________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૩૭
૩૬ /
. ૩૭ 1
મ ૮ w
૩ઇ
૪૦ ||
૪૧ છે
કેવલ જ્ઞાનથી જીવને, આત્યંતિક સુખ થાય; લોકાલોક સ્વરૂપને, ક્ષણમાં દેખે તાય. ચેતે આતમ આજકાલ, આયુષ્ય ખૂટી જાય; કાચકુંભના જેહવી, કાયા માયા ભાય. કાયા ભાયા જેહને, ભાસી ચિત્ર સમધાર; જલપંકજવત તેહને, ભાસે સબ સંસાર સંસારે સહુ મહીયા, કરે ન આતમ બે જ; આત્મસ્વરૂપ વિચારતાં, પ્રગટે ગુણગણુ મેજ. માયા આલપંપાલ સમ, ભાસે જબ સંસાર; તે ચાખે સમતા સુધા, પામે ભવજલ પાર ભવજલ પાર તે પામશે, જેને સદગુરૂ સંગ; સત્સંગી ભવી આતમા, પામે અનુભવ રંગ પામે અનુભવ રંગે તે, નિષ્કપટી દિલધાર; ચાતકને જેમ મેઘની, ધર્મપ્રીતિ મહાર. મનોહાર તે ધર્મની, પ્રીતિ આતમ હેત; કરતાં દુઃખ તે ભાગશે, ચેત ચેત છવ ચેત. કાજલ કોટડીમાં વશે, નિર્મલ જેની બુદ્ધિ, તેની ગૃહસ્થાવાસમાં, આતમની છે શુદ્ધિ. પીલંતાં જેમ વેળુને, નહીં તેલ તે પાય; મેહથકી છે અરે, કરતાં મુક્તિ ઉપાય. મેહરાજનો વાસ જ્યાં, ત્યાં સુખ ક્યાંથી થાય; શ્રી ધન પુત્ર મોહવાસ, મોહ જાવને પાસ. જ્યાં પ્રીતિ ત્યાં મેલવાસ, તેને સંગ નિવાર; છળ તાકતે મોહરાય, રખડાવે સંસાર. મોહસ્થાનની સંગતિ, કરવી તે દુઃખદાય; તજવી પણ મુશ્કેલ છે, ત્યારે વિરલા ભાય મોહસ્થાનને ત્યાગી તે, વૈરાગી મન થાય; અલ્પ કાળ તે ભટકશે, એમ ભાખે છનરાય
-
a Yર !
તે ૪૩ +
૪૪
૪૫ /
૪૬ /
૫ ૪૭ II
છે ૪૮ |
છેકહે છે
For Private And Personal Use Only