SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૧૨ www.kobatirth.org પત્ર સદુપદેશ. ઉધાડું દાર મુક્તિનું, કરી લે યેાગ્યતા પૂરી; તજી મમતા ધરી લે સત્ય, ના સસારમાં શાન્તિ. ચપળતા ચિત્તની ત્યાગી, ગુરૂ આના ધરી શિરપર; કરી લે કાર્ય પેાતાનું, નથી સંસારમાં શાન્તિ. અરે નહિ હાર નરભવને, ધરા લે સદ્ગુણા પ્રેમે; નકામા વાત છોડી દે, નથી સસારમાં શાન્તિ. લખ્યા આ પત્ર ચંદુલાલ, પ્રસંગે મેધ દેવાયા, નથી X ગઇ માતા ગઇ પત્ની, અરે એ માર્ગ છેવટના, સમજ સમજુ હવે તા ઝટ, નથી સસારમાં શાન્તિ ૧૦ મળ્યા તે સજાવાના, મળે તેનું સદા એવું; ખરા મહાવીરને ધર્મજ, નથી સંસારમાં શાન્તિ. ૧૧ વખત પાછો નહીં આવે; મનન કર જ્ઞાનિના ગ્રન્થા, તજી આળસ થજે નમત, નથી સસારમાં શાન્તિ. ૧૨ × Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂચે તે ધારજે મનમાં, ધણાં કર્મો વિલય કરવા, મુયશ્વિસન્તના ચરણે, રૂચે તે! માનજે મીઠું, લખેલું સર્વ કરૂણાએ; નથી સ’સારમાં શાન્તિ. ૧૩ હૃદયમાં ધાર નિશ્ચયને; સદા સંસારમાં શાન્તિ. ૧૪ વિચારી ધર્મ આદરજે; સસારમાં શાન્તિ. ૧૫ × X * For Private And Personal Use Only ७ * ८ મું. સુરત ગાધીપુરા, સુશ્રાવક શા. વી. કૃ. યોગ્ય ધમ લાભ. વિશેષ—તમેાને જણાવવાનુ’ કે દેહને પોતાનું ધારા નહિ. તમે જે આત્મપ્રદેશમાં રહે છે. તેમાં એક લક્ષ્ય રાખા તા ખરેખર મૂકાશે. x e *
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy