________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
མ
પત્ર સદુપદેશ.
૭૬૩ ་ལམ་འམགཕཆཐམསཨམའགལ་བགའའའགའཁ་ཟའགག་མའགལ་མའའའཕའཀའགབཀགག ་ བ་མའཤགས་འབབ་ཐབའ་བ་དང་ હાનિ લાભ નથી. મારા ગુણો અનાદિકાળથી કર્મના આવરણથી ઢિંકાયા છે. તેથી હું સર્વજ્ઞ છતાં હાલ અલ્પજ્ઞ છું. પણ હું સત્તાએ સર્વજ્ઞ છું. મારું મને મળશે જ. કયારે કે જ્યારે મારી અને કાળજી થાય ત્યારે. આત્માની ચાહના થાય ત્યારે આત્મામાં હું વિકપ સંકલ્પ ત્યાગી શાંત ચિત્તથી રમી શકું તે સ્વપદને ભોગી યોગી થાઉં. એ પદની મને ચાહના થાઓ, સ્વપરને એનું માથાત સ્વરૂપ પ્રાપ્ત થાઓ.
ત્યેયં શ્રી રતિઃ શાન્તિઃ શાંતિઃ
મુ. મહેસાણા, શ્રી રાજનગરે સશુરૂ શરણુધીન, વચનામૃત સેવી, આત્મગુણકાંક્ષી, ગબીર.....- ગ્ય ધર્મ લાભ પહોંચે. વિશેષ પત્ર આવ્યો સમાચાર જાણ્યા, શાતાઠારા તમારી આત્મોન્નતિ સહજસ્વભાવે વૃદ્ધિ પામે. સદગુરૂણામ આમતત્વનું સ્વરૂપ તમારા હૃદયમાં વહો. એક ગુરૂ શ્રદ્ધા સૂર્યના સખી નિર્મળ એવી તમારા હિતાર્થે સ્થિર થાઓ. પુસ્તકોનું તથા ભણવેલા ગ્રંથનું અવલોકન કરવું. ધર્મ કાર્ય લખશો.
મુ. મુંબાઇ, વલસાડ મધ્યે સુબાવક, શા. કેશરીચંદ ગુલાબંદ તથા શા. નાથાલાલ ખૂમચંદ તથા શા. કુલચંદ રામચંદ એગ્ય ધર્મ લાભ
પ્રત્યેક તત્વમાં ઉંડા ઉતરવાને માટે વિચારશક્તિ ખીલવવાની ઘણી જરૂર છે. જેનશાનું અહર્નિશ નિયમાનુસાર વાચન કરવાથી અભિનવ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, આત્માને ગુણુ અપૂર્વ છે. તેને ખીલવવા જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મ ટળતું જાય છે. દરેક કર્મોને ટાળવાના ઉપાયો અવબોધવા જોઈએ. જડ અને ચૈતન્ય તત્ત્વનું પૂર્ણ
For Private And Personal Use Only