SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૯૮ ની સાલના વિચારો. શશી એક વીશ હજાર વર્ષપર્યન્ત જૈનધર્મ ટકી રહેશે. જેન ધમમાં વીસ ઉદય અને બે હજાર ને ચાર યુગપ્રધાને થવાની છે તે પણ સુપુરુષાર્થને આગળ કરીને ચાલનારા મનુષ્યના કર્તવ્યનું ફળ અવબેધવું. - વિર! હાર સ્થાનમાં હાલ ભાયા મદિ પડી ગયા છે. હા ! હાથમાં કંઈ શાસનમાં સંપને આશિ પ્રજવલિત થાય તેમ લાગે છે. જેના સામાં હાલ સાનિના વિચારમાં ફેલાવે એવા મહાપુરૂષોની ખામી દેખાય છે સાંબરનમમાં હાલ કુસંપનાં બીજ વવાય છે. જાતિદ્વેષ, ઇર્ષ્યા અને સંકુચિત દષ્ટિથી કેટલાક સાધુઓ અને શ્રાવકો કષાયની તીવ્ર લાગણીના આ વેશમાં આવીને સંદભેદ વ્યવહાએ આદરવા તત્પર થઈ ગયા છે, અને તેનું ફલ ભવિષ્યમાં કેટલાક સમયમર્યના દેખાશે. પશ્ચાત ઉદયનાં ચિન્હ દર્શાવ નારા જૈનધર્મપ્રવતો દેખાશે. હાલ તો કેટલાકસમયપર્યન્ત સંધમાં પદ કલેસના કારનું અને એક તર૬ કલેશ નાશ થાય એવા વિચારો ફેલાવનારાઓનું વિચાર્યુદ્ધ બાહ્યમાં દેખાવ આપતું જણાશે. હાલમાં કેટલાક વાપર્યત સંધમાં જોઈએ તેવી શાન્તિ વર્તશે નહિ, અને તેથી જન ધર્મના આગમોના આધારે, જમાનાને અનુસરી, સેવા કરનારાઓનું જોર ફાવશે નહિ; પણ અન્ત સદારામ દ્વારા ધર્મ પ્રવર્તકનું જોર વધશે એ વખત કેટલાક સમય પશ્ચાત્ આવશે. હાલ તે કલેશના વિચારની શ્રેણિયેનો અમુક સમયપર્યન્ત પ્રસંગ રહેશે. અન્ય કરતાં જેનોમ હાલના જમાનામાં ઉત્તમ ધર્મ પ્રવર્તકના અભાવે છતી સામગ્રીએ ધર્માધર્મચી પાછળ પતી લાગે છે. હે વીરશાસન દેવતાઓ! હવે આ ભરત ક્ષેત્ર તરફ ઉપગ દો અને સત્યધર્મપ્રવર્તકોને સહાય આપે ! જૈનશાસનપર ઝઝુમી રહેલાં લેશનાં વાદળોનો નાશ કરે. સાધુઓ અને શ્રાવમાં સત્ય બળ પ્રગટાવવા સહાય આપો. શાસન વિતાઓ ! હવે સાહાય આપો. જેના શાસનની છિન્નભિન્ન દશા ન થાય તે માટે જેન કેમમાં મહાપુરૂષોને સાહાધ્ય આપો. શ્રી જૈનશાસનની નિરભિમાનદશાએ સેવા કરનારાઓ વિરલા છે. પોતાની મોટાઈનું નામ અને જૈનધર્મના બહાના હેઠળ બાળ જીવે હાર આવવા પ્રયત્ન કરે છે. જ્ઞાની પુરૂષમાં નામની લાલસા રહેતી For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy