________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૬૫ o.. ---------------~-~~-~
સં. ૧૯૯૮ ફા. વદિ પાદરા શ્રી અમદાવાદ સુશ્રાવક ક. ૩.
હરિગીત. સાક્ષી બને છે પ્રેમને એ પ્રેમ મનમાં જાણજે, છે પ્રેમમાં અદ્વૈત સઘળું પ્રેમ મનમાં આજે; એ શુદ્ધપ્રેમે સ્વાર્થ તૃષ્ણા કામ તૃષ્ણ કટ ટળે, સુવિશુદ્ધપ્રેમી કઈ થાવે સોનુ જેવું ઝળહળે. સારા ગુણોને દેખતો તે શુદ્ધ પ્રેમી જાણુ, સારા ગુણેને રાગ તેજ પ્રેમ મનમાં આવે; સુવિશુદ્ધપ્રેમી ભક્તિ પામે ચિત્તની સ્થિરતા કરે, નિજ હૃદય નિમલ શુદ્ધ પ્રેમે શુદ્ધ ચેતનને વરે. ૨ મતભેદ સઘળા ભાગતા જ્યાં ખેદ સઘળા જાય છે, મહારૂં નહિ હારૂં નહિ જ્યાં વાસનાજ દહાય છે; સુવિશુદ્ધ પ્રેમ જ મુક્તિનું શુભાર માન્ય પ્રેમીએ, એ શુદ્ધરીતિ નીતિમાંહી પ્રેમને ઉલેખીએ. અતિ દૂર પણ પાસે વસે છે શુદ્ધ પ્રેમી જાણીએ, સાચા ગુરૂને દેવ ઉપર પ્રેમ એવો આણીએ; જમાં વસે નહિ પ્રેમ કિચિત પ્રેમશુદ્ધિ ફીજીએ, શુભ આત્મભાવે પરિણમે તે શુદ્ધપ્રેમ ગણુજીએ. તે પારખે છે જ્ઞાની સન્ત શુદ્ધ પ્રેમ દશા ખરી, તે મૂઢ જન નહિ પારખે લવ સ્વાર્થ પ્રેમ દશા ધરી; સુવિશુદ્ધ પ્રેમે હાલીએ મને પ્રેમ પ્યાલા પીજીએ, શુભ બુદ્ધિસાગરજ્ઞાનદર્શનચરણ પ્રેમે રીઝીએ.
For Private And Personal Use Only