેઓને ક્ષમા આપીને પોતાના આત્માની ઉચ્ચતા કરવી જોઈએ. મનુષ્યના બાહ્યજીવન અને આન્તરિકજીવનને તપાસીને તેઓને ગુણાનુરાગદષ્ટિથી અવલોકવા જોઈએ અને તેઓના અપરાધોને ખમવા જોઈએ. જે મનુષ્ય ખમે છે તે મહાન છે અને જે મનુષ્ય ખમતો નથી તે મહાન થતું નથી. જીવોને ખમાવવાથી મનના આમળા ટળી જાય છે અને શારદીય સરેવરની પેઠે મનની નિર્મલતા થાય છે.
તે મનુષ્યમાં ક્ષમાગુણ ઉત્પન્ન થાય છે તે મનુષ્ય પોતાના આત્માની
For Private And Personal Use Only
Page #966
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૪૦
ખરેખરી ઉન્નતિ કરી શકે છે. અન્યદર્શનીના શાસ્ત્રમાં પણ ક્ષમાને ધારણ કરનાર પ્રભુને ખરેખર ભક્ત બની શકે છે એવા ઘણું પુરાવાઓ મળી આવે છે. અન્યોના અપરાધે ખમવામાં આત્મભોગ આપવો પડે છે અને ઉશ્કેરાયેલી વૃત્તિને શાન્ત કરવી પડે છે. બાહ્યભાવમાં પરિણમતા એવા આત્મબળને પિતાના સ્વભાવે પરિણમવાવવું પડે છે. અશુભવિચારેને પરિહાર કરીને શુભવિચારો કરવા પડે છે. વૈરના બદલાને ત્યાગ કરીને કરૂણાદષ્ટિ ખીલવવી પડે છે. આમ્રવના વિચારને સંવરના વિચારોમાં ફેરવવા પડે છે. આવી દશાએ અન્યોને ક્ષમાપના થઈ શકે છે માટે અને ખમાવવામાં આત્માનું ઘણું બળ વાપરવું પડે છે. અને તેથી આત્માનું ઘણું બળ પ્રગટે છે. શ્રીહરિભદ્રસૂરિએ ક્રોધના ઉપશમાથે સમરાદિત્યચરિત્ર બનાવ્યું છે. ક્ષમાપના કરનાર પ્રભુને ભક્ત ઠરે છે. જગતના જીવોને પવિત્ર કરવાને માટે આકાશમાંની ગંગાએજ ક્ષમાપનાનું રૂપ ધારણ કર્યું હોય એવાં ખામણું છે.
દરરોજ આવશ્યકક્રિયા કરતી વખતે સર્વ જીવોને ખમાવવા જોઈએ. પાક્ષિતિક્રમણ કરતાં તે વિશેષતઃ સર્વ જીવોને ખમાવવા જોઈએ. ચાતુર્માસિકપ્રતિક્રમણ કરીને તે વિશેષતઃ સર્વજીને ખમાવી નિર્મલ થવું જોઈએ. છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને તે સર્વજીવને સંભારી સંભારીને તથા રૂબરૂમાં જે જેની સાથે ક્રોધ, વૈર, અને કલેશ વગેરે થયા. હોય તેઓને ખમાવવા ઉદ્યમવંત થવું જોઈએ. પર્યુષણ પર્વની આરાધના સર્વને ખમાવ્યા વિના થતી નથી. ઉદાયીરાજાએ જેમ ઉજયેની નગરના ચંપ્રદ્યતન રાજાને અનિનમ્ર થઈ ક્ષમાપના કરી હતી તેમ સર્વજીની સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને સર્વજીને ખમાવવા જોઈએ. શ્રીમહાવીરપ્રભુએ પરસ્પર ક્ષમાપન કરવાની ક્રિયા દર્શાવીને દુનિયા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હાલમાં પ્રાય: જેની સાથે પ્રીતિ હોય તેની સાથે અન્ય કરેને ક્ષમાપના કરે છે. પણ જેની સાથે વૈર વિરોધ થયા હોય તેની સાથે ક્ષમાપના કરનારા જૈને વિરલા જણાય છે. ખરી રીતિ તે એ છે કે જેની સાથે વૈર, વિરોધ, કલેશ, મારામારી, અપરાધ, અને નિન્દા આદિ થઈ હોય તેઓને મન, વચન, અને કાયાથી ખમાવવાની વિશેષતઃ જરૂર છે. જૈન સાધઓએ પણ જે જે ગરછવાળા સાધુઓની સાથે ક્લેશ વગેરે થયા હોય તેઓને બને તે રૂબરૂમાં ખમાવવા જોઈએ. પરસ્પરને ખમાવવાની અને તદ્વારા આત્માની શુદ્ધિ કરવાને ઉપદેશ દેનારા શ્રીવીરપ્રભુને અસંખ્ય વાર વંદન થાઓ.
For Private And Personal Use Only
Page #967
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પત્ર સદુપદેશ.
