________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૦૧ ~~-~------------- ------------------- સંવત્ ૧૯૬૮ ના અષાડ વદ ૧૦ ગુરૂવાર, તા. ૮ મી
ઓગસ્ટ ૧૯૧૨. . અમઢવા. આપણે અન્ય મનુષ્યને જેમ જેમ ક્ષમા આપીએ છીએ, તેમ તેમ મોક્ષમાર્ગમાં આપણે આગળ વધીએ છીએ. ઉપકારી અને નિરપરાધિ મનુષ્યના ઉપર તે ક્ષમા રાખી શકાય, પણ પ્રતિકુલ દુર્જન મનુષ્યના ઉપર ક્ષમા ધારણ કરવી એ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. અચાત્મા એને દે ટાળવા માટે જેમ પ્રયત્ન કરવામાં આવે છે, તેમ પિતાના આત્માના દે ટાળવાને માટે પણ પ્રયત્ન સેવવાની જરૂર છે. ભૂત કાળનાં કાળાં ચિત્રોનું વર્તમાનકાળમાં સ્મરણ કરીને વર્તમાન કાળમાં ઘોળાં ચિને હૃદયમાં ન પ્રકટાવવાં એ ખરખર ભવિષ્યની ઉન્નતિમાં એક મોટું વિધ્ર છે. ભૂતકાળના પાપનું સ્મરણ કરીને વર્તમાનકાળમાં દુઃખી થવાના બદલે વર્તમાન કાલમાં ઉત્તમ વિચારેવડે હૃદયને ભરી દેવું એ અનન્ત ગણું કાર્ય છે. આપણે અને જેમ માફી આપીએ છીએ તેમ પિતાને પણ માફી આપવી જોઈએ. અન્યના ઉપર જેટલી પૂજ્ય બુદ્ધિ રાખીએ છીએ તેટલી આપણું પિતાને આત્મા ઉપર પણ રાખવી જોઈએ. અન્યોના આત્માઓને સુખી કરવા પ્રયત્ન કરીએ છીએ. તેવી રીતે શુદ્ધ ગુણેની પ્રાપ્તિ વડે પોતાના આત્માને સુખી કરવા પ્રયત્ન કરવો જોઈએ. પિતાના આત્માને વસુદ ગરીબ માનીને કેાઈ સુખી થઈ શકતો નથી. પોતાની ચારે તરફ દુઃખનાં વાળ કલ્પીને આપણે પિતાના આત્માને નાહક આર્ત ધ્યાનમાં ઉતારીયે છીયે. પિતાના શુદ્ધ સ્વરૂપની ભાવનાથી જેટલું દૂર રહેવામાં આવે છે, તેટલું જ દુઃખ જાણવું. પોતાને પિતે જાગ્રત્વ કરી શકીશું. જાગ્રત્ કરવાને માટે ગુરૂઓ, જ્ઞાન શબ્દોની લાકડીઓ ઠપકાવે છે તે પણ જાગ્રત થવાતું નથી તેમાં પોતાને દેષ છે. અજ્ઞાનથી સહજાનંદ પિતાની પાસે છતાં તેનો ભોગ કરવાને ઉપાયો લઈ શકાતા નથી. આંખો મીંચીને બેસી રહેવું છે અને પશ્ચાત કહેવું છે કે હું કંઈ દેખી શકતો નથી. આખી દુચિ જડપદાર્થો કરતાં પિતાનું હૈયું અનત ગણું વિશેષ છે, તેને પ્રગટાવવાની લાંબી લાંબી વાત કરવાની છે, પણ તે પ્રમાણે પ્રવર્તવાનું નથી. લોકોમાં આત્માને મહિમાં પ્રકટાવવાને છે, અને લોકાથી બહીને આત્મપણું તજી દેવું છે, તેથી બસવું અને આ ફાક એવું બનવાથી કાર્યસિદ્ધિ કેમ થઈ શકે ? આત્મા પેતાના સ્વરૂપે રહીને અને જાગ્રત કરી શકે છે, અને તેમજ બને છે, મેહભાવથી આત્મા
For Private And Personal Use Only