________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૩
જ: --* * * * * * *
ના
:
રહ્યા પાછળ અરે જેને વધે આગળ અરે બીજા; નિહાળે ના અરે અધે. પ્રકૃતિમાં રહ્યા પછી. પ્રવૃત્તિ વિણ નિવૃત્તિની, કદી રક્ષા ન થાનારી; જુવે જૈને અરે ક્યાંથી, ગુરૂગમ વણ થતું ના ક. હવે તે જ્યારથી જાગ્યા, અહો હો ત્યારથી કરશે; સદા જૈનોન્નતિ કાર્યો, તમારું શ્રેય છે તેમાં ઉડાડો ઉઘતાઓને, જગાડીને કરે કાર્યો; કરો સેવા ઉદય માટે, પરસ્પર સાહાધ્ય આપીને. પરસ્પર મૈત્રી ધારીને, નકામા કલેશ ટંટાઓ; ત્યજી મેટી ધરી દૃષ્ટિ, કરે જેનેન્નતિ સેવા. ગુરૂ આશા ધરી શીર્ષે હઠો ના સંકટ પડતાં, બુદ્ધયબ્ધિસલ્લુરૂ શિક્ષા, પ્રમાણે વર્તશે મને.
ૐ ૩ શત્તિ : રૂ
x
મુકામ માણસા સુશ્રાવક ભક્ત આત્મારામ ખેમચંદ એગ્ય ધર્મલાભ.
૧ દુનિયાના શુભાશુભ શબ્દો નામ અને રૂપથી સ્વાત્મા ભિન્ન જાણે હોય છે તે જ ચિન્તા શોક અને રોગથી ઘણે અંશે મુક્ત થઈ શકા છે.
૨ આત્માના અનુભવ પ્રમાણે વા ફુરણ પ્રમાણે વતીએ તે મગજ ઠેકાણે રહી શકે છે.
૩ મનપર થતા શોકચિંતાદિને બેજે ન્યૂન કરાય છે તેમજ સ્વભાન રહે છે.
૪ નકામી જીદગી સંબંધી કલ્પના કરીને આત્મહત્યા કરવી તેના સમું કેાઈ પાપ નથી. નપુંસક મડદાલ મનુષ્યને સ્વજીદગી ખરાબ લાગે છે. મનુષ્યની જીદગી વારંવાર મળતી નથી.
118.
For Private And Personal Use Only