ખમાવનારે પિતાના આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારવું જોઈએ. આત્માને આત્મભાવે દેખવામાં આવે અને મહત્તિને ભિન્નપણે અવલોકવામાં આવે તે આત્મા ખરેખર અહંવૃત્તિના પાશથી વિમુક્ત થાય છે. અહંવૃત્તિના પાશમાં પડેલે આત્મા અરે કોઈને ખમાવવાનો વિચાર કરી શકતો નથી. આત્માનું જ્ઞાન થતાં સર્વે આત્માઓ પિતાના સમાન ભાસે છે અને તેથી અન્યજીવોએ કમેગે દે, અપરાધે ગુન્હાઓ કરેલા છે. તે ભૂલાય છે. જે તેઓ પિતાના મૂળ સ્વરૂપે રમણતા કરતા હતા તે કદી દે–ગુન્હાઓ કરત નહિ. તે જીવની પાસે મેહે ગુન્હાઓ કરાવેલા છે એવું જ્ઞાન થતાં અન્યજીવો પતિ શુદ્ધભાવ રહે છે. અન્યજીવો કર્મથી દેશે અપરાધો સેવે છે તેથી જ્ઞાની, અન્યજીવોને લાગેલાં કર્મને નાશ કરવા કરણદષ્ટિથી ઉપાય ગ્રહણ કરે છે. બળવંત આત્માઓ સિંહની દૃષ્ટિધારણ કરીને અન્યજીવોની શુદ્ધદષ્ટિ કરવા પ્રયત્ન કરે છે કે જેથી તે છેવો ખરી ક્ષમાપના કરવાને શક્તિમાન થઈ શકે છે. મોહના ગે આત્મા અન્ય વસ્તુઓને પિતાની કલ્પી કલેશ પામે છે અને વૈર વિરેાધ વધારે છે. આત્મા સત્તાએ શુદ્ધ છે, બુદ્ધ છે, ત્રણ ભુવનને નાથ છે, અનંતજ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે. સિદ્ધનો ભાઈ છે. એવા આત્માની શુદ્ધ સત્તા ધ્યાતાં આત્માનું સિદ્ધપણું પ્રગટ થાય છે. આત્માને પરમાત્મ દશામાં લઈ જનાર ક્ષમાપના છે.
મિથ્યાદુષ્કત દેઈ ખમાવ્યા બાદ પુનઃ વેર વિરોધ કઈ જીવની સાથે ન થાય એવો ભાવ ધારણ કરવો જોઈએ. પુનઃ દેજો, અપરાધ ન સેવવાની બુદ્ધિએ મિથ્યાદુષ્કત અને ક્ષમાપનાની આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે, પર્યુષણ પર્વની આરાધના કરનારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરી ખમવું જોઈએ. ખમાવવું જોઈએ, ઉપશમવું જોઈએ. ઉપશમાવવું જોઈએ. જે ખમે અને ખમાવે, જે ઉપશમે અને ઉપશમાવે તે આરાધક જાણુ. સર્વ સૂત્રમાં શિરમણભાવ ધારણ કરનાર શ્રી કલ્પસૂત્રમાં સામાચારીના વ્યાખ્યાનમાં ખમે અને ખમાવે તે આરાધક છે. તે સંબંધી નીચે પ્રમાણે પાઠ છે.
खमियव्वं, खमावियव्वं, उपसमियव्वं, उवसामियचं, जोउवसमइ तस्सअथ्थि आराहणा. जो न उवसमइ तस्सनथ्थि आराहणा तह्माअप्पणाचेव उवसमियव्यंसेकिमाइंभंते ? उवતમારે તું સામર્મ | ૧૦ ||
For Private And Personal Use Only
Page #968
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૫૧
- - * * * *
*
*
* * * * * *
*
* *
*
*
,,
क्षन्तव्यंस्वयमेव, क्षामयितव्यः परः उपशमितव्यंस्वयं उपशमयितव्यः परः अथद्वयोर्मध्येययेकः क्षमयन्ति नापरस्तदाकामतिरित्याह य उपशाम्यतिअस्तितस्याराधना योनोपशाम्यति नास्तितस्याराधना तस्मात्आत्मना उपशमितव्यं तत्कुतोहेतोः हे पूज्य ! इतिपृष्ठेगुरुराह उपशमसारं उपशमप्रधानं श्रामण्यं श्रमणत्वं॥
કલ્પસૂત્રના આ પાઠ પ્રમાણે વર્તવામાં આવે તો આત્માની પ્રતિદિન શુદ્ધતા થતી જાય. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ સર્વ જીવને ખમાવવા જોઈએ. ક્રોધાદિક કષાયને ઉપશમ કરવાથી શ્રી જીતેંદ્રના ઉપદેશ પ્રમાણે પ્રવર્તી શકાય છે. ગૃહસ્થોને અને સાધુઓને ક્ષમાપના કરીને આત્માની પરમાત્મદશા કરે એવો શ્રીવીરપ્રભુનો ઉપદેશ ધ્યાનમાં રાખવા લાયક છે.
હે ધર્મબંધો ! ક્ષમાપનાને ઉપદેશ આદરવા લાયક છે. આત્માને શુદ્ધધર્મ પ્રગટ કરવાને ક્ષમાપનાની ઉપાસના કર ! ક્ષણે ક્ષણે ક્ષમાપનાના વિચારને હૃદયમાં પ્રગટાવીને આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર ! ક્ષમાપનાવડે આ માની જવલતા, અનન્તજીએ ભૂતકાળમાં કરી અને ભવિષ્યમાં અન ત શુદ્ધતા કરશે. ક્ષમાપનાને વ્યવહાર સદા આદરવા યોગ્ય છે. ક્ષમાપનાના વ્યવહારથી અનેકછનું કલ્યાણ થયું છે અને ભવિષ્યમાં થશે. માટે હે ! ધર્મબંધે ક્ષમાપનાના માર્ગે ચાલી હાર જીવનની ઉચ્ચતા કરતા રહેજે. હું પણું ઇચ્છું છું કે તેવી ક્ષમાપનાની પ્રવૃત્તિ વડે તારે આત્મા ઉચ્ચદશાના શિખરે પ્રાપ્ત થાઓ અને પરમમંગલ પામે. વમીિઃ ૐ ૩ શાન્તિઃ ૩
સંવત ૧૮૬૮ ના ભા. શુદિ ૭ મુ. અમદાવાદ,
For Private And Personal Use Only
Page #969
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપર
પત્ર સદુપદેશ.
મુ. માણસાથી લે .......... સુશ્રાવક શા. કેશવલાલ નાગજી તથા આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિશેષ-તમારે પત્ર આવ્યો હતે. તમે જે માટે લખો છે તે બાબતમાં રૂબરૂમાં મળી ખુલાસે મેળવવાથી સમાધાન થશે. ચારે તરફનો. વ્યાવહારિક તથા નિશ્ચયનો ઉપયોગ રાખી સાધકબાધક સંબંધોની વ્યવસ્થા જેઈ અપરહિતાર્થે પ્રવૃત્તિ કરવી અને જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરવી. માગશર વદિ પાંચમ લગભગ આટલામાં થશે. પશ્ચાત યાત્રાદિમાં પ્રવૃત્તિ થાય તે થાય. સાનુકુલ અને પ્રતિકૂલ સંગ સંબંધી ખાસ લક્ષ દઈ બનતું કરવું અને વિનકારક સંબંધોથી જાગ્રત રહેવું અને અન્યોને જાગ્રત કરી પરભાવમાં ફસામણી ન થાય એવું પહેલાંથી વિચારવું અને પ્રવર્તવું. ધર્મશાધન કરશે. સાધકભાવની પુષ્ટિ થાય એવા સંયોગને કળ, બળ અને ઉપયોગથી વધારવા. ૩ ૩ રાશિતઃ રૂ
X
'
સં. ૧૮૬૮ પિશ સુદિ ૧૩.
મુ. અમદાવાદથી લે ............ સુશ્રાવક મગનલાલ.... તથા શાહ કેશવલાલ નાગજી તથા શા. આભારામ ખેમચંદ વગેરે યોગ્ય ધર્મલાભ. વિશેષ બોધ કરવા પ્રવૃત્તિ કરશે. સગ અને વિયેગશીલ પદાર્થોને સ્વભાવ અવબોધીને સમભાવે પિતાના જીવનને આનંદમય કરવા જે કાંઈ ગ્રાહ્ય હોય તે ગ્રહશે. શ્રીવીતરાગદેવે ક્ષણિકતા જડતાવાળા પદાર્થોની મમતામાં લક્ષ ન દેવાનું દર્શાવ્યું છે. આપણી જીંદગીમાં આત્મધર્મની વૃદ્ધિ થાય તેજ કર્તવ્ય ધ્યાનમાં રાખવાનું છે. આત્માના સંબંધમાં ગમે તેવા મનુષ્યો આવે તે પણ પોતાની અને તેઓની વાસ્તવિક્તાને વિવેક કરવાથી સત્યને માર્ગ ખુલ્લો દેખાય છે અને તેથી “ આવેલ ને સત્કાર દે જનારને જ વળાવજે ” એવી તટસ્થકાર્યકરણપરાય
તાની નિષ્કામબુદ્ધિ, સ્વાધિકારકૃત્યને આગળ કરે છે, પણ નિર્લેપતામાં સંગતા કરાવતી નથી અને તેથી વાસ્તવિક આનંદદશાને નાશ થતો નથી. આત્માના ગેને સ્વાધિકાર સવ્યય થાય છે તેમાં જ ફરજ છે એ નિશ્ચય થતાં દુનિયાના પદાર્થો ખરેખર આત્માને બાંધી રાખવામાં સમર્થ
For Private And Personal Use Only
Page #970
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૩
થતા નથી. આત્મા પોતાના ઉપયોગને ભૂલે છે તે બંધાય છે પણ જો તે પિતાને ઉપગથી પિતાને નિર્લેપ રાખવા ધારે છે તે અનેકદઢતરસ્કારબળથી અને વિજય મેળવે છે. પિતાનું વાસ્તવિક દશાએ જે છે તે વસ્તુધર્મ હેવાથી કદિ ટળતું નથી અને જે પોતાનું નથી તે ત્રણ કાળમાં પોતાનું ન થાય તેમ યથાયોગ્ય અવબોધ્યા પશ્ચાત કર્યો જ્ઞાની સ્વહૃદયને કોઈ પણ અયોગ્ય વિકલ્પસંકલ્પથી આઘાત કરીને સ્વયમેવસ્વ વિધાતક બની શકે વારૂં હૃદય પર અનેક પદાર્થો ઘા કરવા સમર્થ થાય છે પણ તે અજ્ઞાનીનેજ. જ્ઞાનીને તે હૃદયની સાથે બાહ્યપદાર્થોને વિવેકજ માત્ર સંબંધ હોવાથી બાહ્યપદાર્થોની હૃદયપર અસર થતી નથી. હદયમાં પરિણમેલું જ્ઞાન છે કે નહિ તેની પરીક્ષા પ્રસંગે થાય છે અને તેથી પિતાનો અધિકાર તોળી શકાય છે. નિઃસંગદશાના અધિકારી થવા જ્ઞાન અને વૈરાગ્યે પ્રયત્નશીલ બને. ૐ ૩ શાન્તિઃ રૂ.
