________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
પત્ર સદુપદેશ.
-
-
દેખે તે નહિં આતમા, આતમ નહિં દેખાય; રાગ દ્વેષ તું ક્યાં કરે, જડમાં શું ? મુંજાય. અલખ નિરંજન આતમા, વ્યાપી રહે શરીર; ખીર નીર સંબંધ જિમ, શુદ્ધ બુદ્ધ ધીરવીર. રાગ નહીં દેવી નહીં, અગી શિવ નિર્માય;
અનંત સુખનો ભેગી છે, અનંતશતિ સુહાય. સિદ્ધતા સાધમ છે, સત્તાએ સહુછવ; રાગદ્વેષ તું શું? કરે, મોહે મુંઝયા કલીબ. સ્વજાતિ વિ જીવપર, જે જન ધરત વર; બહિરાતમ શિરોમણિ, કરતો કાળો કેર. ભુંડું કરવા કે નહીં, સમર્થ જગમાં થાય. કર્મવિપાક વિચારીને, વૈરાગ્ય મનલાય, આત્મામાં સ્થિરતા ધરે, પર નહીં પ્રચાર; ધર્મધ્યાનના તાનમાં, સ્વસત્તા નિર્ધાર. ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપતિ, આતમમાંહિ સુહાય; સુખ શાશ્વત મુક્તિ લહે, બુદ્ધિસાગર ધ્યાય.
એજ ધર્મ સાધન કરશે. આ પત્ર વારંવાર વાંચશે. વિ. સુબ ૧૫ સુધી કારણસર અહિં રહેવાનું થશે. તે સહજ જણાવું . તમારા મનની લાગણી હું સારી રીતે જાણું છું. પણ ચિંતા કરશે નહિં અને ફેરે ખાશે નહિં, તમારી તરફ આવીશું. આજ પડવાની છૂટી છે તેથી તમારી ઉપર કાગળ લખી શકો છું.
( પિષ શુદિ. ૧ )
સં. ૧૮૫૮
For Private And Personal Use Only