________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવંત ૧૯૯ ની સાલના વિચાર.
મનુષ્ય કદી સુખની મા ગાધી શક્તો નથી માટે ગાડરીયા પ્રવાહના ત્યાગ કરીતે સત્યની પ્રાપ્તિ માટે આત્મભાગ આપવાની જરૂર છે અને જગત્તે રસના પ્રકામાં લાવવાની જરૂર છે.
For Private And Personal Use Only
X
*૨૭
પરસ્પર બન્ને જાતા વિચારોનાં સંઘ સમયે અન્તાં અને બાથમાં ક્ષાભ પ્રગટેલો જણાય છે. કિન્તુ પશ્ચાત તેમાંથી સત્ય તરી આવે છે ત્યારે અન્તાં અને બાહ્યમાં શાર્કાન્ત પ્રસરે છે. ભિન્ન ભિન્ન વિચારો પોતાનું પ્રબલ્ય સ્થૂલ પર અજમાવવા પ્રયત્ન કરે છે, અને તેમાંથી કેટલાક વિચારાનું પ્રાબલ્ય કાયમ રહે છે અને કેટલાક ટી જાય છે. દરેક વિચાર પાતાના યાગ્ય એવા આશ્રય પામીને જીવતા રહે છે. શુભાશુભ વિચારોના આશ્રયા, દ્રવ્ય ક્ષેત્રકાલની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગુણી શકાય છે. પેાતાના મનમાં ક્ષણે ક્ષણે જે જે વિચાર પ્રગટે છે તે કયાક યા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના આશ્રય કરે છે. તેના સબંધી ઉપયાગ મૂકવામાં આવે તે આત્માપયેાગના ખળે પ્રતિદિન અવધાન શક્તિમાં વૃદ્ધિ થતી જાય. આત્માપયેગ મૂકવામાં મનની સ્વસ્થતા એ અને તેમજ સમાન વૃત્તિથી મગજને કેળવવુ જોઇએ. સમાન વૃત્તિથી સમજ કેળવ્યુ ક્યારે ગણાય કે જ્યારે આચારોમાં કાર્યામાં પ્રવૃત્તિ કરતાં અન્તમાં સમાન ત્તિ રહી શકે. મગજની સમતાલતા સરક્ષીતે અધિકાર પરત્વે જે જે કાર્યો કરવામાં આવે છે ત્યારે અનેક વિચારાના પ્રવાહમાંથી' સત્ય વિચાર પ્રારા ત્વરિત આમળને આગળ મા દર્શાવતો રહે. છે. કોઇ પણ કાં સધી વા કાર્ય કરતાં પૂર્વે જે જે પરસ્પર: વિધા વિયાસ સમુનને તયે મમની સમતલતા હોય છે તો સત્યની દિશાતે હૃદય સ્વયં દર્શાવવા સમર્થ થાય છે, અને સત્યતા પ્રાક્ષ ત્વરિત કાર્યોના ઉપર પડે છે: મગજની સમનેાલતાથી વાણી અને કાયાના કાર્યમાં એકનવ્ય. બળમાં પ્રાદુભાવ થમ્મેલા નણાય છે. વિચાર નિયપૂર્વક કાનિય પ્રવૃત્તિમેણ સાધનારા મનુષ્ય વસ્તુતઃ ઉચ્ચક્રોટિના ગણુમ છે અને તેના હૃદયમાં જ્યાં ત્યાંથી સામાન હેતુ પ્રગટી શકે છે એમ કથવુ એ વસ્તુસ્થિતિના નિમાયે યોગ્ય ગણાય છે. પોતાના હૃદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવયેાગે ઉદ્ભવતા પરસ્પર વિરૂદ્ધ વિચારા અને તેનુ નિમાય થતું રહ્યું.