મુકામ-મુંબાઈથી સુશ્રાવક. કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ.
વિશેષ પત્ર તમારા પહેંચ્યા, તપ, પ્રાયશ્ચિત્ત, સંવર વગેરેના વ્યાવહારિક કારણને પ્રતિક્રમણક્રિયાના પ્રસંગે ભાવપ્રતિક્રમણનું કારણ હોવાથી દ્રવ્યપ્રતિક્રમણ કહી શકાય અને જે ક્રિયાઓ પ્રાયશ્ચિત્ત વગેરેથી આત્માને નિર્મળ અધ્યવસાય થાય છે તેને ભાવપ્રતિક્રમણ કહે છે. દ્રવ્યપ્રતિક્રમણ કારણ છે અને ભાવપ્રતિક્રમણ કાર્ય છે.
મુ. વિજાપુરથી ભાઈ કેશવલાલ યોગ્ય ધર્મલાભ-અગત્ય લેકેની ધમથે થતી ધમાલથી આગળનું લખી શકે નથી, પરંતુ હવે વખત લાવી લખીશ તમારા પુત્રને સમાધાનાથે પૂર્વે કરેલી વિતિને સમજના અભાવે પત્રકાર સંતુષ્ટ જવાબ
For Private And Personal Use Only
Page #971
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંદેશ
* # # જ
આ
આપવા ........ થયો નથી. મારી હાલની સ્થિતિનો વિચાર કરશે તે નિરાંતે આહારવ્યવહાર પણ થતું નથી એટલામાં ધર્મપ્રવૃત્તિની ધમાલ જાણી શકશો. જન્મભૂમિ હોવાથી રાત્રી અને દિવસ લોકોની ઠઠ્ઠ જામી રહે છે અને તેથી તેઓને ધર્મકથા કહેવી પડે છે. અહિંથી વિહાર કરતાં નિવૃત્તિસમય સંપ્રાપ્ત થશે. તમારી જિજ્ઞાસુલાગણીને પ્રસંગે પ્રત્યક્ષમાં વિશેષતઃ સંતૃપ્ત કરીશ. ધર્મ સાધન કરશે. ધર્મકાર્ય લખશે.
પેથાપુરથી લે. બુદ્ધિસાગર. તત્ર શ્રદ્ધાવંત ભાઈ કેશવલાલ નાગજી ગ્ય ધર્મલાભ.
વિ. પત્ર વાંચી સમાચાર જાણ્યા. તમારા લખવા પ્રમાણે ઉપદેશાદિકમાં પ્રવૃત્તિ કરવાથી શુભ પરિણામ આવે તેમ નહિ લાગવાથી તેથી નિવૃત્ત થયો છું એમ અવધશે, તમો તથા તેણે યથારૂચિ પ્રવૃત્તિ કરવી. આત્માના જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરશે. જગતમાં અનુભવીઓ આત્માને જ્ઞાનાદિક ગુણોની ઉન્નતિ કરવાની આરાધનાને સારભૂત ગણે છે. એ ભવિષ્યમાં અનુભવગમ્ય થશે. ધર્મકાર્ય લખશે. . 3 શાન્તિ, રૂ
મુ. બોરસદથી સા. કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ. ૧ પરનું ભલું શ્રીસશુરૂ કરી શકે છે અને તે સર્વસામગ્રીના કાલમાં. ૨ તપ તપવાથી અનેક ફાયદાઓ થાય છે પણ તપનું સ્વરૂપ તે પહેલાં
સમજવું જોઈએ. તપનું સ્વરૂપ લખતાં એકગ્રન્થ થઇ જાય. ૩ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય તેમાં રસ ઉપજે એવા હેતુઓ
મળે છતે તેમની અભ્યાસમાં લગની લાગે છે. ૪ સુzઆત્માર્થી જીવ, ગુરૂભક્તિમાં દઢ હોય છે. ગુરૂના અવલંબનથી અનેકસદગુગે પ્રાપ્ત થાય છે માટે.
