SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પત્ર સદુપદેશ. કપટી લોભી માનીને, દ્વેષી મનમાં જોય; પૂરય પુણ્ય સાયથી, ગાવે જશ સહુ કાય. એમાં કંઇ નહિ આત્મનુ, પુદ્ગલભાવ વિચાર; પરપુદ્ગલ રમવું તજી, તત્ત્વ અતત્ત્વ વિચાર. તત્ત્વવિચાર હૃદય ધરી, પુદ્ગલભાવ નિવાર; સ્વસ્વરૂપને જાણીને, તરીશ ભવજળ પાર. નિદાપુદ્ગલ મુખ ગ્રહી, ભમતા સખ સસાર; સંગત તેની જે કરે, તે પણ તેવા ધાર. અહેના અહે। આ આતમા, ક્ષણમાં પલટી જાય; માહે ધૈર્યું આતમા, તાતા માતા થાય. રાગદશા ક્ષણમાં ભજે, ક્ષણમાં દ્વેષી થાય; રૂચિ અચિ પુદ્ગલે, ભૂલ્યે આતમરાય. પુદ્ગલભાવે રૂચિ જ્યાં, ત્યાંજ અરૂચિ સુદ્ધાય; રાગક્શા જ્યાં પુદ્ગલે, દ્વેષ જતાં જ કહાય. રાગદ્વેષ પુદ્ગલ ગ્રહી, કર્મવશી હા ાય; અહા અહે। આતમ તને, કર્યું કલંક છવાય. શૂરા જ્ઞાની ધ્યાની તે, ધીર વીર તે જાણુ; આતમભાવ વિચારશે, ધરશે જીનવર આપ્યુ. એજ સાર ઉપદેશના, વારવાર વિચાર; ભાવના ભાવિતમુદ્ધિથી, લેશે શિવ સુખ સાર. * × Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only ૧૩ X ૧૪ ૧૫ ૧ ૧૭ ૧૮ ૨ એ પ્રમાણે ભાવનાથી આત્મા સ્વાનુભવમાં રમશે. અને શિવ સુખ ભજશે. એંજ લી॰ બુદ્ધિના ધર્મલાભ રત્નત્રયી પ્રાપ્તિરૂપ માંગલ્ય દાતા થાઓ. ૧૯ ૨૦ ૨૧ ૮૩૫
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy