________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૦ ની સાલના વિચારી.
ગુપ્તિની કેમ ઉપેક્ષા કરે છે. મનેગુપ્તિરાજ્યમાં માહરાજ અને તેના પરિવારતે પેસવાના હક્ક નથી. અનુભવજ્ઞાનખને જનસ સગથી દૂર રહીને મનાગુપ્તિમાં પ્રવેશ કર, અને હું, માર, હારૂં એવું પરમાં થનાર ભાનને ભૂલી જા. મગજને એકવાર અશુભ વિચારો કરવાની તસ્તી આપ્યાથી ઘડીયાળના ચક્રની પેઠે અશુભ વિચારોની પ્રવૃત્તિમાં તે વેગથી પ્રવર્ત્ય કરે છે, અને તેનું અશુભ પરિણામ આવે છે. માટે મગજને શાન્ત કાને અને નકામી રીતે થનાર આત્મવીયવ્યયને નિરોધવા નેગુપ્તિનું સેવન કર. રાગદ્વેષના સસ્કારોના ક્ષય કરવા માટે મને ગુપ્તિનુ સેવન કર. કામના અધ્યવસાયને દૂર કરવા માટે મનાગુપ્તિની આરાધના કર. અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શુભાશુભત્તિ ન પ્રગટે તે માટે મનેગુપ્તિની આરાધના કર. ઉચ્ચ ગુણસ્થાનકની નિરૂપાધિમય અપ્રમત્તદશા પ્રાપ્ત કરવા મનેગુપ્તિની આરાધના કર. વિચારબળની પુષ્ટિ કરવા માટે મનાગુપ્તિની આરાધના કર. એક વસ્તુપર એક સરખા વિચાર કરવાની શક્તિ ખીલવવા માટે મનેગુપ્તિની સિદ્ધિ કર. આત્માની નિર્વિકલ્પ દરા સિદ્ધ કરવા માટે અને નિર્વિકલ્પ દા દ્વારા સહજ સુખમાં લયલીન થવા માટે મનાગુપ્તિની આરાધના કર. મનેાગુપ્તિની અમુક અંશે સિદ્ધિ થતાં વચન અને કાયયંત્ર સ્વયમેવ ગુપ્તિરૂપ યંત્રમાં પડીને નિવ્રુત્તતાને પામી યાગદશા ખીલવી શકશે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સિદ્ધ કરી
થાય છે, મનેગુપ્તિ
મનાગુપ્તિની સિદ્ધિ થતાં મહાત્મા વચનસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મનાગુપ્તિ દ્વારા વિજયીમુનિ વચનદ્વારા જે જે પ્રકાશે છે તે બતાવે છે. મહાત્માનાં વચને જૂઠાં પડતાં નથી તેવુ જે તેનું ખરેખર રહસ્ય, મને ગુપ્તિ કર્યાથી અનુભવી શકાય છે. દ્વારા પ્રાપ્ત થનારી આત્મશક્તિયાને વચનગુપ્તિ સિદ્ધ કરનાર મુનિ પ્રસ’ગાપાત્ત શબ્દો દ્વારા બહાર લાવીને જગતમાં ચમત્કાર દેખાડી શકે છે. વી પાત કરતાં વચનપાત બહુ હાનિકર છે, એવી જે કહેવત છે તેને સારાંત એ છે કે વચનગુપ્તિ સિદ્દ કરવાથી સ્વ અને પરવેનુ કલ્યાણ કરી શકાય છે. મિષ્ટ, ચેાગ્ય, હિતકર અને પરિણામે સુદર એવાં ભાષાસમિતિથી વચને વાથી સ્ત્ર અને અન્યવાને લાભ કરી શકાય છે, અને ભાષાસમિતિના ઉપયોગ વિના વદાયલાં વચનો વીર્ય પાત કરતાં વિશેષ પ્રકારે સ્વાભાની