For Private And Personal Use Only
Page #972
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
૫ પરિપત્રજ્ઞાનદશાના કાળમાં ઉચ્ચકોટીના મનુષ્યને વસ્તુતઃ જે સાદાઇ જણાય છે તે વ્હાલી લાગે છે.
૬ છવા મરવું જાણે છે પણ મેાહના વ્હેરથી સજ્જ થઇ રહેતા નથી. આ છે પ્રશ્નાના વિસ્તારથી ઉત્તર આપતાં ન્હાના ગ્રન્થ થઇ જાય તેમ છે પરન્તુ અવકાશના અભાવે ઉત્તરની દિશા માત્ર દેખાડી છે ધર્મ સાધન કરશેા.
૧૯૬૯ ના વૈ. વિદે. ૭
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
૯૫૫
મુકામ એરસથી
સુશ્રાવક આત્મારામ ખેમચંદ યાગ્ય ધર્મલાભ વિશેષ તમે!એ પૂછેલ પ્રશ્નાના ઉત્તર નીચે પ્રમાણે.
પહેલા પ્રશ્નના ઉત્તર ગંભીર અને જૈનસમાજપરત્વે છે. આગેવાન જૈનાના વિચારેાની એકતા થાય તે અમુકરીતિએ તે કાય કરી શકાય પણ હજી તેવા વિચારાનાં રહસ્યાના અમુક રીતિએ અમલ કરવાની વાર છે. ખીજા પ્રશ્નના ઉત્તરમાં ધણી ચર્ચા છે અને તેના ભેગા થએ ઉત્તર આપી શકાય તેમ છે.
ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહેવુ જોઇએ કે ધાર્મિકકેળવણીના ખૂબ ફેલાવે થશે ત્યારે ભવિષ્યની પ્રજા પોતાની મેળે કુરીવાજો દુર કરશે.
ચોથા પ્રશ્નના ઉત્તરમાં પણ જ્ઞાન ફેલાવા કરવા જોઇએ એમ અવોધવુ. પાંચમા પ્રશ્નના ઉત્તરમાં સુધારક ઉપદેશની જરૂર છે એમ અવધવુ.
For Private And Personal Use Only
છઠ્ઠા પ્રશ્નના ઉત્તર કાઈના પરિપૂર્ણ આશય જાણ્યા સિવાય મારાથી કહી શકાય તેમ નથી અને તે પ્રશ્નને રૂમમાં ખુલાસા કરવાની જરૂર છે. સાતમા પ્રશ્નના ઉત્તરમાં યાગહન ક્રિયાના અધિકારી થવા માટેની જરૂર છે. કિન્તુ તેનું સ્વરૂપ લખતાં એક રમુ થઇ જાય તેમ છે માટે રૂબરૂમાં પૂછ્યું.
આઠમા પ્રશ્નના ઉત્તર તમે વિચાર કરશે તા પોતાની મેળે તેના અનુભવ આવશે.
નવમા પ્રશ્નના ઉત્તરમાં પણ સુધારક વિચારાની આવશ્યકતા અવમેધવી.
X
*
X
X
Page #973
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
પત્ર સદુપદેશ.
મુપેથાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મહેસાણું. તત્ર, વૈરાગ્યાદિ ગુણાલંકૃત. મુનિ. છતસાગરજી વેગ અનુવંદતા વિશેષ. પત્ર વાંચી સમાચાર જાણ્યા. શારીરિક તબીયત જાળવવી. દેહમાં રહ્યા છતાં દેહરૂપ પુણલક્ષેત્રથી સ્વાત્માને ભિન્ન માન. સર્વ પ્રકારની નામરૂપાદિની આસક્તિ વિના વ્યાખ્યાનાદિ કાર્યો કરવાં. નામરૂપને મોહ જાગ્રત થાય નહીં અને કામ્યભાવ વિના કર્તવ્યો કરવાં એજ સન્યાસીનો અર્થાત ત્યાગીને કર્મયોગ છે. જૈન પાઠશાલાદિના સ્થાપનમાં પ્રવૃત્તિ ન ત્યાગવી. પરંતુ આસક્તિ ત્યાગવી. ધમ્ય પ્રવૃત્તિ વિના આત્મજીવનને વિકાસ થતો નથી, અને ત્યાગીને વેગ પરિપકવ થતો નથી એમ ખાસ લક્ષ્યમાં રાખવું. શ્રી રંગસાગરજી અને ભક્તિસાગરજી વગેરે મળી ચાતુર્માસમાં ધર્મ ગોષ્ઠીમાં જીવન ગાળશે. જેની અને જૈનધર્મની પ્રગતિના જે જે ઉપાય જણાય તેને નિર્ભયપણે સચોટ ઉપદેશ દેવો. ધાર્મિક જ્ઞાનના પ્રચાર માટે જે થાય તે કરવું, અને વ્યાવહારિક કેળવણીની સાથે ધાર્મિક કેળવણું મળે એવા પ્રયત્ન જારી રાખવા ઉપદેશ દેવો. જીનકેમ વ્યાપારી છે. લક્ષ્મી પુત્રોમાં પ્રાય:અજ્ઞતા રહે છે તેઓને સત્ય માર્ગો દર્શાવવામાં ખામી રાખવી નહીં. જેની લક્ષ્મીને સદુપયોગ થાય તેમ ઉપદેશ દેવસ્વાધ્યાયમાં ધ્યાનમાં અપ્રમત્ત રહેવું. આગનું, ગ્રન્થોનું વાચન મનન કરવું. શરીર બળને ક્ષય ન થાય તેવી રીતે દરેક પ્રવૃત્તિ કરવી. સારાંશ કે શરીર નરમ ન થાય તેવી રીતે પ્રવૃત્તિ કરવી. શ્રી રંગસાગરજીનું મન આનંદમાં રહે તેમ સમય થઈ પ્રવર્તવું કે જેથી ભવિષ્યમાં ધમ્મપ્રવૃત્તિમાં તેઓ સહાયકારી બને. ધમસાધન કરશો. ધર્મકાર્ય લખશે.
ૐ ૩ મ. રાત્તિઃ ૨ સં. ૧૯૭૧ શ્રા. સુદિ ૧
મુકામ પેથાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મેહસાણું. તત્ર. વૈરાગ્યાદિ ગુણાલંકૃત. મુનિ શ્રી રંગસાગરજી. શ્રી હિસાગરજી. છતસાગર. ભક્તિસાગર યોગ્ય અનુવન્દના સુખશાતા. વિશેષ તમારે ધાર્મિક પત્ર મળે. વાંચી સમાચાર જાણ્યા. પરસ્પર એક બીજાના આશયોને અપેક્ષાએ મેળવી ઘર્મ પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #974
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પુત્ર સદુપદેશ.
કરવી. પ્રાÜકર્યું ભોગવવામાં સમભાવ ધારણ કરવા અને વ્યવહારથી દવા વગેરેના ઉપયાગ કરવા. અભિનવજ્ઞાન પ્રાપ્ત કરવા સદા પ્રયત્ન કરવા. સદનાનાં પુસ્તકો વાંચવાં પરંતુ સ્યાદાદ દૃષ્ટિએ તેમાંથી સારગ્રહવા લક્ષ્ય દેવુ. ખંડન શૈલીએ ધર્મના ઉપદેશ દેવાના કરતાં મુખ્યતાએ મડન શૈલીએ ધર્મના ઉપદેશ દેવા. એક પણ સદ્વિચાર કરેલો નકામા જતા નથી. એક પણ સદ્વિચાર આગળની આત્માન્નતિમાં સાહાય્યભૂત થાય છે. માટે સદ્ધિચારાની ભાવના સદા કર્યા કરવી. આત્માની શુદશા કરવા માટે ખાસ લક્ષ્ય રાખીને જે બને તે સ્વપરાયે કરવુ. ક્લની આરાા રાખ્યા વિના સ્વાધિકાર *જથી ધર્માં પ્રવૃત્તિયે! સેવવી. અભય, અદ્વેષ અને અખેદભાવે ક યાગી બની કત વ્યકર્મો કરવાં એમ સ્વકૃત કયેાગમાં વિવેચન કરાય છે. આ ભવમાં જે જે
બેંકમાં કરાય છે તેનાથી ઉત્તમ સ`સ્કાર બળે પરભવમાં આત્માન્નતિ થવાની છે એમ ખાસ શ્રદ્ધા રાખવી. રજોગુણી અને તમેગુણી વૃત્તિયાને પ્રગટતી વારીને આત્માપયોગ રાખીને વા સાત્વિક બુદ્ધિથી કર્તવ્યકર્મો કરવાં પણ અક્રિય જેવી દશાની તામસત્તિને તે આધીન ન થવું જોઇએ. શુદ્ધ બુદ્ધિથી જે જે કવ્યા કરવામાં આવે છે તેનું અ ંતે કુલ સારૂ આવે છે. ચામાસા બાદ સાણંદ તરફ પ્રાયઃ જવાનુ થશે. હરવિન્દાસ વગેરેને ધર્મલાભ. ધર્મસાધન કરશે. ધર્મકાય લખશે।.
સ. ૧૯૭૧ આસા સુદિ ૧૫
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૯૫૭
મુ. વિજાપુર લે॰મુદ્ધિસાગરસ. ૧૯૭૨ ના શ્રાવણુ સુદિ ૧૫
શ્રી મેહસાણા. તત્ર. વૈરાગ્યાદિ ગુણાલકૃત. મુનિ. જીતસાગરજી તથા ભક્તિસાગરજી ચેાગ્યું. અનુવન્તના સુખશાતા.
