________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સવત્ ૧૯૬૮ ના ભાદરવા મુદિ ૬ ને સેક્રમવાર. તા. ૧૬ મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨
www.kobatirth.org
સની આગળ થઈને હસ્તમાં ધર્મસેવાના ઝુડા ગ્રહુ કર !!! ૧૬ તુ સની આગળ થઈને સના નેતા ખતી,
ઉત્સાહ પ્રગટાવી ત્રણેા ચરતા ચઢાવી અંગમાં; ઉત્સાહને પ્રેરી વગેા ચરતા ચઢાવા લોકન, નિજ જે પૂરી પાડવા શુભ કાર્યકર બહુ ખંતથી. સાહસિક થઇ વિવેકથી ઝટ ધૈર્યને ધારણ કરી, શુભ કાર્ય કર ! ફત્તેહ છે વિશ્વાસથી નિષ્કામથી; સામી રહી વિપત્તિયા તેથી અરે બીવું નહીં, નિજ આત્મના સાંમથ્યથી વિઘ્ના સહુ દૂરે જશે. પુરૂષાઈને ઝટ ફેારવી નિજ આત્મની શ્રદ્દા ધરી, રડા સુર્યમાં ઉતરી આલાય કરજે કાય તા; આગળ જતાં જે આખરે તા થૈને છોડીશ ના, રાખો હૃદયમાં સિંહની દૃષ્ટિ વિચારી ચાલવું. શુભ સાધ્ય દષ્ટિ રાખીને શુભ સાધના રચવાં ભલાં, ઉપયોગ દિલમાં રાખીને ભય ખેદ ચિત્તા ચળીતે; ગુરૢસ્થાન ત્રણ પગથી ચઢતા રહે ઉત્સાહથી, પાછળ રહ્યાને ઝાલરે આગળ રહ્યા અવલ બને.
X
ખખેરજે એ કર્માંના પરમાણુ લાગ્યા ઘણો, પ્રગટાવશે નિજ આત્મના સધળા ગુણા શુભ ભાવથી; નિજ આત્મતી સ્મશે થતી જે શુદ્ધિ તે નિજ સિદ્ધતા, મુદ્દયબ્ધિ એ નિજ સિદ્દતા પ્રગટાવજે ઉપયોગથી.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
For Private And Personal Use Only
X
ક્
3
મ