________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૩
4
-
1
+ 4 =
"
+
--
માણસાથી લે–વિ. કે ક્ષણિક પગલિક સુખની આશાએ બહિર્ પદાર્થોમાં આત્મા સ્વમુખશ્રમબુદ્ધિથી ધારે છે પણ પુનઃ સ્વસ્વરૂપે પુનઃ પુનઃ દદનિશ્ચય થાય છે, ત્યારે બહિર્ પદાર્થો કેવલ નિરૂપયેગી ભાસે છે. સર્વગલિક પદાર્થોપરથી સુખની બુદ્ધિ ઉડી જાય છે. અને આત્મતત્વમાં સુખની બુદ્ધિ હુરે છે, અને તેવી બુદ્ધિ સ્કરતાં અનાદિસહચારીકમવર્ગજુઓ આત્મપ્રદેશથી ખરે છે તેમ તેમ આત્મા ઉજવલતા પામતે સ્વરવરૂપને અવધારી અવધારી જેને દનિશ્ચયપૂર્વક સંપૂર્ણ કર્મને નાશ કરવા એકાગ્રચોગે પ્રકૃત્તિ કરે છે. એક તર૪ કર્મદલિયાં આત્માથી વિખૂટાં પડવારૂપ ક્રિયા કરે છે, અને બીજી તરફ આમા સ્વગુણને આવિર્ભાવ કરતે અનહદ શાતિને પામે છે.
જુઓ કે એ લાકમાં કે મનુષ્યને કઈ પ્રકારનું મોટાપણું મળવામાં કોઈને વળતિથી વિશેષતા છે. કોઇને લક્ષ્મીથી, કોઈને વિવાથી, કોઈને કુળથી ઈત્યાદિ અનેક નિમિત્તાથી મોટાપણું આવે છે. પણ તેમાં જે મોટાપણું પુરૂષે માન્યું છે તે ખોટું છે. ખરૂં મહત્વપણું ગુણપ્રાપ્તિમાં સમાયું છે. ખરું બળ, ખરું ધન, ખરી વિદ્યા, આત્મતત્વરૂપની છે. એની પ્રાપ્તિ અર્થે કરેલે તનમનધનને પવન સફળ છે. બાકી સંસારિક વ્યવહાર તે જીવ અનાદિકાળથી કરતા આ બે છે, અને ત્યાં સુધી ભવપરંપરા છે ત્યાં સુધી કરશે.
જો કે સંસારિક વ્યવહારે તે દિશામાં છૂટી શકે નહિ. તે પણ મનથી એમ ધારવું કે તે વ્યવહારથી હું ભિન્ન છું તેને કર્તા નથી. મારે તેને કશો વાસ્તવિક સંબંધ નથી. સર્વસંગે બન્યું છે તેમાં હું કેમ મમતા કરૂં? અને અપ્રીતિકર પદાર્થોમાં કેમ અરૂચિ કરૂં. રૂચિ અને અરૂચિ મનથી મનાઈ છે અને રૂચિ અને અરૂચિ મનમાં શમે છે. જેમ સમુદ્રમાંથી તરગો ઉડી તેમાં લય પામે છે. તેમ મનમાંથી ઉઠેલી રૂચિ અરૂચિ તેમાંજ સમભાવે વિચારતાં લય પામે છે. મનના ઉઠતા તરગેનું મુખ્ય કારણ સંકલ્પવિકલ્પ છે, અને તે સંકલ્પવિકલ્પને ઉપયોગદ્વારા જ્ય કરતાં તેમન! તું શી રીતે મારા ઉપર જ્ય મેળવીશ? કાઈપણ દિવસ મનને વશ રાખ્યા વિના મુક્તિ નથી, અને મુક્તિની સાધ્યદશા આત્મસ્વરૂપ સમજ્યા વિના નથી. માટે મન, તન અને વાણીથી પૃથક્ આત્મતત્ત્વ લક્ષી તેનું શુદ્ધસ્વરૂપ ધ્યાવું, મનન ફરવું તેમ કરતાં આત્મા પરમાત્મપદ પામશે. અનંતા મુક્તિ તેમ કરતાં
For Private And Personal Use Only