વિવિાપુરમાં ઠાણાંગસૂત્ર તથા આવશ્યક ખાવીશહજારી વંચાય છે. છે. ૫. જયચંદ્ર વગેરે કર્મગ્રન્થ ટીકા સહિત ધારે છે. તમેા ઠાણાંગસૂત્ર વાંચો તે જાણ્યું. તમને સાદ તથા કલેાલમાં ઉપદેશ આપ્યા હતા તે ધ્યાનમાં રાખશે. આત્માની શુદ્ધ પરિણતિ માટે તે ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરશેા. તમને જે જાપ જપવા જણાવ્યું છે, તે પ્રમાણે જાપ જપશે, શારીરિક પ્રકૃતિની શિથિલતાથી દૈન્ય ધારણ કરવું નહીં, પરંતુ કમનું દેવુ
Page #975
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પત્રસ દુપદેશ.
-------------------------- ચૂકવવાને શાહુકારી વેળા મળી છે એમ અન્તરમાં દઢ નિશ્ચય કરવો. શુભા શુભ પ્રારબ્ધ ભોગવતાં આત્માની શુદ્ધતા થાય તેવા વિચારોમાં લયલીન થવું અને સમભાવથી આત્માને ભાવવો. પાસે આવનારા મનુષ્યોને સન્માર્ગે તેમના અધિકાર પ્રમાણે ચઢાવવા, અને તેઓને ધર્મથી રંગિત કરવા. વિષમ પ્રસંગોમાં આત્મસંમુખ વિશેષ પ્રકારે થવું કે જેથી બાહ્ય ભાવ રહે નહીં. આત્માને ઉદ્ધાર આત્મા જ આત્માવડે કરે છે માટે આત્મરામી બનવું જોઈએ. દેવગુરૂનું આલંબન લેઈ જેટલી બને તેટલી આત્મોન્નતિ કરવી. શરીરને તે વસ્ત્ર સમાન માનવું તેના પર આસક્તિ ન કરવી, પરંતુ તે વડે કર્તવ્યકર્મો કરવાં. તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાચવાં. થોડું વાંચવું પણ ઘણું મનન કરવું. બીજું બહેતરની સાલનું ચોમાસું મહેસાણામાં કર્યુ” છે. હવે ત્યાંના જૈનોની સ્થિતિ સુધારવા બને તેટલું કરશે. ભક્તિસાગરજીને ભણાવવામાં ઉપયોગી થશે. ધર્મ કથાવડે તે ધર્મમાં અપ્રમાદી રહે એમ ઉપયોગ રાખશે. ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશો.
ફેંફાનિત. ૩
સં. ૧૯૭૩ ના આસો સુદિ એકમના રોજ ૮ વાગે પાટણમાં મુનિશ્રી છતસાગરજીએ દેહનો ત્યાગ કર્યો તેના સમાચાર પેથાપુરમાં આસો સુદ બીજે આવ્યા. તે પ્રસંગથી તેને આપેલી ધર્મ હાંજલિ.
જીતસાગર મુનિવરે દેહ તો , સછ આતમ સાધન સ્વર્ગ ભળે; જિત ધમ વિચારક રત્ન ગયું. જગમાં નિજ નામ અમર કર્યું, યતિશૂર જગત મશહૂર થયે; યશપુંજ લહી ઝટ ચાલી ગયો. તવ નામ સહિત ગુણરાશિ સદા, મુજ યાદ રહે નહીં ભૂલું કદા; જય જીવન જ્યોત ઉજાળક રે. જય આતમ તત્વ ઉપાસક રે, તવ શાંતિ મળા કૃત પાપ ટળે;
For Private And Personal Use Only
Page #976
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
તુજ જીવન આનન્દમાંહી ભળે. પરમાતમ પદ તુજને મળશે. ઝટ આશી ભલી તુજને ફળશે, તવ અન્તર્ દિવ્ય પ્રકાશ થશે; ગુરૂભક્તિ ભલી તુજ ઉદ્ધર જે. પ્રભુ જ્યોતિ થકી તવ જ્યોતિ મળે, તવ કીધ મને રથ સર્વ ફળે; તવ પન્ય વિષે નહીં વિદ્ધ નડે. ગુરૂભક્તિ બળે તવ સત્ય જડે, વા વર્ષનું સંયમ સાધ્ય કર્યું; સહુ આશા તજી શુભ કર્મ કર્યું તવ બ્રહ્મ સજીવન થાવ રહા, જય શિષ્ય વિભૂષણ બ્રહ્મ કહો;
ॐ ३ अर्ह शान्तिः
३
મુકામ પેથાપુર. બુદ્ધિસાગર. શ્રી પાટણ તત્ર વૈરાગ્યત્યાગાદિ ગુણાલંકૃત મુનિ છતસાગર ગ્ય અનુવન્ના સુખશાતા.
