________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
પત્ર સદુપદેશ.
चेत चेत मानव अरे-असे कोइ न साथ । कल्प वृक्षने मूकीने-भरे शुं बावळ बाथ ॥ ४ ॥ संसारे सुख नहि कदी-आ संसार असार । वीरप्रभुए त्यागीयो-दुःखदायी संसार ॥ ५ ॥ अनुभवीने अनुभवो-संसारे बहु दुःख । વા વંથો ! ! ! –શન ધર્મથી યુવ હું તે करी प्रतिज्ञा पाळमो-पामो बहु कल्याण । વાંચી વત્ર શટ તગો–“ધર્મમ” gવ વાળ |
ચુકામ લેદરા.
લેખક મુનિ બુદ્ધિસાગર શ્રી ગામ ..મધ્યે સુબાવક..................યોગ્ય ધર્મલાભ વિ. તમારા તન્નાં ઉદભવેલા સદ્વિચારો પત્ર દ્વારા આવ્યા તે વાંચી હૃદયમાં પ્રતિબિંબિત કર્યા છે. અતિયની સ્થચ્છતા ને અર્થે ધારે કે, સનિમિત્ત અવલંબવાની ખાસ જરૂર છે, કિંતુ તે નિમિત્તથી ઉપાદાનકારક ચક્ર કામોને વતેજ નિમિત્તની સફળતા છે. શ્રદ્ધાથી નિર્મળ બનેલા હૃદયમાં આત્મતત્વનું ચિત્ર પડેલું, તે શું મૂળ રૂપતાને ત્યાગે? ના નહીં ત્યાગે. બાની ડાળઘાલુ જે કે બતમાં પણ તેનું અનુમાન કરાવતી હોય તે તે પણ ત્યાં છે, અને વ્યવહારની શુદ્ધિ કરવાની ઉપયોગિતા આદરણીય છે.
આત્માના દયાળુઓ અને વૈરાગ્ય સરોવરમાં ઝીલનારા હસનો એવો સ્વભાવ છે કે, તેઓ ધર્મને ચારે ભક્ષણ કરે. અન્યથા અધમ રૂપ ઘાસ ભણે નહીં, અને સંતોષ ધારણ કરે. સેનાના રૂપે થયેલી આત્મશ્રદ્ધા વિચિત્ર સગે પામતાં અવાંતરરૂપે પરિણમે છે. જો કે આ સાિરની ઉર્મિથી ઉછળેલા ગામ વચનો ને સ્વબુદ્ધિ અનુસારે જીવો પ્રત્યેક ભિન્ન ભિન્ન
For Private And Personal Use Only