SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ સાહિત્ય. છે તે સાધુ માર્ગમાં જમાનાને અનુસરી આચાર વગેરેમાં સુધારે! કરી રાકે છે. ગીતા મુનિવરાવુ એ કાર્ય છે. ચતુર્વિધ સંઘ સદાકાળ રહેશે. જૈન ધર્મમાં સાધુઓને ઉત્તમ અને ગુરૂ તરીકે માનવામાં આવ્યા છે. For Private And Personal Use Only ८७ થાય તા જૈન પ્રીસ્તિએ તે પાતસમાજ સાનુકૂળ હોવાથી જંતાની પ્રવૃત્તિ ખરેખર જૈન ધર્મના ફેલાવા માટે ધ ના ફેલાવા થઇ શકે, આર્યસમાજ઼એને બ્રુસ્સા અને પોતાના ધર્મ ફેલાવવા માટે વિશેષ બ્રુસે। દેખાય છે. જે સુધારા કરે છે તેમાંના કેટલાક હાલના જમાનાને કેળવાયલા વર્ગના મેટા ભાગ તે તરફ આકર્ષાય છે. આર્ય સમાજીએ ૩થી જાતિ માને છે. જેના તે અસલી કર્મથી જાતિ માનતા આવ્યા છે તેથી તેમના કરતાં જૈનના વિચારા તે બાબતમાં પૂર્વ કાલથી સમ્મત છે. આય સમાજીએ ગુરૂકૃળ સ્થાપન કરે છે. જેનાની પાશાળાઅે પણ અમુક અંશે ગુરૂકૃળની ગરજ સારે છે. આર્યસમાજીએ અન્ય ધર્મ વાળાએને પેતાના ધર્મમાં દાખલ કરે છે. જેને પણ અન્ય ધર્મીઓને પેાતાના ધર્મમાં દાખલ કરે છે. જૈનામાં હાલ એવા પ્રકારની વ્યવસ્થા થવી જોઇએ કે અન્ય જાતિના લેાકેા જૈન ધમ પાળવા તત્પર થાય તા તેમને જૈત ધર્મ શ્રદ્ધા ર્વાિધ પૂર્વક ગ્રહણ કરાવીને એક નવા વર્ગ ઉત્પન્ન કરવા અને તેમાં અન્ય જાતિના લોકોને જૈન અનાવીને દાખલ કરવામાં આવે. આગળ જતાં સો વર્ષ ઉપર થતાં તેઓને અસલ જેનેાની સાથે ભેળવી દેવામાં આવે. વૈષ્ણવવા વગેરે ઉત્તમ વર્ણના લોકોને તે તુ પેાતાની સાથે ભેળવી દેવામાં આવે તે તે ચેાગ્ય ગણાય. હાલમાં જૈન સમાજના વિચારાને સાનુકૂળ રહીને આટલું પણ નવીન ધર્મ પ્રચારક કાર્ય પ્રારંભવામાં આવશે તેા ભવિષ્યમાં તેનું ઉત્તમ ફળ આવશે અને ભવિષ્યને કેળવાયલે વર્ગ આ કાર્યને સારી મદદ આપશે. આ સમાજમાં ઉપદેશકે! ધ ફેલાવવાનું કાર્ય કરે છે ત્યારે જૈનેામાં સાધુ સાધ્વીએ અને કેટલાક ગૃહસ્થા પણ હાલતી રૂઢીથી જૈન ધર્મોપદેશ દેવાનુ કાર્ય કરે છે. આર્ય સમા જીએ લક્ષ્મીનુ બળ ધરાવતા નથી અને જૈને તે હાલ લક્ષ્મીનુ મેાટુ બળ ધરાવે છે. આર્ય સમાજીએ કેળવણીને મદદ આપે છે તેમજ જૈા પણ કેળવણીને મદદ આપે છે. જેના પાછળ હું તેવા નથી પણ હજી તેનામાં જૈન ધાર્મિક કેળવણી અને વ્યાવહારિક કેળવણીની ન્યૂનતા છે તેથી તથા શારીરિક બળ તથા માનસિક બળની ન્યૂનતાથી સની આગળ ગમન કરી શકયા નથી. આ સમાજીએ કરતાં જૈનેાની જૈનાગમા ઉપર
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy