SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૪ www.kobatirth.org પત્ર સદુપદેશ. મુ. વિજાપુર॰ લે. બુદ્ધિસાગર. સુશ્રાવક આત્મારામ ખેમચંદ યાગ્ય ધર્મ લાભ. ૧ આત્મચારિત્ર્ય ખીલવેા. ૨ ગમ ખાવાની ટેવ પાડે. ૩ સ્થિર વિચારો કરો. ૪ સ્વાશ્રયી અનેા. ૫ આત્મશ્રદ્ધા રાખે. ૬ જૈન સિદ્ધાંતાના અભ્યાસ કરો. ૭ અપ્રમાદી થાઓ. X * Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ૩ સાન્તિ: રૂ X મુકામ. અમદાવાદ લેખક બુદ્ધિસાગર. શા. મણિલાલ વાડીલાલ. આત્મારામ ખેમચંદ તથા કેશવલાલ યાગ્ય ધ લાભ. વ્હેલા વેગે ગમન કરશે! મુક્તિના પન્થમાંહી. ભવ્યે જ્ઞાને શિવમયને પામાઁને સુખ આંહી સદ્ગુણાના ઉપવન વિષે ખૂબ આરામ લેવા આવે જે જે નિજકનેજના તેહને મા દેવ.. સાક્ષી થૈને સકલ નિરખી સાર લે સત્ય પ્રેમે ઉડા ઉડા અનુભવ કરી ચાલજે નિત્ય તેમે વાંચી ગ્રન્થ અનુભવ કરી ચાલજે સામ્યભાવે આત્મા પેઠે સકલ જગને દેખજે શુદ્ધભાવે. For Private And Personal Use Only ઉંચે ચડવા અનુભવ મળ્યા હાર તું ના હવે તા આ વિવેકી ! ! ! હ્રદય દીપના તેજથી ખૂબ ચેતા. હિમ્મત હારી નહિ કદિ જરા હિમ્મતે મર્દ થાવુ આત્મશક્તિ પ્રગટ કરીતે, હિમ્મતે મેક્ષ નવું, અન્ના માલે પ્રતિકુળ ધણું લક્ષ ના રાખ તેમાં જ્ઞાની ખેલે સકલ સુખડાં લક્ષ્ય તુ રાખ એમાં ૩
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy