SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. સંવત્ ૧૯૭૧ જેટ વિદે ૧૪ વડેાદરા શા. મ. મેા. જ્વાલી. તમારા પત્ર વાંચીને, હકીકત ચિત્તમાં ધારી; વિવેકે સત્પ્રવૃત્તિને, કર્યાં કર પ્રેમ ઉત્સાહે. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું' તેતે; યથા કહેણી તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાથી દૂરે, રહીને સ્વાન્નતિપળ્યે, સદા વહેવું વિવેકે એ, તમારે કાય કરવાનુ સદા મર્યાદમાં રહેવુ, ત્યજી સ્વાચ્છઘવૃત્તિને; જગતનાં અશ્રુ હુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તા દિવાની છે, મદિરા સમ અરે સત્તા; વિવેકે એ વિચારીને, સદા શુભ કયેાગી થા. કરીને કા દેખાડયા, પછી કહેણી અને સાચી, સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લા વાક્ની સિમતિ. અદા નિજ કુતે કરવી, કદી ના મુંઝવુ‘ તેમાં: અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થ કરણીમાં. વિચારી શાસ્ત્રમમેતિ, વિવેકે જ્ઞાન કરવાથી; થતી ના ભૂલ, કાર્યાંમાં, થતી નિજલેમ્પની પ્રગતિ, સદા સ્વાયત્તમન કરવું, ખરી એ યાગ છે જગમાં; રહી એ યેાગના તાએ, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણાં છે એમ ધારીને; ચઢયા કરવું ગુણા પામી, ગુણાવણ શું? ધટાટાપે સદા પ્રામાણ્યવૃત્તિથી, પ્રવર્તી સર્વ કાર્યોમાં; બની આદર્શ વત્ જીવી, વાડા વિશ્વને પ્રેમે. કથ્યા કરતાં કરીને જે, બતાવે તે સા માટે; વિચારી સમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શામે. નિજાત્મા એ ગણે સાચું, પછીથી પૂચ્છવું કોને. For Private And Personal Use Only ૩ ૪ ..9 ' ટ ૧૦ ' ૧૨ ૧૩
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy