________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૩
પત્ર સદુપદેશ.
મુ, વડાલી લે. બુદ્ધિસાગર સ. ૧૯૭૧ ના માહ સુદિ ૧૨ સાણંદ તંત્ર. ) શા. આત્મારામ ખેમચંદ તથા શા. કેશવલાલ ચેાગ્ય ધર્મ લાભ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવ્વાલી.
લખેલા પત્ર તવ વાચ્યા, હકીકત સહુ લખી જાણી; વિહારે દેવદર્શનને, થતા ઉપદેશ જૈનેતે.
ઘણાં જિનમન્દિરા જૂનાં, વડાલી ખેડ બ્રહ્મામાં; તથા દેરેાલ પાળામાં, નિહાળે તેષ મન થતા. હજી કુંભારીયા આવ્યુ, જવાનું પ્રાય થાવાનું; રૂચે તે લાભ લેવાને, કદી ના ભૂલ આ વખતે. હતી ઝાહેાઝલાલી મહુ, અહેા પૂર્વજ જૈતાની; જણાતી તા અધુના એ, ગતિ છે દૈવની ન્યારી. હજી તો જૈનબન્ધુઓ, પડયા છે Àારનિદ્રામાં; પરસ્પર ક્લેશ કકાસે, નકામું આયુ ગાળે છે. ભણે ના ધર્મની વિદ્યા, પરસ્પર સંપી ના ચાલે; અરે આ શી ? દશા આવી, રહી ના પડતીમાં બાકી. વધે છે લેશ જેતેામાં, ખરાબીએ વધે તેથી; ઘટે છે જૈનની વસતિ, થશે શું ભાવિમાં એથી. ઘણા નિધન અરે જેને, ગમે ત્યાં ભીખ માગે છે; મરે રખડી ધણાં માળેા, ધણા વટલાય છે જેંતે. ગૃહસ્થા લક્ષ્મીના મદની, કરે છે રાખ લક્ષ્મીની; કરે ના સાહાય્ય તેઓની, સ્વધર્મિની સગાઇ કયાં. નકામા ખર્ચે જૈતેમાં, થતી લખલૂટ લક્ષ્મીની; ગુએ પોક પાડીને, થે તેની અસર યાં છે. સ્વચ્છન્દે વતા જૈના, નહીં ગણકારતા સાચું; ભમાવ્યાથી કુગુરૂના, નિમેષે શ્રેયમાં પથરા. ગુરૂકુલા વિના પ્રગતિ, થવાની ના ગૃહસ્થામાં; સુધારા એજ જંતાને, ખરેખર હાલ કરવાતે.
For Private And Personal Use Only
શ્રી
નાગજી
૧
3
*
૫
७
૮
''
૧૦
૧
૧૧