________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
અને મિત્રપર સમાનતા ધારણ કર. સમભાવદૃષ્ટિથી સાનુકુલ ના પ્રતિકલ જીવાને દેખવાના અભ્યાસ કરીને અપ્રમત્તદશાના આનન્દના અનુભવ કર ! હું આત્મન્ ! તારી જીદગી અનેક મનુષ્યેાના આશ્રયભૂત ખનેા. હું આત્મન્ ! સ્વપુરૂષાર્થ અર્થાત્ આત્મપ્રયત્નરૂપ મિત્રથી તારૂં શ્રેયઃ થનાર છે. આત્મપુરૂષાથ થી માહનીયાદ કરતા નાશ થાય છે. હું આત્મન્ ! વર્તમાનની બંદૂંગી ઉપર ભવનેઆધાર છે. એમ અવએધીને તું વર્તમાનકાળમાં સ્વસુધારા કર !
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયાગ કરી સહાય વગેરે તે આ
સંવત્ ૧૯૬૮ ના જેઠ મુદિ ૬ મુધવાર. તા. ૨૨ મી મે ૧૯૧૨, વસે. જૈનમ' ! વર્તમાન સમયનું નિરીક્ષણ કરીને હાનિકારક રીવાજોને ક્રૂર નહિ કરશે તા ખરેખર ભવિષ્યના જેનેાના ધન્યવાદને પાત્ર તે થઇ શકશે નહિ. ગાડરી પ્રવાહ અને પ્રમાદના વશમાં પડવાથી સત્ય અને અસત્યના પાતાની મેળે નિર્ણય કરી શકાતા નથી. કીર્તિ વગેરેના કારણથી જમણા તેમજ અન્ય ભાખતામાં જતા ધનખર્ચે છે, અને તેથી તેના પોતાના ધનતા જેવા રૂપમાં જોઇએ તેવા રૂપમાં સત્ય શકતા નથી. સાધુપાઠશાલા,ગુરૂકુલ, ગરીખ જૈતાને બાબતામાં જૈના સમ્યગ્ વિવેકથી ધન ખર્ચશે તે ખરેખર સમાજ વગેરે અન્ય ધર્મીઓની હરીફાઇમાં આગળ વધી શકશે. જે સાધુ ગચ્છ ભેદાની તકરારાને આગલ કરીને પ્રત્યેક ગુચ્છામાં કલેશને જાગ્રત રીતે જેનામાં તડાં પડાવીને વર્તમાન સમયના લાભ ખરેખર જેતાને લેવા દેતા નથી, તેઓ જૈનમિયાના સોંપવૃક્ષની સાખાઓને છેદી દેછે અને તેથી લેશરૂપ તાપના ભાગી તે બને છે. ગભેની તકરારાને શ્રા સર્વજ્ઞ વિના કોઇ અન્ત લાવી શકવાના નથી. સાધુઓ અને શ્રાવકા હવે વર્તમાન સમયના વિચાર કરીને ચાલશે તેા તે દુનિયામાં પોતાની હયાતી રાખી શકશે. શ્વેતાંબરાએ વા દ્વિગ બરાએ પરસ્પર અવિરૂદ્ધ એવા ધમ કાર્યોન ભેગા મળીને કરવાં જોઇએ. રાજ્યવહીવટમાં જેમ ભિન્ન ભિન્ન જાતિ ભેગી થઈને એક મતથી કામ ચલાવે છે, તેમ સામાન્ય ધર્મ કાર્યોમાં જુદા જુદા ગીરકાવાળા જેનાએ ભેગા મળીને અને સપાને પ્રતિ કરવી જોઇએ.
For Private And Personal Use Only