વિ. પયુષણ પર્વમાં તબીઅત નરમ થઈ તે જાણ્યું. શક્તિની બહાર વ્યાખ્યાનાદિને પ્રયાસ સેવ હિતકર નથી. આત્માની સત્ય શાન્તિનું સ્મરણ કરવું. ભયંકર માંદગીમાં પણ આત્માને અમર ભાવ અને નિર્લેપ ભાવથી બાહ્ય કર્તવ્યને યથાશક્તિ સેવવાં. આત્માનું શુદ્ધજ્ઞાનાદિક સ્વપ વિચારવું અને દેહાદિકદમાં અહંવૃત્તિ ન ફુરે એ ઉપગ રાખ. અનેક અવતારોમાં જીવન યાત્રા પૂર્ણ થાય છે માટે જીવન યાત્રાવિના અન્યમાં લક્ષ્ય રાખવું નહિ. આમાનું શુદ્ધ સ્વરૂપ એજ પરમાત્મપદ છે અને એ જ સત્ય જીવન યાત્રા છે. મુસાફરોને એક ઠેકાણે વાસ કયાંથી હોય? સર્વ મનુષ્ય મુસાફરો છે માટે મુસાફરીમાં ગભરાવું ન જોઈએ. વૈરાગ્ય ત્યાગની ભૂમિકા દઢ કરવી. દેવગુરૂ ધર્મની આરાધનામાં અન્તરૂમાં અત્યંત રૂચિ ધારણ કરવી, શરીરને ભરૂ નથી. માટે શરીર છતાં આત્મભાવના ભાવ
For Private And Personal Use Only
Page #977
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરશે નહીં. ચારિત્ર ભાવનામાં અત્યંત દઢ થવું. એક આત્મા વિના દશ્ય સર્વ પદાર્થની આસક્તિ ન રહે એ તીવ્ર ઉપયોગ ધારણ કરવો. સર્વ જીવે ની સાથે ક્ષમાપના છે. તમારી સાથે વિશેષ પ્રકારે ક્ષમાપના કરી છે. તમે પણ શરીરની અસ્થિરતાદિનો ઉપયોગ ધારણું કરી સર્વ જીવો સાથે ક્ષમાપના કરશે. આ વખતની ભયંકર માંદગી છે માટે આત્મામાં ઉપયોગ રાખવા વિશેષતઃ અપ્રમાદી બનશે. પરસ્પર આત્મપંથીઓને આત્મસંબંધ આ ભવની પેઠે ભાવભવમાં કાયમ રહે છે અને ભાવભરમાં પણ શિક્ષણ ક્રમશાળા કાયમ રહે છે. શરીર મરે છે. આત્મા મરતે નથી. આ ભવમાં આત્મા પિતાની શક્તિયોને વિકાસવા પ્રયત્ન કરે છે. તીવ્ર રૂચિથી સેવેલા ધર્મ વિચારો અને ધર્માચારે પુનઃ પરભવમાં સંયોગો પામી પ્રગટે છે અને તેથી ધર્મ મુસાફરીમાં વિશેષતઃ સફલતા થાય છે. માટે આત્મોપયોગ ધારણ કરશે. ગુરૂએ આપેલો બેધ પ્રેમથી યાદ કરશો. પેથાપુરમાં આપેલે સમાધિ બોધ ખરા પ્રસંગે ધારશો તે ખપમાં આવશે. પરભવમાં પુનઃ આત્માઓ પૂર્વ ભવની પેઠે એક બીજાને ઓળખે છે અને ત્યાં સામગ્રી પામી ધર્મની પ્રાપ્તિ કરે છે. રાગદ્વેષપરિણતિ વિના પિતાના શુદ્ધ સ્વરૂ૫ની ભાવના ભાવવી. સત્તામાં રહેલું પરમાત્મપદ યાદ કરવું, અને તેના બળે દેહાદિક યોગે થતા વિકલ્પ સંકલ્પ ચિંતાઓ પરિહરવી. આત્માના શુદ્ધધર્મમાં ભાવનાથી રમણતા કરશો. જૈનધર્મની પરભવમાં પ્રાપ્તિ થાય અને જૈનધર્મ સાધક કર્મયોગી પરભવમાં બની શકાય એવી તીવ્ર ભાવના ભાવવી. વીતરાગ દેવનું પૂર્ણ ભાવ તથા શ્રદ્ધાથી શરણ કરવું. આત્મામાં વીતરાગતા જોવી. જીનને ઉપયોગ રાખી છનનું આરાધન કરવું. શ્રી સશુરૂની પરભવમાં તુર્ત પ્રાપ્તિ થાય, એવી રીતે આ ભવમાં સદ્દગુરૂ મળવા માટે પ્રેમભાવ ધારણ કરવો જોઈએ. એ વાત પર પૂર્ણ લક્ષ રાખશે. બે ઘડીમાં આ ભવ સુધારી શકાય છે તે હજી જેટલું આયુષ્ય છે, આલામાં જે ખાસ શુદ્ધભાવ ધારવામાં આવે તે શું ન કરી શકાય વારૂ? પૂર્ણ દૃઢ નિશ્ચયથી આત્માની નિઃસંગતાને અનુભવ કરે. સર્વ કષાયોનાં બીજ ક્ષીણ કરો. સર્વ પ્રકારના શરીરથી ભિન્ન આત્માને દેખી તેને પરમાત્મા બનાવો કે જેથી સર્વ પ્રકારની મંગળમાળાને તમે પ્રાપ્ત કરી શકો. તમારું કલ્યાણ થાઓ.
ॐ३ अर्हशान्तिः ३ સં. ૧૮eટ ભા. સ. ૮
For Private And Personal Use Only
Page #978
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only