SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક ગદ્યસ’ગ્રહ. કરવું. અનેક નયાની સાપેક્ષ દૃષ્ટિ વડે અન્ય દ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણુ પર્યાયાથી આત્મદ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણુ પર્યાયની ચિંતના કરવી. આધી રીતે ધ્યાનનુ અવષ્ટભ લેઇને પેાતાના આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. જ્ઞાનયેાગીની આચારક્રિયા પણ લભેદથી ભિન્ન ભિન્ન ભેદવાળા હાય છે. रत्न शिक्षागन्या हि तन्नियोजनदृग् यथा । फलभेदात् तथाचारक्रियाध्यस्य विभिद्यते ॥ १२ ॥ अध्यात्मसार ॥ For Private And Personal Use Only ૪૧ રત્નની શિક્ષા દષ્ટિ અન્ય છે અને તેની નિયેાજન દૃષ્ટિ અન્ય છે, તે પ્રમાણે લભેદથી આ યાગની આચાર ક્રિયા પણ ભેદવાળી થાય છે. જ્યાં ફૂલભેદ પડે ત્યાં યોગની આચારક્રિયા સ્વતઃ એવ ભેદાય છે એમ અનુભવ દૃષ્ટિથી અવલાકતાં અવગેાધાય છે. જ્ઞાનયાગીઓની ભેદે ક્રિયાએ ભિન્ન ભિન્ન પ્રકારની ગણાય છે. અધિકાર ભેદ ક્રિયાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. નાની સંકલ્પ વિકલ્પથી રહિત થઈને સ્વાધિકારે આચારમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનયેાગીએ પેાતાને શું શું કર્તવ્ય છે તેના નિણુંય પેાતાની મેળે કરીને જે કાલે જે ક્ષેત્રે જે યાગ્ય હોય છે તે કરે છે. જ્ઞાનયેાગીએ અનુવૃત્તિથી મરી જઇને અને દેહાધ્યાસાતીત નિર્વિકલ્પક આધ્યાત્મિક મહાવિદેહક્ષેત્ર કે જે પોતાના અસખ્યાત પ્રદેશ રૂપ છે તેમાં અવતરે છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્મારૂપ મહાવિદેહક્ષેત્રમાં સત્તાએ રહેલા પરમાત્માને ધ્યાવે છે અને બહિર્ચી દ્રવ્યક્ષેત્ર કાલથી ચાગ્ય એવી ક્રિયાઓને અધ્યાત્મદૃષ્ટિએ કરે છે. આત્મજ્ઞાનીઓ આત્માની શિક્ષાર્દષ્ટિને ધારણ કરે છે અને પશ્ચાત્ આત્માના શુદ્ધ સ્વરૂપમાં પેાતાની દૃષ્ટિને ચેાજે છે. શરીરને તેએ ઉપરનુ ખેમુ’–પડે છે એમ જાણીને તેમાં રહેલા આત્માને જુવે છે. આદારિક શરીરમાં રહેલા કાણુ અને તૈજસ શરીરથી ભિન્ન એવા આત્માને દેખવા દૃષ્ટિની રાજના કરે છે. સ્વાત્માને કાણુ અને તેજસ શરીરથી ભિન્ન પાડીને તથા મનથી પેાતાના આત્માને દૃષ્ટિ વડે ભિન્ન પાડીને ઠેઠ ઉ’ડા પોતાના સ્વરૂપમાં ઉતરી જાય છે. આત્મામાં ઉતર્યાં બાદ પશુ તે અશુદ્ધ સ્વરૂપને ભિન્ન કરીને પેાતાના શુદ્ધ સ્વરૂપમાં કે જે સ્વરૂપ ખરેખર નામ રૂપાદિથી તથા શબ્વાદિથી ભિન્ન જ્યેાતિય છે તેમાં જ્ઞાનદૃષ્ટિની ચેાજના કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં 6
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy