________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ‘ગ્રહ.
નથી. શુભ વિચારે અને અશુભ વિચારોની શ્રેણિયાથી આત્મામાં ક્ષણેક્ષણ પુણ્ય પાપનાં દલિકા લાગ્યા કરે છે. શુભ પરિણામ વાળા વિચારામાં પુણ્યના દલિકા ખેંચવાની શક્તિ રહી છે અને અશુભ પરિણામવાળા વિચારેમાં પાપનાં પુલ દલિકા ખેચવાની શક્તિ રહી છે. પુણ્ય એ સુવર્ણની એડી સમાન છે અને પાપ એ લેહની ખેડી સમાન છે. પુણ્યના ઉદ્યથી શાતા વેદ્નીયના સમેગા પ્રાપ્ત થાય છે અને પાપના ઉદયથી અશાતા વેદનીય (દુઃખ) ના સયેાગા પ્રાપ્ત થાય છે. શુભરાગ અને શુભ દ્વેષના ઉચ્ચ શુદ્ધ પરિણામથી તીર્થંકર નામ કમ અંધાય છે. શુભરાગના પરિણામ વિના તીર્થંકર નામ કર્મ બંધાતું નથી. સમ્યકત્વના યેાગે શુભરાગાદિ પરિણામથી જીવા તીકર નામ કર્મ બાંધે છે. રાગદ્વેષની વૃત્તિથી,૩૫ને છે સંસાર, રામદેવના નાથી, મનનો વામો વાર્ ! શુભાશુભ રાગદ્વેષની પરિણતિના સબંધ બ્લેડનાર હિમાં સંચરતુ મન છે. અન્તમાં આત્માની સાથે મન રહે છે તેા સસારનો ઉદ્ભવ થતા નથી. રાગદ્વેષ વિનાનું મન, નિર્વિષ સની પેઠે દુઃખ આપવા સમ થતું નથી. મનુષ્યાએ ધમનાં, પરમાનાં કાર્યા કરવાં પણ પૌલિક સુખની ઇચ્છા રાખવી નહિ. પોતાની કરજ ગણીને નિષ્કામ બુદ્ધિથી ધાર્મિક શુભ કાર્ય કરતાં છતાં બંધાવાનું થતુ નથી. પોતાના આત્માનો શુદ્ધ પરિણતિ વતે છે વા અશુદ્ધ. પરિણતિ વર્તે છે તેના અનુભવ પોતાને થાય છે. પુણ્યની આકાંક્ષા વિના શુભ કરણીત જ્ઞાનીમનુષ્ય. પેાતાના અધિકાર પ્રમાણે સેવ્યા કરે છે. પાતાના અધિકાર કેટલા છે તે જાણીને તે પ્રમાણે આનન્દી પ્રવૃત્તિ કરવી. પુણ્યના ઉષથી આત્માને શ્રેષ્ઠ માનવા નહિ અને પાપના ઉદ્દેશ્યથી આત્માને દીન માનવેા નહિ. પુણ્ય અને પાપ એ ક ંઇ આત્માના ધર્મ નથી. આત્મા પોતાના મેં ત્રણ ભુવનમાં શ્રેષ્ઠતા ભાગવે છે. બબામાં ચુ' ઉછળેલું જળ જેમ નીચુ પડે છે તેમ પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય ક્ષયથી અને પોચું Ø પડે છે. ના ૨ મેડેલું પપ્પા ની મને નીચી ! તે પ્રમાણે તેના આત્માને ઉચ નાંચ માનાં લેતુ નથો; તેમ મનુષ્યાએ પશુ પુણ્ય અને પાપથી પેાતાનામાં ઉચ્ચતા વા નીચતા માની લેવી નહિ.
For Private And Personal Use Only
૨૫
ખાદ્યધમ ક્રિયાના ભેદા તા કદી એક થઇ શકે નહિ. ખાદ્યધમ યિાએ જુદી જુદી હાય છે છતાં તેમાં વહેનાર અધ્યાત્મ રસ તા એક જાતના ડ્રાય છે. બાબડિયાએ દરેકની જીંદી દેખીને ભત સહિષ્ણુતા ભારણ રક્ષાની જો