________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
નિાત્માને વિકસવાને, નિાત્માનું કર્યા કરજે; નિજાત્માને છુપાવ્યાધી, અધર્મી થાય છે માનવ. નિજાત્માવત પાત્માએ, વિલાકે તે થતા ધર્મી, બુધિષ્ટિસૃષ્ટિની, અલૈાકિક રમ્યતા દેખા.
અન્તસું ખાપયેાગ રહે એવા જેથી અહિમુ ખતૃત્તિનું ખળ થઈ શકે
વિકલ્પસ’કલ્પ કેવી રીતે ઉઠે છે ? તેના દશાવિનાનું નિર્વિકલ્પદશાના અભ્યાસાર્થે ચિંતવાય એવા ઉપયાગ રાખવા.
X
જલમાં તરવાના અભ્યાસની પ્રસંગે શુભાશુભસ્વભાવની પરિણતિવિના રાખીને અભ્યાસ સેવવે.
×
મુ. પાદરા શા. મા. િ
મહાદિ અશુદ્ધત્તિયાથી ભિન્ન એવા શુદ્ધાત્માના શુદ્ધે પયાગે અનુભવ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યપરિણામ અન્તે પરિપક। થઇ આનન્દરૂપમાં લીન થઇ જઇ સત્ય નિર્ભયતાના ખ્યાલ આપે એવી રીતે આત્મામાં આત્મરૂપ થઇ પરિણમવું.
*
X
સલબના વડે સદા ઘેરાઈ જવું કે
નહિ.
શુભાશુભની કલ્પના શાથી ઉઠે છે ? તેના વિચાર કરવા અને અનેક પ્રકારની કામના જ્યાંથી ઉઠે છે તેનું મૂળ તપાસી સસ્વેચ્છાએથી પેલી
પાર સ્વશુદ્ધધર્મ છે એવા અનુભવ કરવા.
૧૫
×
૧૪
For Private And Personal Use Only
૧૫
સૂક્ષ્મખ્યાલ કરવા. વિકલ્પસ કલ્પ મનમાં કંઇ પણ ખાલનું ન
પેઠે
ખાદ્યપદાર્થોમાં આવશ્યકપ્રવૃત્તિ પ્રવ્રુત્તિ થાય એવા ખાસ ઉપયેગ
તા. ૨-૨-૧૫ એ લખ્યા છે.
X