________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૩૫
વસાયે પ્રગટી શકતા નથી અને વહોરાને નાડાની પેઠે સમજ્યા વિના ક્રિયાનો આગ્રહ ઇછિત ફલને આપવા સમર્થ થતો નથી. “નિશા વાત કામ જયો , મનવો ” આ વાક્યને આત્મજ્ઞાનથી અર્થ વિચારીને રાગદ્વેષની મન્દતા દરરોજ થતી જાય અને શુભાધ્યવસાયની વૃદ્ધિ થાય એવી તતુ તથા અમૃત ક્રિયા તરફ લક્ષ રાખો. મેક્ષની પ્રાપ્તિ ખરેખર જ્ઞાન યુગથી થાય છે. આવશ્યક વગેરેની બાહ્યક્રિયાઓ નિમિત્ત કારણ છે અને જ્ઞાનયોગમયતે આત્મા પિતે છે, માટે પિતાના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મમય થવું એવી દષ્ટિ રાખવી.
ज्ञानयोगनुं स्वरूप.
ज्ञानयोगस्तपः शुद्ध-मात्मरत्येकलक्षणम् । ન્દ્રિયાત્મનામવાન્સપલમુરાધાર આશા ધ્યાનમસારા
આત્માના શુદ્ધ ધર્મમાં રમણતારૂપ શુદ્ધતપ છે અને તેજ જ્ઞાનયોગ કહેવાય છે. ઈન્દ્રિયોના પિતા પોતાના વિષયેથી ઉન્મનીભાવ હોવાથી જ્ઞાનયુગ ખરેખર મોક્ષ સુખસાધક છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન યુગ ગણાય છે. વ્યાકરણ શાસ્ત્ર, ન્યાયનાં શાસ્ત્ર વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્માની પ્રતીતિ થવાથી આત્મજ્ઞાની બાહ્યમાં ઉન્મુખ થતી વૃત્તિને આકર્ષીને પિતાના આત્માભિમુખ કરે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુભવ થતાં બાહ્યમાં ભટકતું એવું મન ઠેકાણે આવે છે અને આમામાં રતિ થાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા, પ્રીતિ, એકતાન લાગતાં સંવર અને નિર્જરા એ બે તત્વ પ્રગટાવી શકાય છે. આવી રીતે આત્મરતિ થવાથી ઉન્મની ભાવની સહેજે પ્રાપ્તિ થાય છે. આવી રીતે જ્ઞાનાગવડે અલ્પકાલમાં મોક્ષ સુખ સાધી શકાય છે. રાગાત્મક જગતનો આત્મામાં વિકલ્પ સંકલ્પ ન પ્રગટે અને નિર્વિકલ્પક ઉપયોગથી આત્મામાં સ્થિરપયોગ રહે એવો સર્વોત્તમ જ્ઞાનયોગ સાધવા ગ્ય છે. ધ્યેયરૂપે આત્માનો જ્યાં ભાસ થાય અને આત્મારૂપ ધ્યેયને ધ્યાતા આત્મા જ્યાં અનુભવાય છે તે જ્ઞાનાગને અન્તર્ દૃષ્ટિથી અવલોકી શકાય છે. આત્મામાં પર્યાયને ઉત્પાદ તે બ્રહ્મા, આત્મામાં પર્યાયને વ્યય તે મહાદેવ અને આત્માની ધ્રુવતા તે વિષ્ણુ, એમાં આ
For Private And Personal Use Only